રંગરેખાના કલાધર કનુ દેસાઈ — સંપાદક : કનુ પટેલ

Page 1



f„Nf¡Mp“p L$gp^f

k„‘pv$L$: L$“y ‘V$¡g








yLkw¢{rýfk 11 13 17

સંદેશ - કાર્તિક દેસાઈનો સંદેશ હજી શરૂઆત છે - રમણીક ઝાપડિયા સંપાદકીયઃ કનુ પટેલ અધ્યાય - ૧. કનુ દેસાઈનું જીવન વૃત્તાંત અને કલાવૃત્તાંત

31 - 38 39 - 42 43 - 46 47 - 52

કનુ દેસાઈ - રવિશંકર રાવળ કનુ દેસાઈને રણજીતરામ સુવર્ણચંદ્રક - રવિશંકર રાવળ કલાસ્મૃતિ - ગજ ેન્દ્ર શાહ કનુ દેસાઈનું િસનેમાજગત–સલિલ દલાલ અધ્યાય - ૨. કનુ દેસાઈનાં કલાવિચાર

53 55 - 66 67 - 68 69 - 72 73 - 86 87 - 88

બંગાળનાં ગામડાંમાં છાયાચિત્રો સાહિત્ય અને કલાની આજની આકાંક્ષાઓ ગઈકાલનું નંદનવન.... આજનું રણક્ષેત્ર કાશ્મીર સાક્ષાત્કાર - મારી માન્યતા - ચંપકલાલ મહે તા અધ્યાય - 3. કનુ દેસાઈની ચિત્ર સૃષ્ટિ

29

કનુ દેસાઈના કેટલાંક વ્રતચિત્રાવલીના રે ખાંકનો એકરંગી ચિત્રો દાંડીયાત્રા, કોંગ્રેસ અધિવેશન અને અન્ય તસવીરો અધ્યાય - 4. કનુ દેસાઈનાં સંસ્મરણ ૧. કલાકાર કનુ દેસાઈ - રમણલાલ વ. દેસાઈની દૃષ્ટિએ - ડૉ. અક્ષયકુ માર દેસાઈ ૨. કનુ દેસાઈની કલાસાધના - અમૃતલાલ યાજ્ઞિક 3. ગુજરાતને કલાવિશ્વના નકશામાં ટોચે બેસાડનાર કલાધર કનુ દેસાઈ ૪. ગુજરાતનું લાવણ્યઃ કનુભાઈની પીંછીએ - યશવંત દોશી ૫. ગુજરાતને ચિત્રો ટાંગતું કરનાર કનુ દેસાઈ - હરિપ્રસાદ સોમપુરા ૬. ગુજરાતની વિવિધ સ્વરૂપી કલાશૈલીના સર્જક - નીરૂભાઈ દેસાઈ ૭. ગાંધીયુગના ગુજરાતી ચિત્રકાર કનુ દેસાઈ ૮. ચિત્ત અને ચિત્રની અદલાબદલી - બિલાવલ ૯. કનુભાઈનો કલાવૈભવ સાચવી લો - પ્રફુલ્લ ઠાકોર ૧૦. આંતરરાષ્ ટ્રીય કલાક્ષેત્રે ગૌરવ અપાવનાર ગુજરાતના લાડીલા કલાકાર- મુકુંદ શાહ ૧૧. કનુ દેસાઈને ચિત્રો દોરતા જોવાનો અનેરો અનુભવ - મહે શભાઈ પટેલ ૧૨. માધુકરી - જયેન્દ્ર મહે તા ૧૩. Kanu Desai: the brush comes to a standstill - Harsukh Bhatt અધ્યાય - 5. કનુ દેસાઈના ચિત્રસંપુટ અને અન્ય ચિત્રો અધ્યાય - 6. સીવીએમ કોલેજ ઓફ ફાઈન આર્ટસમાં સંગ્રહિત કનુ દેસાઈની કલાકૃ તિઓ

89 90 - 93 94 - 100 101 - 108 109 111 - 114 115 - 118 119 - 121 122 - 124 125 - 127 128 - 132 133 - 134 135 - 137 138 - 141 142 - 143 144 - 146 147 - 149 150 - 152 ૧૫૩ - ૩૧૩ ૩૧૪ - ૩૪૪


સંદેશ પ્રતિ, શ્રી કનુ પટેલ ચિત્રકાર, અભિનેતા, કલાવિવેચક માનદ્ નિયામક, સી.વી.એમ. કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ, વલ્લભવિદ્યાનગર

નમસ્કાર, સહ જણાવવાનું કે, આપના દ્વારા સંપાદિત મારા પિતાશ્રી, કનુ દેસાઈ િવશેનું પુસ્તક ‘રંગરે ખાના કલાધર કનુ દેસાઈ’ કલાતીર્થ દ્વારા કલાગંગોત્રી શ્રેણીમાં રમણીક ઝાપડિયા દ્વારા પ્રગટ થઈ રહ્યું છે તેનો અત્યંત આનંદ છે. મને ગર્વ છે કે આ પુસ્તક મારા પિતાશ્રી કનુ દેસાઈને એક નોંધપાત્ર કલાકાર, ફિલ્મોનાં પ્રખ્યાત કલા નિર્દેશક તરીકે ભારતના કલાઇતિહાસમાં એક ઉજ્જવળ પ્રકરણ તરીકે બિરદાવે છે. હં ુ આશા રાખું છુ ં કે આ પુસ્તક આવનારી ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે. શ્રી કનુ દેસાઈના જીવનમાંથી ઘણાં બધાંએ પ્રેરણા મેળવી છે, જ ે તેઓને ખૂબ નજીકથી જાણતા હતા. આ માટે પરિશ્રમ ઉઠાવનાર અમારા પરિવારજન મહે શભાઈ પટેલ, પુસ્તકના સંપાદક કલાકાર કનુ પટેલને મારા કુ​ુ ટબ ું ીજનો અને મારા મોટાભાઈ કિરીટભાઈના પરિવાર તરફથી પણ હં ુ આભારની લાગણી વ્યક્ત કરું છુ .ં કાર્તિક દેસાઈ USA 11-08-2021 નોંધઃ- ચિત્રકાર શ્રી કનુ દેસાઈના ૫૫ જ ેટલાં મૂળ ચિત્રો સી.વી.એમ. કોલેજ ઓફ ફાઈન આર્ટસમાં કાયમી પ્રદર્શિત કરવા માટે સંસ્થાના વડા ચેરમેનશ્રી ભીખુભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી મનીષભાઈ પટેલ, મંત્રીશ્રી મેહુલભાઈ પટેલ અને અન્ય હોદ્ દેદારોનો આભાર.

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 11


કનુ દેસાઈની તવારીખ જન્મઃ- ૧૨ માર્ચ ૧૯૦૮, ભરૂચ ૧૯૨૦ -૨૧ ગાંધીજીનું સાંનિધ્ય

૧૯૪૮

૧૯૨૨

અંબુભાઈ પુરાણીના અખાડામાં

૧૯૪૯

રંગચિત્રો ભાગ -૨ - ‘ગીતગોવિંદ’ જીવનમંગલ - પંચમ આવૃત્તિ

૧૯૨૩

(૯ જૂ ન) માં રવિશંકર રાવળના સંપર્કમાં આવ્યા

૧૯૫૨

બૈજુબાવરા

૧૯૫૩

ઝનક ઝનક પાયલ બાજ ે, ઝાંસી કી રાની

૧૯૨૩

રવિશંકર રાવળે કરે લો કનુ દેસાઈનો સ્કેચ

૧૯૫૪

શ્રી ચેતન્ય મહાપ્રભુ

૧૯૫૫

મંગલ મંદિર - ૬–૨–૧૯૫૫, ઝનક ઝનક પાયલ બાજ ે રીલીઝ પટરાની

૧૯૨૪ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે ૧૯૨૫

શાંતિનિકેતનમાં

૧૯૨૬

શાંતિનિકેતનમાં

૧૯૫૬

૧૯૨૭

શાંતિનિકેતનમાં

૧૯૨૮

પાછા વિદ્યાપીઠમાં શિક્ષણ આપવા માટે

૧૯૫૭ ફિલ્મફે ર એવોર્ડ, ઝનક ઝનક પાયલ બાજ ે માટે

૧૯૨૯

પ્રથમ ચિત્રસંપુટ ‘સત્તર છાયા ચિત્રો’

૧૯૫૮

પતિ પરમેશ્વર

૧૯૩૦-૧૨ માર્ચ - દાંડીયાત્રા દરમ્યાન જ ેલવાસ

૧૯૫૯

ભદ્રાબહે નનું નિધન, ગંુજ ઊઠી શહે નાઈ, નવરંગ

૧૯૩૧

મહાત્મા ગાંધી ચિત્રસંપુટ

૧૯૩૧

ભારત પુણ્યપ્રવાસ ચિત્રસંપુટ

૧૯૬૦

અંગુલીમાલ, માબાપ

૧૯૩૩

કર્વે કોલેજમાં શિક્ષણ આપવા જતા (ભદ્રાબહે ન સાથે લગ્ન)

૧૯૬૧ ૧૯૬૨

૧૯૩૬

જીવન મંગલ ચિત્રસંપુટ - પ્રથમ આવૃત્તિ

સારંગા, સંપર્ણ ૂ રામાયણ, સ્ત્રી, જયભવાની લાખો વણઝારો, હરિયાલી ઔર રાસ્તા, બાપુને કહા થા

૧૯૩૭

કોંગ્રેસના નૃત્યમંજરી અધિવશનનું ડેકોરે શન - દ્વિતીય આવૃત્તિ/

૧૯૬૩

ગીત ગાયા પથ્થરોંને, ઘર બસા કર દેખો,

૧૯૬૪

૧૯૩૮

રણજીતરામ સુવર્ણચંદ્રક/પૂર્ણિમા

અમરજ્યોતિ, જતં રમંતર, નિકોલસ રોરીક મ્યુઝિયમ ન્યુયોર્કમાં ચિત્ર પ્રદર્શન

૧૯૩૯

ફરજદં એ વતન

૧૯૬૫

૧૯૪૦

જીવન મંગલ - તૃતીય આવૃત્તિ, નરસિંહ ભગત, દેશભક્તિ, એક હી ભૂલ

ગુજરાત સરકાર દ્વારા ગોરવ સન્માન, હિમાલય કી ગોદમેં

૧૯૪૧

માલા

૧૯૪૨

ભરત મિલાપ

૧૯૪૩

રામરાજ્ય

૧૯૪૪

ઝખ્મી

૧૯૪૫ વિક્રમાદિત્ય ૧૯૪૬

જીવન મંગલ - ચતુર્થ આવૃત્તિ

૧૯૪૭ ચિત્રમંજરી, ભક્ત ધ્રુવ, સમાજ કો બદલ ડાલો

12 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

૧૯૬૬

લડકી સહ્યાદ્વિ કી, કલાપી

૧૯૬૭

કુ મારમાં મારી માન્યતાઃ સાક્ષાત્કાર

૧૯૬૮

રાજા ઓર રંક, શિરડી કે સાંઈબાબા

૧૯૭૧

બનકૂલ

૧૯૭૨

હીરા ઓર પથ્થર

૧૯૭૬

કનુ દેસાઈની કલા સાધનાની સુવર્ણજયંતી

૧૯૭૭

ઝીદ્દી

૧૯૮૦

૮ ડિસેમ્બર અવસાન


h{ýef ÍkÃkrzÞk f÷kíkeÚko, Mkwhík

nS þYykík Au... હં ુ મારી જાતને કલાકાર ગણવા કરતાં કલાના ચાહક તરીકે વિશેષ ગણું છુ .ં કલાની સાધના કરતાં કરતાં સમજાયું કે કલાકાર થવું એ તો મારા માટેની વ્યક્તિગત સૌંદર્ય પ્રવૃત્તિ થઇ. પણ જ્યાં કલા અંગેની સમજ ઓછી છે, ત્યાં એમના સુધી કલાનું સત્ત્વ અને સૌંદર્ય તો પહોંચાડી શકાતું જ નથી. આપણું ગુજરાત તો કલા અને સંસ્કૃતિના વારસાથી સમૃદ્ધ છે, પણ માતૃભાષામાં કલા વિશે જાગૃતિ ફે લાવી શકે, કલાની સમજ આપી શકે એવાં માધ્યમો તો વર્તમાન સમયમાં ખૂબ જ ઓછાં છે, આવી સમજ દૃઢ થતાં મેં કલાનું કલાવિષયક ઉત્તમ સાહિત્ય લોકો સુધી વ્યાપક પ્રમાણમાં પહોંચે એવી પ્રવૃત્તિના શ્રી ગણેશ કર્યા. મારા આનંદ અને આશ્ચર્ય વચ્ચે જોતજોતામાં તો એ કલાપ્રવૃત્તિ અત્યંત વેગવાન બની ગઇ, પ્રભાવી બની ગઇ ! ગુજરાતના દિલાવર દાતાઓ અને સમાજશ્રેષ્ઠીઓ આર્થિક સહયોગી બન્યા, ગુજરાતના કલાસમીક્ષકો અને કલાનું વિવેચન કરનારાની મજબૂત કલમે કલાસાહિત્યનું સંપાદન કર્યું. સમગ્ર ગુજરાતમાં અને ગુજરાત બહાર કલાના ક્ષેત્રે એક મજબૂત અને મધુર આબોહવા રચાઈ. આ આશ્ચર્ય ગુજરાતની કલાપ્રેમી લોકચેતનામાં જ સર્જાઇ શકે. કલાગુરુ જશુભાઈ નાયક મને હંમેશાં કહે તા કે, "કલા એક તીર્થ છે.” કોઈ તીર્થયાત્રાએ જતું હોય ત્યારે એ માટેની આધ્યાત્મિક, માનસિક, ભૌતિક તૈયારી આકાર લેતી હોય છે. તીર્થ જ ેટલો જ આનંદ આ યાત્રાની તૈયારીનો હોય છે. વચ્ચે આવતા અનેક પડાવનો હોય છે. કલા તો મા વાગીશ્વરનો વિસ્તાર છે, સત, ચિત્, આનંદમય ઐશ્વર્યનો વિલાસ છે. આખું જગત સત્યમ્, શિવમ્

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 13


અને સુંદરમ્ નું જ પ્રગટીકરણ છે. આ સુંદરમ્ એ જ કલાની સાધના. એટલે કે કલાસાધના એ સચ્ચિદાનંદમય નિયંતાનું જ નજરાણું છે એમ કહી શકાય. હં ુ સ્પષ્ટપણે માનું છુ ં કે જ ેટલાં વધારે કલાતીર્થ આપણે રચીશું તેટલાં જ સત્ય, શિવ અને સુંદરની નજીક પહોંચી શકીશું. કલા માત્ર આનંદ નથી આપતી, એ તો ભાવની શુદ્ધિ કરે અને ચિત્તનો વિસ્તાર કરે . કોઇપણ કલાના અનુભવથી ચિત્ત વિશેષ શુદ્ધ થાય જ છે. આ અર્થમાં કલાને યેન-કેન પ્રકારે પામવી, માણવી, અનુભવવી, એના પરિચયમાં આવવું એને હં ુ ‘કલાતીર્થ’ કહં ુ છુ .ં આ જ સંદર્ભમાં ‘કલાતીર્થ’ નામે કલાવિષયક પ્રવૃત્તિના નવા આયામો અને લક્ષ્યાંકો સાથે કોઇપણ પ્રકારના વળતરની અપેક્ષા રાખ્યા વગર માત્ર કલાસંવર્ધનની ખેવના રાખીને ગુજરાતના અંતરિયાળ અને છેવાડાના ગામડા સુધીના કલાકારો, કલાચાહકો, કલામર્મજ્ઞો સુધી ભારતીય તત્ત્વજ્ઞાનના વિચારો પહોંચતા કરવાના ઉદ્ દેશો વ્યાપક અને મહત્વાકાંક્ષી છે. જ ેમ કે, »» કલા, કસબ અને સાંસ્કૃતિક ગતિવિધિ અંગે સમૃદ્ધ ‘કલાગંગોત્રી’ - શ્રેણીગત ગ્રંથમાળાઓ પ્રકાશિત કરવી. »» વિસરાતા જતા કલા, કસબ, સાંસ્કૃતિક વારસાના જતન અને સંવર્ધનના હે તુથી તેનું દસ્તાવેજીકરણ કરવું. »» લુપ્ત થવાના આરે ઊભેલી ભવ્ય વિરાસતોનું દસ્તાવેજીકરણ કરીને પ્રજા સમક્ષ મૂકીને રળિયાત કરવું. »» કલા વિશે સંશોધન કરનારને આર્થિક સહયોગી બનીને મદદરૂપ બનવું. »» કલાકારો અને પરંપરિત કસબીઓને પ્રોત્સાહન આપવું. »» ઐતિહાસિક પરંતુ ઉપેક્ષિત સ્મારકોનું સંરક્ષણ અને જતન કરવું. આ ગ્રંથશ્રેણી ‘કલાગંગોત્રી’નું દ્વિતીય પ્રકાશન છે. મારે મન જો કલા તીર્થરૂપ હોય તો ગ્રંથશ્રેણી તો કલાની ગંગોત્રી જ હોય. જ ેમ ગંગોત્રી ભારતીય ચેતના અને સંસ્કૃતિનું ભવ્યોજ્જ્વલ વિસ્તરણ બનશે એવી આશા છે. ‘કલાગંગોત્રી’ના આ દ્રિતિય ગ્રંથશ્રેણી રૂપ ગુજરાતના પ્રથમ પંક્તિના ચિત્રકાર, કલાનિર્દેશક, કલાગુરુ રવિશંકર રાવળના પટશિષ્ય અને ગુજરાતમાંથી શાંતિનિકેતન જઈને નંદલાલ બોઝ પાસે ગુજરાતના પ્રથમ કલાદિક્ષીત થયેલા કનુ દેસાઈ િવશે ‘રંગરે ખાના કલાધર કનુ દેસાઈ’ પુસ્તક પ્રકાશિત કરી રહ્યા છીએ. ગુજરાતનો કલારસિક કનુ દેસાઈના નામથી કે કામથી અપરીચિત હોય એવું ભાગ્યે જ હશે. કલા જગતમાં તો રવિશંકર રાવળ પછી તરત લેવાતું નામ એટલે કનુ દેસાઈ. તેમની વિશે કુ મારમાં ઘણું લખાયું છે. ચિત્રો, ખાસ તો છાયાચિત્રો અને રે ખાંકનો દ્વારા કનુ દેસાઈએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. પરંતુ હજુ સુધી કનુ દેસાઈ વિશે અલાયદું, સમગ્ર કાર્યને આવરી લેતું પુસ્તક થયું નથી. એ હિસાબે આ એમના જીવનકવનને આવરી લેતું મહત્ત્વપૂર્ણ પુસ્તક છે. 14 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


કનુ દેસાઈના ચિત્રસંપુટો એક સમયે લગ્નમાં દીકરીને દાયજામાં આપવામાં આવતા એ ઘટના ખૂબ પ્રચલિત છે આ પુસ્તકમાં જ ેમ એક લેખમાં નોંધવામાં આવ્યું છે કે ‘કનુ દેસાઈ ફિલ્મોના કલાનિર્દેશન માટે મુંબઈ રહે વા ગયા એટલે ગુજરાતમાં એમનો શિષ્યવર્ગ ઊભો ન થઈ શક્યો. તેને કારણે તેમની નામના પણ ધીરે ધીરે ઓછી થતી ગઈ હતી.’ પરંતુ તેમના કાર્યોનો વ્યાપ અને તેમણે પ્રગટ કરે લાં ચિત્રોસંપુટો જોતાં તેમનું કલાજગતમાં જ ે પ્રદાન છે તે જરાય ઓછુ ં આંકી શકાય તેમ નથી. આજ ે જ્યારે દેશ સ્વાતંત્રતાનું ૭૫મું વર્ષ ઊજવી રહ્યો છે ત્યારે કનુ દેસાઈને કેમ ભૂલી શકાય? તેમણે દાંડીયાત્રામાં સક્રિય રૂપે ભાગ લીધો. એ પોતાની રે ખાઓ વડે આખી યાત્રાને રે ખાંકિત કરવા માગતા હતા. પરંતુ શરૂઆતમાં જ પોલીસે પકડી લીધા સ્કેચબુક અને સામાન પડાવી માર મારીને જ ેલમાં ધકેલી લીધા. પરંતુ પાછળથી સ્મૃતિ આધારે આ ઘટનાને ધ્યાને રાખી ‘ભારત પૂણ્યપ્રવાસ’ નામનો ચિત્રસંપુટ તૈયાર કર્યો હતો. આ ઉપરાંત તેના મુખપૃષ્ઠ પર સિંહમુદ્રાને મૂકી હતી જ ે ઘણા વર્ષો બાદ જોગાનુજોગ રાષ્ટ્રમદ્રા ુ બની, તે જોતાં આપણને કનુભાઈની દીર્ધકલાદૃષ્ટિનો ખ્યાલ આવે છે. ‘જીવનમંગલ’ ચિત્રસંપુટમાં કલાગુરુ રવિશંકર રાવળ નોંધે છે કે; “કનુ દેસાઈ જીવનના રંગે જતા તરંગો આલેખે છે; વાસ્તવિકતાને કવિતામાં ઝુલાવે છે. લગ્નજીવનની પૂર્વાવસ્થામાં મંગલાષ્ટક આલેખતાં દાંપત્યનું સ્ત્રોત રચનાર માનસ, સંસારની દીક્ષા પામી કેવી ઊર્મિલતાથી ગાર્હસ્થ માણે છે તેનું પ્રતિબિંબ આલેખતું આ ‘જીવન મંગલ’ છે.” એ જોઈ કોણ કહે શે કે માનવ અપત્ય કેવળ જાતીય આકર્ષણનું સહજ ફળ છે અને અંતરના અમીકૂપનું રસબિંદુ નથી? આ ચિત્રો જોનાર, માનવ દેહની એકાંતિક કવિચિત્ત લીલાનું સ્વપ્ન નહિ, પણ પ્રભુનિર્મિત સંકેતથી અજબ ફૂલવાડીની ફોરમ અનુભવશે. ત્યારબાદ કલાગુરુએ દરે ક ચિત્રનો આસ્વાદ કરાવ્યો છે જ ે તે ચિત્રસંપુટ વિભાગમાં વિગતવાર આપ્યો છે અને એ ચિત્રો પણ છાપ્યાં છે. ‘જીવન મંગલ’ ચિત્રસંપુટ માટે દરે કે ચિત્રને લગતી કાવ્યપંક્તિઓ કવિશ્રી સુંદરમે લખી છે. કનુ દેસાઈ આપણા ગુજરાતના લાડકવાયા ચિત્રસૃષ્ટા હતા. એમની સર્જનલીલામાં રંગ અને રે ખાનું ભાવ અને ચિંતનનું જ ે મધુર લાવણ્ય પ્રગટે છે તેનાથી કલાજગત પરિચિત છે. આપણા લગ્નની મંગલભાવનાને, ગૃહસ્થ જીવનની સુકુમારતાને અને રાષ્ટ્રજીવનની ઉત્થાનને એમની લાગણી પ્રધાન પીંછીએ ચીતરવામાં જરાય ઓછપ રાખી નથી. કનુ દેસાઈનાં સ્વભાવ સહજ કોમળતા, ભાવનું સૌકુ માર્ય, મૃદુ, પ્રવાહી અને લાવણ્યમયી રે ખાઓ અને સામંજન્યભરી રંગની મીલાવટએ બધું એમના સર્જનમાં સહજ હોય છે. એમના ચિત્રોમાં સંયોજન અને રે ખાની જ ે પ્રગલ્ભતા (Boldness) દેખાય છે તે કનુભાઈની વિશિષ્ટતા છે. સીને ચિત્રપટોનું કલાનિર્દશન કરતાં તેમને જ ે છૂ ટ અને અવકાશ ચિત્રસર્જન માટે મળેલાં છે, તેનું પરિણામ એમના છેલ્લા અમુક ચિત્રસંપુટોમાં જણાઈ આવે છે.

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 15


ગુજરાતના આંતરરાષ્ ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર, કલા વિવેચક, અભિનેતા સી.વી.એમ. કોલેજ ઓફ ફાઈન આર્ટ્સના માનદ્ નિયામક અને મારા પરમમિત્ર એવા સર્વાંગ કલાકાર કનુ પટેલે આ પુસ્તક સંપાદનની તમામ જવાબદારી સંભાળી, ઘણાં બધા લેખો, સંપુટો, ફોટોગ્રાફ અને ચિત્રો મેળવી આ કપરી કામગીરી કરી, તેમની કોલેજમાં કનુ દેસાઈના પરિવાર તરફથી કનુ દેસાઈના મૂળ ચિત્રો કાયમ માટે દાનમાં મળ્યા તે ખરે ખર આપણા સમયની પ્રશંસનીય ઘટના છે, આ કલાવારસો આ પુસ્તક સંપાદન કરવામાં ખૂબ મદદરૂપ રહ્યો. સમગ્ર પુસ્તકને ક્રમબદ્ધ કરી તેમાં દરે ક વિભાગને ધ્યાનપૂર્વક ચકાસી કલાના નમૂના રૂપે બનાવ્યું એ માટે કનુ પટેલ અને કનુ દેસાઈના પરિવારનો અત્યંત આભાર માનું છુ .ં કલાગંગોત્રી શ્રેણી-2 ‘રંગરે ખાના કલાધર કનુ દેસાઈ’ના નિર્માણમાં આર્થિક સહયોગી બનેલા શ્રી કૈલાસનગર જ ૈન સંઘ સુરતના ભાવિક ભક્તો, કનુ દેસાઈના અંતેવાસી મહે શભાઈ પટેલ, ચીફ સાઈન્ટીફીક ઓફીસર, ડ્રગડીસ્કવરી રીસર્ચ, વોકાર્ડ રીસર્ચ સેન્ટર, ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) ધર્મનંદન ડાયમંડ, સુરતના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી તુલસીભાઈ ગોટી, શિતલ ડાયમંડ, સુરતના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી વલ્લભભાઈ કાકડીયા, શ્રી લેઉઆ પટેલ નૂતન કેળવણી મંડળ, રાજકોટના સહ્રદયી મિત્ર શ્રી શામજીભાઈ ભીમજીભાઈ ખૂંટ, જામનગરના માહિતી નિયામક શ્રી રાજ ેષ કનૈયાલાલ જાની અને બહે નશ્રી માલતીબેન આર. જાનીના ભાવપુષ્પ વગર આ કાર્ય શક્ય નહોતું. ત્યારે મારી પડખે ઊભા રહીને હં ૂફ પૂરી પાડી છે. ત્યારે નત મસ્તકે વંદન કરી હં ુ આભારની લાગણી વ્યક્ત કરું છુ .ં આ પુસ્તકના પવિત્ર પ્રકાશન પ્રસંગે મારા માતૃશ્રી પાર્વતીબેન ભીખાભાઈ ઝાપડિયાના સ્મર્ણાર્થે મને પણ ભાવપુષ્પ અર્પણ કરવાની ઉમદા તક મળી છે તેને હં ુ મારું સદ્ભાગ્ય સમજુ ં છુ . કલા ગંગોત્રીનું દ્વિતીય સોપાન “રંગરે ખાના કલાધર કનુ દેસાઈ” નામના આ વિશિષ્ટ ગ્રંથ પ્રકાશનથી હં ુ ખૂબ આનંદ અનુભવું છુ .ં મારી ગુર્જર ભૂમિ કલાથી રળિયાત છે. એ ગુર્જર ભૂમિના કલારત્ન કનુ દેસાઈના જીવન અને કવનને આપ સૌ સમક્ષ આ પુસ્તકને કલાતીર્થની ગંગોત્રી રૂપે ધરતાં અનહદ આનંદ અનુભવું છુ .ં જાણ્યે અજાણ્યે સહયોગી બનેલા સૌનો અંત:કરણપૂર્વક આભાર માની માં વાગેશ્વરીના શરણે અર્પણ કરતાં ધન્યતા અનુભવું છુ ,ં વિરમું છુ .ં જય જય ગરવી ગુજરાત રમણીક ઝાપડિયા કલાતીર્થ, સુરત

16 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

તા. 5-2-2022, શનિવાર વિક્રમસવંત 2078,મહાસુદ પંચમ વસંતપંચમી, યુગાબ્દ - 5123


fLkw Ãkxu÷ r[ºkfkh, f÷k rððu[f, yr¼Lkuíkk, {kLkËT rLkÞk{f, Mkeðeyu{ fku÷us ykìV VkELk ykxTMko, ðÕ÷¼ rðãkLkøkh

MktÃkkËfeÞ ચિત્રકાર કનુ દેસાઈનો પરિચય મને તેર વર્ષની ઉંમરે ‘કુ માર’ના કારણે થયેલો અને તેથીય વધારે પરિચય અમૃતભાઈએ કરાવેલો. અમૃતભાઈ પટેલ મારા ચિત્ર શિક્ષક. હં ુ જ્યારે આઠમા ધોરણમાં આવ્યો, ત્યારે તેમણે કેટલાક ચિત્રકારોની અનુકૃતિઓ મારી પાસે બનાવડાવેલી, હાઈસ્કૂલની દીવાલો ઉપર લગાવવા માટે તેમાં ક્યારે ક અમે બેચાર વિદ્યાર્થી ભેગા થઈને ચિત્ર બનાવતા. તેમાં ઘણાં ચિત્રો કનુ દેસાઈનાં હતાં. જ ેવાંકે સત્યમ્-શિવમ્સુંદરમ્, જમુનાના જલ, અને નવપ્રભાત. આ ચિત્રોમાં તેમની રે ખાના લયાન્વિત વળાંકો અને રંગાવટ ખૂબ જ આકર્ષક હતાં. તેમનું ‘સત્યમશિવમ્-સુંદરમ’ નામનું ચિત્ર ત્યારે એ સમયે એકલાને ભાગે બનાવવાનું આવેલું, મને યાદ છે કે મૂળ ચિત્ર તો કનુ દેસાઈએ વોટરકલરમાં નાની સાઈઝમાં કરે લું. પરંતુ મને અમૃતભાઈ મોટી સાઈઝમાં હાર્ડબોર્ડ પર અને તે પણ

ઈનેમલ કલરમાં કરાવ્યું હતું. વોટરકલર જ ેવી પારદર્શિતા ઊભી કરવા માટે મારે ખૂબ મહે નત કરવી પડી હતી, પણ તે દ્વારા રંગોની મિલાવટ અને રે ખાના વળાંકો પીંછી દ્વારા કરવાનો ખૂબ આનંદ આવ્યો અને ચિત્રકલા વિશે શિખવાનું પણ ખૂબ મળ્યું. આ મારો કનુ દેસાઈના ચિત્રો સાથેનો અંગત પરિચય. આજ ે જ્યારે તેમના વિશે આ પુસ્તક સંપાદિત કરવાનું થયું છે ત્યારે તેમની કલાકૃતિઓ સાથેના કેટકેટલાં સ્મરણો તાજાં થઈ ગયાં છે. કુ મારના પાને પાને ઝળકનાર ગુજરાતના પ્રથમ શ્રેણીના ચિત્રકાર અને રવિશંકર રાવળના પટશિષ્ય વિશે આ કામ કરવાનું થયું ત્યારે હં ુ ખૂબ જ અાનંદ સાથે ગૌરવ અનુભવું છુ .ં આ પુસ્તક કરવાની પ્રેરણા પાછળ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઘટના છે. તે ઘટના એ છે કે, વર્ષ f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 17


બે હજાર વીસના ઓગષ્ટમાં સીવીએમ કોલેજ ઓફ ફાઈન આર્ટ્સમાં ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના અધ્યક્ષ શ્રી ભીખુભાઈ પટેલની પ્રેરણાથી રવિશંકર રાવળના જન્મદિન નિમિત્તે સાત દિવસનો સેમિનાર રવિથી રવિ સુધી કર્યો હતો. ૧લી ઓગસ્ટ રવિશંકર રાવળનો જન્મદિવસ ૭ ઓગસ્ટ રવીન્દ્રનાથ ટાગોરનો નિર્વાણદિન, તે દરમ્યાન જુ દા જુ દા કલાકારો વિશે વાર્તાલાપ રાખવામાં આવ્યો. તેમાં એક દિવસ કનુ દેસાઈ વિશે વ્યાખ્યાન હતું. આ ઓનલાઈન કાર્યક્રમની માહિતી અમેરિકામાં રહે તા કનુ દેસાઈના પુત્ર શ્રી કાર્તિક દેસાઈ સુધી પહોંચી. તેમણે ઔરંગાબાદ સ્થિત મહે શભાઈ પટેલ કે જ ેઓ કનુ દેસાઈના અંગત મદદનીશ વિઠ્ઠલભાઈના દીકરા હતા, તેમને જણાવી અને અમારી વિશે તપાસ કરવાનું સૂચન કર્યું. મહે શભાઈના ખાસ મિત્ર ડો. હરીશ પાઢ વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ યુિનવર્સિટીમાં કુ લપતિ તરીકે રહી ગયા હતા. તેમને પૂછ્યું કે વલ્લભ વિદ્યાનગરની કલા સંસ્થામાં કનુ પટેલ નામના કલાકારને ઓળખો છો? હરીશભાઈ મને અંગત રીતે ઓળખે છે. આ ભૂમિકા પછી મૂળ વાત. એક રાત્રે હરીશભાઈનો મારી પર ફોન આવ્યો અને કહ્યું કે મહે શભાઈ કરીને મારા ખાસ મિત્ર તમને કનુ દેસાઈનો ચિત્રસંગ્રહ સંસ્થા માટે આપવા માગે છે. તો તેમને મેં તમારો નંબર આપ્યો છે. મેં કહ્યું કનુ દેસાઈનાં ચિત્રો! ••••• ત્યારબાદ શ્રી મહે શભાઈના ફોન આવ્યો તેમણે ઉપરોક્ત આખી વાત મને જણાવી અને તેમની પાસે અને અમદાવાદ સ્થિત કનુ દેસાઈના મોટા પુત્ર શ્રી કિરીટ દેસાઈ પાસેનાં 18 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

મળીને લગભગ પંચાવન જ ેટલાં કનુ દેસાઈનાં ચિત્રો, જ ેમાં બે ચિત્રો કનુ દેસાઈનાં પત્ની ભદ્રાબહે નનાં બનાવેલા પણ છે. ઉપરાંત તેમના ચિત્રસંપુટો, ફોટોગ્રાફ્સ અને અન્ય સંગ્રહિત આલ્બમો આપ્યા. મૂળ ચિત્રોને સંસ્થાના ખર્ચે ફ્રેમ કરાવી કાયમ માટે પ્રદર્શિત કર્યાં.. ઉદ્ઘાટન સમયે કનુ દેસાઈના પુત્ર શ્રી કિરીટભાઈ દેસાઈ, પૌત્ર શ્રી મલયભાઈ, શ્રી કિરીટભાઈના પત્ની, મલયભાઈના પત્ની અને શ્રી મહે શભાઈ, ચારુતર વિદ્યામંડળના માનદ્ સહમંત્રી શ્રી મેહુલભાઈ પટેલ પણ હાજર રહ્યાં. સંસ્થા દ્વારા લીધેલી કાળજી અને વિદ્યાર્થીઓના ઉત્સાહને જોઈ શ્રી કિરીટભાઈએ ગદગદિત સ્વરમાં કહ્યું કે મારા પિતાજીની કૃતિઓ યોગ્ય જગ્યાએ પહોંચાડી હં ુ ધન્ય થયો. અંતરથી આનંદિત છુ ં કે મારા પિતાની સ્મૃતિઓ આવનારી પેઢીને પ્રેરણારૂપ બનશે. આ આખું આયોજન કનુ દેસાઈના જન્મદિન ૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ સી.વી.એમ. કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ વલ્લભ વિદ્યાનગર ખાતે કરવામાં આવ્યું હતું. ••••• આ મૂળ કૃતિઓ, છાપાનાં કટીંગ, ફોટોગ્રાફ, આલ્બમો વગેરેથી પ્રેરિત થઈ મેં વિચાર્યું કે કનુ દેસાઈ પર પુસ્તક થાય તો સારું. એ વાત મેં કલા વિશારદ, કલાગ્રંથોના નિર્માતા અને મારા સહૃદય મિત્ર શ્રી રમણીકભાઈ ઝાપડીયાને કરી કે આ પુસ્તક કરવા જ ેવું છે. તેમણે ધન્યતા સાથે એ વાતને સ્વીકારી અને આ આખા પુસ્તકનું પ્રારૂપ તૈયાર કર્યું છે. લગભગ ત્રણસો જ ેટલાં પાનના આ પુસ્તકમાં જ ેટલું છે તે બધું જ લઈ લેવું એવો વિચાર કર્યો. કારણ પછી બાકી રહી જતી સામગ્રીનું કાળક્રમે શું થશે તે કહી શકાય


નહીં. લેખોમાં ઘણાં પુનરાવર્તનો હોવા છતાં જુ દી જુ દી રીતે અને જુ દાં સંદર્ભે મુકાયા હોવાથી અને જુ દાજુ દા લેખકોએ પોતાનાં દૃષ્ટિકોણથી લખ્યા હોવાને કારણે યથાતથ રાખ્યાં છે. જ ેની વાચકોએ ખાસ નોંધ લેવી. કનુ દેસાઈએ પ્રકાશિત કરે લાં જ ેટલાં ચિત્રસંપુટો અમને મળ્યાં તે બધાં જ સમાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં આવતી વિગતોને પણ યથાતથ રાખવાનો પ્રયાસ કર્યો છે. આ પુસ્તકમાં કાર્તિકભાઈનો સંદેશ અમને મળ્યો છે તે અમારા માટે ખૂબ જ અમૂલ્ય છે. સાથે સાથે મહે શભાઈ પટેલે પણ પોતાનાં કનુ દેસાઈ સાથેનાં સ્મરણ આપ્યાં તે ઘણી જ મહત્ત્વપૂર્ણ બાબત છે. પુસ્તકને મુખ્યત્વે છ અધ્યાયમાં વહેં ચવામાં આવ્યું છે. જ ેમાં ૧) કનુ દેસાઈનું જીવન વૃત્તાંત અને કલાવૃત્તાંત, ૨) કનુ દેસાઈના કલાવિચાર, ૩) કનુ દેસાઈની ચિત્રસૃષ્ટિ ૪) કનુ દેસાઈનાં સંસ્મરણ ૫) કનુ દેસાઈના ચિત્રસંપુટ અને ૬) સી.વી.એમ. કોલેજ ઓફ ફાઈન આર્ટ્સમાં સંગ્રહિત કનુ દેસાઈનાં ચિત્રો. પ્રથમ અધ્યાય જીવનવૃત્તાંત અને કલાવૃત્તાંતમાં ચાર લેખોનો સમાવેશ કર્યો છે. કનુ દેસાઈની કલાસાધનાની સુવર્ણ જયંતિ, કનુ દેસાઈને રણજીતરામ સુવર્ણચંદ્રક, કલાસ્મૃતિ, કનુ દેસાઈનું સિનેમા જગત જ ેવા લેખોનો સમાવેશ કરીને કનુ દેસાઈના જીવન અને કલાકાર્યને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. રવિશંકર રાવળે કનુ દેસાઈને પોતાના પટશિષ્ય ગણાવ્યા છે. તેમને પાયાનું કલાનું શિક્ષણ આપી શાન્તિનિકેતન મોકલવાની તજવીજ કરી હતી. તેમણે કુ મારમાં પણ કનુ

દેસાઈને મોખરાનું સ્થાન આપ્યું હતું. તેઓ કનુ દેસાઈની કલાસાધનાની સુવર્ણ જયંતિએ પોતાના લેખમાં કનુ દેસાઈનો પરિચય આપતાં કહે છે કે ‘કનુ દેસાઈએ કલાક્ષેત્રે ગુજરાતને એક અનોખી શાન બક્ષી છે. દેશભરમાં અને પરદેશમાંય નામના અપાવી છે.’ તે વખતે મુંબઈમાં તેમની દોઢસો જ ેટલી કૃતિઓ પ્રદર્શિત થઈ હતી. યુવાનીની તાજગીભરી એ કલાકૃતિઓમાં કનુ દેસાઈની પૂરાં પચાસ વર્ષની એક સૂત્ર દીર્ઘકાલીન કલાસાધનાનો પરિપાક પ્રકટ થતો હતો. એમની કલાનો વ્યાપ અને તેનું વૈવિધ્ય સૌની જાણમાં છે. તેમણે કરે લાં ગ્રંથાવરણો, કથાચિત્રો, વિવિધતાપૂર્ણ અક્ષરાલેખનો, મનોહર ચિત્રસંપુટો ફિલ્મોના કલાનિર્દેશનો, શોભન રચનાઓ, સંગીતપ્રેમ, નાટ્યરસ દ્વારા તેમણે અનોખું વ્યક્તિત્વ ઊભું કર્યું હતું. ગુજરાતના ઘરે ઘરોમાં તેમની કલાનો સીધો કે આડકતરો પ્રભાવ ઘણા વર્ષો સુધી રહ્યો છે. તેમના બાળપણની વાતો કરતાં તે વખતનો પરિવેશ વગેરે દર્શાવીને કનુ દેસાઈના કુ ટબ ું તથા અમદાવાદમાં રહે તા તેમના મામાઓ કે જ્યાં કનુ દેસાઈનો ઉછેર થયો તેનું વિગતે વર્ણન કર્યું છે. ઉપરાંત ગુજરાતમાં આઝાદીની લડતને કારણે ઊભો થયેલો સ્વાતં�યતાનો, જુ વાળ તે દરમ્યાન કિશોર કનુ દેસાઈમાં કલા પ્રત્યે જન્મેલી દેશદાઝને ખૂબ જ સાર્થક રીતે વણી લીધી છે. વિદ્યાપીઠના અભ્યાસ દરમ્યાન તેમનો ચિત્રકલાનો રસ જોતાં આચાર્ય કૃ પલાનીજીએ શિષ્યવૃત્તિ અપાવી શાંતિનિકેતન મોકલ્યા. ત્યાંના નિવાસ દરમ્યાન તેઓની સર્જનાત્મક પ્રતિભા ખૂબ નિખરી તેની વાત કરી છે. f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 19


પૂર્વશરત પ્રમાણે ત્રણ વર્ષ સુધી ગુજરાત વિદ્યાપીઠમાં સેવા આપી. આ સમય દરમ્યાન ‘કુ માર’ દ્વારા કનુ દેસાઈને રવિશંકર રાવળે ખૂબ પ્રસિદ્ધિ અપાવી અને તેમનો પહે લો ચિત્રસંપુટ ‘સત્તર છાયાચિત્રો’ ૧૯૨૯ માં પ્રગટ થયો જ ે કલાક્ષેત્રે અને રસિકોમાં આવકારાયો. કનુ દેસાઈ ગાંધીજી સાથે ૧૨મી માર્ચ ૧૯૩૦માં દાંડીયાત્રામાં જોડાયા, પરંતુ પોલીસ દમનમાં પકડાઈ ગયા અને જ ેલવાસ થયો. રે ખાંકનો અને સ્કેચબુક બધું જ પડાવી લીધું, પરંતુ સ્મૃતિ પરથી તેમણે ‘ભારત પુણ્યપ્રવાસ’ નામે દાંડીયાત્રાનો એક ચિત્રસંપુટ પ્રકટ કર્યો. (આ પુસ્તકમાં તે ચિત્રસંપુટો વિભાગમાં છે.) તેમણે તે વખતે કલ્પના કરે લું સિંહમુદ્રાનું ચિત્ર ભારતની ુ તૈયાર કરી. તેની સરકારે તે પરથી રાષ્ટ્રમદ્રા કનુભાઈએ કરે લી પસંદની પાછળ તેમની કલ્પના અને સૂઝમાં ભારતીયતાનું અખિલપણું હતું. તે કલ્પી શકાય છે. આ લેખમાં કનુ દેસાઈની જીવનયાત્રા અને કલાયાત્રાનો સમાવેશ થાય છે. અમદાવાદની જવાબદારી પૂર્ણ થયા પછી તેઓ મુંબઈને પોતાનું કર્મસ્થાન બનાવે છે. ત્યારબાદ ફિલ્મજગતની તેમની કામગીરી કલાનિર્દેશક તરીકેની એતો જગવિખ્યાત છે. તેમને ગુજરાતની સંસ્કારિતા અસ્મિતાની કૂચમાં ગુજરાતની કલાનો ધ્વજ ઝળહળતો રાખ્યો છે. તે વાતોને વણી લીધી છે. ત્યારબાદ રવિશંકર રાવળના જ બીજા લેખ ‘રણજીતરામ સુવર્ણચંદ્રક’માં તેમણે કનુ દેસાઈને આ ચંદ્રક મળ્યો તે ઘટના કેટલી મહત્ત્વની છે તે દર્શાવ્યું છે. ‘કુ માર’ના ૧૯૩૯ માર્ચ મહિનાના ૧૮૩માં અંકમાં રવિશંકર રાવળે કનુભાઈને ૧૯૩૮માં 20 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

રણજીતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો તે બાબતની નોંધ લેતો પોતાના લેખમાં કનુ દેસાઈના વ્યક્તિત્વ, કાર્યપદ્ધતિ, સંઘર્ષ, લગ્નજીવન, શાન્તિનિકેતનના શિક્ષણના મુદ્દાઓની વિશદ વાત કરી છે. રણજીતરામ સુવર્ણચંદ્રક જ ેમના નામે છે તેવા રણજીતરામ વાવાભાઈ મહે તા અને મેળવનાર કનુ દેસાઈના સંબંધોની પણ મહત્તા દર્શાવી છે. ‘કલાસ્મૃતિ’ નામના લેખમાં ગજ ેન્દ્ર શાહે કનુભાઈના વ્યાવસાયિક કામોની નોંધ લેતા તેમના સમગ્ર કલાકાર્યને આવરી લીધું છે. ઉપરાંત તેમણે કનુ દેસાઈને રે ખાંજલિ આપતાં કનુ દેસાઈ મુંબઈ રહે તા હોવાથી ગુજરાતમાં તેમની પરંપરાના શિષ્યો તૈયાર ન થઈ શક્યા તેની ચિંતા પણ વ્યક્ત કરી છે. પોતાની કલાને સંપુટો દ્વારા રે ખાંકનો, પુસ્તકોનાં મુખપૃષ્ઠો અને ફિલ્મોના કલા નિર્દેશન દ્વારા જીવંત રાખી છે અને ગુજરાત બહાર પ્રચલિત કરી છે. કનુ દેસાઈનું સિનેમાજગત લેખ ખૂબ જ ટૂકં ા સમયમાં લખી આપવા માટે પ્રસિધ્ધ લેખક શ્રી સલિલ દલાલનો અત્યંત આભારી છુ .ં તેમણે આ લેખમાં કનુ દેસાઈ વિશે ઘણાં નવાં પાસાં ઉજાગર કરી આપ્યા છે, કલાજગત જ ે ઘટનાઓથી અજાણ હતું. કનુ દેસાઈ દ્વારા કલા િનર્દેશન કરે લી ફિલ્મોની ખૂબીઓની વાત તેમણે પોતાની રસાળ શૈલીથી ખૂબ સુંદર રીતે અભિવ્યક્ત કરી આપી છે. સલિલ દલાલની ભાષા અને ખાસ તો આ લેખમાં લેવામાં આવેલા પ્રસંગો વાચકોને ખુબ જ ગમશે. અંતે તેમણે ‘િનલકમલ’ ફિલ્મનો સંવાદ મૂકીને કલાકારને ખૂબ જ ઊંચી ગરિમા આપી છે.


કનુ દેસાઈના કલાવિચાર નામના બીજા અધ્યાયમાં કનુ દેસાઈએ લખેલાં લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કનુ દેસાઈ જ ેટલા સારા ચિત્રકાર હતા તેટલા જ સારા લેખક પણ હતા, તેમના બંગાળનાં ગામડામાંના લેખ પરથી તેમની કલમની બળકટતા દેખાઈ આવે છે. પોતાના શાન્તિનિકેતનના અભ્યાસ દરમ્યાન નંદલાલ બોઝ સાથે ત્યાંના ગામડાંમાં સ્કેચિંગ કરવા જતા તે વખતે નોંધો કરી લેતા. તેમના ગદ્યમાં એક કુ શળ નિબંધકારની સુગધ ં વરતાય છે. પ્રકૃતિ અને પરિસ્થિતિનાં સચોટ વર્ણનો સાથે ઘટનાઓનો ચિતાર પણ ખૂબ જ સુંદર રીતે આલેખિત થયો છે. બંગાળના ગામડાંનું લોકજીવન, ત્યાંની દૃશ્યરચનાઓના સુંદર રે ખાંકનો અને આલેખનો કર્યાં હતા. કનુ દેસાઈના કલા વિચાર વિભાગમાં તેમણે શાન્તિનિકેતનના વાસ દરમ્યાન નંદલાલ બોઝ સાથે બંગાળના ગામડામાં સ્કેચિંગ અને આલેખનો માટે ગયા હતા તેનો હૂબહૂ ચિતાર છે. તે યાત્રાના વર્ણન પરથી આપણને કનુભાઈની લેખનશૈલીનો પણ ખ્યાલ આવે છે. તે ‘બંગાળના ગામડામાં’ ના શીર્ષક હે ઠળ વર્ણિત છે. આ વિભાગનો બીજો લેખ તેમણે છાયાચિત્રો વિશે લખેલો તે છે. તેમાં છાયાચિત્રોની શરૂઆત કેવી રીતે થઈ અને પશ્ચિમના ચિત્રકારો કેવી રીતે તેનો ઉપયોગ કરે છે તે જર્મન ચિત્રકાર મેશોર ગ્રોશકે નામના ચિત્રકારનું દષ્ટાંત આપીને આખી વાત સમજાવી છે. તેણે ગેટે તથા તેના અનુસારી કલાકારો સુસંબદ્ધતા અને ઝીણાં ભાવદર્શનો છાયાચિત્રોમાં ખીલવી શક્યા નહોતા તેની વાત મૂકી છે. બાઈબલની કથાઓના છાયાચિત્રોના ઉદાહરણ આપી સમજાવ્યા છે.

તેમનો ત્રીજો લેખ સામાયિક ચિંતન કરતાં “સાહિત્ય અને કલાની આજની આકાંક્ષાઓ” વિશેના કનુ દેસાઈના લેખમાં ભારતીય કલા ચિંતન, કલાપરંપરાઓ અને કલાકારના ધર્મ વિશે છણાવટ કરતાં કહે છે કે ‘આજના યુરોપે કલાની બાબતમાં હિન્દુસ્તાનને શિખવવાને બદલે તેની પાસેથી શિખવાનું રહ્યું છે. હિન્દની કલામાં સૌંદર્યભાવના ઉપરાંત એક પ્રકારનું ધર્મબળ છે, તે આજ ે કોઈ સમજતું નથી.’ આ લેખ તેમણે વડોદરા ખાતે ૧૫મા સાહિત્ય સંમેલનમાં વ્યાખ્યાનના કલા વિભાગના પ્રમુખ સ્થાનેથી આપેલું તે મુદ્દાઓનો છે. તેમણે ગુજરાતની કલાની ચિંતા કરવાની સાથે સાથે કલાકારોને ટકોર કરતાં કહ્યું છે કે, હં ુ ગુજરાતી મિત્રોને હિતભાવે એવું પૂછીશ કે હિન્દી કલામાં બંગાળના કલાસ્વામીઓએ જ ે કાંઈ આગે કદમ કરી બતાવ્યું છે, તે હિસાબે આપણે કેટલું કરી શક્યા છીએ? અને છતાં તેમની તરફ કટાક્ષ કરવામાં કે વખત પડતાં ઊતરીને બોલવામાં પાછીપાની નથી રાખતા... યુરોપિયન શૈલીએ શીખતા કલાકારોએ પણ શું કરી બતાવ્યું છે? સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં અદૃશ્ય થતાં માનવપાત્રોની તસવીરો લેવાને ઓસ્ટ્રિયાની બ્રુનર બાઈઓ નીકળી પડી, પણ કયો તરુણ ગીરમાં, ભીલોમાં કે રાનીપરજમાં રખડ્યાં? આ લેખમાં કનુ દેસાઈ ખરે ખર પોતાની કલાસાધનાનો નિચોડ આપે છે. ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યમાં શું કરવાની જરૂરિયાત છે, કેવી રીતે ગુજરાતની અસ્મિતાને નવાચાર સાથે ગુજરાતમાં નવવિધાન કરનાર સમર્થ સેનાની બની શકાય, કલાની રોશનીથી સંસારના બધા વ્યવહારોમાં નવીન દીપ્તિ, નવું સૌજન્ય અને નવીન પ્રતિભા પ્રકટાવી મનુષ્યમાત્રને f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 21


જીવનનાં ઉલ્લાસ અને પ્રેરણા યથેષ્ટ ભોગવતા કરે તે આ લેખનું મૂળ હાર્દ છે. તેમનો ચોથો લેખ કાશ્મીર વિશે છે, તેમાં તેમના અને નંદલાલ બોઝનાં ચિત્રો અને રે ખાંકનો મૂકી લેખને સમૃદ્ધ બનાવ્યો છે. કાશ્મીરની ભૌગોલિક પરિસ્થિતિ, લોકજીવન, કલાકૌશલ્ય, પ્રકૃતિ, સરોવરો ને ઇતિહાસ અને પુરાણોમાં દૃષ્ટાંતો આપી પોતાના વિચારો પ્રસ્તૃત કર્યા છે. લેખનું મથાળું પણ “ગઈકાલનું નંદનવન અને આજનું રણક્ષેત્ર કાશ્મીર” સાર્થક છે. તેમના પાંચમા લેખ કનુ દેસાઈનો ચંપકલાલ મહે તાએ લીધેલો `મારી માન્યતા' નામનો સાક્ષાત્કાર મૂકવામાં આવ્યો છે. જ ેમાં કનુ દેસાઈના વિચારો જાણવા મળે છે. અધ્યાય ત્રણમાં માં કનુ દેસાઈની ચિત્રસૃષ્ટિ મુકવામાં આવી છે. ભારતીય કલાની વિશિષ્ટતા રજસ-તમસ ભાવથી દૂર રહીને સૌમ્ય સાત્ત્વિક ભાવના પ્રેરવાની છે. એ વિશિષ્ટતા શ્રી કનુ દેસાઈની કલામાં સહજ ે ઓતપ્રોત રહે લી છે. ભાવસભર એકાન્તથી માંડીને રસમસ્ત નૃત્ય સુધી વિલસતી માનવ લાગણીઓને લયબદ્ધ કરતાં અને રંગદર્શી વાતાવરણનું માધુર્ય જમાવતાં એમનાં રંગચિત્રો સમગ્રતયા ખ્યાલ આપતાં લઘુચિત્રો સંગ્રહ યોગ્ય છે અને આહ્લાદક પણ છે. અહીં વ્રતચિત્રાવલી સંગ્રહમાંના કેટલાક ચિત્રો અને `કુ માર'ના મુખપૃષ્ઠ પર છપાએલા મહત્ત્વપૂર્ણ ચિત્રો અને તેમણે પ્રસિદ્ધ શાયર ઉમ્મર ખય્યામની રૂબાઈઓ પરથી બનાવેલ રે ખાંકન મૂક્યા છે. 22 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

ઉપરાંત કનુ દેસાઈના સંગ્રહમાંથી મળી આવેલી દાંડીયાત્રા, કોંગ્રેસ અધિવેશન અને અન્ય તસવીરોને આ અધ્યાયમાં સમાવવામાં આવી છે, જ ેમાં ગાંધીજી અને અન્ય મહાનુભાવોની લાક્ષણિક મુદ્રાઓ જોઈ શકાય છે. ચોથા અધ્યાયમાં કનુ દેસાઈના સંસ્મરણો મૂક્યા છે. જ ેની શરૂઆત સ્કેચથી કરવામાં આવી છે, જ ેમાં રવિશંકર રાવળે ૧૯૨૩માં કનુ દેસાઈનો કરે લો સ્કેચ, વળી રસિકલાલ પરીખે કરે લો સ્કેચ અને કનુ દેસાઈએ રવિશંકર રાવળનાં શીખરૂપે અપાએલા વચન નોંધી એક કલ્પન બનાવ્યું છે તેનાથી શરૂઆત કરી છે. જ ેમાં લખ્યું છે કે "There is no easy way to Art- execpt hard work." R.M. Rawal

કનુ દેસાઈની સ્કેચબુકનું પાનું અગ્રપૃષ્ઠ, જ ે પર સાંભળેલા કલાસૂત્રો આદરભર્યું સ્થાન કેમ પામતાં તે દર્શાવ્યું છે. બીજા બે સ્કેચમાં એકમાં રાજકીય વાતાવરણની છાપ છે, બીજામાં તેમની કલમની પ્રયોગદશા બતાવી છે. “કલાકાર કનુ દેસાઈ - રમણલાલ વ. દેસાઈની દૃષ્ટિએ” આ લેખ ડો. અક્ષયકુ માર ર. દેસાઈ દ્વારા લખવામાં આવ્યો છે જ ેનાં ર. વ. દેસાઈના કનુભાઈ સાથેના સંબંધો, તેમના માટે તૈયાર કરે લા ચિત્રો અંગે ઉલ્લેખ કર્યો છે. ચિત્ર એટલે આંખની કવિતા. આંખને ચિત્રકારો કવિતા આપે છે. રસ નિષ્પત્તિ એ જો કાવ્યનો ઉદ્ દેશ હોય તો ચિત્રની કાવ્યમાં ગણના થઈ શકે. આપણા આર્ય રસવિધાને તો સમગ્ર કલાસૃષ્ટિના આત્માને રસ તરીકે ઓળખાવ્યો છે. એક સરસ કવિ છે જ ેમણે ચિત્રો દ્વારા આપણને અનેક કવિતાઓ આપી છે. કનુ દેસાઈની ચિત્રાવલિઓને વિશુદ્ધ સંસ્કારની પરીપાટી પર મૂકી છે અને કહ્યું છે


કે કનુ દેસાઈનાં ચિત્રો મહે ફિલ રચે છે. કનુ દેસાઈની કલામાં કશું બીભત્સ તો ન જ હોય. શરમાળ કનુ અને તે પણ શરમાળ ગુજરાતી તરીકે ઓળખ આપી ગુજરાતની શીલ, મર્યાદા અને સંસ્કારિતા આપણું સાચવી લેવા જ ેવું ધન છે. કનુ દેસાઈનાં ચિત્રોમાં એ તત્ત્વનો અર્ક આપણને જોવા મળે છે. “કનુ દેસાઈની કલાસાધના” શ્રી અમૃતલાલ યાજ્ઞિક દ્વારા લખાએલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્મરણ છે. જ ેમાં કનુભાઈની કલા પ્રત્યેની નિષ્ઠા, પ્રસંગ દૃશ્ય, કલા સાધના આરાધના, કલાસંપત્તિ જ ેવાં શીર્ષકો હે ઠળ પોતાની વાત પ્રસ્તૃત કરી છે. કલાસાધનામાં કનુભાઈની કલાસાધના શરૂ થઈ તે જાણવા મળ્યું. ૧૯૨૦ - ૨૨ દરમ્યાન ગાંધીજીનું સાંનિધ્ય મળ્યું તેનો ઉલ્લેખ કર્યો છે. આરાધનામાં કનુભાઈ કલાની આરાધના માટે નંદલાલ બોઝે આપેલા આશીર્વાદ લઈ ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરી, તે ઉપરાંત તેમના ચિત્રો ગુજરાતનું અમૂલ્ય સંસ્કારધન બન્યું તેની અર્થસૂચક વાત કરી છે. કનુ દેસાઈ, ગાંધીજીના આશ્રમમાં અને રવીન્દ્રનાથ ટાગોરના શાન્તિનિકેતનમાં રહ્યા તમારી ચિત્રકલા ત્યાં ખીલી અને પાંગરી. આવા પ્રેરક વાતાવરણમાંથી તમે શા માટે ફિલ્મી દુનિયામાં ગયા? તેમનો જવાબ અર્થસૂચક છે. કલાકારને જીવનનિર્વાહ કરવો પડે છે. કલામાંથી આર્થિક પ્રાપ્તિ તેને માટે પૂરતી નથી મળતી એટલે હં ુ ફિલ્મી દુનિયામાં જીવનનિર્વાહ જરૂરિયાતને લક્ષમાં રાખીને જ ગયો. વળી ફિલ્મ દ્વારા કલાનો પ્રસાર સમાજમાં વ્યાપક બનતો હોય તો શા માટે તેમ ન કરવું? માત્ર કલા પ્રત્યેની નિષ્ઠા અને શુદ્ધિ બરાબર જળવાય તેટલું જોઈએ તો

ફિલ્મ દ્વારા પણ કલાનો પ્રચાર જ કરું છુ . કનુ દેસાઈ આ દૃષ્ટિએ ફિલ્મસૃષ્ટિમાં ગયા હતા. પ્રકાશ પિકચર્સ દ્વારા તે એ દુનિયામાં પ્રવેશ્યા ‘નરસિંહ મહે તા’, ‘ભરતમિલાપ’, ‘રામરાજ્ય’ જ ેવાં અનેક ચલચિત્રોમાં કલાનિર્દેશક તરીકે કામ કર્યું તેનું તેમને ગૌરવ છે. પ્રકાશ પિક્ચર્સના નિર્માતા અને દિગ્દર્શક શ્રી વિજય ભટ્ટ અને શ્રી શંકર ભટ્ટ સાથે કામ કર્યા પછી મળેલી પ્રતિષ્ઠાને કારણે પ્રખ્યાત નિર્માતા નિર્દેશક વી. શાંતારામ સાથે ‘ઝનક ઝનક પાયલ બાજ ે’માં કલા નિર્દેશન કર્યું. અને તે માટે કલાનિર્દેશકનો ફિલ્મફે ર એવોર્ડ મળ્યો હતો. પરંતુ પોતાની કલાનિષ્ઠાને જરા પણ આંચ ન આવે તે રીતે તેમણે સાતત્યપૂર્ણ ચિત્રસર્જન ચાલુ રાખ્યું. પ્રસંગ દૃશ્યમાં એમની અંતિમ વિધિ પહે લા તેમના છેલ્લા દર્શન કરવા ગયા તેનો પ્રસંગ લીધેલ છે. તે સમયે ઉપસ્થિત મહાનુભાવોએ તેમની વિશે કહે લા મંતવ્યોની નોંધ લીધી છે. કનુ દેસાઈએ કેવી રીતે ચિત્ર દોરવાનું શરૂ કર્યું હતું. તે કનુભાઈ દ્વારા કહે વાએલો પ્રસંગ મૂક્યો છે. કલા તેમના જીવનની પોષક સંપત્તિ હતી. તેના માટે કહે તા કે જ ે દિવસ માત્ર ગપ્પાંમાં કે મોજશોખમાં ગાળ્યો હોય તે મધરાતે આંખ ઊઘડી જતી અને અંતરાત્મા કહે તો, તને મળેલી દિવ્ય કલાસંપત્તિ વ્યર્થ ખોઈ. ત્યારે તત્કાળ ઊઠી ચિત્રકામ કરવા લાગી જતા તે વાત મહત્ત્વપૂર્ણ છે. `જન્મભૂમિ' મંુંબઈના પ્રતિનિધિએ શ્રદ્ધાંજલિ આપતા આ લેખમાં અન્ય જીવન ઝરમર સાથે કલકત્તામાં નવચેતનના તંત્રી સ્વ. ચાંપશીભાઈએ પોતાને ઘરે રાખેલા અને અવનીન્દ્રનાથ ટાગોર f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 23


સાથે મુલાકાત કરાવી. ગુજરાત વિદ્યાપીઠમાંથી ગાંધીજીની ચિઠ્ઠી લઈ આવેલા અા રૂપકડા યુવાનને રવિબાબુએ આવકાર્યો એટલું જ નહીં તેને હે તથી ‘કન્હાઈ’ કહે તા. કલાના વિકાસ માટે એક ટકં જમવાનું છોડીને, એક જોડ કપડાં જ ેટલો પરિગ્રહ રાખીને કનુભાઈએ કલાસાધના ચાલુ રાખી ફિલ્મજગતમાં પણ તેમણે જ ે કાર્ય કર્યું તેની નોંધ લીધી છે અને તેમના નિધનથી ગુજરાત જ નહીં, સમગ્ર કલાજગત સૂનું પડ્યું છે. તે નોંધ્યું છે. “ગુજરાતને જગતના નકશામાં ઉચ્ચ સ્થાન અપાવનાર કનુ દેસાઈ” તેમને શ્રદ્ધાંજલી આપતો લેખ હોવાની સાથે તેમાં સ્હેજ જુ દી રીતે તેમની જીવન ઝરમરને વણી છે. તેમાં આજની ુ ‘સિંહસ્તંભ’ને કનુભાઈએ ઘણાં વર્ષો રાષ્ટ્રમદ્રા પહે લાં ‘ભારત પુણ્યપ્રવાસ’ નામના ચિત્રસંપુટ માટે પ્રતીક તરીકે લીધી હતી. તે વાત કનુભાઈની દીર્ઘ દૃષ્ટિ તરફ ધ્યાન ખેંચે છે. ફિલ્મ નિર્દેશક વી. શાંતારામની ‘ઝનકઝનક પાયલ બાજ ે’ અને તે ઉપરાંતની ફિલ્મોનું કલા નિર્દેશન અને પ્રચાર પ્રસાર, ડીઝાઈનની જવાબદારી સંભાળતા હતા ઉપરાંત તેમને ઘણાંબધાં ઈનામ, ખિતાબો, અકરામો, ઉપાધિઓ, ચંદ્રકો અને પ્રશસ્તિપત્રો વિશે વાત કરવામાં આવી છે. ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઈ હંમેશા ખાદી ધારણ કરી રહ્યા. કનુભાઈએ ગાંધીજીની જીવનગાથાને વર્ણવતી સોળ સોળ ડબ્બાની બે ટ્રેનો શણગારી હતી. દેશવિદેશના અનેક સંગ્રહાલયો અને મ્યૂઝિયમોમાં તેમનાં ચિત્રો સંગ્રહાએલાં છે. આમ કનુ દેસાઈને કલાપ્રસાદીના દ્યોતક ગણાવ્યા છે. “ગુજરાતનું લાવણ્ય કનુભાઈની પીંછીએ”માં લેખક યશવંત દોશીએ ખરે ખર તો ખૂબ જ 24 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

અદ્ભુત રીતે કનુ દેસાઈની ચિત્રકલાની મિમાંસા કરી છે. કનુભાઈ કેવી રીતે ગુજરાતમાં પ્રચલિત થયા, તેની ખૂબીઓ તેમણે બખુબી દર્શાવી છે અને કહ્યું કે, લગ્નમાં ચાંદલા સિવાય બીજુ ં કઈ આપી શકાય એવી ભાગ્યે જ કોઈને કલ્પના હતી. કનુભાઈનો ચિત્રસંપુટ ‘મંગલાષ્ટક’ પ્રગટ થયો અને જાણે એક નવી લહે ર બધે ફરી વળી. લગ્નમાં “ચિત્રસંપુટો” આદરપૂર્વક અપાવા લાગ્યા. કનુ દેસાઈની લોકપ્રિયતા વિશે ખૂબ રસદર્શી વાતોમાં ‘શહે રી મધ્યમ વર્ગના િચત્રકાર’ ગણાવ્યા છે. કનુભાઈના ચિત્રોની સૌંદર્યમિમાંસાની વાત કરતાં તેમણે કરે લાં પાત્રો દરે ક ગુજરાતણને પોતીકું સ્વરૂપ લાગે એવાં છે. ગુજરાતની નારીનું લાવણ્ય તેમની પીંછીમાંથી સતત ટપક્યા કરે છે. વેશ પરિધાન, રાચરચીલું, અસબાબ પરથી ગુજરાતનું વાતાવરણ જોવા મળે છે. કનુભાઈએ કરે લાં નવલકથાનાં ચિત્રો પણ વર્ણનોની સાથે ખૂબ જ નિકટ હોવાને કારણે વાચકના મનમાં પાત્રનું કલ્પન સાકાર થઈ જાય છે. કનુભાઈએ કરે લાં ગાંધીજીના ચિત્રો થકી કલાના રસદર્શનનો લેખ બને છે. “ગુજરાતને ચિત્રો ટાંગતું કરનાર કનુ દેસાઈ” હરિપ્રસાદ સોમપુરા દ્વારા લખાએલા આ લેખમાં કનુભાઈના આંતરિક વ્યક્તિત્વને ઓળખવા માટે ઘણાં બધા મુદ્દાઓ અંકિત થયેલા છે. શરૂઆતમાં જ ‘ચિત્રકલા એ મારો ધર્મ છે. તે મારો એક માત્ર વિસામો છે. તે મારું સર્વસ્વ છે. જિદં ગીની છેલ્લી પળો સુધી આ ચિત્રકલા જ મને સાથ આપશે.’ કનુભાઈને પોતાના એક સંસ્મરણમાં જણાવ્યું હતું. હરિપ્રસાદ સોમપુરા પોતે શિલ્પી હતા તે મૂર્તિઓ બનાવતા. કનુભાઈનાં ઘણાં ચિત્રો


પરથી તેમણે મૂર્તિઓ ઘડેલી. ગુજરાતે ત્રણ કલાકારોને જબરજસ્ત પ્રેમ કર્યો છે. કવિતા ક્ષેત્રે નાનાલાલને, સંગીતક્ષેત્રે અવિનાશ વ્યાસને અને ચિત્રના ક્ષેત્રે કનુ દેસાઈને. એ જમાનો રવિશંકર રાવળ, નંદલાલ બોઝ અને ટાગોરનો હતો, છતાં ગુજરાતનાં ઘરોમાં કનુ દેસાઈના ચિત્રો ટીંગાતા હતા. આટલી બધી પ્રસિદ્ધિ- લોકપ્રિયતા ભાગ્યે જ કોઈને સાંપડી હશે. આ સિદ્ધિ પછી પણ કનુ દેસાઈ છકી નહોતા ગયા. પોતાની જાતને હંમેશા ધરતી સાથે જોડી રાખી હતી. કનુભાઈની ઉદાત્તભાવના અને કલાકારનું સ્વાભિમાન બંને પાસાંઓને આ લેખમાં સુપેરે આવરી લીધાં છે. ઉપરાંત ફિલ્મોના કલાનિર્દેશન વખતની પણ કેટલીક ઘટનાઓને અને અન્ય પ્રસંગોને પણ લીધા છે જ ેના દ્વારા કનુ દેસાઈના વ્યક્તિત્વનો ઊંડાણપૂર્વક ખ્યાલ આવે છે. કનુભાઈએ ‘ગીતગોવિંદ’ ફિલ્મ પ્રોડ્યુસ કરે લી એ ફિલ્મથી એમની રાધાકૃ ષ્ણની મૂર્તિ વિખ્યાત થએલી. તે ઘટના મહત્ત્વપૂર્ણ છે. `કનુ દેસાઈનાં સંસ્મરણો'માં “ગુજરાતની વિવિધ સ્વરૂપી કલાશૈલીના સર્જક કલાર્થી કનુભાઈ” વિશે તેમના મિત્ર અને વરિષ્ઠ પત્રકાર નિરૂભાઈ દેસાઈ દ્વારા વાસરિકામાં લખેલી વાત મૂકી છે. નાનપણથી કનુભાઈને જાણતા હોવાથી અને બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના હોવાથી આ લેખ તેમના અંગત જીવનના સંઘર્ષો અને સમસ્યાઓને વાચા આપે છે. ગુજરાતમાં તેમણે નાટ્ય અને નૃત્યમાં જ ે અવનવા પ્રયોગો કર્યા હતા તેની વાત પણ આ લેખમાં વાંચવા મળે છે. ભદ્રાબહે ન જ ેવા કલાકાર સાથી સાથેનું લગ્ન જ્ઞાતિએ ન સ્વીકાર્યું અને કનુભાઈએ એવા સામાજિક પ્રસંગોનો બહિષ્કાર કર્યો.. ભીની

ભીની મોસમ જ ેવા રસભીના કનુભાઈને તેઓ તાજગી અને તરવરાટનું વ્યક્તિત્વ માનતા. દરે ક સંસ્કૃતિક કાર્યક્રમમાં તેમની જરૂરિયાત વરતાતી. અમદાવાદમાં ચિત્રકાર તરીકે તેમના નામની ખૂબ બોલબાલા હતી. આરોગ્ય સમિતિના નાટકો, ગરબાઓનું નિર્દેશન કનુભાઈ જ કરતા. પોતાની વાતમાં હંમેશા મક્કમ રહે નાર કનુભાઈને ભદ્રાબહે નના જવાથી મોટો આંચકો લાગ્યો હતો તે બધી વાતો તેમણે સુપેરે વણી લીધી છે. તેમના લેખમાં કનુભાઈની મંચસજ્જાની વિશેષતાઓ સાથે તેઓ અદ્ભુત લાઈટ ડીઝાઈનના પણ પ્રયોજક હતા. મંચ પરની પ્રકાશવ્યવસ્થામાં તેમણે ઘણા પ્રયોગો પહે લીવાર ગુજરાતની રંગભૂમિ પર કર્યા હતા. ગરબા રમવા તે પણ કનુભાઈનું એક ગમતું પાસું હતું. નીરૂભાઈ દેસાઈ તેમના સગા હોવાને નાતે નાનપણથી જ એમનો પરિચય કનુભાઈ સાથે હતો તે વાત દર્શાવી છે. ઉપરાંત ભદ્રાબહે નના લગ્નને કારણે સામાજિક બહિષ્કાર કર્યો હતો, તે પણ તેમાં દર્શાવ્યું છે. ભદ્રાબહે ને કનુભાઈનો પરિવાર સંભાળવા માટે પોતાની ચિત્રકલાની આકાંક્ષાઓને હૈ યામાં ધરબી દીધી. ભદ્રાબહે ન નાગર અને કનુ દેસાઈ બ્રહ્મક્ષત્રિય હોવાને કારણે તેમનું લગ્ન જ્ઞાતિએ ન સ્વીકાર્યું. ભદ્રાબહે નના અવસાનને કારણે કનુભાઈને આંચકો લાગેલો. પરંતુ કામમાં પોતાની જાતને પરોવીને ગમગીની છુ પાવતા. કદાચ એટલા જ કારણસર તેમની આવરદા ટૂકં ી થઈ, કદાચ ભદ્રાબહે ન હોત તો કનુભાઈ પ્રફુલ્લિત હોત. “ગાંધીયુગના ગુજરાતી ચિત્રકાર કનુ દેસાઈ” લેખમાં ‘વિસમી સદી’થી જ ેમ રવિશંકર f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 25


રાવળને ગુજરાત ઓળખતું થયું તો ‘કુ માર’થી કનુ દેસાઈ જાણીતા થયા. સ્વરાજયુગ ગાંધીયુગ. સમાજમાં અને સાહિત્યમાં ગાંધીભાવના વ્યાપી ગઈ હતી. દલિત, પીડિતને પ્રથમવાર જાણે સાહિત્યકાર વિચાર કરતો થયો હતો. તો એ જ યુગમાં કવિવર ટાગોર ભારતના સાહિત્યાકાશમાં પૂર્ણચંદ્રની કલાએ પ્રકાશતા હતા. તે સમયના ગુજરાતી સાહિત્યમાં ગાંધીવાદની મુદ્રા જોઈ શકાય છે તેમ ટાગોર સાહિત્યની યે ઊંડી છાપ જોઈ શકાય છે. ગાંધીજીના અંગત મંત્રી મહાદેવ દેસાઈ ‘એકલા ચાલો રે ’નો અનુવાદ એકલો જાનેરે ગીત રૂપે કરે છે. આ સ્વરાજયુગમાં ગુજરાતની ચિત્રકલા પર પણ શાન્તિનિકેતનની ઊંડી છાપ છે. ત્યાંના પ્રથમ ગુજરાતી કલાવિદ્યાર્થી કનુ દેસાઈ નંદબાબુના અનેક શિષ્યોમાંના આદિ શિષ્ય. અહીં કનુ દેસાઈની કલાને ખૂબ જ કઠોર રીતે ચકાસીને મૂકી છે અને કનુ દેસાઈની ક્ષમતાઓ અને મર્યાદાઓને આંગળી ચિંધીને બતાવી છે. બીજા વિશ્વયુદ્ધ પછી આધુનિક કલાનાં મંડાણ થયાં તેની અસર કનુભાઈ પર વર્તાઈ નહી. તેમની અપાર ક્ષમતાઓ હોવા છતાં કનુ દેસાઈ એક સંભારણું બની ગયા હતા એવો સૂર પણ પ્રગટ થાય છે. આમ આ લેખમાં કનુભાઈની પ્રશંસાની સાથે તેમની કલાની મર્યાદાઓ પણ ચિંધી બતાવી છે. “િચત્ત અને ચિત્રની અદલાબદલી”માં કનુ દેસાઈની કલાની લાક્ષણિકતાઓનો ચિતાર આપવાની સાથે તેમના વ્યક્તિત્વની પણ ખૂબીઓ વર્ણવી છે. અમદાવાદ આવ્યા તે પહે લાં તેમણે સી.જ ે હોલમાં દીપકનૃત્ય પ્રસ્તુત કર્યું હતું તે જોવામાં અા લેખક પણ 26 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

હતા. કનુભાઈએ શાન્તિનિકેતનમાં નૃત્યનું શિક્ષણ લીધેલું. દીપકનૃત્યમાં કનુભાઈ બે હાથમા દીવડાઓ લઈને લયકારી સાથે નાચ્યા, ખતરનાક નૃત્યકલા તેમણે પ્રસ્તુત કરે લી. જ ે લય નૃત્યકલામાં હતો તેજ લય તેમની ચિત્રકલામાં પણ પ્રસ્તુત થયો હતો. સંગીતમાં પણ કનુભાઈને એટલી જ રસરુચિ હતી. કનુભાઈનું એક સ્વપ્ન હતું. ઉત્કાંતિ અને સંસ્કૃતિ તેમને પીંછી વતી ઉતારવા હતાં અને તેઓ એ ઉતારી પણ શક્યા. આ ચિત્રો તેમણે ખૂબ ઓછા લોકોને બતાવેલાં. તેમનો વિચાર આ ચિત્રોને ગતિ આપે તેવી નૃત્યનાટિકાને રૂપ આપવાની હતી. પણ સંજોગોવસાત તે શક્ય ન બન્યું. કનુભાઈ એમની પીંછી વતી સુંવાળપને વધુ પંપાળતા. આ વિશે જ્યારે લેખકે ટકોર કરી ત્યારે એમણે જવાબ આપ્યો ઃ ‘મારો આ ઘરાનો છે. સૌન્દર્યની તારવણી હં ુ વહાલી કરું છુ ં પછી ભલે પ્રકૃતિની હોય કે માનવીની’ આમ ઘણી મહત્ત્વની વાતો આ લેખમાં છે. “કનુભાઈનો કલા વૈભવ સાચવી લો” લેખ તેમના મામાના દીકરા પ્રફુલ્લ ઠાકોર દ્વારા લખવામાં આવ્યો છે. આમ તો અવસાન પછી શ્રદ્ધાંજલિ આપતો લેખ છે. પરંતુ આ લેખમાં અન્યત્ર અલભ્ય એવી કનુભાઈ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. ખાસ કરીને તેમના મૃત્યુ સમયની ઘટનાઓ અને પરિસ્થિતિનું સચોટ વર્ણન અહીં છે. કનુભાઈના પુત્ર કિરીટભાઈ, અંગત મદદનીશ વિઠ્ઠલભાઈ વગેરેના મુખેથી જ ે હકીકતો રજૂ થઈ છે તે ખૂબ જ અગત્યની છે. છેલ્લી ક્ષણોમાં પણ કનુભાઈ કેવા કાર્યરત હતા તેમણે અવસાન પહે લાંના કલાકોમાં શું કામ કર્યા તેની પણ રજ ે રજ માહિતી આ લેખમાં


ઉપલબ્ધ છે. તદુપરાંત કનુભાઈના નાનપણથી લઈને ફિલ્મોમાં જોડાયા અને કેવી રીત કામ કર્યું તેની રસાળ શૈલીમાં વાતો મૂકી છે. સાથેસાથે લગ્નજીવનને કારણે જ્ઞાતિમાં થતી મુશ્કેલીઓ પણ દર્શાવી છે. તેના તદ્દન અંગત પ્રસંગો અહીં તાદૃશ્ય થયા છે અને અંતે કનુભાઈ પોતાની પાછળ કલાસમૃદ્ધિનો એક અમૂલ્ય વારસો મૂકતા ગયા છે તેની વાત કરી છે.

દીકરાએ કનુભાઈને જ ેવા નજરે જોયા હતા તેની સ્મૃતિ કરતો લેખ આપ્યો છે. ખાસ કરીને કનુભાઈની કામ કરવાની લાક્ષણિકતાઓને સુપેરે ઉપસાવી છે.

`માધુકરી' નામના લેખમાં જયેન્દ્ર મહે તાએ કનુ દેસાઈને શ્રદ્ધાંજલી આપતા લેખમાં તેમને યાદ કરતાં ગુજરાતની અસ્મિતાની કૂચમાં ગુજરાતની કલાનો ઝહળતો ધ્વજ ફરકે અને “આંતરરાષ્ ટ્રીય કલાક્ષેત્રે ગુજરાતને ગૌરવ અને તેની બહાર પણ તેની ધૃતિ પ્રસરી ચૂકી છે અપાવનાર ગુજરાતના લાડીલા કલાકાર શ્રી એ પ્રકાશ પાથરનારાઓમાં કનુ દેસાઈનું નામ કનુ દેસાઈનું દુઃખદ અવસાન” ‘નવચેતન’ના અગ્રેસર રહે​ે શે એ વાત મુકી છે. તંત્રી મુકુંદ શાહે આપેલી શ્રદ્ધાંજલી છે, જ ેમાં કનુભાઈ શાન્તિનિકેતન ગયા ત્યારે માસિકના ત્યારબાદ કનુ દેસાઈ વિશે હસમુખ ભટ્ટે અાધ્ય તંત્રી શ્રી ચાંપશીભાઈ પર રવિશંકર `સ્ક્રીન' નામના છાપામાં અંગ્રેજીમાં લેખ લખ્યો રાવળે ભલામણ પત્ર લખી આપ્યો હતો કે તેમણે છે તેને મૂકવામાં આવ્યો છે. કનુભાઈની સંભાળ રાખવી. શ્રી ચાંપશીભાઈએ પાચમા અધ્યાયમાં કનુ દેસાઈના કનુભાઈને ‘નવચેતન’ની વાર્તાઓ માટે ચિત્રો દોરવા આપેલાં ત્યારે તેઓ તે વખતે અત્યંત ચિત્રસંપુટોને યથાતથ મૂક્યા છે. તેમાં ચિત્રો શરમાળ હોવાથી ચિત્રોની નીચે તેમનું નામ વિશે જ ે લખાણો છે તેને પણ ચંદ્રવદન મહે તા, લખતા નહોતા. એટલે શ્રી ચાંપશીભાઈએ રવિશંકર રાવળ, સુન્દરમ, કનૈયાલાલ વકીલ, તેમનાં ચિત્રો નીચે કલાકાર શ્રી ‘શરમાળ’ એમ જયભિખ્ખુ, કેશવરામ કા, શાસ્ત્રી અને ડો. લખવા માંડ્યું. શાન્તિનિકેતનથી લઈને કનુભાઈ ડી.જી. વ્યાસ જ ેવા પ્રસિદ્ધ લેખકોએ લખ્યા છે. જીવ્યા ત્યાં સુધી નવચેતન સાથે સંબંધ જાળવી અહીં તેમનાં ચોવીસ ચિત્રસંપુટો મૂક્યા છે. રાખ્યો હતો. તેમના વ્યક્તિત્વનાં અન્ય પાસાં તદુપરાંત છઠ્ઠા અધ્યાયમાં સી.વી.એમ તેમના મિત્રો જયભિખ્ખુ, મનુભાઈ મેઘાણી, રમણીકલાલ દલાલ, સુંદરભાઈ વગેરે સાથે કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ કોલેજ વલ્લભ મુકુન્દ શાહની મુલાકાતો, પ્રસંગો બખૂબી વિદ્યાનગરમાં સંગ્રહિત કલાકૃતિઓનો વિભાગ વર્ણવ્યા છે, જ ેના દ્વારા કનુભાઈના મિત્રવર્તુળ આપવામાં આવ્યો છે જ ેમાં ભદ્રાબહે નની બે અને તેમના સંબધ ં ોના વ્યાપનો પરિચય થાય છે. કૃતિઓનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાં કનુ દેસાઈએ કરે લા સમગ્ર ‘કનુ દેસાઈનો ચિત્રો દોરતા જોવાનો અનેરો અનુભવ’ નામના લેખમાં મહે શભાઈ પટેલ કલાકાર્યને મૂકીને તેમની સર્જકતાનો વ્યાપ કનુભાઈના અંગત મદદનીશ એવા વિઠ્ઠલભાઈના દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 27


આમ તો આ કાર્ય ખૂબ જ કપરું હતું. પરંતું કરતા ગયા તેમ તેમ સૌનો સહકાર મળતો ગયો. અહીં જ ે લેખો પ્રાપ્ત થયા છે તે કનુભાઈના પુત્ર શ્રી કિરીટભાઈ દેસાઈ, શ્રી કાર્તિક દેસાઈ અને પરિવારજન શ્રી મહે શભાઈ પટેલ દ્વારા પ્રાપ્ત થયા છે. ખાસ તો અમેરિકાથી શ્રી કાર્તિકભાઈનો સંદેશ અમને મળ્યો તે અમારા માટે અગત્યની વાત છે. તેમણે જ ે સામગ્રી આપી હતી તેમાં, ફોટોગ્રાફ, સ્કેચ, છાપાનાં કટીંગ ચિત્રસંપુટો વગેરેમાંથી આ માહિતી તારવીને ક્રમબદ્ધ

કરવાનો પ્રયાસ કર્યો છે. જ ે કાંઈ સારૂ થયું છે તે સહુનો પ્રયાસ છે. અને જો કાંઈ ભૂલો તે છે તે અમારી છે, તે સ્વીકારીને આ માહિતી તારવીને આપની સમક્ષ ‘રંગરે ખાના કલાધર કનુ દેસાઈ’ પુસ્તક રૂપે સંપાદિત કરતાં આનંદ અને ગૌરવની લાગણી થાય છે. કલારસિકો અને કલામર્મજ્ઞોને માટે આ એક ઉત્ત્ામ સંભારણું બની રહે , કલાર્થીઓ માટે પ્રેરણાપુષ્પ બને એવી અભ્યર્થના સાથે સદૈવ કલાજગતનો આભારી છુ .ં

ચિત્રકાર શ્રી કનુ દેસાઈ તેમના અમદાવાદ ખાતેના ગુજરાત સોસાયટી, એલિસબ્રિજ ખાતે આવેલા નિવાસસ્થાન ‘દીપિકા’માં ચિત્રકાર્ય કરી રહ્યા છે. તેમનાં પત્ની ભદ્રાબહે ન અને બંને પુત્રો કિરીટભાઈ અને કાર્તિકભાઈ તેમના સર્જન કાર્યને નિહાળી રહ્યા છે. બાળકોની ઉંમર જોતાં આ ફોટો ૧૯૪૦ ની આસપાસનો હોઈ શકે.

28 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


yæÞkÞ - 1 fLkw ËuMkkELkwt SðLk ð]¥kktík yLku f÷kð]¥kktík

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 29


ગાયત્રી ત્રિદર્શન ચિત્ર સંપુટમાંથી

30 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


fLkw ËuMkkE રવિશંકર રાવળ કનુ દેસાઈનું નામ ગુજરાતમાં તો બિલકુ લ અજાણ્યું નથી. કલાક્ષેત્રે એમણે ગુજરાતને એક અનોખી શાન કનુ દેસાઈ ૧૯૨૩માં સ્કેચઃ રવિશંકર રાવળ બક્ષીને દેશભરમાં અને પરદેશમાંયે નામના મેળવી છે. ૧૯૬૦માં મુંબઈમાં એમની દોઢસો જ ેટલી કૃતિઓ પ્રદર્શિત થઈ હતી. યુવાનીની તાજગીભરી એ કલાકૃતિઓમાં એમની પૂરાં પચાસ વર્ષની એકસૂત્ર દીર્ઘ કલાસાધનાનો પરિપાક પ્રકટ થતો હતો. એમની કલાના વ્યાપ અને વૈવિધ્યથી તો દેશ સમગ્ર પરિચિત છે. ગ્રંથઆવરણો, કથાચિત્રો, વિવિધતાપૂર્ણ

અક્ષરાલેખનો, મનોહર ચિત્રસંપુટો તથા અનેક ફિલ્મોનાં કલાનિદર્શનો પણ છે એમણે કરે લી સંખ્યાબંધ શોભનરચનાઓ, એમનો સંગીતપ્રેમ અને નાટ્યરસ વગેરે ભલે ઢકં ાઈ રહ્યાં, પણ પરિચિતજનોમાં જ ેમ એમનું છબીલું વ્યક્તિત્વ તેમ ગુજરાતના લગભગ ઘરે ઘરમાં એમની કલાનો સીધો કે આડકતરો ઓછોવત્તો પ્રભાવ રહ્યો છે. આયુષ્યમાન આજ ે યે કલાની એમની સેવા અને સાધના તાજી રહી છે. અહીં એમના એ સદાબહાર પુરુષાર્થ પર એક દૃષ્ટિપાત કરીએઃ આ સદીની શરૂઆતના દસકાઓનું અમદાવાદ. સાંકડી શેરીઓ ને ડેલીબંધ પોળો. પાઘડી પહે રનારા ને ડમણિયામાં ફરતા એના નાગરિકો. ટાંકાંનાં પાણી પીએ ને સાબરમતીએ f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 31


કનુ દેસાઈ યુવાનવયે

કપડાં ધૂએ. આજ ે માનવ કીડિયારીથી ઊભરાતા પાનકોરનાકા સામે ત્યારે એક ગરનાળું હતું. કાળુપુરમાંથી આવતા ચોમાસાનાં પાણી કંદોઈ પોળની દુકાનના ઊંચા ઓટલા પલાળી, પાનકોર નાકા તરફ ઊતરી, ઢાલગરવાડમાં થઈને સાબરમતીમાં ઠલવાતાં. આ બધાંની વચ્ચે માત્ર થોડી મિલોનાં ભૂંગળાંએ જ માથાં કાઢ્યાં હતાં. વાહનવહે વારમાં બહુબહુ તો ઘોડાગાડી. એમાંયે સર ચીનુભાઈની ગાડી તો ગામનું એક ખાસ જોણું ગણાતી, ગામમાં ક્યાંય આગ લાગતી ત્યારે તતૂડું વાગતું ને ઘોડાઓ જોડેલો બંબો ખદુક ખદુક ત્યાં દોડી જતો. આવું એ અમદાવાદ હતું ત્યારે ભરૂચના દીવા ગામથી નમાયો થઈ એક બાળક અહીં મોસાળમાં મામા જયંતીલાલ નરભેરામ ઠાકોરને ત્યાં આવ્યો. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં ૧૯૦૭ ની ૧૨મી માર્ચે અમદાવાદમાં જ એમનો જન્મ થએલો. પિતા હકુ મતરાય હરિનાથ દેસાઈને ભરૂચ તરફ એક નાની દેસાઈગીરી હતી. સરકારી કોર્ટમાં 32 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

એ હે ડ ક્લાર્કનું કામ કરતા. માતા હીરાબેન અમદાવાદના જાણીતા મહાસભાવાદી નેતા સ્વ. બલવંતરાય પરમોદરામ ઠાકોરમાં ભાણેજ. એમનાં ચાર સંતાનોમાં એક તે ભાંડઓ ુ સાથે મામાને આશરે આવેલો કનુ - આગળ જતાં પોતાની આગવી કલા વડે ગુજરાતના સીમાડા વટાવી છેક દરિયાપાર સુધી ખ્યાત બની ગએલા કલાકાર કનુ દેસાઈ. ‘કલાકાર’ શબ્દ સમાજમાં પ્રતિષ્ઠા પામ્યો એ અગાઉના એના બચપણમાં તો ચીતરવાનો નાદ એ ખુવારીનો માર્ગ ગણાતો. મામા તેને એ મારગે કેમ જવા દે? એટલે નાનો કનુ મોડી રાત્રે માંકડ મારવાને બહાને બત્તી પેટાવી, મામાને ખબર ન પડે એમ, સિનેમાનાં પોસ્ટરો અને જાહે રખબરોનાં ચિતરાણની નકલો કરીને ચીતરવાની પોતાની ચેળ ભાંગતો. એવામાં અસહકારનો યુગ મંડાયો. મામાના મામા સ્વ. બલવંતરાય ઠાકોર પણ એમાં અગ્રણી, એટલે સ્વાભાવિક જ કનુની ગતિ રાષ્ ટ્રીય શિક્ષણ અને સંસ્કાર તરફ વળી. આ જ અરસામાં ગુજરાતમાં એક નવો પ્રભાવ પણ પાંગરી રહ્યો હતો. સામાન્ય જનસમાજમાં રાજા રવિવર્માનાં ચિત્રો દ્વારા આરંભાએલો ચિત્રપ્રેમ લોકોનાં ઘર સુધી પહોંચવા લાગ્યો હતો. બીજી બાજુ દૂર બંગાળમાં ટાગોર કુ ટબ ું ે પ્રકટાવેલી કલાની ભારતીય સ્પર્શવાળી અસ્મિતા ગુજરાતમાં પ્રકટી ન હતી, પણ એ ભાવિમાં પ્રકટાવનાર પુરોધા રવિશંકર રાવળ મુંબઈથી આવીને અમદાવાદમાં સ્થિર થતા આવતા હતા. કલાક્ષેત્રે એમનું સ્થાન અને એમની કલાપ્રવૃત્તિઓની ધીરીધીરી પણ ચોક્કસ જમાવટ થવા માંડી હતી. ગુજરાત વિદ્યાપીઠમાં ભણતો કનુ કસરત કરવા ઘર નજીકના સારંગપુર અખાડામાં જાય.


ત્યાં એને ખબર પડી કે રવિભાઈ, આજ ે જ્યાં ‘કુ માર કાર્યાલય’ છે તેની સામેની બઉઆની પોળમાં પોતાને ઘેર વિદ્યાર્થીઓને ચિત્રકામ શીખવે છે. કનુ પોતે કરે લી નકલો અને બીજાં ચિત્રો લઈ મામાથી છાનો એક સંધ્યાકાળે એમને મળ્યો. ઈ.૧૯૨૨ની ૯મી જૂ નનો એ દિવસ. રવિભાઈએ કનુની મહે નત અને ઉત્કંઠા પારખી લીધી અને એનો ઉમંગ વધાર્યો પછી તો કનૈયો એ ઘરના એક માણસ સમો બની ગયો. વિદ્યાપીઠના વર્ગ ભરવા ઉપરાંતનો એનો મોટા ભાગનો સમય રવિભાઈને ત્યાં જ વીતવા લાગ્યો. પોતાની સ્કેચ બુકનાં પાનાં ઉભરાવતાં ચિત્રો પર સુધારાને સૂચનો મેળવતાં મેળવતાં એ ચિત્રકલાના અનેક પાઠ પામ્યો. તે પછી નકલોમાંથી નીકળી મૌલિકતામાં એનો હાથ ઘડાવા માંડ્યો અને ચિત્રકલામાં એનું આગવું હીર પ્રકટવા લાગ્યું. વિદ્યાપીઠના ઉત્સવોમાં પ્રકટી ઊઠતી એની કલાની ફોરમ જોઈ આચાર્ય કૃ પાલાણીએ એને શાંતિનિકેતન જઈ ત્યાં નંદલાલ બોઝ પાસે કલાની સાધના કરવા જવા સૂચવ્યું. પણ પૈસા ક્યાં? કૃ પાલાણીજીએ વિદ્યાપીઠ તરફથી શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી આપી અને રવિભાઈની તાલીમ તથા આશીર્વાદના ભાથા સાથે કનુ દેસાઈ કલકત્તા ઊપડ્યા. ત્યાં ‘નવચેતન’ના તંત્રી સ્વ. ચાંપશીભાઈ એમને હાવડા સ્ટેશનેથી પોતાને ત્યાં લઈ ગયા. પોતાના સામયિક માટે કરાવેલાં ચિત્રો દ્વારા તેઓ કનુભાઈથી પરિચિત હતા. ભારતીય કલામાં નવજાગ્રતિ અાણનાર કલાકાર અવનીન્દ્રનાથ ટાગોર સાથે એમણે કનુભાઈની મુલાકાત કરાવી આપી. નંદબાબુ પણ ત્યાં હાજર હતા. કનુભાઈને

એમણે આવકાર્યા. ગુરુચેલાનું એ પ્રથમ મિલન હતું. શાંતિનિકેતન પહોંચી કનુભાઈએ વિદ્યાપીઠમાંથી મળેલી ભલામણચિઠ્ઠી ગુરુદેવ ટાગોરને આપી અને ગાંધીજીની વિદ્યાપીઠના આ વિદ્યાર્થી ‘કન્હાઈ’ ને એમણે વધાવી લીધો. બે વર્ષના ત્યાંના વાસ દરમિયાન તો ચિત્રકલા ઉપરાંત કનુભાઈએ ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાંના અનેક સંસ્કાર પચાવ્યા. પ્રત્યેક વસ્તુ અને સર્જનમાં ભારતીય સ્પર્શ અને કલામયતા દાખવવાની અેમની વિશિષ્ટ દૃષ્ટિ અહીં કૉળી અને પાંગરી. પોતાની આકાંક્ષાઓને મુક્તપણે વિસ્તરવાની તક અને ભૂમિકા એમને અહીં સાંપડી અને અેનો અેમણે પૂરેપૂરો લાભ લઈ જીવનભાથું એકઠું કરવા માંડ્યું. રંગ-પીછીઓ, કાગળ ને અન્ય અાવશ્યક ખર્ચને પહોંચી વળવા માટે વિદ્યાપીઠની શિષ્યવૃત્તિ કે ચાંપશીભાઈની અવારનવારની સહાય પૂરી પડે તેમ નહોતી; એટલે ન્યુનતમ પરિગ્રહ સાથે એક ટકં જમવાનું

પ્રસન્નચિત્ત કનુ દેસાઈ

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 33


તો ગઈ પણ એની સ્મૃતિ પરથી કનુભાઈએ ‘ભારત પુણ્યપ્રવાસ’ નામે દાંડીયાત્રાનો એક ચિત્રસંપુટ પ્રકટ કર્યો. સરકારે એ પણ જપ્ત કર્યો. આ સંપુટ પર એમણે એ સમયે અશોક સ્તંભના ત્રણ સિંહોનું એક સંજ્ઞાચિત્ર મૂક્યું હતું. સત્તર વર્ષ પછી સ્વતંત્ર ભારતની સરકારે એ જ સ્તંભ પર રાષ્ ટ્રીય સંજ્ઞા તૈયાર કરી. આ એક યોગાનુયોગ હોઈ શકે, પણ રાષ્ટ્રસંજ્ઞા તરીકે તે સમયે કનુભાઈએ કરે લી પસંદગી પાછળની એમની કલ્પના અને સૂઝમાં ભારતીયતાનું કેવું અખિલપણું હતું એ કલ્પી શકાય છે. કનુ દેસાઈ યુવાનવયે

ટાળીને પણ એમણે પોતાની સાધના ટકાવી રાખી સૌનો પ્રેમ પણ સંપાદિત કર્યો. અહીં ચિત્રકલા ઉપરાંત સંગીત, નૃત્ય તથા નાટક વગેરેમાં પણ એમની અભિરુચિ ને દૃષ્ટિ કેળવાયાં. આગળ જતાં એમણે અેને ગુજરાતમાં પણ અજમાવ્યા. અમદાવાદ આવીને પૂર્વશરત પ્રમાણે એમણે ત્રણ વર્ષ સુધી ગુજરાત વિદ્યાપીઠમાં સેવા આપી. દરમિયાન જ ે શૈલીથી ‘કુ માર’ દ્વારા પ્રસિદ્ધિના ક્ષેત્રમાં પહે લી પગલી પાડી હતી તેનો પ્રથમ સંગ્રહ-ને એમનો પ્રથમ સંપુટ ‘સત્તર છાયાચિત્રો’ ઈ.૧૯૨૯માં પ્રકટ કર્યો. કલારસિકોમાં અેને ઘણો સારો આવકાર મળ્યો. બીજ ે જ વર્ષે ગાંધીજીએ 12મી માર્ચે જોગાનુજોગ કનુ દેસાઈના જન્મ દિવસે દાંડીયાત્રાની શરૂઆત કરી. કનુભાઈ એ યાત્રાને ચિત્રાંકિત કરવા એમાં જોડાયા. પણ પોલીસે એમને પકડ્યા અને માર મારીને પાસે જ ે કંઈ હતું તે આંચકી લઈ છોડી મૂક્યા. એ ચિત્રનોંધો 34 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

ગાંધીજીને અને સ્વાતં�ય માટે લડતા દેશના પ્રયાસો દ્વારા રચાતા ઇતિહાસને કદાય દેશભરમાં એકમાત્ર કનુભાઈએ જ વ્યાપક રૂપે ચિત્રાંકિત કર્યા છે. પોતાની પીંછી દ્વારા એમણે આ એક મોટી દેશસેવા કરી છે. ત્યારના ગાંધીજીનાં એક અંતેવાસી જ ેવા વેરીએલ એલ્વિનની પ્રસ્તાવના સાથે લંડનની એક પ્રકાશન સંસ્થાએ ઈ.૧૯૩૧માં ‘મહાત્મા ગાંધી’ નામે એમનાં ચિત્રો પ્રકટ કરે લાં. પછી તો હિંદમાં પણ એની આવૃત્તિઓ પ્રકટ થએલી. ચિત્રકામની લગની, રવિભાઈએ આપેલી તાલીમ, વિદ્યાપીઠનું શિક્ષણ અને ગાંધીજીના નેતૃત્વમાં પ્રકટેલી રાષ્ ટ્રીય જાગ્રતિના પ્રભાવ તળે એમણે કરે લી કલાસાધનાનો પરિપાક એ ગુજરાતનું એક ગૌરવ છે. વિદ્યાપીઠના છાત્ર તરીકે એમણે અપનાવેલી ખાદી આજ ે યે એમના અંગ પરથી ખસી નથી. એમની વેષછટા પણ વર્ષોથી એકધારી રહી છે. કછોટો મારે લા ધોતિયા પર રે શમી ખાદીનો ઝભ્ભો, કવચિત્ તેના પર બંડી ને માથે બંકી ખાદીની ટોપીમાં થોડું વરણાગીપણું પણ લાગે, પણ હકીકતે એ


એમની સફાઈદાર છટા ને એમના આગવા વ્યક્તિત્વનાં દ્યોતક છે. ઈ.૧૯૩૩માં એમણે (કર્વે કોલેજમાં ચિત્રશિક્ષણ આપવા જતા હતા ત્યાંનાં એક વિદ્યાર્થીની નાગર કન્યા) ભદ્રાબહે ન સાથે લગ્ન કર્યું. આ આંતરજ્ઞાતીય લગ્ન એકસુધારકને છાજ ે એવું હતું. ધૃષ્ટતા કે ધાંધલની એમાં છાંટ પણ નહોતી, ભદ્રાબહે ન પોતે પણ ચિત્રકાર હતાં. પણ લગ્નબાદ એમણે પોતાની બધી કલાભાવના ગૃહસંસારને શોભાવવામાં પ્રયોજી દીધી. પતિની પ્રસિદ્ધિને યશને એમણે મૌનભાવે વધાવી લઈ એની અનુકૂળતા સાચવવા પાછળ પોતાના વ્યક્તિત્વને દૂધમાં સાકરની પેઠ ે ઓગાળી દીધું. કનુભાઈના અમદાવાદના નિવાસસ્થાન ‘દીપિકા’ અને મંુબઈના ‘પંકજ’ ના ગૃહશોભનમાં ભદ્રાબહે નની કલાસૂઝની પ્રતીતિ થાય છે. કનુભાઈના કલાયશની પાછળ ભદ્રાબહે નનું પ્રેરણાબળ પણ પૂરું યશપાત્ર છે. ઈ.૧૯૩૮માં કનુભાઈએ એમની કલાપ્રવૃત્તિ માટે ગુજરાત સાહિત્ય સભાનો ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ એનાયત થયો. રવિશંકર રાવળને નંદબાબુ સાથે હરિપુરા કોંગ્રેસનું શોભનકાર્ય એમને પણ સોંપાયું. અા જ અરસામાં પ્રકાશ પિકચર્સ દ્વારા સ્વ.રમણલાલ વ. દેસાઈની નવલકથા પરથી તૈયાર થતા ચિત્રપટ ‘પૂર્ણિમા’નું કલાનિર્દશન કરવાનું આમંત્રણ અેમને મળ્યું. કનુભાઈમાં આ માટે પૂરતી સૂઝ હતી, પણ ફિલ્મ-ઉદ્યોગમાં આ કાર્યનું એ સમયે ખાસ મહત્ત્વ ન હતું. કનુભાઈએ મળેલી તક દ્વારા જ ે સિદ્ધ કરી બતાવ્યું તેની પ્રશંસા ગુજરાતના સીમાડા વળોટી ગઈ. પછી તો ‘ભરતમિલાપ’, ‘રામરાજ્ય’ વગેરે અનેક ફિલ્મોમાં એમણે કલા-

દિગ્દર્શન કર્યું. એમના આ કામથી પ્રભાવિત થઈ ભારતખ્યાત સ્વરકિન્નરી એમ. એસ. શુભલક્ષ્મીની ‘મીરા’ નું કલાનિર્દેશન પણ એમને સોંપાયું અને દક્ષિણ ભારતમાં પણ કનુભાઈ વિખ્યાત થઈ ગયા. ત્યાંના ‘કલ્કિ’ સામયિકના ખાસ અંકોમાં કનુભાઈના ચિત્રો પણ પ્રગટ થવા લાગ્યાં. કનુભાઈએ પોતે પણ એક ફિલ્મ-‘ગીતગોવિંદ’ બનાવી. પણ ઉદયશંકરની ફિલ્મ ‘કલ્પના’ના જ ે હાલ થએલા એવા જ આ ‘ગીતગોવિંદ’ ના પણ થયા. સામાન્ય જનસમાજને માટે આ બંને ચિત્રો પાછળની કલાભાવના પચાવવીપરખવી એ સમયે મુશ્કેલ હતી. (કનુ દેસાઈ દ્વારા

નિર્મિત ફિલ્મ, ‘ગીત ગોવિંદ’ની બૉક્સ ઑફિસ નિષ્ફળતા સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ હકીકત એ છે કે ફિલ્મ રિલીઝ થયા પછી તરત જ, એક-બે અઠવાડિયામાં. મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી અને સમગ્ર રાષ્ટ્ર શોકમાં ડૂબી ગયું અને લોકો મહિનાઓ સુધી તમામ પ્રકારના મનોરંજનથી દૂર રહ્યા. કનુ દેસાઈને મોટું આર્થિક નુકસાન થયું હતું જ ેનું વળતર તેમણે વર્ષો સુધી ચૂકવવું પડ્યું હતું.)

ઈ.૧૯૫૩માં સુખ્યાત દિગ્દર્શક વી.

કનુ દેસાઈ ગાંધી ટોપી સાથે

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 35


ભદ્રાબહે ન

કનુ દેસાઈ

શાંતારામે પોતાના પ્રથમ રંગીન ચિત્ર ‘ઝનક ઝનક પાયલ બાજ ે’ નું કલાદિગ્દર્શન કનુભાઈને સોંપ્યું. રંગીન ફિલ્મ હોઈ આ એક આહ્વાન હતું - અને એક અનેરી તક પણ. એ ઝડપી લઈને ફિલ્મમાં રજૂ થતી નાનામાં નાની ચીજથી માંડી ભવ્ય સેટરચના સુધીમાં એમણે જ ે કલા પાથરી તેનાથી પ્રભાવિત થઈ શાંતારામે એમનાં બીજા ચિત્રોની કલા પણ એમને જ સોંપી અને એના પરિણામના તો અાપણે સાક્ષી છીએ. આ કાર્યોએ કનુભાઈને મંુબઈવાસી બનાવી દીધા.

૧૯૫૯માં એમાં ખટકો આવ્યો. ભદ્રાબહે નનું નિધન થયું. બે પુત્ર-કિરીટ ને કાર્તિક સાથે કનુભાઈના શાંત સુખી જીવનમાં દુઃખના વમળ પ્રસરી ગયાં. આ ઘા કારમો હતો, પણ ધીરે ધીરે કનુભાઈએ ધૈર્યથી એ જીરવી લીધો. સતત કાર્યરતતામાં એમણે આશ્વાસન ખોળી લીધું.

બીજી બાજુ એમનું ચિત્રસર્જન પણ ચાલુ જ રહ્યું - એમના અનેક ચિત્રસંપુટો ગુજરાતના ઘેર ઘેર પહોંચી ગયા. એમના ગ્રંથઆવરણો ને કથાચિત્રોએ તો ગ્રંથજગતમાં અનોખું આકર્ષણ જગાડ્યું. રોજના બાર-ચૌદ કલાકની એમની સતત કલાપ્રવૃત્તિનો પ્રવાહ એ દિશામાં વહે તો રહી લોકોની કલારુચિને પોષતો રહ્યો. પણ 36 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

ગુજરાતનું અલગ રાજ્ય રચાયું તે પછી ભાવનગરમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું. કનુભાઈને તેમાં ‘ગુજરાત દર્શન’ કરાવવાનું કાર્ય સોંપાયું. માત્ર ગણતરીના જ દિવસોમાં એ મહાભારત કામ યોગ્ય માણસો વિના સંભવિત નહોતું. પણ એમની કલાના ચાહક શાંતારામે પોતાને ત્યાંના માણસો એમને સોંપ્યા અને કનુભાઈએ યશસ્વીપણે એ કાર્ય સુંદર રીતે પાર પાડી ફરી એકવાર પોતાનું અને ગુજરાતનું નામ રોશન કર્યું. ‘વૈષ્ણવજન’ કાવ્ય પર આધારિત


એમણે ત્યાં રજૂ કરે લાં ચિત્રોએ દેશના અગ્રણી નેતાઓને અત્યંત પ્રભાવિત કરી દીધા. આ જ રીતે ૧૯૬૪માં ન્યુયોર્કમાં ‘નિકોલસ રોરિક મ્યૂઝિયમ’માં પોતાનાં સાઠ જ ેટલાં ચિત્રો પ્રદર્શિત કરવા તેઓ અમેરિકા ગયા. છ અઠવાડિયાં સુધી ચાલુ રહે લા એ પ્રદર્શને ત્યાં ‘સાચું ભારતદર્શન’ કરાવ્યું. ત્યાંથી પાછા ફરતાં તેઓ રોમ અને પારી(સ) પણ થતા આવ્યા. ઈ.૧૯૬૫માં ગુજરાત રાજ્ય સરકારે એમનું સન્માન કર્યું. ગાંધી જન્મશતાબ્દીની ઉજવણી સમયે કનુભાઈએ ગાંધીજીની જીવનગાથા વર્ણવતી સોળ-સોળ ડબ્બાની બે આખી ટ્રેઈન સર્જી. આ પ્રદર્શન-ગાડીએ કનુભાઈની કલાશક્તિને સમગ્ર દેશમાં પ્રદર્શિત કરી. આ ઉપરાંત પણ બીજાં અનેક માન-સન્માનો એમણે મેળવ્યાં છે. દેશ અને વિદેશના અનેક જાહે ર તેમજ ખાનગી કલાસંગ્રહોમાં એમની કૃતિઓ સંઘરાઈ છે. પુસ્તકોમાં લગભગ પાંચેક હજાર જ ેટલા કથાચિત્રો, સુશોભનો ને આવરણો, 30 ચિત્રસંપુટો, 55થી યે વધુ ફિલ્મનું કલાદિગ્દર્શન, લગ્નપત્રિકાઓ ને આમંત્રણપત્રો વગેરે જ ેવા નાનામોટા સેંકડો કલામય નમૂનાઓ વગેરેમાંના એમની કલાના અતિ વિસ્તૃત વ્યાપ વડે એમણે જનસમાજમાં જ ે કલાપ્રેમ પ્રગટાવ્યો છે એ એમની ગૌરવવંતી દેણગી છે. અને હજી આજ ે યે એમની કલાસેવા તો સતત જાગતી જ છે. એમની કલા વિષે લખાએલું કે‘એમની કલા એ ગુજરાતના નવીન યુગનું ઉજ્જવલ પ્રકરણ છે. એમણે ગુજરાતી કલાને પ્રજાસમુદાયની લાડીલી બનાવી છે, લોકહૃદય પર એ કલા રાજ કરે છે. એમનાં િચત્રો અને આલેખનો હજારો શહે રીઓ, ગ્રામવાસીઓ ને

નિશાળિયાઓને નવી લેહ લગાડી રહ્યાં છે. એમની વિચિત્રતાઓ પણ લોકપ્રિય થઈ છે. એમની કલા નિર્બંધ વહે વા છતાં માર્દવ અને પ્રવાહિતાની આગવી મનોહરતા છોડી જતી નથી. એમની તપસાધનાની એ સિદ્ધિ છે. સુંદર અક્ષરોથી માંડી ચિંતનશીલ ચિત્રમાળાઓ અને સિનેમાની દૃશ્યરચનાઓ સુધી એમની કલા સફળતાપૂર્વક વિસ્તરી છે. એમના ચિત્રવિષયો ધર્મચુસ્તોથી માંડી અદ્યતન સમાજવાદીનાં હૃદય જીતી શક્યા છે. પ્રથમથી જ શેડલાઈટ, પર્સ્પેક્ટિવ, ઓઈલ પેઈન્ટગ િં , લાઈફ સ્ટડી વગેરેના રૂઢ ને આવશ્યક મનાએલા કલાના અભ્યાસક્રમોને સદંતર વર્જ્ય કરી નવા માર્ગાતિક્રમણવાળાં એમનાં કલાસર્જનોમાં એમણે રે ખાલાલિત્ય, સારસંગ્રહ, માર્દવ, આંતરદર્શન અને સ્મૃતિવિધાન જ ેવાં કલાનાં મૂળભૂત તત્ત્વોનો આશ્રય લઈ પોતાનો વિકાસ દૃઢ અને અવિરતપણે ચાલુ રાખ્યો છે... જનસામાન્યની સમજ અને દૃષ્ટિને લક્ષમાં રાખીને તેને રસ અને અાનંદની રે ખાઓ પર ચડાવી પોતાની કલાના ભક્ત બનાવવામાં તેઓ સફળ રહ્યાં છે. ફિલસૂફ અને ચિંતક તેની કલાનાં નિશાન નથી, પણ બાળક, નારી, કે સાદી સમજનો માનવી રૂપ રંગ અને ગતિની લીલા ભોગવી શકે એવી મનોહર સજાવટ અેમને સહજ બની રહી છે. ગહન, ગંભીર, અગોચર, અગમ્ય અેવાં વિશેષણો એમની કલા માટે અગ્રાહ્ય બનેલાં છે. મંજુલ, રાગભર્યાં, તાનમય, આલાપી કે છલછલાટ કરતા, સરલ વહે તા એવા ભાવો કે લક્ષણો તેમનાં ચિત્રોમાં ગણાવી શકાય. છતાં વિરલ પ્રસંગોના રસિક નિરીક્ષણથી એકાદ લય, એકાદ અલંકાર, એકાદ પુષ્પ તેઓ એવી રીતે રજૂ કરી દે છે કે મહાન ચિત્રકારોને યે તે મુગ્ધ f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 37


કરે . ચંદ્ર એમનાં ચિત્રોમાં અનેકવાર દેખાયો છે, પણ નવાનવા રૂપે. ચિત્રના સમગ્ર વિસ્તાર પર થોડાં જ પાત્રોથી કે નાના આકારથી કાબૂ જમાવવાની કલા પણ એમનો એક પ્રકાર છે. છાયાપાત્રોના અભિનયો ઉદ્ગારમય કરવામાં બીજા ચિત્રકારો તેમને પહોંચી શક્યા નથી. સંકેત, સૂચન અને ધ્વનિ ચિત્રમાં ઉતારવાની વિટબ ં ણા એમને કદી નડતી જ નથી. સ્મૃતિઓના ઓળા તેમના મગજમાં અપાર પડેલા છે. તેની સહાયથી નવાંનવાં સર્જનોને કલ્પનાઓ અાપી

દેવા છતાં તેમની તે કલા સર્જના વિપુલ અને સમયતત્પર રહે છે.’ વર્ષોની કલાસાધનાને અંતેયે આ શબ્દો સર્વથા યથાર્થ છે. ગુજરાતની સંસ્કારિક અસ્મિતાની કૂચમાં ગુજરાતની કલાનો ઝળહળતો ધ્વજ પણ ફરકે છે. ગુજરાત અને ગુજરાત બહાર તેની જ ે ધ્રુતિ પ્રસરી ચૂકી છે એ પ્રકાશ પાથરનારાઓમાં કનુ દેસાઈનું નામ પણ અગ્રગણ્ય છે.

દાંપત્યજીવન માંગલ્યની સ્નેહ સભર ક્ષણો...

38 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


fLkw ËuMkkELku hýSíkhk{ Mkwðýo[tÿf રવિશંકર રાવળ જે પૂણ્યચરિત ગુજરાતીના નામે આ ચંદ્રક અપાય છે તે આજ ે હયાત હોત તો ગુજરાતની કલાના તેજસ્વી તારકો તેમનાં રણજીતરામ વાવાભાઈ મહે તા સ્તોત્ર કરતા હોત મને બરોબર યાદ છે. મારા જ ેવા ગુજરાતના અેક અદના કલાકારને મુંબઈની આર્ટ સોસાયટીએ ૧૯૧૭માં પોતાનો સુવર્ણચંદ્રક આપ્યો ત્યારે એનાં અભિનંદન કેમ કરવાં એ કોઈ જાણતું નહોતું. એક માત્ર રણજીતરામ વાવાભાઈના હૃદયમાં ઉમળકાની

ભરતી આવી અને આંગળી ચીંધી ગુજરાત સમસ્તની આગળ એ પ્રસંગોને એમણે પ્રજાની અસ્મિતાનું પ્રતીક ઠરાવ્યું. ગુજરાતની સંસ્કારિતા જમાવનારાં સર્વ તત્ત્વો, સર્વ બળો, સર્વ વ્યક્તિઓને રાષ્ટ્રની સંપત્તિ સમજી તેનું ગૌરવ લેનારા એ વિરલ ગુજરાતીનું આ ચંદ્રક એક અપૂર્વ સ્મરણ બન્યું છે. આજ ે વરસો-વરસ આ ચંદ્રક, આ ચંદ્રક રૂપે એકાદ સાહિત્યકાર કલાકાર કે સંસ્કૃતિકાર સુધી રણજીતરામનું ભાવનાજીવન પાંગરતું આવે છે. ગુજરાત છે ત્યાં સુધી રણજીતરામ અમર છે. રણજીતરામના મિત્ર અને ગુજરાતની f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 39


કુ માર વયથી જ એ ‘કુ માર’ના લાડમાં પ્રૌઢ બની જવા છતાં જરાયે ‘કુ માર’થી ભિન્ન નથી; અને આ લખનારને પણ અત્યારે તેનો પરિચય આપવાનો પ્રયોગ એક વિમાસણનો પ્રસંગ લાગે છે.

અસ્મિતાની એમની ભાવનામાંથી પોતાનો તેવો ભાવનાદીપ પેટાવી છેવટ સુધી તેને માટે પ્રયત્ન કરતા રહે નાર સ્વ.શ્રી હીરાલાલ પારે ખે ગુજરાતના એ પુણ્યશ્લોક પુરુષનું સ્મરણ ગુજરાતમાં સદોદિત જળવાઈ રહે તેવી આ ચંદ્રકની અત્યંત સમુચિત યોજનાને ઊભી કરી અને અમદાવાદની ગુજરાત સાહિત્ય સભાને એમણે એ પવિત્ર કાર્ય સોંપ્યું તે પછી એ સભાએ એની પરંપરા સાચવી રાખવાનું જ ે બીડું ઝડપ્યું છે એટલા જ કાર્ય માત્રથી પણ તેણે પોતાનું અસ્તિત્વ ઊજળું કરી બતાવ્યું છે. કનુ દેસાઈની કલા એ ગુજરાતના નવીન યુગનું ઉજ્જવળ પ્રકરણ છે અને એ કલાનો સત્કાર સાહિત્ય સભા આ ચંદ્રક આપીને કરે છે એમાં ચંદ્રકની પરંપરા શોભી ઊઠે છે, તે સાથ કનુ દેસાઈના જીવનપટ ઉપર રણજીતરામનું નામ એક અમર પંક્તિએ લખાય છે. ગુજરાત કનુને નહિ ભૂલે, કનુ રણજીતરામને નહિ ભૂલે. ઇતિહાસની સાંકળ દૃઢ બની છે.

એટલું તો ખરૂં જ છે કે કનુએ ગુજરાતી કલાને પ્રજાસમુદાયની લાડલી બનાવી છે. હિંદના ઈતર પ્રાંતોમાં મહાનુભાવ કલાકારોની વાણી અને પત્રકારોનાં પત્રો પર જ રહી છે; જ્યારે કનુ અને બીજા તરુણ ગુજરાતી કલાકારોની કલા લોકહૃદય પર રાજ કરે છે. કનુનાં ચિત્રો અને આલેખનો હજારો શહે રીઓ, ગામડીઆઓ અને નિશાળીઆઓને નવી લેહ લગાડી રહ્યાં છે. તેવી વિચિત્રતાઓ પણ લોકપ્રિય થઈ છે. તેની કલા નિર્બન્ધ વહે તી છતાં મર્દન અને પ્રવાહિતતાની મનોહરતા છોડી જતી નથી એ એનો આંગળી ચીંધી બતાવી શકાય એવો ગુણ છે. એને વિવેચકો પ્રતિભા કહે છે, લોકો દૈવી બક્ષિશ કહે છે, કલાકારો આત્મપ્રેરણા કહે શે, પણ હં ુ એને કનુની તપસાધનાની સિદ્ધિ કહં ુ છુ .ં તપસ્ અને પ્રયાસથી મેળવેલી એ સિદ્ધિ છે એમ જાણી કોઈ એની કિંમત ઓછી ન આંકે. મેં કલાના ઘણા વિદ્યાર્થી ને ઉપાસકો નિટકપણે જોયા છે અને હં ુ ખાત્રીથી કહી શકું છુ ં કે તપસ્યાની એ શક્તિ કે જોમ જ ફક્ત દૈવી પ્રેરણા કે આત્મલગની છે. બાકી બધું સિદ્ધિનું મૂલ્ય ભરનાર પ્રયાસ અને સામર્થ્યનું ફળ છે.

ગુજરાતના કલાજગતને કનુ દેસાઈની ઓળખ આપવાની હોય? એના પ્રથમ ચિત્રથી આજ સુધીની ઉત્તમોત્તમ કૃત્તિઓ ક્રમબદ્ધ નીરખવાનો જ ે દર્શકોએ લ્હાવો લીધો છે તેમને વળી કનુની નવી ઓળખાણ શી આપવી? છેક

૧૯૨૧-૨૨માં મારા ખડખડપાંચમ ભાડુતી ઘરમાં કેટલાક વિદ્યાર્થી ફુરસદે ચિત્રકામના પાઠ લેવા કે ચિત્રકારની સોબતની મજા લેવા અાવતા તેમાં કનુ નામનો એક કુ માર અાવજા કરતો. એ કશંુ જ કામ મારી સામે કરતો નહિ,

કનુભાઈ અને ભદ્રાબહે ન

40 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


ગુજરાતના સાહિત્યકાર, કલાકાર કે સંસ્કૃતિકારને ગુજરાત સાહિત્ય સભા (અમદાવાદ) તરફથી દર વર્ષે કદર અને ઉત્તેજનાર્થે અપાતું ગુજરાતનું મોંઘુ ગૌરવદાન શ્રી રણજીતરામ સુવર્ણચંદ્રક

પણ વાતો સાંભળી ચાલ્યો જતો, અને ઘરમાં કે સ્કૂલમાં નવરાશે ચોપાનિયાંમાંથી સીનેમાંનાં પાત્રો ફાડી કોતરી જુ દા-જુ દા કાગળો ઉપર ચોડી કોઈવાર અસલ કે નકલને જુ દાંજુદાં રંગના પીંછાથી શણગારી એ થોથારિયું (જ ે એને મન આલ્બમ હતું) ભર્યા કરતો. ઘણે વખતે શરમાતાં શરમાતાં એ મારી નજરે પાડ્યું. તેની એ પાર વગરની મહે નત અને માથાફોડ ઉપર મેં કેટલીક ઉત્તેજનદાયી અને કેટલીક માર્ગદર્શક વાતો કહી. ત્યારથી કાર્યક્રમ બદલાયો અને ૧૯૨૩ની પહે લી સ્કેચબુક બની. એના પહે લા પાને આવી નોંધ છેઃ ‘108 drawings in 10 days- form 16th June to 25th July - 1st sketch book. ૧૦ દિવસના ૧૦૮ પાના ઉપર ચિત્રકામ કરનારનો એ ઉદ્યમ તે પછી કદી બંધ પડ્યો નથી. ઘરના સારા સંજોગો, સગવડ અને કુ ટબ ું ીઓનું ઉત્તેજન હોય એવા ઘણા પોતાને મળેલી તકનો સદુપયોગ કરી શકતા નથી; પણ જ ેમ સાધનોમાં મુશ્કેલી અને અંતરાયો વધારે તેમ તેની તીવ્રતા વધે છે. એ પ્રમાણે, ભાઈ કનુને માબાપનો લ્હાવ તો હતો જ નહિ.

મામાને ઘરે રહે તા. અભ્યાસ કરીને ઠેકાણે પડવું એ જ માત્ર ઉદ્ દેશ સૌનો હોય. તેમાં ચિત્રકામ તો ચેડાં જ ગણાય ને? હિતબુદ્ધિથી પણ સૌ તેને એ છદં માંથી રોકવાનો પ્રયત્ન કરતા, એટલે અેને પોતાની સ્કેચબુકો સંતાડી રાખવી પડતી. બીજા વિદ્યાર્થીઓ જાણે તો કોઈ ચાડી ખાય એ બીકે રાત્રે છેક દસ વાગ્યે સૌ છેલ્લો એ પોતાના કામમાં સર્વતા રાચનારની (મારી) પાસે આવતો. એ સમયની કેટલી યે મીઠી ક્ષણો આજ ે તેને યાદ કરવાની હશે. નિશ્વાસ અને નિરાશા સામે ટક્કર લેતો એ સુકલકડી કુ માર કેટલી યે વાર મને દયાપાત્ર દેખાતો, પણ પોતાના મીઠી ભક્તિભર્યા હાસ્યે એ અાનંદનું વાતાવરણ સરજતો. એને આપેલી સૂચના કે ફેં કેલા વાક્યો તેના હૃદયમાં વજ્રલેપ થઈ જતાં અને તેની ક્રિયાઓને ફળદ્રુપ બનાવતાં. તેની સ્કેચબુકોમાં એ વાક્યો કેવા ભાવથી ગીતાપાઠ જ ેવાં બનતાં તેનો નમૂનો અહીં આપું છુ ઃં ‘Every line drawn should express some thing. (દોરે લી પ્રત્યેક રે ખા અર્થવાહી બનવી જોઈએ)’. ‘Draw, draw and draw whenever you are free. (નવરા પડો કે હાથ િચત્રકામ પર ચાલતો જ રાખો) - આ મારાં હરવખત બોલાતાં વાક્યો તેણે જીવનમાં પૂરેપૂરાં જડી રાખ્યાં છે અને હં ુ પોતે તેના સામર્થ્યનો ઉપયોગ કરૂં તે કરતાં પણ તેણે તેમાંથી વધારે સાચવી લીધું છે. એ કલાકારના ઘડતરમાં આ અમૂલાં તત્ત્વો એ રીતે સાચી પુરવણીરૂપે આવી મળ્યા. એની સ્કેચબુકોએ તેની અવલોકનશક્તિ, સ્મૃતિ અને કલ્પનાનો પાયો સુદૃઢ કરી આપ્યો. એવામાં એના સદ્ભાગ્યે અસહકારયુગ આવ્યો f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 41


અને કોલેજમાં ન જતાં અેને વિદ્યાપીઠમાં જવાનું બન્યું. ત્યાં રાષ્ ટ્રીય અભ્યાસક્રમમાં કલાઓની Potentialities - સર્જકતાનો સ્વીકાર અને આદર થવાથી જ ે સુસ્પષ્ટ ફળો આવ્યાં છે તેમાં ભાઈ કનુનું માનસ-સંવર્ધન એ એક સચોટ દષ્ટાંત છે. એની આલેખવાની શક્તિ હવે નિઃસીમ વધી ગઈ હતી. આંખ ઉઘડે ને હાથ નવરો હોય તો ચિત્ર થવા જ માંડ.ે વિદ્યાપીઠના કેટલા યે સ્નાતકો, અધ્યાપકો, મુલાકાતીઓને વિવિધ પ્રસંગો તેની એ કાળની સ્કેચબુકોમાં નોંધાયા છે. તેના આ શોખને કારણે અનેક વિદ્યાર્થીઓમાંથી તેની વિશિષ્ટતા પકડનાર આચાર્ય કૃ પલાની અને અધ્યાપક મલકાનીએ તેને વિદ્યાપીઠ દ્વારા શાંતિનિકેતન જવાની શિષ્યવૃત્તિ અપાવી. એ તેની કારકિર્દી નિશ્ચિત કરનાર પગલું બન્યું. રાષ્ ટ્રીય શાળામાંથી તે સરકારી શાળામાં તો જઈ શકે જ નહિ, એ પ્રતિબંધ પણ તેને ઉપકારક બન્યો અને શાંતિનિકેતનના ભારતીય સંસ્કૃતિપરાયણ વાતાવરણમાં શ્રી નંદબાબુ જ ેવા સંત ગુરુ આગળ તેને એકાંતે એકધારી બે વર્ષની દીક્ષા મળી એ સુંદર અભિયોગ થયો. તેની સ્કેચ કરવાની અને છાયાચિત્રો કરવાની શક્તિ જ ે ત્યાં જતા પહે લાં જ તેનામાં ખીલી ચૂકી હતી તેને ત્યાં એ ઉપાસના ભવનમાં સુંદર પરિપાક અને વિકાસ મળ્યો. ઉપરાંત નૃત્ય, સંગીત, નાટ્ય વગેરે અવનવા રસોમાં નવીન અભિરુચિ પ્રાપ્ત થઈ. પાછળથી એ સર્વ દિશામાં તેણે ગુજરાતમાં પ્રયોગો કર્યા અને ચાલુ પ્રણાિલકાગત વાતાવરણ બદલવામાં ઘણો ફાળો આપ્યો. તેનું લગ્નપ્રકરણ એક સુધારકને છાજ ે એવું, છતાં કોઈ પણ જાતની ધૃષ્ટા કે ધાંધલ વગરનું સુરમ્ય અને શોભન બન્યું છે. એની 42 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

ચિત્રમાળાઓ જીવનના નિકટના પરિચયથી સરજાએલી મનોરમ અને મંગળ ભાવનાભરી છે અને તેના મૂળમાં કનુની એકનિષ્ટતા અને પ્રિયપરાયણતા છે. વિદ્યાપીઠના છાત્ર તરીકે એણે સર્વાંગ ખાદી પહે રી છે તે જીવનપર્યંત નિભાવી છે. કનુ દેસાઈ વિદ્યાપીઠની પ્રસાદી હોય તો કનુએ પૂ ગાંધીજીના અસલ અનુપમ સ્કેચો અને ગાંધીકૂચનાં ચિત્રો કરી પોતાની કલાને ધન્ય કરી છે અને અમર દેશસેવા કરી બતાવી છે. હિંદના બીજા કોઈ કલાકારે પોતાના યુગને ચિરંજીવ કરવામાં કનુ જ ેટલો ફાળો આપ્યો જાણવામાં નથી. બીજા પ્રાંતોમાં દેશના કલાકારની કલાગંગા, જનસમુદાયમાં હૈ યા તૃપ્ત કરતી જણાતી નથી; એ યશ અને સૌભાગ્ય ગુજરાતને પ્રાપ્ત થયાં છે અને ગુજરાત એ ગંગાના ભગીરથને ભાવથી વધારે એ દેશના ઇતિહાસનું એક સુંદર પ્રકરણ છે. પણ કનુને જગતની યાત્રા અને પરિચય સુલભ બને નહિ ત્યાં સુધી તેના વિકાસનો માર્ગ બંધ ગણાય.

કનુ દેસાઈ


f÷kM{]rík ગજેન્દ્ર શાહ ગુજરાતમાં, ચિત્રકલાનો જ ે વિકાસ થયો, તેમાં ચિત્રકાર કનુ દેસાઈનું આગવું પ્રદાન છે. ગુજરાતમાં, કલાના વિકાસની શરૂઆત બંગાળી કલાકારોનું અમદાવાદમાં શાહીબાગના સ્થાનિક લોકોને ત્યાં, અને વડોદરામાં ગાયકવાડના મહે માન બનવું, કલાવિષયક વાર્તાલાપો થવા, સર્જન થવું, અને ચિત્રોની ભેટ પામવી આદિથી થઈ છે. આ બધાં ચિત્રો અાપણા કલાકારોને જોવા મળતાં અને પ્રેરણા આપતાં હતાં. આ સાથે બંગાળી સાહિત્યનું ગુજરાતમાં પ્રકાશન શરૂ થયું અને તેનાં મુખપૃષ્ઠો માટે ચિત્રોની જરૂરિયાત ઊભી થઈ, સાથોસાથ, કનૈયાલાલ મુનશી, ર.વ.દેસાઈ, ઝવેરચંદ મેઘાણી જ ેવામાં

પુસ્તકો માટે પણ ચિત્રો જોઈએ, જ ે જરૂરિયાત મહદ્અંશે ચિત્રકાર કનુ દેસાઈનાં રે ખાંકને પૂરી પાડી. આમ, ગુજરાતના ઘેર ઘેર તેમનું નામ મશહૂર થયું. માત્ર વાર્તાનું નામ જોવા ટેવાયેલો વાચકવર્ગ કથાનકને અાનુષંગિક મુખપૃષ્ઠ પણ જોવા લાગ્યો. ૧૯૦૭માં ભરૂચમાં જન્મેલા આ કલાકારનું મૂળ નામ કનૈયાલાલ હકૂમતરાય દેસાઈ. સાધારણ પરિવાર. પિતા બીમાર રહે તા. નાનપણમાં માતાનું અવસાન થયું. થોડાં વર્ષે પિતા પણ મૃત્યુ પામ્યા. એટલે અમદાવાદમાં મામાને ત્યાં રહીને શાળાભ્યાસ પૂર્ણ કર્યો. તે સમયે આઝાદીની ચળવળ ચાલતી હતી. f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 43


કાર્તિક દેસાઈ અમેરિકા જવા માટે નીકળવાના હોઈ શુભેચ્છા આપવા પધારે લ શંકર ભટ્ટ, વિજય ભટ્ટ સાથે કનુ દેસાઈ

મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કરીને કોલેજમાં જવાને બદલે કનુભાઈ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. અહીં અભ્યાસ દરમ્યાન મિત્રમંડળ અને ક્યારે ક બહારથી આવેલા મહે માનોમાં તસ્વીરચિત્રો બનાવતા. અામ, તેમના આ કલાશોખે તેમને વિદ્યાપીઠના સમાજમાં જાણીતા કર્યાં. તેમનું ચિત્રકાર્ય જોઈ વિદ્યાપીઠના કોઈ સ્નેહી, તેમને કલાગુરુ રવિશંકર રાવળ પાસે લઈ ગયા અને કનુભાઈની વણથંભી કલાયાત્રા શરૂ થઈ. લગભગ અઢી વર્ષ શાંતિનિકેતનમાં નંદલાલ બોઝ સાથે કલાભ્યાસ કરવાનો અવસર મળ્યો. રવીન્દ્રનાથ ટાગોર અને અન્ય મહાન કલાકારોને જોવા, જાણવાનું મળ્યું. હરિપુરા કોંગ્રેસ ભરાઈ ત્યારે નંદબાબુ જ ેવા કલાકારોના સાંનિધ્યમાં સુશોભનો કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. પોતાની નજર સમક્ષ મોટાં ચિત્રાંકનો, પડદા, શિલ્પો, સુશોભનો, મંડપો, પ્રવેશદ્રાર, જાણે કે બંગાળની ભૂમિ ખડી થઈ હોય, તેમ તેમણે જોયું. નાના ચિત્રોની એક વાહ! કરતાં, મોટા ફલકની વાહ! વાહ! તેમને સ્પર્શી ગઈ. કલાને નિર્દેશન કક્ષાએ 44 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

મહે માનોના અભિનંદન સ્વીકારતાં શાંતારામ, કનુ દેસાઈ અને પાર્શ્વ ગાયિકા આશા ભોંસલે

લઈ જવાનાં પગરણ અહીંથી શરૂ થયાં, એમ કહી શકાય. શ્રી કનુભાઈ દેસાઈનાં રે ખાંકનોમાં જાણીતા ચિત્રકાર અબ્દુલરહે માન ચુઘતાઈ, અને છાયાચિત્રોમાં અંગ્રેજી ચિત્રકાર બીઅર્ડલી તેમજ ગગનેન્દ્રનાથ ટાગોરની અસરો સ્પષ્ટપણે દેખાય છે. કનુભાઈને પ્રકાશનમાં રસ હોવાને કારણે તેમણે પોતાનાં ચિત્રો સરળ અને સહજ કર્યાં, જ ેથી આ સમજને લીધે તેઓ ગુજરાતી પ્રકાશકોનાં ચિત્રો કરતા ત્યારે , મૂળ કિંમત લેવાને બદલે ‘રોયલ્ટી’ લેવાનું શરૂ કર્યું. પ્રકાશકોને આ ગમ્યું. રકમ તાત્કાલિક આપવી ના પડે, અને બીજો ચિત્રકાર શોધવો ના પડે. આમ ઘણાં વર્ષો સુધી ચાલ્યું. દિવાળી કાર્ડ, કેલેન્ડર, પુસ્તકોનાં મુખ્યપૃષ્ઠો, પ્રસંગચિત્રો, ચિત્રસંપુટોનાં સુશોભનોથી ગુજરાતભરમાં કનુ દેસાઈ છવાઈ ગયા. ૧૯૩૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. શ્રી કનુભાઈની કલાયાત્રા મુંબઈ પહોંચી.


રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિષયક ટ્રેન ડિઝાઈન કરી હતી.

પ્રકાશ પિક્ચર્સના શ્રી વિજય ભટ્ટ સાથે પરિચય. ‘રામરાજ્ય’ અને ‘ભરતમિલાપ’ જ ેવી જાજરમાન ફિલ્મોમાં કલાનિર્દેશનનું કામ મળ્યું. નાના ચિત્રોને પ્લાસ્ટર ઓફ પેરિસના કસબથી મોટાં દીવાલચિત્રો થતાં જન-સમાજ ે જોયું, વખાણ્યું અને અણધારી સફળતાની શરૂઆત થઈ. મુંબઈની અન્ય ઘણી ફિલ્મો માટે કલાનિર્દેશન કર્યું. જ ેમાં વ્હી. શાંતારામની રાજકમલ ફિલ્મમાં નેજા હે ઠળની ‘ઝનક ઝનક પાયલ બાજ ે’ અને ‘નવરંગ’માં તેમની કલા ઉત્કૃષ્ટ રીતે રજૂ આત પામી. અને શ્રી કનુ દેસાઈ, એટલે કે ઐતિહાસિક, પૌરાણિક અને સાહિત્યિક કથાનકો આધારિત ફિલ્મો માટેના ‘આર્ટડિરે ક્ટર’ એવું લેબલ લાગી ગયું. જ ે ‘બૈજુબવરા’ ફિલ્મના સેટ્સ સુધી લોકગમ્ય રહ્યું. સમય બદલાયો, ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. ગુજરાત સરકારના પ્રચાર અને કલાત્મક કામકાજો શરૂ થયાં. માહિતી નિયામક મણિભાઈ શાહની દૃષ્ટિ અને હિંમત સાથે કનુ

‘વૈષ્ણવજન તો તેને કહીએ’ પેઈન્ટગ િં સાથે

દેસાઈની કલાકારીગરી, તેમજ કારીગરોનો મોટો સમૂહ, અને ઝડપથી કામ પાર પાડવાની આવડતે કનુ દેસાઈને ગુજરાતમાં પ્રદર્શનો, મંડપો, મ્યુરલો અને પ્રચારચિત્રોમું કામ કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. શહે રના લોકોને, બંગાળી સંસ્કૃતિનાં સુશોભનો, ઘાસની ઝૂંપડીઓ, વાંસ તેમજ પૂળાનું કામ, પ્રકાશ માટે લટકતાં ફાનસ, ચબૂતરા, ઓટલા, લીંપણકામ, કંતાન વગેરેનો ઉપયોગ ખૂબ જ પ્રભાવિત કરી ગયો. અને કનુભાઈની બોલબાલા દિલ્હી સુધી પ્રસરી. ૧૯૭૦માં ગાંધીજીની જન્મશતાબ્દી ઉજવાઈ ત્યારે ન્યુ દિલ્હીમાં ગાંધીમંડળ અને દેશની બે રે લગાડી માટે ગાંધીજીના જીવન અને કવનનું કામ તેમને ફાળે આવેલું, જ ે દેશભરમાં લોકોએ માણેલું. શ્રી કનુભાઈમાં પ્રથમથી જ ધંધાકીય દૃષ્ટિકોણ હોવાથી, તેમનાં સર્જનના ત્રણ વિભાગ પાડી શકાયઃ ત્રીસ જ ેટલા ચિત્રસંપુટો, પાંચ હજાર જ ેટલાં કથાનક ચિત્રો અને લગભગ પચાસ જ ેટલી ફિલ્મો માટે કલાનિર્દેશન. f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 45


૧૯૬૪માં તેમણે અમેરિકાની યાત્રા કરી. આ તબક્કે એ નોંધવું જરૂરી થઈ પડે છે કે વર્ષો સુધી મુંબઈમાં રહે વા છતાં કલા અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ, સમકાલીન અને અર્વાચીન ચિત્રકલા વગેરેની તરાહમાં તેઓ સામેલ ના થઈ શક્યા અને પોતાના વૈયક્તિક પ્રદર્શનો પણ યોજી શકેલા નહીં! હવે મિલેનિયમ વર્ષમાં કલા અને કલાકારોની વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે. નવાં મૂલ્યો પ્રસ્થાપિત થયાં છે. કનુ દેસાઈ, મોટો સમય મુંબઈમાં રહ્યા એટલે ગુજરાતમાં તેમના મિત્રો જૂ જ રહ્યાં. કલા શીખવવાનું સદ્ભાગ્ય

ન મળ્યું જ ેથી શિષ્યો થયા નહીં કે જ ેઓ ઉત્તરોત્તર તેમને યાદ કરી શકે. આમ છતાં, તેમણે સંપુટો, રે ખાંકનો, પુસ્તકો દ્વારા અને ફિલ્મોના કલાનિર્દેશન દ્વારા કલાને ગુજરાત તેમજ ગુજરાત બહાર પ્રચલિત કરી. એટલી અંજલિ તો જરૂર આપવી પડે. એ જ આપણો કલાધર્મ, રવિશંકર રાવળની કલાશાળાના આ એક મહત્ત્વના કલાકારનું 73 વર્ષની ઉંમરે ૧૯૮૦માં મુંબઈ ખાતે અવસાન થયું; અને ગુજરાતે પવનની લહે રીઓ સાથે ઊડતી રે ખાઓનો કલાકાર ગુમાવ્યો. આવા કલાકારને ભરપૂર રે ખાંજલિઓ અર્પણ કરીને ધન્ય થઈએ.

ગીતકાર પંડિત ભરત વ્યાસ (અત્યંત જમણે) અને સંગીત નિર્દેશક વસંત દેસાઈ સાથે કનુ દેસાઈ.

46 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


fLkw ËuMkkELkwt rMkLku{ksøkík સલિલ દલાલ ‘કનુ દેસાઇ, આપકે વે ચિત્ર, વે મૂર્તિયાં... ઉનકી સુંદરતા કો સમય કી નિષ્ ઠુરતા ભી કભી નષ્ટ નહીં કર સકતીં!’ કેટલા સિનેપ્રેમીઓ જાણતા હશે કે કનુ દેસાઇનો ફાળો માત્ર હિન્દી-ગુજરાતી ફિલ્મોમાં કલાનિર્દેશનનો જ નહીં, પણ આપણા અત્યંત સંવેદનશીલ અભિનેતા સંજીવ કુ મારને સિનેમાના પડદે પહોંચાડવામાં પણ એવો જ અગત્યનો હતો. સંજીવ જ્યારે ‘હરિ જરીવાલા’ તરીકે મુંબઈના રંગમંચ પર કામ કરી રહ્યા હતા, તે વખતે તેમની એક્ટગ િં ને વખાણનારા અને પ્રોત્સાહિત કરનારાઓમાં તેમના ત્રણ અંગત સાથીદારો હતા. એ ત્રિપુટીમાં નાટ્યલેખક પ્રબોધ જોશી, કેમેરામેન બિપીન ગજ્જરની સાથે ત્રીજા કનુ દેસાઇ હતા. હકીકતમાં તો જ ે

પિક્ચરથી હરિભાઇને પડદા ઉપર વ્યવસ્થિત ‘સેકન્ડ લીડ’માં ચમકવા મળ્યું, એ ગુજરાતી ફિલ્મ ‘રમત રમાડે રામ’ના ડાયરે ક્ટર દિનેશ રાવળને સંજીવનું ‘દીદી’ નાટક જોવા લઈ જનારા પણ કનુભાઇ સહિતના એ ત્રણ જણ જ હતા. એ જ દિનેશ રાવળની એક ફિલ્મ ‘કલાપી’ વડોદરાના નવરંગ સિનેમામાં લાગી, ત્યારે ફિલ્મની પબ્લિસિટી માટે કરાયેલા સુશોભનમાં પણ કનુભાઇની અનોખી દ્દષ્ટિ દેખાઇ આવતી હતી. આખા થિયેટરના પરિસરમાં ‘હા, f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 47


ઝનક ઝનક પાયલ બાજ ે નું સુશોભન

પસ્તાવો વિપુલ ઝરણું, સ્વર્ગથી ઊતર્યું છે...’ અને ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે , યાદી ભરી ત્યાં આપની...’ જ ેવી કવિ ‘કલાપી’ની જાણીતી પંક્તિઓ રજવાડી નિમંત્રણ જ ેવા લાલ, લીલા, પીળા રે શમી કાપડના પડદા પર બારીક ઝુલ સાથે ઝુલતી હતી. એ શણગાર મનમાં એવો વસી ગયો હતો કે કાયમ એને સમાંતર કશુંક શોધતા રહે વું પડ્યું છે. પણ હજી સુધી કોઇપણ ગુજરાતી ફિલ્મની રજૂ આત વખતે એવી કલાદ્દષ્ટિ જોવા મળી નથી. કનુ દેસાઇ એટલે કે કનૈયાલાલ હકૂમતરાય દેસાઇને નામે એક બીજો ગુજરાતી રે કોર્ડ પણ કરવા જ ેવો છે. કનુભાઇએ એક સમયની મોટાભાગની લેન્ડમાર્ક ગુજરાતી ફિલ્મોમાં આર્ટ ડિરે ક્શન કર્યું હતું અને તે પણ અલગ અલગ પરિવેશનાં ચલચિત્રોમાં. એ ‘કાદુ મકરાણી’, ‘જોગીદાસ ખુમાણ’, ‘લાખો વણઝારો’, ‘હીરો સલાટ’, ‘વીર રામવાળો’ જ ેવી લોકકથાઓનું વાતાવરણ પણ જમાવે અને ‘મહેં દી રંગ લાગ્યો’, ‘અખંડ સૌભાગ્યવતી’ અને ‘હસ્તમેળાપ’ સરખી સામાજિક વાર્તાઓને પણ યોગ્ય રીતે સજાવે! પણ કેટલાનું ધ્યાન ગયું હશે કે એ યાદીમાંની તમામ ગુજરાતી ફિલ્મો તેમના સમયની સુપરહિટ કૃતિઓ હતી અને તેમાં એક 48 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

લ.સા.અ. (લઘુત્તમ સાધારણ અવયવ!) હોય તો ‘કલાનિર્દેશન કનુ દેસાઇ’. પણ સિનેમા અને નાટક જ ેવાં માધ્યમોમાં આર્ટ ડિરે ક્ટરનો રોલ તબલાવાદક જ ેવો હોય છે. શાસ્ત્રીય સંગીતના શ્રોતાના કાનને કંઠ્ય ગાયક કે વાંસળી, વાયોલિન અથવા સંતૂર જ ેવું વાદ્ય વગાડનારની તાન કે મુરકીને તાલવાદક અનોખું સૌંદર્ય એ બક્ષતા હોય છે. એવી જ રીતે કલા નિર્દેશક પડદા પાછળ રહીને પડદાઓને રંગવાનું એટલે કે સિલ્વર સ્ક્રિનને સોનેરી બનાવવાનું કાર્ય કરતા હોય છે. એ ‘શોભામાં અભિવૃદ્ધિ’નું કામ કરવાનું કનુ દેસાઇએ શરૂઆતથી જ સ્વીકાર્યું હતું. તેમનો જન્મ 1907ની ત્રીજી માર્ચે થયો હતો અને ઉછેર મોસાળ અમદાવાદમાં. ડ્રોઇંગ અને પેઇન્ટગ િં ના શોખને લીધે માત્ર 13 વરસની ઉંમરે , 1920ના અમદાવાદ ખાતેના કોંગ્રેસ અધિવેશનની સાજસજાવટમાં મદદરૂપ થયા હતા. તે પછી કલાગુરુ રવિશંકર રાવળ પાસે ચિત્રકલા શીખ્યા. એ કલકત્તા શાંતિનિકેતન ખાતે પેઇન્ટગ િં માં વધુ પ્રવીણતા હાંસલ કરી શક્યા. તેમને માટે ગાંધીજીએ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર પર ચિઠ્ઠી લખી આપેલી એ જ કેટલી મોટી વાત કહે વાય! શાંતિનિકેતનમાં ત્રણેક વરસ એમણે નંદલાલ બોઝની નિશ્રામાં પોતાની પીંછીને વધુ ઘટ્ટ બનાવી. તેમણે સુરત પાસેના હરિપુરાના ઐતિહાસિક કોંગ્રેસ અધિવેશનની પણ સજાવટ કરી હતી, જ્યાં સુભાષચંદ્ર બોઝ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોરની વૈશ્વિક દૃષ્ટિના સહવાસનું જ કદાચ એ પરિણામ હતું કે 1933માં, નાત-જાતના ભેદભાવના એ જમાનામાં, એક બ્રહ્મક્ષત્રિય યુવાન એવા કનુ


ઝનક ઝનક પાયલ બાજ ે નો સેટ

દેસાઇ નાગર કન્યા (ભદ્રાબેન)ને પરણ્યા હતા! ગાંધીજીની દાંડીયાત્રામાં પણ એ હતા અને એ ઐતિહાસિક પ્રસંગનાં કનુભાઇએ દોરે લાં ચિત્રો એ આપણા આઝાદી જગ ં ના દસ્તાવેજીકરણનો એક ભાગ છે. ગાંધીજીના અનુયાયી તરીકેની તેમની નિષ્ઠા એવી મજબૂત હતી કે ઇવન ફિલ્મોની ઝાકમઝોળભરી દુનિયામાં જ્યારે કામ કરતા થયા, ત્યારે પણ એ ખાદીને વરે લા રહ્યા હતા. સિનેમામાં તેમનું નામ વ્હી. શાંતારામની ‘ઝનક ઝનક પાયલ બાજ ે’, ‘નવરંગ’ અને ‘બુંદ જો બન ગઈ મોતી’ જ ેવી કલાકૃતિઓમાંનાં બેમિસાલ રંગછાંટણાંને લીધે વધારે જાણીતું થયું હોઇ મોટાભાગનાઓ કનુ દેસાઇને શાંતારામજી સાથે સાંકળતા હોય છે. પરંતુ, હકીકત તો એ છે કે કનુભાઇ પહે લી વાર કામ માટે શાંતારામને મળવા ગયા, ત્યારે તેમને ઇનકાર સાંભળવો પડ્યો હતો. તેમને પ્રથમ તક ગુજરાતી નિર્માતા-નિર્દેશક વિજય ભટ્ટે આપી હતી. વિજયભાઇએ, તે દિવસોમાં, ખૂબ વંચાતા ગુજરાતી નવલકથાકાર રમણલાલ વસંતલાલ દેસાઇની લોકપ્રિય નૉવેલ

‘પૂર્ણિમા’ને હિન્દી ફિલ્મ તરીકે બનાવવાનું નક્કી કર્યું, ત્યારે તેમાં સાજસજ્જાનું કામ કનુ દેસાઇને સોંપીને 1938માં તેમને સિનેજગતમાં એન્ટ્રિ આપી હતી. વિજય ભટ્ટના બેનર હે ઠળ બનેલી ‘રામરાજ્ય’માં પણ કનુ દેસાઇના સેટ્સ હતા અને નોંધપાત્ર વાત એ હતી કે 1943ની એ ફિલ્મના ટાઇટલમાં પણ તેમને ‘કલા નિર્દેશક’ની સન્માનજનક ક્રેડિટ મળી હતી. બીજી ઐતિહાસિક ઘટના એ કે ‘રામરાજ્ય’ એ એકમાત્ર ફિલ્મ હતી, જ ે ગાંધીજીએ પોતાના જીવન દરમિયાન જોઇ હતી. વિજય ભટ્ટના પ્રકાશ પિક્ચર્સની અન્ય ફિલ્મો ઉપરાંત ‘બૈજુ બાવરા’ માટે કનુભાઇએ સેટ ડિઝાઇન કર્યા હતા, જ ે મોગલકાળના સમયને અનુરૂપ હતા. હવે કનુ દેસાઇનું નામ એવું થઈ ચૂક્યું હતું કે શાંતારામજીએ તેમને બોલાવવા પડ્યા. કનુ દેસાઇને વ્હી. શાંતારામે ‘ઝનક ઝનક પાયલ બાજ ે’ માટે પસંદ કર્યા અને તે ફિલ્મ કલરમાં હોઇ કનુભાઇને રમવા મોકળું મેદાન મળ્યું. શાંતારામ માનતા હતા કે ત્યારે હાવી થવા માંડલ ે ી પશ્ચિમી સંસ્કૃતિ સામે આપણે લઘુતાગ્રંથીથી પીડાવાની જરૂર નહોતી. ઇન્ડિઅન ક્લાસિકલ f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 49


ડાન્સનાં કથ્થક, ભરત નાટ્યમ્ અને મણીપુરી જ ેવાં પ્રારુપની પોતાની કલાત્મક સમૃદ્ધિ અને સૌંદર્ય છે. તેને બ્લેક એન્ડ વ્હાઇટમાં નહીં પણ વાઇબ્રન્ટ કલર્સમાં અને લોકભોગ્ય રીતે પ્રસ્તુત કરાય તો ભારતીય પ્રેક્ષક જરૂર તેને વધાવશે. શાંતારામ માટે રંગીન ફિલ્મ બનાવવાનો એ પહે લો પ્રસંગ ક્યાં હતો? તેમણે તો ઠેઠ 1933માં ‘સૈરન્ધ્રી’ને કલરમાં બનાવીને ભારતનું પ્રથમ રંગીન ચલચિત્ર બનાવવાનો પ્રયાસ કર્યો જ હતોને? પણ તેની નેગટિવ ે ડેવલપ કરવા એ જર્મની ગયા ત્યારે ધબડકો થયો હતો. જ્યારે એ પિક્ચર થિયેટરમાં ચલાવાયું ત્યારે જર્મન ડેવલપરની કચાશને લીધે રંગો ફે લાઇ જતા. એ ફ્લોપ અનુભવને લીધે ‘ઝનક ઝનક પાયલ બાજ ે’માં તે કોઇ ચાન્સ લેવા માગતા નહોતા. શાંતારામજી પણ કનુ દેસાઇની માફક કલાગુરુ કહે વાતા. એવા બે રંગ એકત્ર થાય પછી એ મિશ્રણ મેઘધનુષ્યના રંગો ના સર્જે તો જ નવાઇ! ‘ઝનક ઝનક પાયલ બાજ ે’ની વાર્તાના કેન્દ્રમાં બે પાત્રો; નર્તક ગોપી કિશન અને શાંતારામનાં ત્રીજાં પત્ની સંધ્યા જ ે ખુદ પણ સારાં નૃત્યાંગના હતાં. ભવ્ય સેટ્સ ભારે કલરફુલ હોવાથી રંગરોગાન માટે ક્યાંક પંડિતોનો ટીકાનો સૂર પણ સંભળાયો. તેના પ્રિમિયરમાં ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ આવ્યા હતા અને મોટાભાગનાઓને એ શાંતારામ બાપુનો સફળ નહીં થનારો જુ ગારનો એક દાવ લાગ્યો હતો. પરંતુ, ટિકિટબારી કાંઇક અલગ જ કહાણી કહી રહી હતી. કેમ કે શાંતારામનો વિશ્વાસ કે ભારતીય સંસ્કૃતિને પ્રેક્ષક વધાવશે જ એવો સાચો પડ્યો કે ‘ઝનક ઝનક પાયલ બાજ ે’ તે વર્ષ 1955ની, વકરાની રીતે ત્રીજા નંબરે આવી! વિચાર તો

50 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

કરો સંધ્યા અને ગોપીકિશનની નોન સ્ટારકાસ્ટ ફિલ્મ રાજકપૂરની ‘શ્રી 420’ અને દિલીપ કુ મારની ‘આઝાદ’ જ ેવી સુપરહિટ ફિલ્મોની હરોળમાં પાયલ રણકાવતી ઊભી હતી. કારણ કે એમાં મસાલો પણ એવો જ હતો. શિષ્ય થવા આવનારને ગુરુ કહે છે, ‘મુઝે તુમ્હારી સંપત્તિ નહીં, તુમ્હારી મેહનત ચાહિએ...’ તે દિવસોના પ્રેક્ષકોને નતમસ્તકે વધાવવા પડે કે ઇન્ડિયન કલાસિકલ ડાન્સનું પિક્ચર હોવા છતાં તેમણે સવા કરોડ રૂપિયાનો બિઝનેસ આપીને સનસનાટી કરી દીધી હતી. એક થિયેટરમાં તો સળંગ બે વરસ સુધી ચાલ્યું હતું. પણ આ બધામાં કનુ દેસાઇનો ફાળો કેટલો? તેનો જવાબ તે સાલના ફિલ્મફે ર એવોર્ડે આપી દીધો! તે અગાઉના વર્ષે શરૂ કરાયેલા ‘બેસ્ટ આર્ટ ડિરે ક્ટર’નો એવોર્ડ ‘ઝનક ઝનક પાયલ બાજ ે’ માટે કનુ દેસાઇને અર્પણ કરાયો! ‘ઝનક ઝનક…’ નેશનલ એવોર્ડમાં ‘બેસ્ટ ફિલ્મ’ ઠરી અને તેની ભરચક કમાણીને લીધે શાંતારામજીને ‘નવરંગ’માં રોકવાના પૈસા મળ્યા. ‘નવરંગ’માં એક એક ગાયનમાં કનુ દેસાઇની કલાત્મકતા સોળે કલાએ ખીલેલી જોઇ શકાય છે. ‘તુ છુ પી હૈ કહાં...’ના એક એક અંતરાના સેટ જુ ઓ અને વિચારો કે આજથી 60 વરસ પહે લાં જ્યારે ‘વીએફએક્સ’ જ ેવી કમ્પ્યુટર આધારિત કોઇ ટેકનિક ઉપલબ્ધ ન હતી ત્યારના એ બધા કમાલ! એ જ પિક્ચરના ‘અરે જા રે હટ નટખટ પલટ કે દુંગી તુઝે ગાલી...’ના હોળી-ગીતમાં વિવિધ રંગોનો સંગમ અનુભવો તો કનુભાઇ માટે ‘વાહ’ બોલ્યા વિના ના રહી શકો. ‘નવરંગ’ના એક અન્ય ગીતમાં હિરોઇનનો પાલવ ઊડતો


બતાવવાનો હતો. ત્યારે હિરો કવિ છે અને તેની કલ્પનામાં એક કરતાં વધુ રંગ ઊડે તો પણ શું વાંધો? એવી તાર્કિક દલીલ સાથે કનુભાઇએ સૂચવ્યા મુજબ સંધ્યાએ પહે રેલી વિવિધ રંગોની સાડીઓ વારાફરતી હવામાં ઉડાડાઇ. એ ગાયન ‘‘કારી કારી કારી અંધિયારી થી રાત...’ આજ ે પણ ‘યુ ટ્યુબ’ પર જોઇ શકાય છે અને ગીતના ક્લાઇમેક્સમાં ઊડતી એ સાડીઓથી રંગોનો જ ે માહૌલ સર્જાય છે, તેનો અનુભવ આશ્ચર્યચકિત કરનારો હોય છે. ‘નવરંગ’ જ ેટલી પણ વાર થિયેટરમાં જોયું છે, એ દરે ક વખતે એ ગીતના અંતિમ દ્દશ્યોમાં તાળીઓના ગડગડાટ અચૂક સાંભળ્યા જ છે! શાંતારામે કાલીદાસના ‘અભિજ્ઞાન શાકુંતલ’ પરથી બનાવેલા ચિત્ર ‘સ્ત્રી’ હોય કે રણમાં એકબીજાના હરીફ કબીલાઓના વેરઝેરમાં પાંગરતી પ્રેમકથાવાળું ‘સેહરા’ હોય, કનુ દેસાઇની કલાનો સ્ટેમ્પ તમે અનુભવી જ શકો. ‘સ્ત્રી’ની પસંદગી તો ઓસ્કારમાં મોકલવા માટે થઈ હતી. જો કે ફાઇનલ નોમિનેશન સુધી પહોંચી શકી નહોતી. (નહિંતર ટેકનિકલ પાસામાં કણ્વ ઋષિ અને દુષ્યંત-શકુંતલાના સમયને તાજો કરનાર કનુ દેસાઇ પણ ગણત્રીમાં લેવાયા હોત!) એ જ શાંતારામની ‘ગીત ગાયા

ઝનક ઝનક પાયલ બાજ ે નો સેટ

પથ્થરોં ને’ જીતેન્દ્રની હિરો તરીકે પ્રથમ ફિલ્મ. તેમાં ટાંકણાથી નિર્જીવ પથ્થરમાં પ્રાણ પૂરી દેતા કલાકારની વાર્તા હતી. એ પિક્ચર માટે અન્ય કલાકૃતિઓ ઉપરાંત ફિલ્મની હિરોઇન અને શાંતારામજીની દીકરી સંધ્યાની વિશાળકાય મૂર્તિ કનુ દેસાઇના માર્ગદર્શનમાં બની હતી. તો ‘બુંદ જો બન ગઈ મોતી’નું શીર્ષક ગીત યાદ કરીએ તો પણ તેના પિક્ચરાઇઝેશનમાં કનુ દેસાઇ ચમકતા દેખાય. એ બધી રાજકમલ સ્ટુડિયોની ફિલ્મોમાં સર્જક વ્હી. શાંતારામની કલ્પનાને કનુભાઇએ સોળે સોળ આની તાદ્દશ કરી હોવાનું જોઇ શકાય છે... ક્યાંય ઓગણીસવીસ કે સમાધાન નહીં. એ પરફે ક્શનને લીધે જ માહે શ્વરી બંધુઓના પ્રતિષ્ઠિત બેનરમાં કનુ દેસાઇ પસંદ થયા અને ‘કાજલ’ તથા ‘નીલકમલ’માં તેમની કલાને વધુ મહોરવાની તક મળી. જો કે એ ફિલ્મો ચકાસતાં સ્ક્રિન પર ક્રેડિટ મળી હોય એમ લાગતું નથી. પરંતુ, આપણા ઇતિહાસકાર હરીશ રઘુવંશીએ કનુ દેસાઇની આપેલી ફિલ્મોની યાદીમાં ‘કાજલ’ અને ‘નીલકમલ’ પણ ગણાવેલી છે. તેમજ એ બન્ને ચલચિત્રોમાં સેટ ડિઝાઇન જોતાં કનુ દેસાઇનો માર્કો સ્પષ્ટ જોઇ શકાય છે. ખાસ કરીને ‘નીલકમલ’માં બનાવેલ ‘રંગમહલ’માંની મૂર્તિઓ અને ચિત્રોમાં. તેમની પચાસથી વધુ ફિલ્મોમાં ‘રાજા ઔર રંક’, ‘કૈલાસપતિ’, ‘સંપૂર્ણ રામાયણ’, ‘માબાપ’, ‘ઘર કી લાજ’, ‘ઘર બસાકે દેખો’ ‘સારંગા’ ઉપરાંત ભગવાન બુદ્ધના સમયને તાજો કરવાનો હોય એવી કૃતિ ‘અંગૂલીમાલ’નો પણ સમાવેશ થાય છે. એટલે એમ કહી શકાય કે કનુ દેસાઇએ આર્ટ અને બિઝનેસ વચ્ચેનો ફરક મિટાવી દીધો f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 51


કલાપી

ગીત ગાયા પથ્થરોંને

નવરંગ

હતો. કલાપારખુઓ તેમની કૃતિઓના મૂલ્યને વધાવતા અને કોમર્શિયલ માર્કેટમાં તેની કિંમત પણ ઊંચી અંકાતી. તેમનાં પેઇન્ટગિં ્સ કેટલાય ખાનદાનના ઘરની શોભા બનતાં. પુસ્તકોનાં મુખપૃષ્ઠોથી માંડીને નવપરિણિતોને અપાતા ચિત્રસંગ્રહ ‘જીવન મંગલ’ સુધીની તેમની અનેક ક્રિએટિવ કૃતિઓથી ગુજરાતનું સમાજજીવન રળિયાત છે. તેથી 1980માં આઠમી ડિસેમ્બરે 73 વરસની ઉંમરે તેમનું દેહાવસાન થયું ત્યારે ‘નીલકમલ’નો એક સંવાદ સાર્થક થતો લાગતો હતો. તે પિક્ચરમાં કલાકાર ‘ચિત્રસેન’ બનતા રાજકુ માર પોતાના (હકીકતમાં તો કનુ દેસાઇએ!) તૈયાર કરે લા ‘રંગમહલ’માંની મૂર્તિઓ અને ચિત્રોથી ખુશ થયેલા રાજવી

52 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

(તિવારી)નો ઉપકાર માને છે. ત્યારે રાજા એ આર્ટિસ્ટને જ ે કહે છે, તે જાણે કે સિનેમાનું સમગ્ર માધ્યમ કનુ દેસાઇને કહે તું હોય એમ લાગે... ‘તુમ્હારી કલા કે સ્પર્શ સે નગ્નતા ભી સુંદર ઔર વાસના ભી પવિત્ર લગને લગતી હૈ ... એહસાનમંદ તો હમ હૈં , ચિત્રસેન (કનુ દેસાઇ). રાજ્ય બનતે હૈં , બિગડ જાતે હૈં . સમય કી ગોદ મેં કિતને હી રાજા જન્મ લેતે હૈં ઔર ઉસી કી ગોદમેં સમા જાતે હૈં . લેકિન તુમ્હારે યે ચિત્ર, યે મૂર્તિયાં, સમય કી નિષ્ ઠુરતા ઇનકી સુંદરતા કો કભી નષ્ટ નહીં કર સકતીં... ઇનકે સ્થિર હોંટોં પર હમારી કીર્તિ કે ગીત યુગોં યુગોં તક યું હી મુસ્કુરાતે રહેં ગે...!’


yæÞkÞ - 2 fLkw ËuMkkELkk f÷krð[kh

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 53


ગાયત્રી ત્રિદર્શન ચિત્ર સંપુટમાંથી

54 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


çktøkk¤Lkkt økk{zkt{kt બંગાળમાં પગ મુકતાં પેલાં માટીનાં નાનાં ઘરો તથા ઘાસનાં બનાવેલાં છાપરાં, પાસે ઊગેલા કેળનાં, ખજૂ રીનાં તથા તાડનાં વૃક્ષો, તેમાંથી નીકળતો શ્યામ ધુમાડો અને અસ્ત થતો લાલઘૂમ સૂર્ય,- આ બધું જોતાં તેવી જગ્યાએ જતાં મારું મન કચવાયું હતું; પરંતુ દિવસો પસાર થયા, અને અત્યારે તો તે જ ઘાસનાં છાપરાથી શોભતા સુંદર ઘરમાં આનંદ મળે છે. સાલ તથા આમ્રની કુંજોમાં ફરવામાં, સવારથી સૂર્યાસ્ત સુધી નવાનવા દેખાવો જોવામાં આ શાન્તિનિકેતનમાં–શાન્તિના ધામમાં અાનંદ મળે છે. પરંતુ આ શાન્તિ છોડી વધારે આનંદ મેળવવાં, કાંઈ નવું જોવા પેલું સુંદર ગીત ‘આમાર મોન ભૂલાય રે ’ ગાતાંગાતાં અને કુ દરતના તખ્તા પર કુ ચ શરૂ કરી.

દૃષ્ટિએ હવે કોઈ નવી સૃષ્ટિ દેખાતી. ચારે બાજુ દૂરદૂર દેખાતી જમીન તદ્દન સૂકી હતી. આ બીરભૂમ(વીરભૂમિ) પ્રાન્ત બંગાળમાં સૌથી સૂકો છે. ચોમાસા દરમિયાન જ લીલોતરી દેખાય. આ પ્રાન્તનાં ગામડાં સ્વચ્છ દેખાય છે. નાનાંનાનાં સુંદર આંગણાવાળાં ગૃહો અને સુંદર રીતે સજાએલાં ઘાસનાં છાપરાં, રાચરચીલામાં નાના ખાટલા,- એ બધું કલામય લાગતું. આ ગૃહોની આગળપાછળ ઊગેલી કેળો અથવા ખજૂ રીનાં ઝાડો અને સંધ્યા સમયે આ લીલાંછમ પાંદડામાંથી નીકળતો ધુમાડો સુંદર ચિત્ર રચતાં, આમતેમ કોઈ બકરીનાં​ં બચ્ચાં માતાઓ સાથે ગેલ કરતાં કૂદતાં, ક્યાંક કોઈ સાન્તાલ છોકરો નાની ગાયોને ચરાવી દિવસને અંતે વાંસની જાડી બંસી બજાવતો ધીરે ધીરે પાછો ફરતો f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 55


ગામડાંનું દૃશ્ય

તો, બીજી બાજુ સાન્તાલ ખેડતૂ ો દિવસના સખત કામ કરી પાછા ફરતા દેખાતા. અને આ બંસીના સૂર ! બંસી તો જરૂર તેઓમાંથી એકાદ વગાડતો જ હોય. આ દેખાવ બંગાળમાં સાધારણ છે. બિચારા સાન્તાલ લોકો તુરત ઓળખાય છે. તેઓના ચહે રા, પહે રવેશ જાણે પ્રભુએ અમુક મુકરર જ કર્યા હોય તેમ જણાય છે. ગરીબાઈ છતાં સ્વચ્છતા અને સુઘડતા કેમ રાખવી તે આ સાન્તાલ લોકો સમજ ે છે. તેઓનાં ગામ સાધારણ રીતે બંગાળીઓના કરતાં જુ દાં હોય છે. ઘરના આંગણાં માટીથી લીપી બહુ સ્વચ્છ રાખે છે. દિવસ હોય કે રાત, પણ તેઓ સૂવા–બેસવાનું તો નાના ઘરમાં નહિ ઘરના આંગણા આગળ નાના નાના ખાટલા નાખી તેના પર જ રાખે છે. ચારે બાજુ કાંઈ નવુંનવું ગોઠવેલું દેખાય છે. ટકટક અવાજ કરતાં દમામભરી ચાલે ચાલતા પેલા મરઘા-કુ કડા અને ડુક્કરો સાન્તાલ ઘરની આગળ વસ્તી રાખે છે. રસ્તામાં ડુક્કરોનાં તો ખૂબ દર્શન થતાં. તે કોઈને હે રાન કરતાં નથી. મધ્યાહ્નકાળે પોતાનાં આંગણામાં છોકરાના માથામાં તેલ નાખતી પેલી સાન્તાલ સ્ત્રી અને ચોમેરનાં મરઘાં– કુ કડાં કેવો સુંદર દેખાવ રચે છે!

56 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

તેલ વગર તો બંગાળીઓને ચાલે જ નહિ, સાન્તાલ લોકો પણ બંગાળીઓ જ ને! તેઅો પણ તેલ તો ખૂબ જ વાપરે છે. તેઓની ભાષા બંગાળીથી જુ દી હોય છે, પણ બંગાળીઓ સમજી શકે છે. જુ ઓ, આ બાજુ પેલો બંગાળી હુક્કો ગગડાવતો જાય છે - જાણે કાંઈ તેનો ભાર જ નથી. અરે , પણ આ હુક્કાને દાંડી તો નથી! હુક્કો અહીં એક લાકડીની માફક ઘરબહાર જ્યાં જાય ત્યાં લોકો સાથે જ રાખે છે. ગાડાવાળો પણ એક હાથે હુક્કો ગગડાવતો જતો હશે. બંગાળી ગાડાં મોટા વાંસનાં અને તકલાદી જણાય છે. તેને જોડેલા બળદ તે પ્રમાણમાં નાના અને નીચા દેખાય છે. વળી આ બળદોને નાથ નખાતી નથી, કે નથી અછોડા રાખવામાં આવતા. ગાડીવાળો તેને દોરે છે અને નાથ નહિ હોવાથી બળદને કોઈ વખત કાબૂમાં રાખવા મુશ્કેલ પડે છે. અા અનુભવ અમને મુસાફરીમાં થએલો. પણ ચાલો, હવે મુસાફરીના પહે લા દિવસ વિષે લખું.

ઝાપરાવાળું ઘર

જૂ નું મંદિર


ગાડું

સંધ્યા સમયે પાંચ–છ ગામ વટાવી છએક માઈલની મુસાફરી કરી એક મોટું તળાવ જોતાં ત્યાં પડાવ નાખ્યો. તંબુઓ બાંધ્યા. બીસ્તરાઓ છોડ્યા અને અાગળ પાછળની કુ દરતને જોવા નીકળ્યા. રાત્રીએ ચંદ્રનું અજવાળું હતું; ઠડં ી પણ હતી. આખી જગ્યા સૂમસામ હતી. ગામનાં કૂતરાં તથા શિયાળના અવાજ દૂરદૂરથી આવતા. આવી રાત્રિએ પેલા બિચારા ગાડાવાળા ઠડં ી લાગવાથી કેવા સૂતાસૂતા બળદને હાંકે છે! અને બળદ પણ ધીરે ધીરે ઠડં ે પેટે ચાલ્યા જ કરે છે. સવારે અમે ઊઠ્યા. તંબુમાં દસ માણસો સૂતાં હતાં. રાતમાં સૌથી વધારે કોના નસ્કોરાં બોલતાં હતાં એવો મેં પ્રશ્ન કર્યો, ત્યારે એક જણે ઉત્તર આપ્યો કે, ‘એ તો બે જણા શરત કરતા હતા!’ આવી હાસ્યાજનક વાતો કરતાં આગળ મુસાફરી કરવા અમે તૈયાર થયા. તે સુંદર સવાર હતી. સૂર્યદેવ પોતાનું તેજ વધાર્યે જતા હતા અને અમે અમારી મુસાફરી વધાર્યે જતા હતા. રસ્તામાં કાંઈ અવનવા દેખાવો જોતાં નોંધ કરતા આગળ ચાલતા હતા.

સાન્તાલ છોકરો

ગુજરાતની માફક ક્યાં રહે વું? નો સવાલ અહીં પણ અમને વારંવાર પુછાતો ને અમે પણ તેમને રસ્તામાં સારા ઉત્તર અાપી રાજી કરતા હોઈએ તેમ લાગતું. પરંતુ અહીંની સ્થિતિ અને ત્યાંની સ્થિતિમાં ફે ર છે. કોઈને પણ ટુકં ારાથી બોલાવાતો નથી; પછી તે ખેડતૂ હોય કે બીજો સાધારણ મનુષ્ય હોય! બંગાળમાં શહે ર તથા ગામડાની હવામાં એકદમ ફે ર છે. ક્યાં શહે રના મોટાં માળોનાં મકાનો અને ક્યાં ગામડાના નાનાં ઝૂંપડાં? બિચારા ગામડાના લોકોને બિલકુ લ કેળવણી મળતી નથી અને તેથી તેમના ધંધામાં પણ કેળવણીના અભાવથી ઉજાસ નથી. ખેતરોનાં ખેતરો વેરાન પડી રહે છે; પાણી મળતું નથી આ સૂકી વેરાન પડેલી જમીન ઉપરથી ભવિષ્ય ભાખી શકાય કે વખત જતાં કોઈ ખેતી કરનાર રહે શે નહિ. અત્યારે

શાહપુરની નિશાળ

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 57


પેલા સ્વયંસેવકો કે દેશના રાષ્ ટ્રીય નોકરોનો પણ કંઈ ઓછો જુ લમ છે! એક ગામડા આગળ જતાં અમે એક ઘરડાં મુસલમાનને ગામનું નામ પૂછ્યું. તેણે કંઈ જવાબ ન આપ્યો. છેવટે અમે સરકારી માણસો નથી તેની પૂરી ખાતરી થતાં પોતાના ગામનું નામ આપ્યું. તે બુઢ્ઢાના કહ્યા પરથી જણાયું કે સરકારી માણસો આવી તેઓને ખૂબ સતાવે છે અને ફાવેતેમ બિચારા ગામલોકોને લૂંટે છે.

રસ્તા પર સુંદર દરવાજો કરતી તાડનાં થડોની કમાનો

પણ ઘણાખરા ખેતી કરનારાઓ મોટાંમોટાં શહે રોમાં ચાલતી ચોખાની મિલોમાં કામ કરી પેટ ભરી પડી રહે છે. વળી નવાં ઝાડ રોપાતા તો દેખાતાં જ નથી. પાણી માટે દરે ક નાનામોટા ગામ આગળ મોટાંમોટાં તળાવો ખોદેલાં હોય છે. આને વગર બાંધેલા મોટાં ખાબોચિયા કહી શકાય. તેમાં વરસાદનું પાણી ભરાય છે તેજ લોકો દરે ક કામ માટે વાપરે છે. હવે તો કેટલાંયે મોટાં તળાવો કચરાથી પુરાઈ જાય છે. ખોદવાની કે ખોદાવવાની તો કોઈ દરકાર નથી. ઉનાળામાં આ પાણી પણ મળતું નથી અને તેથી કેટલાયે લોકો દુઃખદાયક સ્થિતિમાં આવી પડે છે. અા વીરભૂમ પ્રાન્તની સ્થિતિ. બિચારા લોકોને સરકાર માબાપની કેટલી ધાક છે! કોઈ વખત અમે ગામમાં સ્કેચો કે નોંધ કરતા ત્યારે તેઓ અમને સરકારી માણસો ધારી ગભરાતા. અરે , 58 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

હવે પાછી મુસાફરી ચાલુ કરીએ. રસ્તામાં એક મોટું ગામ આવ્યું. ત્યાંના લોકોએ ત્યાંના સર્વ જોવાલાયક સ્થળો બતાવ્યાં. એક જૂ નું મંદિર બતાવ્યું. મંદિરનું મકાન તો એક સાધારણ નાનું બંગાળી ઘર જ હતું, પરંતુ તે જ આકૃતિ પરથી અત્યારનાં મોટાં​ંમોટાં મંદિરો બંધાયા છે. આ સર્વ જોયા બાદ અમે આગળ ચાલ્યા જતા હતાં તેવામાં એક મહે તાજીએ પાછળથી બૂમ મારી બોલાવ્યા. આથી અમે પાછા વળી નિશાળ જોવા ગયા. નિશાળમાં ગામ પ્રમાણે છોકરાંઓની સંખ્યા ઓછી હોવાથી કારણ પૂછતાં તેણે જણાવ્યું કે આજકાલ કાપણીનો વખત હોવાથી બધા નથી આવતા. બિચારા નાના નિર્દોષ ગરીબ બાળકો અમને જોઈ, કોઈ મોટા અમલદાર આગળ સિપાઈ ઊભો રહે તેમ અદબ વાળી શિયાળાની ટાઢથી ધ્રૂજતા ઊભા રહ્યા હતા. નિશાળનું મકાન ઘણું જ નાનું હતું અને બારણું પાંચેક ફૂટ ઊંચું હતું. અમારામાંના એક જણે આથી તે બહારથીજ જોઈ અંદર પેસવાનું માંડી વાળેલું. આવી જ ગામઠી નિશાળ એક શાહપુર ગામ આગળ જોઈ તે આના કરતાં સારી હતી. એકંદરે ત્યાંનું મકાન, વિદ્યાર્થીઓની સંખ્યા અને સ્થાન સારાં હતાં.


આ જોયા બાદ અમે કેળવણી વિષે વાતો કરતા, કુ દરતમાં રસ લેતા આગળ ચાલ્યા. તેવામાં અમારામાંનો એક વિદ્યાર્થી દોડતોદોડતો હાંફતોહાંફતો પાછળથી આવ્યો. આટલું બધું દોડતા આવવાનું કારણ પૂછતાં તેણે શ્વાસ ખાઈ કહ્યું, ‘આ ગામની પેલી બાજુ પેલા તળાવમાં પાણી પીને જ ેવો પાછો ફરતો હતો તેવામાં એક કાળો નાગ મારી પાછળ સડસડાટ દોડતો આવતો મેં જોયો. હં ુ આથી હં ુ મારી ટોપી તથા ચોપડી ફેં કી દઈ રસ્તો દેખાય ત્યાં દોડ્યો અને એક ઝાડ પાછળ જઈ ઊભો જોતો રહ્યો. તેવામાં નસીબજોગે એક નોળિયો નીકળી આવી તેના પર કૂદી પડ્યો અને જોતજોતામાં સાપને પૂરો કરી ઝાડીમાં ભરાઈ ગયો! સાપ મરી ગયો હતો, છતાં ચકોર નજરે આમતેમ જોતોજોતો ધીરે ધીરે જઈ મારી ટોપી ને ચોપડી લઈ દોડતો હં ુ આવી પહોચ્યો.’ બપોરે લાંબો પંથ કાપતા અમે લુંઘાઈ ગામ આગળ આવી પહોચ્યાં. ત્યાં કેટલીક ચીજો નાસ્તા વાસ્તે ખરીદી. સ્ત્રીઓએ ખાવાનું પકાવ્યું. અને તેમને તેમાં મદદ કરતાં. જમ્યા બાદ અમારામાંના કેટલાંક વિદ્યાર્થીઓ જુ દીજુ દી જગ્યાએ ચિત્રો દોરવા ગયા. તે વખતે સુંદર પવન ફં ૂકાતો હતો. તાડનાં ઝાડ ધીરે ધીરે ડોલતાં હતા, વાંદરા એકબીજા ઝાડ પર કૂદાકૂદ કરતા હતા. વળી આ ઝાડોની ઘટા એક જબરદસ્ત ઊંડા તળાવ(પુકુર) ની આગળ પાછળ હતી અને તાડનાં થડ સુંદર કમાનોરૂપે બની જઈ તળાવમાં જવાના રસ્તાનાં પગથિયાં પર દરવાજો કરતી; આ તાડના ઝાડની ઘટામાં જઈ હં ુ સ્કેચ કરવા ઊભો રહ્યો.

થોડીવાર પછી નજર ફે રવું છુ ં તો મારી સામે એક વિકરાળ વાંદરો ડાચું ફાડી ઊભો હતો! મારાં ગાત્ર ઢીલાં થઈ ગયાં. રોમાંચ ખડા થાય તેવો દેખાવ હતો. જો મારા પર વાંદરો તરાપ મારે તો મારી પાસે કંઈ હથિયાર ન હતું; ઉપરાંત નાસવાની જગ્યા પણ ન હતી. એક બાજુ ઊંડી ખાઈ હતી બીજી બાજુ ં ઊંડું તળાવ હતું. તરતને માટે તો મેં પેન્સિલ છોલવાનું ચપ્પુ હતું તે કાઢ્યું. પણ અહીં જગ ં નું મેદાન ન થયું, કારણકે વાંદરાને પકડવા બે બાજુ થી ગામવાસીઓ આવી પહોચ્યાં. હવે તો મારામાં પણ હિંમત આવી ને સહે જ આગળ ધસ્યો. આથી વાંદરાએ બચવા માટે ખાઈમાં છલંગ મારી અને દાંતિયા કરતો ને હૂકાહૂક કરતો નાઠો. મારા જીવમાં જીવ આવ્યો ને સ્કેચ પણ પૂરો કર્યો. મનોહર સાંજ હતી. આકાશ તદ્દન ભૂરુ થયું હતું. ફક્ત સૂર્ય લાલ દડા જ ેવો દેખાતો; અને તે દડો ધીરે ધીરે પૃથ્વીમાં ઊતરી જતાં અંધારું થયું. હજી ચન્દ્રનું અજવાળું પૂરું ન હતું, છતાં અમારે તેવા અજવાળામાં જ લાંબી મુસાફરી કરવાની હતી. આગળ જતાં ખાડાટેકરા આવવા લાગ્યા અને રસ્તો વિકટ આવતો લાગ્યો. ગાડાને પણ જવું મુશ્કેલ હતું. આવા રસ્તે જતાં એક પાણીથી ભરે લી નહે ર આવી. બૈરાં તથા બાળકોને માટે તે ઓળંગવી મુશ્કેલ હતી. કેવી રીતે ઓળંગવી તેનો વિચાર કરતા ત્યાં ઊભા હતા એવામાં કોઈ બે માણસો ત્યાં આવ્યા અને તેમણે અમને એક બીજો રસ્તો બતાવ્યો, કે જ્યાં આટલી પહોળી નહે ર ન હતી. આથી અમારામાંના બે જણને પાછળનાં સામાનથી ભરે લાં ગાડાંની રાહ જોતા રાખી અમે ત્યાં ગયા. પણ એ f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 59


રસ્તો તો ઊલટો વિકટ નીકળ્યો. વીસપચ્ચીસ ખેતરો અંધારામાં મહાપરાણે ઓળંગ્યા પછી તો ઝાડીમાંથી એક પગથી જતી શરૂ થઈ. પેલા બે રસ્તા બતાવનારાઓએ અમને સર્વને મોટા મોટા અવાજ કરવાની ચેતવણી આપી, કારણ કે અહીં સર્પનો ઘણો જ ભય હતો. થોડી કેડી કાપીને અાગળ જતાં એક મોટો ઊંડો ખાડો આવ્યો! અમારામાં મોટા માણસો તો કૂદી ગયા, પરંતુ બૈરાંઓને તથા નાનાં છોકરાઓને કૂદવું અશક્ય હતું. આથી તેઓને કુ દાવવા બે જણ પેલી બાજુ અને બે જણ આ બાજુ ઊભા રહ્યા. અને દરે ક જણના હાથ પકડી-પકડી કુ દાવ્યા અને છોકરાંઓને અદ્ધર ઉઠાવી લીધાં. ત્યાર પછી લગભગ દોઢેક ફૂટની કેડી શરૂ થઈ. તેની બે બાજુ ઊંડું પાણી હતું; ઉપરાંત અંધારું હતું. અમારી કોઈની પાસે દીવો ન હતો. ધીરે ધીરે અેકબીજાની પાછળ તે ભયાનક ઝાડીનો રસ્તો પસાર કરી મોટે રસ્તે આવી પહોચ્યાં અને ગાડાની રાહ જોતા ઊભા રહ્યાં. રાહ જોતા ઊભા હતા તેવામાં પેલી બાજુ થી અવાજના પડઘા સાંભળ્યા. આ સાંભળતાં હં ુ તથા એક જણ ચંદ્રના ઝાંખા અજવાળામાં ખેતરો ઓળંગતા, ઠોકરો ખાતા નહે ર આગળ પહોચ્યાં; તો સામે પારથી ગાડાને લાવવાની તજવીજ ચાલતી હતી. નંદબાબુ પણ ત્યાં જ હતા. તે તથા બીજા ચાર મજબૂત સાથીઓ અને બે ગાડાવાળા એમ સઘળાની મદદથી બળદને ઉશ્કેરવા હો હો હોના મોટા અવાજ કરી ગાડું હંકાર્યું. જાણે લડાઈના વખતમાં સિપાઈઓ તોપો ન ખેંચતા હોય, તેવું લાગતું હતું, એક ગાડું આવી ગયા પછી બીજુ ં લેવા ગયા; તો બીજા ગાડાનો બળદ નાસી ગયો હતો! સુરેન્દ્રનાથ 60 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

કાર તથા ગાડાવાળો તેને શોધવા નીકળ્યા હતા. લગભગ અરધે કલાકે બળદ જડ્યો. ત્યાર પછી બીજા ગાડાને પણ પહે લાની માફક લાવ્યા. પણ હજી આફતોનો પાર આવ્યો ન હતો. નહે ર પછીનો લગભગ અરધા માઈલનો રસ્તો ખરાબ હતો, અને તે રસ્તો પણ ખેતરોમાંથી જતો હોવાથી બધાંની મદદ જોઈશે એમ લાગ્યું. ખેતરોની પાળો અક્કેક બબ્બે ફૂટ ઊંચીનીચી હતી. અમે સર્વ તૈયાર થયા. બળદોનાં પૂછડાં અામળી હો હોના અવાજથી ઉશ્કેરતા અને કોઈકોઈ જગ્યાએ પાછળથી ગાડું અદ્ધર કરી પાળ પર મૂકી હડસેલતા આગળ સારા રસ્તા પર મહા મુશ્કેલીએ આવ્યા. થાકથી સૌના ચહે રા કંટાળેલા લાગતા હતા. બિચારા બળદોએ પણ ખૂબ કામ કર્યું હતું. આથી હવે જ્યાં સારું તળાવ હોય ત્યાં જ જઈ પડાવ નાખવાનો વિચાર કર્યો. અમારામાંના બે જણ સાઈકલોવાળા હોવાથી આગળ સારી જગ્યાની તપાસ કરવા નીકળ્યા. એકાદ માઈલ જતાં તો એક ગામ જ નજરે પડ્યું, એટલે તેથી ત્યાં જ તંબુ ઠોક્યા. ચંદ્ર ઠીક પ્રકાશવા લાગ્યો હતો; રાત બહુ મોડી થઈ ન હતી; ગામમાંથી તબલા તથા સંગીતના અવાજ આવતા હતા. સૌ હાથપગ ધોઈ ખાઈ કરી થાકને લીધે તરત નિદ્રાવશ થયા. સાથે મોટી તળાઈઓ ન લઈ ગયા હોવાથી તંબુઓમાં પહે લાં ઘાસ પાથરતા અને તેના પર થોડુથ ં ોડું પાથરી સૂતા એટલે તળાઈ જ ેવું જ થઈ જતું. બંગાળમાં આવ્યા પછી ખજૂ રીના રસની ખૂબ વાતો સાંભળેલી. સવારે ખાંધે વાંસ મૂકી, રસ લઈ જતો માણસ અમે તે ગામમાં જોયો. જોકે


રાત્રે એક વિદ્યાર્થી એક ઝાડપર ચડી, માટલીમાં પૈસા મૂકી, તેમાંથી થોડો લઈ આવ્યો હતો; પણ તે વધારે ન હતો અને સવારના અમને સર્વને ખાવાનું મન થયું. હજુ સૂર્યોદય થયો ન હતો, એટલે રસના બે ઘડા લઈ આવ્યા. રસ કાંઈ આપણી તાડી જ ેવો નથી હતો, પણ સૂર્યોદય પછી તાડી જ ેવો ખાટો થાય છે. બંગાળમાં ઘણા લોકો તેનો વેપાર કરે છે. દૂરદૂરનાં માણસો રસ લઈ જતા જણાય છે. તે રસ ન ખપે તો તેનો ગોળ બનાવે છે. અા રસને મોટા કઢામાં નાખી ખૂબ ઊકાળવાથી સફે દ પરથી તે લાલ થતો જાય છે. ઊકળ્યા પછી તેનો ગોળ બને છે. તે જ ેમ ઠરે છે તેમ કઠણ બનતો જાય છે. વળી આ ગોળના નાની ભાખરીના આકારમાં ‘લોબાત્’ બનાવીને પણ વેચે છે. કુ માર ફાગણ સંવત ૧૯૮૨

ગામ જોઈ કેટલાક સ્કેચ કર્યાં. આ તરફ એક નવાઈ લાગી તે એ કે મુસલમાનનાં તથા હિંદુઓનાં ગામ જુ દાં શ્રી નંદલાલ બોઝ બંગાળના હોય છે. આનો અર્થ શ્રેષ્ઠ કલાકાર અને શાંતિનિકેતન કલામંદિરના કાંઈ તેઓ એકબીજા આચાર્ય સાથે ટટં ોફિસાદ કરે છે એવો નથી. બંગાળી હિંદી તથા બંગાળી મુસલમાનમાં ઘણો ફે ર પણ દેખાતો નથી. મુસલમાનો પણ બંગાળી જ ભાષા બોલે છે, જોકે તેઓ ઉર્દૂ તો જાણે જ છે. મુસલમાન વ્યક્તિમાં ફે ર એટલો કે તેઓ દાઢી રાખે છે.

આ ગામ જોઈ અમારી છાવણીએ પાછા ફર્યા તો ત્યાં કેટલાંયે માણસો અેકઠા થએલાં હતાં. આ દેખાવ અહીં જ નહોતો થતો, પણ સર્વત્ર અમે જ્યાં ઊભા રહે તા ત્યાં થતો. ગામનાં માણસો ચારચાર કલાક સુધી અમારા તંબુઓ આગળ હુક્કા ગગડાવતા બેઠા રહે તા! બંગાળીઓ આળસુ તો ખૂબ છે. ખેડતવર્ગ ૂ કે બીજો વર્ગ પોતાના બાપદાદાની નાનીશી જમીન ખેડીને બેસી રહે તા દેખાતા. વાતો કરતા હોય, પાનપટ્ટી ચાવતા હોય કે તેમના જીવનના દોસ્તદારો જ ેવા હુક્કાઓ સાથે રાખી ફરતા હોય. બંગાળીઓ સ્વચ્છતા બિલકુ લ રાખતા નથી જણાતા. ખાબોચિયાં (જ ેને મેં તળાવ લખ્યાં છે તે) નું લીલવાળું પાણી તથા ગંદો ધૂળિયો ખોરાક લે છે તેને લીધે તેઓની શારીરિક સ્થિતિ કદી સારી રહે તી નથી. બપોરના બાર વાગ્યે અમે આગળ જવા તૈયાર થયા. બીજાં બે ગાડાં નાનાં છોકરાં તથા બૈરાંઓને બેસવા માટે ભાડે રાખી આગળ કૂચ શરૂ કરી. બિચારો ‘ગોરા’ (નંદબાબુનો નાનો પુત્ર) કે જ ે અમને સારે રસ્તે ગમ્મત આપી રહ્યો હતો તેને રસ્તામાં તાવ ચડ્યો હોવાથી સાંજ ે અમે શાહપુર ગામ આગળ આવી થોભ્યા. શાહપુર સાધારણ રીતે મોટું ગામ છે. મોટી દુકાનો, પોસ્ટ ઓફિસો વગેરે દેખાતાં. આજ વળી ‘હાટ’ હતું. ગુજરાતમાં જ ેમ ‘ગુજરી’ ભરાય છે તેમ અહીં બંગાળમાં પણ અઠવાડિયે એક વખત મોટા ગામમાં ‘હાટ’ ભરાય છે. અને તે હાટમાં શાક, મીઠાઈ વગેરે ખોરાકની તથા અન્ય વસ્તુઓ વેચાય છે. દૂરદૂરનાં ગામના લોકો જોઈતી વસ્તુઓ આ દિવસે ખરીદવા આવે છે, કારણ કે બીજા દિવસે કશું મળતું f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 61


સ્કેચ કરતા નંદબાબુ

શાહપુરની પોસ્ટ ઓફિસ

નથી! બંગાળીઓની આળસનો આ પણ એક નમૂનો છે. એક અઠવાડિયા સુધી શાક જ ેવી વાસી વસ્તુઓ ચલાવે તે વળી કેવીક સારી રહી શકે? આવી બગડેલી વસ્તુઓ ખાવાથી તથા ખાબોચિયાંના લીલાં પાણી પીવાથી ઉપર કહે લી દશા જ થાય છે. રાત પસાર થઈ અને સવારે ગોરાને સારૂં હોવાથી આગળ ધપવાનું ધાર્યું. સવારે ઠડં ી સાધારણ હતી. ધીરે ધીરે તાપ વધતો હતો. પણ બધાએ ચાલવા જ માંડ્યું કારણ કે રસ્તો ઘણો સરસ હતો. અાગળપાછળની રઢિયાળી જમીન દૂરદૂરથી દેખાતી. રસ્તામાં બોરડીઓ આવતી તેમાંથી બોર વીણતા ખાતા જતા. જગ ં લી ઝાડોનાં સુંદર રંગોવાળા ફૂલો પર પતંગિયાં ફરફરતાં તથા ભમરા ગુંજન કરતા દેખાતા. જૂ નાં મકાનો, જાણવા કે જોવાલાયક સ્થળો જોતાં નોંધ કરતાં. ‘અમાર મન ભુલાય રે ’ ગીતની સુંદર લીટીઓથી એક જ ધુનમાં આગળ ચાલ્યા જતા અને જાણે અમેરિકાના 62 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

બખ્ખેશ્વર

કેલિફોર્નિયામાં ૧૮૪૮ની સાલમાં મુસાફરી કરતા ન હોઈએ તેમ લાગતું. ચાર બળદગાડાં ધીરે ધીરે ચાલતાં, તેની આગળપાછળ જાણે તેનું રક્ષણ કરવા અમે લાકડીઓ વગેરે પકડી ચાલતા તેવું લાગતું! પરન્તુ ત્યાંના રાતા ઈન્ડિયનો કે અહીંના સાન્તાલ લોકો અમારા પર ચડી આવી તીરનો મારો નહોતા ચલાવતા તેટલું બાકી હતું! સાન્તાલ લોકો નાનપણથી જ રાતા ઈન્ડિયનોની માફક તીર ફેં કવામાં ઉસ્તાદ હોય છે; પણ તેઓ રાતા ઈન્ડિયનો જ ેવા જગ ં લી નથી. અાજ ે બધા દિવસો કરતાં અમારી કૂચ સુંદર લાગતી. અમારામાંના દરે ક જણ નોંધ કરતો કે ‘સ્કેચ’ લેતો. આપણામાંના ઘણા માણસો દૂરદૂરનાં જોવાલયક સ્થળોની મુસાફરી કરવા જાય છે, પરંતુ તેઓ કોઈ નોંધ કે ‘સ્કેચ બુક’ રાખતા નથી તે ભારે ભૂલ કરે છે. તેઓ એમ જ સમજ ે છે કે લેખકો નોંધ કરી શકે અથવા તો ચિત્રકાર રે ખાચિત્ર દોરી શકે. પણ અમારી મુસાફરીમાં સૌથી નાના આઠ વર્ષના ગોરાએ


પણ એક ચોપડી ને પેન્સિલ લીધી હતી! છોકરા અામ પાવાગઢ જાય અને નોંધ કરે તો તુરત તેઓને યાદ રહે . નહિંતર પછી કોઈ પૂછ ે તો માત્ર ઝાડ અને ટેકરા જોયાનો જ જવાબ આપી શકે. લગભગ મધ્યાહ્નની સાંજ સુધીનો વખત નહાવા–ખાવામાં ગયો. અમારી છાવણી બે ગામની વચ્ચે, બંનથ ે ી દૂર એક મોટા અામ્રના ઝુંડ તળે રાખી હતી. રાત પડી અને પૂનમનો ગોળ ચંદ્ર દેખાયો. શિયાળવાંના ભયંકર અવાજ ચોંકાવનારા હતા. અવાજ પણ છેક પાસેથી આવતા, કારણ કે અમારો પડાવ તદ્દન ઉજ્જડ જગ્યામાં હતો. લગભગ દસેક વાગ્યા સુધી તો તાપણી કરી અને ખૂબ વાતોના ગપાટા માર્યા. ત્યાર પછી સૂવા જતાં પહે લાં રાત્રિએ પહે રો રાખવા ધાર્યું. અને તંબુને ચાર ખૂણે ચાર બિરાદરો હથિયારો રાખી બેઠા. નસીબજોગે એક ખૂણો મારે ભાગે આવ્યો. મને સાધનમાં કુ હાડી મળી. અાપણને ભય તો લાગેલો જ! મારા મિત્રો મારી લાચારી જાણી ગએલા અને તેથી હસતા પણ હતા. પણ મેં ન ગણકારતાં આજની રાત તો જાગતા સૂતા રહે વાનો જ નિશ્ચય કર્યો.

હતું. મારા રોમાંચ ખડા થયા, પણ હીંમત છોડી નહિ! તુરત કુ હાડી ઉપાડી પણ શિયાળ કાંઈ ઊભું રહે ? આથી બંદા (વંદા નહિ) ના પગમાં જોર આવ્યું! એક જાડો ડડં કુ ો તથા કુ હાડી લઈ હં ુ પણ તેની પાછળ દોડ્યો. પણ બહાર ચંદ્રના અજવાળામાં જઈ જોઉં છુ ં તો શિયાળ નહિ પણ કૂતરું હતું, તે મારી સામે ભસવા લાગ્યું! મોટી ધાડ મારી! ગુપચુપ તંબુમાં પ્રવેશ કરી અાપણે તો સૂતા. પણ તે પહે લાં તો મારી સામેનો ખુણાવાળો કે જ ેને મારી બહાદુરીની ખબર હતી તે હસવા લાગ્યો: ‘વોટ વોઝ ધેટ, કનાઈલાલ?’ પણ મિયાં બોલે તો ને? જોઈશું, સવારે વાત! સવાર થયું અને રાતનો બનાવ ઊડી ગયો. દરરોજની માફક નાસ્તો કરી બિસ્તરા-તંબુઓ બાંધી ગાડાંમાં ગોઠવી આગળ સફરે નીકળ્યા. નોંધ કે સ્કેચ કરવાનું તો ચાલતાં ચાલતાં પણ છોડતા નહિ. રસ્તામાં કલા તથા કુ દરતની વાતો કરતાં હં ુ તથા નંદલાલબાબુ પાછળ ચાલતા હતા. એવામાં એકાએક તેઓની નજર એક ડુક્કર માદા પર પડી. તેના પગ આગળ એક નાનું બચ્ચું હતું. ચારપાંચ દિવસ પહે લાં જ જન્મેલું લાગતું હતું. ડુક્કરના આંચળ તથા કૂતરીના આંચળ સરખાં જ હોય છે તે સહે જ નોંધને પાત્ર હતું આથી તરત જ તેઓએ સ્કેચ

બીજા બધા તો થોડીવારમાં, ચાર ખૂણાવાળા પર ભરોસો રાખી, ભય વગર નિરાંતે નિદ્રાવશ થયા. હં ુ પણ થયો તો ખરો જ-થાકને લીધે આંખ મીંચાઈ ગઈ. આશરે મધરાત થઈ હશે. મારી આંખ એકાએક કાંઈ અવાજથી ઊઘડી ગઈ. જોઉં છુ ં તો મારા માથા આગળ જ શિયાળ ઊભંુ

સ્કેચ ઃ નંદબાબુ

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 63


તાંતીપાડાનો રે શન વણનારો

લોકો જોવા એકઠા થતા

કરી મને ભેટ આપ્યો! તે અહીં આપેલો છે. આવી બાબતોના સ્કેચ તથા નોંધ પણ લેતાં. આગળ રસ્તામાં એક સુંદર દેખાવ જોયો. એક સાન્તાલ સ્ત્રીને પાણી ભરીને જતી જોઈ. શું તેની ચાલ? માથા પર માટીનો ઘડો સમતોલ રાખી તેની સંભાળ રાખતી, બીજા હાથમાં કમળની પાંદડીએ રાખી, દુનિયાની જાણે દરકાર રાખ્યા વગર દમામભરી ચાલે ચાલી જતી હતી. તુરત મેં નંદબાબુનું ધ્યાન ખંેચી કહ્યું, ‘અાપણે કેમેરા ન લાવ્યા, નહિતર કેવો સુંદર સ્નેપ આવ્યો હોત!’

ગામડાંની બેંક તથા તેનો બેંકર

64 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

અહમદનગરને સ્ટેશને

‘અરે કેમેરા!’ તેઓએ સહે જ હસતાં જવાબ આપ્યો, ‘તમારી પાસેનાં કાગળ પેન્સિલ બસ છે! અને તે પર પણ સ્કેચ ન દોરો તો સારૂં. આ દેખાવ બરોબર ધ્યાનમાં રાખો અને પછી યાદશક્તિથી દોરો. શક્તિ તેમાં ખીલે છે.’ આ જવાબથી કેમેરાનું નામ છોડ્યું. ઘણા દિવસથી ‘બખ્ખેશ્વર’ નામની બૂમો પાડતા હતા. આજ બપોરે ત્યાં જઈ પહોંચ્યાં. બખ્ખેશ્વરમાં દાખલ થતાં પહે લાં દૂરથી જ ખૂબ મંદિરો દેખાવા માંડ્યા. પાસે ગયા અને જોયું તો લગભગ 200 થી 250 મંદિરો હતાં! પરન્તુ આમાંના અાઠદસ સિવાય બાકીનાં જીર્ણ અને ખંડિત થએલાં હતાં. શિવલિંગો ખંડિત થએલાં; કોઈ દરકાર રાખનાર હતું નહિ. અમે ત્યાં પહોંચ્યા કે કેટલાય પંડ્યા લોકો અમારી આગળ આવી પહોંચ્યા. પૂછતાં જણાયું કે અહીં લગભગ પાત્રીસ પંડ્યા રહે છે. તેઓનું કામ મંદિરોનાં નામ ગણાવવાનું કે નહાવાના


લાગ્યું!

ગામડાંનો મહોલ્લો

કુંડ બતાવવાનું. ઉપરાંત કોઈ મરે તો ક્રિયા કરાવવાની! અમારે આ લોકોની જરૂર ન હતી. અમે અમારી મે​ેળે જ ઉના પાણીના સર્વ-આઠકુંડો જોયા. પાણી સૌથી છેલ્લામાં ગરમ થાય છે. એકએકમાં ચડતું ગરમ પાણી હોય છે. પરંતુ આ કુંડોમાંથી ગંધક જ ેવી ખરાબ વાસ આવતી. આ કુંડોમાંથી પાણી બહાર જતું અને તે પાણી ભરાઈને એક પુકુર (ખાબોચિયું) થએલું તેમાં અમે સર્વએ સ્નાન કર્યું. આખો દિવસ અહીં ગાળવામાં ગયો. આગળપાછળના દેખાવ સુંદર હતા. મંદિરના પડછાયા સંધ્યા સમયે પાણીમાં પડતા. પાણી એટલું સ્થિર હતું કે જાણે કાચમાં જ પ્રતિબિંબ પડતું હોય તેમ લાગતું તે જ પ્રમાણે સામે કિનારે નાનાં ઘરનાં પ્રતિબિંબ! એક સુંદર ચિત્ર બની રહ્યું હતું. સવારે પેલી સાન્તાલ પાણીવાળી સ્મરણમાં રહે લી અને અત્યારે પણ તેવા જ રૂપમાં બીજીઓને જોતો. તો પછી ચિત્ર પણ કેમ ન કરું? આ આખું ચિત્ર કુ મારમાં આવી ગએલા ‘નાઈલ નદીને કાંઠ’ે વાળા ચિત્રને ટપી જાય એવું

સવારે ઊઠી તરત ગરમ પાણી હોવાથી નહાયા અને કલાક બાદ મુસાફરી શરૂ કરી. બેત્રણ નાનાં ગામ પસાર કરી અમે ‘તાંતીપાડા’ નામે એક મોટા ગામમાં આવ્યા. આ ગામમાં ૨૦૦ રે શમ વણનારા હતા અને તેનો વેપાર કરનારાના સર્વ મળી લગભગ ૭૦૦ ઘર હતાં. હાથે કાંતેલું તથા વણેલું રે શમ સુંદર થતું. મહે નતુ માણસોની દુકાનો, ઘર, બધું સાધારણ ગામવાસીઓનાં જ ેવાં જ હતાં. હં ુ, નંદબાબુ અને કેટલાક લોકો રે શમ ખરીદવા ઊભા રહ્યા, જ્યારે બીજા મિત્રો ગાડા સાથે આગળ ગયા. અમે કેટલીય જગ્યાએ ગામમાં ચિત્રો દોરવા ગયા, ત્યાં લોકો ભરાઈ ગયા! પણ દૂરથી જોતા ગભરાતા ઊભા લાગતા અને અંદરઅંદર ‘સરકારી માણસો આવ્યા છે’ તેવી વાત કરતા! તાંતીપાડામાંથી કેટલુંક રે શમી કાપડ ખરીદી હં ુ તથા નંદબાબુ પાછળ રહી કાંઈકાંઈ નવીનવી વાતો કરતા ચાલતા હતા. રસ્તામાં સાથેસાથે ‘લેસન’ પણ અાપતા જતા હતાં! છ દિવસથી હં ુ તેમને ‘બાઘ’ ની ગુફા વિષે કહે વાનું કહ્યા કરતો, પણ કહે તા નહિ. આજ ે છેવટે તક મળતાં તે વિષે યાદ કરાવ્યું. આથી તેઓએ ચાલતાંચાલતાં કહી સંભળાવ્યું. ‘બાઘ’ ગુફાનું વર્ણન નાનું પણ ઘણું અદ્ભુત છે. તે વિષે કોઈ વખતે કુ મારમાં વાંચશો. f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 65


કનુ દેસાઈના રે ખાંકનો

રસ્તામાં બોરડીનાં ઝાડ આવ્યે જ જતાં. અમે પણ વીણી વીણી ખાતા. વખતે રસ્તામાંથી રસ કે લોબાત્ પણ ખરીદતા. બપોર થતાં અમે ‘બીરભૂમ’ પ્રાંતના પાટનગર રાજનગરમાં આવી પહોચ્યાં. પરવારીને અમે જૂ ની જગ્યાઓ જોવા નીકળ્યા. અત્યારે તો બધું સૂમસામ હતું. મોટાં તોડા જ ેવાં ખંડિયેરો રડતાં લાગતાં. સર્વત્ર ઘાસ ઊગી જગ ં લ જ ેવું થઈ ગએલું જણાતું. રાજાની કચેરીનું મકાન, તેને રહે વાનો મહે લ, મસ્જિદ વગેરે સુંદર હતાં. બધું મુસલમાન રાજાના વખતનું હતું અા બધાં મકાનો એક મોટા તળાવની આગળપાછળ હતાં. ગામ વચ્ચે પણ એક અતિ મનોહર મસ્જિદ હતી, પણ અત્યારે તેની ચાર કોતરે લી દીવાલો જ ઊભી છે. અત્યારે પણ તે દીવાલોનું કામ આંખને ઠારે છે. પણ પરદેશીઓનો લુટારંુ હાથ આ દીવાલો પર ફરી વળ્યો છે. ભોળા હૃદયના ગામવાસીઓ આ ગેરવર્તણૂક સામે કશું કરી શકતા નથી. કેટલીયે નકશીવાળી ઈંટો ચોરી ગયા! અને તે શું કાંઈ જ ેવાતેવા ચોર છે. અજન્તાની પ્રખ્યાત ગુફામાંથી પણ એક અદ્ભુત આકૃતિ કાપી પોતાને દેશ લઈ ગયા છે

66 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

ને! ગામવાસીઓનો મોટો ભાગ મુસલમાનોનો છે. ત્યાં કેટલુંય કામ કરી રાત પડવાથી પાછા ફર્યા અને જમી કરી આરામ લીધો. સવાર થઈ. આજ રજાઓનો છેલ્લો દિવસ હોવાથી અાગળ ન જતાં શાન્તિનિકેતન પાછા ફરવા એક મોટી ‘મોટર બસમાં’ અમે ફક્ત જોઈતી વસ્તુઓ લઈ બેઠા. કારણકે રસોડાનો સામાન તથા અમારા બિસ્તરા ગાડામાં અાવનાર હતાં. ૩૫ માઈલની મુસાફરી કરી અમે અહમદનગર સ્ટેશનેથી ટ્રેઈનમાં બોલપુર આવ્યા. ત્યાંથી ‘અામોદેર શાન્તિનિકેતન’ વાળું રવિબાબુનું સુંદર ગીત ગાતા આશ્રમમાં કલ્લોલ કરતા દાખલ થયા. મિત્રો વિંટળાઈ વળ્યા અને બેચાર કલાક મુસાફરી વિષે વાતો કહે વામાં તથા નવી વસ્તુઓ બતાવવામાં ગયા. પાછા તે છેંતાલીસ ઘંટા તણા ટકોરા શરૂ થયા, સવારની વૈતાલિક ગવાઈ અને આશ્રમમાં પાછો નવો દિવસ શરૂ થયો. - કનુ દેસાઈ કુ માર ચૈત્ર સંવત ૧૯૮૨


AkÞkr[ºkku છાયાચિત્રમાંથી રે ખાચિત્ર થયાં, છતાં છાયાચિત્રની કલા અટકી ન પડતાં તે વિવિધરૂપે દુનિયામાં ફાલી જણાય છે. કાળો કાગળ કાપી અાકૃતિ બનાવી લેવાનું, કાગળમાંથી ગાળા કાપી અનેકવાર તેજ આકૃતિ છાપવાનું અને તેમાંથી નવીન નવીન ફરમા કોતરવાનું કામ અનેકવિધ બાઈબલની એક કથાનકનું ચિત્ર - ગેટે રીતે થાય છે, અને આજ સુધી પણ એ મૂળ મનુષ્યને પોતાનાં ચિત્રો લેવાનું પહે લું ક્યાંથી ક્રિયાઓનો ઉપયોગ ચાલુ છે. સૂઝ્યું હશે એ વિચાર કરતાં છાયા ઉપર પહે લી છાયાચિત્રમાં માત્ર આકૃતિના ઓળા જ હોઈ નજર જાય છે. જૂ ના વખતનાં લગભગ બધાં જ ચિત્રો એક પડખેથી ચીતરે લાં છે, અને તેમાં શકે અથવા ફાનસમાં ગોળ ફરતાં પ્રાણીઓનાં કપાળ, માથું, નાક, મૂછ કે દાઢી અને ગરદન જ જડ ચિત્રો હોઈ શકે એમ ઘણા માને છે. સુધીના ભાગ બરોબર આલેખાએલા લાગે છે, પણ મેશોર ગ્રોશેકનાં છાયાચિત્રો જોનારને પણ આંખ ચીતરવામાં નિષ્ફળતા દેખાય છે. શાંત, ગંભીર અને કરુણ ધાર્મિકતાભર્યા આથી સહજ અનુમાન થાય છે કે માણસની ભાવોનાં અજબ પ્રતિબિંબ રૂપ ચિત્રમાળા નવાઈ છાયા ભીંત પર પાડીને રે ખાઓ કોલસાથી પાડી પમાડશે. આ તરુણ ચિત્રકારે કેટલી ધીરજથી લઈ બાકીના ભાગમાં આંખ, કાન, વાળ વગેરે ઈશુ ખ્રિસ્તના જીવનના સૂચક પ્રસંગો કાળા કાગળ પર કોરી કલાના અમર નમૂના બનાવ્યા મૂકવાનો યત્ન થયો હશે. છે એ સમજાવવાની જરૂર ભાગ્યે જ રહે છે. f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 67


જર્મનીની જ ે ભૂમિમાં ત્યાંના પ્રતિભાશાળી ે કવિ ગેટને ો જન્મ થયો હતો, જ્યાં ગેટએ પોતે રાજપુરુષો અને સ્ત્રીઓનાં છાયાચિત્રો કાળા કાગળમાં કાપી પૂંઠા ઉપર ચોડેલાં હજી સચવાયાં છે, તે જ ભૂમિમાં, થરિંજીયન સંસ્થાના પાટનગર વીમર નામના ગામમાં આ ચિત્રકારે જન્મ લીધો હતો. આફત અને દુઃખથી ઘેરાએલા જર્મનીમાં, કોઈ ઉચ્ચતર સૃષ્ટિ રચવાની આકાંક્ષાવાળા અનેક જુ વાન કલાકારો મથી રહ્યા છે તેમાં મેશોર ગ્રોશેકનું કામ ઘણું જ અસરકારક અને સહૃદય ભાવોવાળું જણાયું છે. લડાઈના અંત પછી લશ્કરમાંથી ફારક થએલા ગ્રોશેક ચારે પાસથી દુઃખી દુનિયામાંથી વિસામો આપનાર કલાનું શરણ લીધું અને પોતાના ભાવોને ઉદ્ગાર આપવા તેણે પોતાના ચપ્પુની અણી વડે કાળા કાગળમાંથી સજીવ આકૃતિઓ દોરી કાઢવાનું કામ આરંભ્યું. કાળા કાગળો કાપી તેમાંથી છાયાચિત્રો રચવાની વિકટ કલામાં તેના અખતરા ઘણા જ સફળ નીવડવા લાગ્યા. કામ કરતાં તેને જણાયું કે જૂ ના વખતના ગેટે તથા તેના અનુસારી કલાકારો સુસંબદ્ધતા અને ઝીણાં ભાવદર્શનો છાયાચિત્રોમાં ખીલવી શક્યા નહોતા. પણ વખત જતાં ગ્રોશેકના હાથમાંથી તો મૂર્તિકારના જ ેટલી જ ઝીણવટ અને ચોકસાઈથી રૂપો તથા 68 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

ચેષ્ટાઓ રચવા માંડ્યાં. તેના કાગળના ટુકડા બોલાતા દેખાયા, કોરી જગ્યા ઉપર સૌંદર્ય પથરાતું ચાલ્યું અને માણસોના ઓળામાં અગાઉ કોઈએ ન બતાવેલો ધર્મબોધ ઊતરતો લાગ્યો. કોઈ ચોક્કસ અજબ પ્રેરણાથી તે પોતાનું ચપ્પુ વાપરતો. તેમાંથી બાળકોને રમવાની પૂતળીઓ ન નીકળતી, પણ માનવજીવનની ઊંડી ગંભીર લાગણીઓ, ભાવો તથા ભવ્યતા પ્રગટ થતાં. ખાસ કરીને ઈસુ ખ્રિસ્તના જીવનપ્રસંગો ને બાઈબલની કથાઓ જાણે સજીવ બનીને આપણી નજર આગળ તરી રહે તી હોય તેવી અસરકારક એણે પ્રગટાવી છે. આ લેખને મથાળે બાઈબલની એક કથાનકનું એવું ચિત્ર જણાશે. ઉછૃ ખ ં લ છોકરો પિતાની સામે થઈ, લડીઝઘડી પોતાની ભાગની મિલકત લઈ દુનિયામાં ચાલતો થાય છે. પણ ત્યાં બધી િમલકત ઉડાવી, ખરાબખસ્ત થઈ, દીનહીન ને કંગાલ સ્થિતિમાં આવી પડી, છેવટે પામર બની પશ્ચાતાપથી બળતે હૃદયે અને લથડતે પગે, બાપને શું મોં બતાવું એની વેદનાથી મોં ઢાંકી દેતો, પિતાને જ શરણે આવે છે. અને પિતા? પ્રેમળતા, વાત્સલ્ય અને કરુણાની અધીરતા એ વૃદ્ધની ચાલમાં અને તેના આતુર હાથમાં મૂકીને કલાકારે કાગળના એ કાળા ટુકડામાં જાણે પિતાનું ધબકતું હૃદય મુકી દીધું છે! સાથેનું બીજુ ં છાયાચિત્ર પણ એ જ ચિત્રકારનું આલેખેલું ઈસુ ખ્રિસ્તના જીવનમાંથી જ છે.


MkkrníÞ yLku f÷kLke yksLke ykfktûkkyku હિંદુસ્તાન પાસે અનેક સૈકાઓથી કલાકૃતિની એક મહાન કસોટી ચાલી આવે છે, અને તે છે કલાના સંસ્પર્શ દ્વારા જીવનનું ઉન્નતિકરણ– આત્માની રસસમાધિ. હૃદયની સંસ્કૃતિ કઈ કૃતિઓમાંથી તમને મળી રહી છે જ ે એ જાણી શકો, એટલે એ કૃતિઓને તમારા જીવનની તમારી આરાધ્ય પ્રતિમાઓ બનાવવા તમે જરાયે સંકોચ માનતા નહિ. આજના યુરોેપમાં તો આ બાબતમાં હિંદુસ્તાનને શીખવવાને બદલે તેની પાસેથી શીખવાનું રહ્યું છે. હિંદની કલામાં સૌન્દર્યભાવના ઉપરાંત એક પ્રકારનું ધર્મબળ છે, તે આજ ે કોઈ સમજતું નથી. દરે ક દેશની કલાનો પાયો એ દેશના ચારિ�યબળમાં નંખાએલો છે; એટલે જ્યારે આપણે આજની બજારુ કલા હિંદની સુપ્રસિદ્ધિ સાથે સરખાવીએ

છીએ ત્યારે એમાં ક્યાંથી એ ભાવ અને દિવ્ય દૃષ્ટિ ઊતરી આવ્યાં તેનું આશ્ચર્ય માત્ર થાય છે. હિંદી દૃષ્ટિ મેળવ્યા વિના હિંદી કલા ગ્રીસ-રોમનો ઉતાર છે, છાયા કે પડઘો છે, એવું માનનારને શી રીતે સમજાય કે હિંદની સૌંદર્યદૃષ્ટિ કાવ્ય, નાટક અને કલાઓમાં સાવ અનોખી છે; અને જીવનના ગૂઢતમ રસાસ્વાદ અર્પનારી હોવાથી પશ્ચિમના કલાકારોને પણ અભ્યાસપાઠ રૂપ છે. ગુપ્ત યુગની સાહિત્યસમૃદ્ધિ, ભરતનાટ્ય, કથકલી કે મણિપુરી નૃત્યવૈવિધ્યનો પડઘો હિંદના વિરાટ શિલ્પો અને રૂપવિસ્તારમાં નથી શું? મુઘલ સમયના મહાલયો જોઈ આપણે છક્ક થઈએ છીએ; ઈલોરાનાં પ્રચંડ શિલ્પ મુગ્ધ ભાવે નીરખીએ છીએ; તેનું ખંડરે પણું વિસારી તેમાં અહોભાવ ધરીએ છીએ. છતાં દેશના બુદ્ધિમાનો f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 69


રાજ્યને શિક્ષાના તંત્રવાહકો તેની અસર વિસ્તારવાને શું કરે છે? મેકોલેના ચેલાઓ ભલે માને કે હિંદી કલા માલ વગરની છે, પણ યુરોપિયન કલા કદી જ નહિ આપી શકે એવું આપનારી અમૂલ્ય પ્રતિભા હિંદીવાનને ફાળે તો રહે શે જ. ભલે આજના મેકોલે-વિદ્યાર્થીઓ આ મહામૂલા વારસાથી વંચિત રહ્યા, પણ હવે તેમની પ્રજા ન રહી જાય તે જોવાનું છે. આપણે તે હવે ઊગતી પ્રજા તરફ જ આશાથી જોવાનું રહ્યું છે. તેઓ પોતાના દેશની મહામૂલી કલાસંપત્તિનો આદર કરતાં શીખે, સાચા કલાકારને પિછાની સમાજમાં તેની પ્રતિષ્ઠા સ્વીકારે અને સંસારના વ્યવહારમાત્રમાં કલાની સૌરભ અનુભવે. બીજી તરફ કલાકારનો પરમ ધર્મ રહે શે કે તેણે પોતાની કલાકૃતિને, જીવનને હીન કે અધોમુખ કરનારાં તત્ત્વોથી મુક્ત રાખી સમાજને સંજીવન અને નવપ્રફુલ્લતા આપે એવાં સર્જનો કરી બતાવવાં. એવા કલાસંસ્કારથી, એમર્સન કહે છે તેમ (funtion of Arts is to give pots and pans the grace of Romance) આપણા રોજિદં ા વ્યવહારના રાચરચીલાં ને પદાર્થોમાં અદ્ભુત આકર્ષણ ઉત્પન્ન કરે એવું લાવણ્ય આવશે, અને કલા પ્રત્યેક માણસના ઘરમાં રાજરાણી થઈને મહાલશે. એટલે કે મનુષ્યમાં રહે લો કલાવંત આત્મા સચેત બની જીવનને અનેકવિધ દિશામાં તેજસ્વી અને સંસ્કારી બનાવી શકશે. ઘણા કલાકારોનો પોકાર છે કે તેમની કદર થતી નથી. તેમનું યોગ્ય મૂલ્યાંકન થતું નથી. તેમને આશ્વાસન રૂપે એટલું જ કહે વાનું કે ભાઈઓ! હિંદમાં કલાનું ક્ષેત્ર તો બહુ બહોળું પડ્યું છે, પણ એ ક્ષેત્રમાં ઊભા રહે વાનો પૂર્ણ 70 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

અધિકાર મેળવવા જ ેટલું આપણું તપ થયું નથી. રાજકોટમાં જ્યુબિલિ હોલમાં ફે ન્ક બુક્સની રાજવીઓની તસ્વીરો જુ ઓ, ના. જામસાહે બના સંગ્રહ જુ ઓ, વડોદરા શહે રના મહે લો અને મ્યુઝિયમો જુ ઓ, તો હિંદી કલાકાર કયા ખૂણે છે તે શોધવું મુશ્કેલ પડશે. અને હવે તો યુદ્ધનિવૃત્તિ થતાં જ યુરોપિયન, અમેરિકન કે ગમે તે મૂલના નિષ્ણાતો હિંદના સદ્ધર રજવાડા ને શ્રીમંત ગ્રાહકો હાથ કરવા આકાશ-પાતાળ એક કરશે. એક જર્મન આવીને કાશ્મીરથી કન્યાકુ મારી સુધીના રાજ્યમહે લોનાં સુશોભનો ને ચિત્રકામ હાથ કરી શક્યો હતો તે સુવિદિત છે. બજારની આ ખુલ્લી હરીફાઈમાં કામ અાપવાની શક્તિ આપણાં કલાકારો મેળવી શક્યા નહિ હોવાથી જ રોદણાં રોવાનાં રહે છે. જ ેઓ પોતાના ધંધાની તાલીમ અને શિસ્ત મેળવી કામની બરદાસ્ત કરી શક્યા છે તેમને વિજય મળ્યો જ છે. બંગાળી અને મહારાષ્ ટ્રીય કલાકાર બંધુઓનો આ બાબતમાં સદુદ્યોગ પ્રશંસનીય છે. ગુજરાતી ભાઈઓ કરતાં તેઓ વધુ ચીવટવાળા, ચીકટ તથા ધૂનમસ્ત હોઈ પોતાના ધંધાની સફળતા માટે ગમે તેવા દુઃખો વેઠી, દેશમાં મળતો અભ્યાસ પૂર્ણ કરી, યુરોપ, અમેરિકા અને અન્ય દેશોમાંથી વિદ્યાની પૂર્ણતા સાધી આવ્યા છે ને હિંદની કલાસંસ્થાઓમાં પોતાના હક્કોનો દાવો કરી શક્યા છે. બંગાળના કલાકારો તો બે કે ત્રણ પ્રાંતોમાં સરકારી કલાશાળાઓનાં મુખ્ય પદો પણ હાથ કરી શક્યાં છે; અને મુંબાઈમાં પણ એવી યોગ્યતા ધરાવનાર ઘણા કલાકારો મહારાષ્ટ્રમાંથી તૈયાર થઈ ગયા છે, એટલું જ નહિ પણ સારી કાર્યસિદ્ધિ ધરાવે છે. એ બધા


વચ્ચે ગુજરાતી કલાકારોએ કંઈક વિશેષતા સિદ્ધ કરી બતાવવી જોઈએ.

પણ આપણાં ખંડરે ોની કલામાંથી એ હજારો રૂપિયા રળી શકે છે.

હં ુ ગુજરાતી કલાકાર મિત્રોને હિતભાવે એવું પૂછીશ કે હિંદી કલામાં બંગાળના કલાસ્વામીઓએ જ ે કંઈ અાગેકદમ કરી બતાવ્યું છે તેના હિસાબે આપણે કેટલું કરી શક્યા છીએ? અને છતાં તેમની તરફ કટાક્ષ કરવામાં કે વખત પડતાં ઉતારીને બોલવામાં પાછી નથી રહે તા. શ્રી અવનીન્દ્રનાથ ઠાકુ ર અને શ્રી નન્દલાલ બસુની કલાસાધના અને તપશ્ચર્યા અાપણે માટે હજુ યે આદર્શ રૂપ રહ્યાં છે. શ્રી મુકુલચન્દ્ર દે, રામેન્દ્ર ચક્રવર્તી, યામિની રોય, પી.સેન વગેરેની કલાનિષ્પત્તિની આપણે સ્પર્ધા કરી જ શક્યા નથી.

આજની ગુજરાતી સંસ્કૃતિનું દર્શન, સાહિત્યના સચોટ આકર્ષક પ્રસંગોનું ચિત્રનિરૂપણ, કવિ દયારામ ને પ્રેમાનંદનાં પાત્રો અને કૃતિઓનું રૂપકરણ ગુજરાતી કલાકારની રાહ જુ એ છે. આજના યુગનાં મનોમંથનો ને સિદ્ધિઓ, અાપણાં રાષ્ટ્રવિદ્યાનોને વિકટ વિગ્રહોનો ઇતિહાસ કલાકારની પીંછીએ નહિ ચડે ત્યાં સુધી કલાકારને પિછાનશે કોણ? રાષ્ટ્રનાં અને પ્રજાનાં સુખદુઃખ અને ભાવનાનો ચિતારો તે ન બની શકે ત્યાં સુધી તેના રંગ અને પીછીનું સાર્થક શું?

યુરોપીય શૈલીએ શીખેલા કલાકારોએ પણ શું કરી બતાવ્યું છે? સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં અદૃશ્ય થતાં માનવીપાત્રોની તસવીરો લેવાને ઓસ્ટ્રિયાની બ્રુનર બાઈઓ નીકળી પડી, પણ કયો તરુણ ગીરમાં, ભીલોમાં કે રાનીપરજમાં રખડ્યાં? કામ કરી બતાવે તેનું મૂલ્યાંકન થાય, માલ વગરનાની શાની કદર થાય? ગિરનાર, આબુ કે શત્રુંજયનાં દૃશ્યો સમર્થ ગુજરાતપ્રેમી કલાકારની રાહ જોઈ રહ્યાં છે. ભીલો, ધારાળા, કોળીઓ, કણબીઓને રાનીપરજનાં નૃત્યો, ગરબા અને જાગના નૃત્યો ચિત્રકારની પીછી માટે અખૂટ સાધન છે. ક્ષેત્ર બહોળું અને ખુલ્લું છે. જ ૈન સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય અને રાસમાળાઓ પર નવી કલમ ચાલવી જોઈએ. આપણે તો કામ કરનારા જોઈએ. ઈરાની ચિત્રકાર મિ. કાચાદોરિયાં એકલો આવીને હિંદની બધી ગુફાઓનાં ભીંતચિત્રો કોઈના અાશ્રય વિના કરી ચાલ્યો ગયો અને એમ કરીને

આજની ચિત્રપટ-સૃષ્ટિએ પણ ઘણા થોડા સમયમાં કલાકારો માટે નવા સંસ્થાનો ઊઘડ્યાં છે. ત્યાં કુ શળ કાવ્યકલાઘરો, પંડિતો, ચિત્રસ્રષ્ટાઓ, સંગીતકારો, અભિનયકારો ને નૃત્યકારોને એમની સર્વોચ્ચ શક્તિ વિકસાવવાની, પ્રગતિ સાધવાની અનેરી તકો મળી શકે તેમ છે. અને જ ેઓ એવી કસોટીઓમાંથી પાર ઊતરી શક્યાં છે. તેમની પ્રતિષ્ઠા અને મૂલ્યાંકનો પણ અગાઉ નહિ જાણેલા એવા આંક પર પહોંચતાં જાય છે. માત્ર રંગ અને પીછીના ચાપલ્યથી આજ ે કલાકારની છાપ પડતી નથી. અપૂર્વતાનું સર્જન અને આકર્ષણની પ્રગાઢ શક્તિ જ ેઓ સાધી શક્યા હશે તેમને જ ત્યાં આગેકદમ મળે છે. પણ જ ેઓ ઉછીની પીંછીની શક્તિઓ ચોરી અથવા નકલના પ્રકારો ધપાવી દઈને પોતાનો સિક્કો ચલાવવા ધારે છે તેમને ફિક્કા પડી જતાં વાર લાગતી નથી. સર્જક કલાકારનો માર્ગ કોઈ રોકી શકતું નથી, એ આજ ે વોલ્ટ ડિઝનીની ચિત્રરે ખાઓએ સિદ્ધ કરી દેખાડ્યું છે. પાત્રો, f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 71


વર્ષાનાં નીર

મકાનો, અભિનયો, મુદ્રાઓ, રંગો અને રૂપો કલાકારના સર્જનસાગરમાંથી નીકળવા માંડે છે ત્યારે દુનિયાનાં ચેતનવંતાં પૂતળાઓ કરતાં પણ તેમને વધારે પ્રસિદ્ધ અને વધારે સંપત્તિ પ્રાપ્ત થાય છે; અને એ રીતે કલાકાર સંપત્તિ અને સમૃદ્ધિનો સાચો નિર્માતા ઠરે છે.

રાજતંત્રમાં, સંસ્થામાં અને ઉદ્યોગકેન્દ્રમાં મુખ્ય પદે વિરાજી ગુજરાતનું નવવિધાન કરનારો સમર્થ સેનાની બની રહે , અને કલાની રોશનીથી સંસારના બધા વ્યવહારોમાં નવીન દીપ્તિ, નવું સૌજન્ય અને નવીન પ્રતિભા પ્રકટાવી મનુષ્યમાત્રને જીવનનાં ઉલ્લાસ અને પ્રેરણા યથેષ્ટ ભોગવતા કરે .

આપણે ઇચ્છીશું કે, પ્રત્યેક કલાકારે ગુજરાતની કલાનો, ગુજરાતી સંસ્કારિતાનો, ગુજરાતની અસ્મિતાનો પ્રતિનિધિ બની, પ્રત્યેક

- કનુ દેસાઈ

72 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

વડોદરાના (નવમા) સાહિત્ય સંમેલનના કલાવિભાગના પ્રમુખ સ્થાનેથી એમણે આપેલા વ્યાખ્યાનમાંથી


økEfk÷Lkwt LktËLkðLk... yksLkwt hýûkuºk fk~{eh દેવોનું નંદનવન, કિન્નરોની ક્રીડાભૂમિ, પૃથ્વી પરનું સ્વર્ગ, હિંદનું સ્વિટ્ઝલેન્ડ એવી અનેક ઉપમાઓ જ ેને અપાય છે તે રૂપસુંદર કાશ્મીર હિંદનું એક ગૌરવ લેવા જ ેવું સૌંદર્યધામ છે. માત્ર હિંદમાંથી જ નહિ પણ દેશદેશથી પ્રવાસીઓ તેના મનોહારી સૌંદર્યનું પાન કરવા આવતા. પણ આજ ે તો એ દેવોની ભૂમિ પર દાનવોનાં ટોળાંએ ખેદાનમેદાન કરી મૂક્યું છે. કાશ્મીરને જોરતલબીથી જીતી લઈ પાકિસ્તાનમાં ભેળવી દેવાની ઇચ્છા પાકિસ્તાને આઝાદ કાશ્મીર સરકારના ઓથા નીચે તાયફાવાળાઓની રખડું ટોળીઓ, પઠાણો, આફ્રિકીઓ આદિને આધુનિક શસ્ત્રો સાથે ગયા વર્ષના ઓક્ટોબર માસમાં મોકલેલા, એટલું જ નહિ પણ પાછળથી તો પોતાનું લશ્કર પણ ત્યાં ઉતારે લું. આ જગ ં લી

લોકોએ કાશ્મીરની નિર્દોષ પ્રજાનાં ખૂન, લૂંટ તથા સ્ત્રીઓનાં અપહરણો, બળાત્કાર આદિ પિશાચી લીલા ત્યાં ખેલવા માંડી. ગામોનાં ગામો જલાવી દેવાયાં. આથી શેખ અબ્દુલ્લાની પ્રજાકીય સરકાર દ્વારા કાશ્મીરના મહારાજાએ કાશ્મીરનું હિંદી સંઘ સાથે જોડાણ કરી મદદ માંગતા િહંદે તાબડતોબ સૈન્ય મોકલી હુમલાખોરોના હુમલાને અટકાવ્યો, એટલું જ નહિ પણ આ એક વરસમાં તેમણે કબજ ે કરે લો ઘણો મુલક છોડાવ્યો. દરમ્યાન હિંદે આ બાબતમાં પાકિસ્તાનનું પીઠબળ હોવા સામે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં જઈ ન્યાય મેળવવાનો પ્રયત્ન કર્યો, જ ેની તપાસ ચાલ્યા કરે છે. આંતરરાષ્ ટ્રીય તથા ભૌગૌલિક બંને દૃષ્ટિએ કાશ્મીર એવા મોકાને સ્થાને આવેલું છે કે તેના પર જ ેની સત્તા હોય f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 73


દાલ સરોવર ઃ કાશ્મીર

તેનો ઘણો પ્રભાવ પડી શકે તેમ છે. એવા એ અગત્યના દેશ વિષે આ વિસ્તૃત લેખમાં તેનો વૈવિધ્યવાળો પ્રાચીન ઇતિહાસ, ભૂમિરચના, લોકો ઉદ્યોગો અાદિની અનેકવિધ ઉપયોગી માહિતી આપી છે, જ ે કાશ્મીરના પ્રશ્નનું હાર્દ સમજવામાં ઉપયોગી થશે. જ ેમ સર્વ મનુષ્યો અે ઈશ્વરે જ ઘડેલા હોવા છતાં કેટલાંક મનુષ્યોને ઘડવામાં પરમેશ્વરે ખાસ કાળજી લઈ તેમના પર વધુ રહે મ બતાવી હોય એમ અાપણને તે મનુષ્યોની પ્રતિભા, સૌંદર્ય તથા બુદ્ધિમત્તા જોતાં લાગે છે, તેમ સૃષ્ટિસૌંદર્ય સર્વદેશોમાં કુ દરતે વેર્યું હોવા છતાં કેટલાંક દેશો એવા ભાગ્યશાળી હોય છે કે જ ેમના પર કુ દરતે જાણે પક્ષપાત રાખી મુક્ત હસ્તે સૌંદર્યનો વર્ષાવ કરે લો હોય એમ લાગે છે. એવો એક બડભાગી દેશ તે કાશ્મીર. જ ેનું ભભકભર્યું સૃષ્ટિસૌંદર્ય જોઈને જ કવિઓએ નંદનવન કેવું હશે એની કલ્પના કરી હોવી જોઈએ. એમ કહે વાય છે તે આ કાશ્મીરને જ ેણે જોયું છે તે તેને પૃથ્વી પરનું સ્વર્ગ જ ગણાવે છે. ત્યાંની ભૂમિમાં સોનું છે અને પહાડો પર ચાંદી છે એટલું કહે વાથી પણ 74 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

ત્યાંની કાવ્યમયતાનું ચિત્ર ખડું થાય છે. હિમાચ્છાદિત શિખરવાળા ત્યાંના યોગી જ ેવા ધ્યાનગંભીર પહાડો, તે પહાડોનાં ઢોળાવો ઉપર એકબીજાના ખભા પરથી ઊંચી ડોક કરતાં હોય તેવાં માનવીની તીવ્ર મહત્ત્વાકાંક્ષા સમાં સોસો ફીટ ઊંચે જતાં અણીદાર ટોચવાળાં સફે તા આદિ વૃક્ષો, અમૃત જ ેવું જળ વહન કરતા નાનામોટા આકર્ષક જલસ્રોતો, સ્ફટિક સમાં પાણીથી ભરે લાં અનેક નિર્મળ સરોવરો, તેમાં સ્વસ્થતાથી ફરતી હોડીઓ ને બતકો, તેમાં ખીલેલા રંગબેરંગી ફૂલો અને પાનો, ત્યાંનો આરોગ્યદાયી શીતળ અને ઉન્માદકારી પવન, દાડમ, અખરોટ, સફરજન, દ્વાક્ષ, બદામ આદિ અનેક સાત્ત્વિક ફળોને મુક્ત હસ્તે લૂટાવતી ત્યાંના હરિત વનશ્રી, હિમ-આચ્છાદિત શિખર પર સૂર્યનાં રશ્મિઓ પડવાથી થતી રંગોની મત્તલીલા, ત્યાંના શાલીમાર ને નિશાત આદિ જગવિખ્યાત બગીચાઓ, બાળકની ચિત્તવૃત્તિ જ ેવા ત્યાંના ચંચળ મેઘ, આ બધું સ્વગીર્ય વાતવારણ જોયા-અનુભવ્યા પછી સહજ રીતે મુસાફરના મોઢામાંથી પેલા વિખ્યાત ફારસી શબ્દો સરી પડે છે કેઃ ‘અગર ફિરસોદ બ-રૂએ


ઝમીન અસત્, હમીન અસ્ત, વ હમીન અસ્ત, વ હમીન અસ્ત,’ (પૃથ્વીના પટ પર જો સ્વર્ગ હોય તો તે અહીં છે, અહીં છે, અહીં જ છે.)

તખ્તે સુલેમાન-શ્રીનગર પાસે આવેલી ટેકરી

૮૦૯૦૦ ચો. માઈલ પ્રદેશ ધરાવતું કાશ્મીરનું આ દેશી રાજ્ય વિસ્તારની દૃષ્ટિએ હિંદનું સૌથી મોટું (હૈ દ્રાબાદ કરતાં યે મોટુ)ં દેશી રાજ્ય છે. કાશ્મીર અને જમ્મુના નામે ઓળખાતા આ પ્રદેશની રચના કંઈક અંશે ઘણા માળવાળા મકાન જ ેવી છે. એ મકાનનું બારણું દક્ષિણ તરફ પંજાબનાં જ ેલમ, ગુજરાત, સિયાલકોટ, ગુરુ દાસપુરુ આદિ જિલ્લાઓ તરફ પડે છે. કંડીનો સપાટ ઓસરી જ ેવો પ્રદેશ પસાર કર્યા પછી કાશ્મીરનો પહે લો માળ શરૂ થાય છે. ૮,૦૦૦ ફૂટ ઊંચાઈએ આવેલો આ પ્રદેશ ઓક, દેવદાર, પાઈન આદિ વૃક્ષોને કારણે ઘણો શોભાયમાન લાગે છે. ચિનાબ નદી આ પ્રદેશને વહે રીને વહે છે. આ માળ આપણને પીરપુંજાલ પર્વત પાસે લઈ જાય છે. ત્યાર પછી શરૂ થાય છે કાશ્મીરની જગ-વિખ્યાત ખીણ. આજુ બાજુ ના ઊંચા પર્વતોની વચ્ચે પક્ષીના માળા જ ેવી આવેલી આ ખીણમાં જ કાશ્મીરનું સાચું સૌદર્ય છુ પાએલું પડ્યું છે. શ્રીનગર શહે ર, શાલીમાર તથા નિશાત બાગો, ડાલ સરોવર, જ ેલમનો વળાંકવાળો વિસ્તાર, વનશ્રીની અપરંપાર શોભા, બધું આ જ, સમુદ્રની સપાટીથી ૫૦૦૦ ફૂટ ઊંચે આવેલી ૮૦ માઈલ લાંબી અને ૨૫

માઈલ પહોળી ખીણમાં આવેલું છે. કાશ્મીરનું સ્વર્ગ તે આ જ. આ ખીણ પછી ફરી ઊંચા-ઊંચી પર્વતમાળાઓ શરૂ થાય છે ઉત્તરે બાલ્ટિસ્તાન, પૂર્વમાં લદ્દાખ, વાયવ્યમાં ગિલગીટ આદિ પ્રદેશ આ પર્વતમાળાઓ વાળા હિમાચ્છાદિત ભાગમાં આવેલો છે. આ વિભાગમાં વસતિ બહુ જૂ જ હોઈ તે પ્રદેશ વિશે વિશેષ માહિતી મળતી નથી. સિંધુ નદી આ ઊંચાણવાળા ભાગમાં થઈને જ વહી જાય છે. આ પ્રદેશમાં કારાકોરમ નામનો ઘાટ તો ૧૮,૩૧૭ ફૂટ ઊંચાઈએ આવેલો હોઈ વરસમાં ઉનાળામાં જ ઉપયોગમાં લઈ શકાય છે. કુ લ ૪૦ લાખની વસ્તી ધરાવતા કાશ્મીરના આમ તો ૪ વિભાગ પડે છેઃ સૌથી પહે લો તે કાશ્મીરની ખીણવાળો જ ેલમનો વિભાગ. કાસ્મીરની મોટાભાગની વસતિ (૩૦ લાખ) આ જ પ્રદેશમાં વસે છે. તે સમુદ્રની સપાટીથી ૫૦૦૦ ફૂટ ઊંચે છે. તેની ઉત્તરે આવેલો બીજા નંબરનો લદ્દાખનો વિશાળ ડુગ ં રાળ વિસ્તાર બાકીના ત્રણે વિભાગોના સંયુક્ત વિસ્તાર કરતાંય સૌથી મોટો વિભાગ છે, પણ તે સાવ વેરાન છે. તેની વસતિ છે ફક્ત ૪૦ હજાર, જ ેમાં ૨૦ હજાર બૌદ્ધો અને ૨૦ હજાર મુસલમાનો છે. સમુદ્રની સપાટીથી લગભગ ૧૭ હજાર ફૂટની ઊંચાઈએ આવેલા અા પ્રદેશમાં જ કારકોરમની ઊંચી પર્વતમાળાઓ આવેલી છે. સંસ્કાર અને ભાષાની દૃષ્ટિએ આ વિભાગ તિબેટને વધુ મળતો આવે છે. ત્રીજો વિભાગ ગિલગિટનો. હિંદ સાથે રશિયા અને અફધાિનસ્તાનને જોડનાર આ જિલ્લાનું મહત્ત્વ જાણીને ગયા વિશ્વયુદ્ધ વખતે f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 75


બ્રિટિશ સરકારે લાંબે પટ્ટે આ પ્રદેશ રાખી લીધો હતો. ૧૭,૭૯૮ ચો. માઈલનું ક્ષેત્રફળ ધરાવતા આ પ્રદેશની વસતિ ૧,૧૬,૦૫૭ છે. જ ેમાં બહુમતિ શીઆપંથી મુસ્લિમોની છે. સમુદ્રની સપાટીથી ઘણે ઊંચે આવેલા આ પહાડી વિસ્તારમાં ગિલગિટ જિલ્લા ઉપરાંત હરા, નાગપુર, યુનીઅલ, ઈશકુ માન, યાસ્વીન, નીલાસ અને કુ ટનીગરનાં નાના રાજ્યોનો પણ સમાવેશ થાય છે. ગિલગિટની પૂર્વે બાલ્ટીસ્તાનનો પ્રદેશ આવેલો છે જ ેનો વિસ્તાર ૧૪૦૦૦ ચો. માઈલ તથા વસતિ ૧૫૦૬૮ છે. મોટા ભાગની વસ્તી બાલ્ટી મુસલમાનોની છે. સરદહની ટોળીઓએ આ પ્રદેશ પર પણ હુમલો કરીને મોટો ભાગ દાબી રાખ્યો હોવાથી કાશ્મીરના પ્રશ્નમાં આ અગત્યનો પ્રદેશ છે. જ ે બીજા વિભાગો પર પાકિસ્તાનમાં થઈ પાિકસ્તાનના ટેકાથી પઠાણી ટોળીઓએ હુમલો કર્યો છે તેમાં કાશ્મીરના ત્રણ જિલ્લાઓનો સમાવેશ થાય છેઃ મુઝફરાબાદ, પુંચ અને મિરપુર. ૫૦૦૦ ચારસો માઈલનું ક્ષેત્રફળ ધરાવતા આ પ્રદેશની ૯ લાખની વસ્તિમાં ફક્ત ૧ લાખ હિંદ શીખો છે. આ વિભાગના મુસલમાનોનો મોટો ભાગ પાકિસ્તાનની પ્રચારની અસર તળે આવેલો છે. દક્ષિણે આવેલો જમ્મુનો ચોથો વિભાગ સપાટ જ ેવો જ હોઈ લગભગ દરિયાની સપાટીએ છે. બેનહલ ઘાટ મારફત તે કાશ્મીરની ખીણ સાથે જોડાએલો છે. તેની કુ લ ૪ લાખની વસતિમાં ૭૩ ટકા હિન્દ છે જ ે પંજાબી ભાષા બોલે છે. આમ ચાર વિભાગમાં વહેં ચાએલા કાશ્મીરમાં પઠાણ, પંજાબી, કાશ્મીરીઓ, તિબેટીઅન, ગુજર આદિ પચરંગી લોકો વસે છે. કાશ્મીર મુખ્યત્વે પહાડી પ્રદેશ હોવાને કારણે 76 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

ત્યાં વાહન-વ્યવહારની ઘણી મુશ્કેલી છે. આખા કાશ્મીરમાં માત્ર જમ્મુ સુધી જ ૨૦ માઈલની રે લવે છે. રાજ્યમાં દાખલ થવાના મુખ્ય રસ્તાઓ ફક્ત બે જ છેઃ એક રાવળપિંડી થઈને અને બીજો જમ્મુ થઈને. રાવળપિંડીથી શ્રીનગર સુધી એમ ૨૦૦ માઈલ લાંબો રસ્તો જ ેલમ નદીને કાંઠકે ાંઠ ે જાય છે. ટાંગા અને મોટરો એ રસ્તે જઈ શકે છે. એ રસ્તો અનેક ઠેકાણે ટેકરીઓ તોડીને તૈયાર કરે લો હોવાથી ચોમાસામાં ઘણી વાર જોખમ ભરે લો છે, કારણ કે મુખ્યત્વે મોટા ગોળ પથરા અને માટીની બનેલી ટેકરીઓ વરસાદથી ભીંજાતાં પોચી બની જાય છે તેથી મોટા પથરાઓ ગબડતા આવીને રસ્તા પર પડે છે અને ગાફે લ મુસાફર અથવા ગાડી તેની નીચે દટાઈ જવાનો ભય રહે છે. પણ આ રીતનો ભય બારામુલ્લા સુધી જ છે. બારામુલ્લા પછી તો રસ્તો ટેનિસ કોર્ટ જ ેવો સપાટ અને સીધો છે. તેની બે બાજુ એ સફે તા વૃક્ષની હારમાળાઓ ઘણી રમણીય છે. બારામુલ્લા આગળ શાંતપણે વહી આવતી જ ેલમ નદી એકદમ નીચાણમાં પડી ઝપાટાબંધ વહે વા લાગે છે તેથી ત્યાં મોટું વીજળી ઉત્પન્ન કરવાનું કારખાનું બાંધવામાં આવેલું છે. બારામુલ્લાથી કેટલાક લોકો તો હોડીમાં બેસીને પણ શ્રીનગર જાય છે. પણ જમ્મુ તરફનો રસ્તો પહાડી છે અને ખાસ કરીને બાદશાહ જહાંગીરે તેને વધુ રૂઢ કર્યો હતો. એ રસ્તે મોટર કે ગાડીઓ જઈ શકતી નથી., પણ કેવળ કાશ્મીરનાં ટટ્ટુઓ જ જઈ શકે છે. એ માર્ગ પણ રાવળપિંડીના રસ્તા જ ેટલો જ લાંબો છે. એ રસ્તે આવતો પીર– પુંજાલનો પહાડ ઓળંગતાં જ અાપણે એકદમ પૃથ્વી પરના સ્વર્ગસમી કાશ્મીરની ખીણમાં


પીર પુંજાલને રસ્તે

આવી પહોંચીએ છીએ. વનસ્પતિથી ઢકં ાએલી એ પહાડની તળેટીમાં વેરીનાગ નામનું એક અષ્ટકોણાકાર સ્વચ્છ સરોવર છે. જ ેલમનું મૂળ એમાં જ છે. આ જ રસ્તે ખનબલ નામનું એક સ્થાન આવે છે જ્યાંથી હોડીઓ મારફત પણ જઈ શકાય છે. કાશ્મીરમાં અનેક નદીઓ છે - સિંધુ, જ ેલમ, ચીનાબ, તાવી લિદૃાર વગેરે. પણ તે સૌમાં

કાશ્મીરની ખીણમાં ધીમેધીમે વહે તી જ ેલમ નદી જ વહાણ ચલાવવા માટે અનુકૂળ છે. જ ેમ ઈજિપ્તનાં સૌંદર્ય અને વૈભવ નાઈલ નદીને આભારી છે, તેમ કાશ્મીરનું સૌંદર્ય જ ેલમને આભારી છે. જ ેલમ એ જ કાશ્મીરનું સર્વસ્વ છે. ઈસ્લામાબાદથી વહે વી શરૂ થએલી જ ેલમને જાણે કાશ્મીરની ખીણ છોડવી ગમતી જ ન હોય એમ તે એમાં ને એમાં જ આડાઅવળા ખૂબ વળાંક લે છે. એક ઠેકાણે તો તેણે માત્ર એક માઈલ આગળ વધવા માટે ૧૪ માઈલનો વિસ્તાર કર્યો છે. પણ આથી એક મોટો ફાયદો એ થયો છે કે નદીનો મોટો ભાગ વહાણવટા માટે લોકો ઉપયોગમાં લઈ શકે છે. સિંધુ નદી ઉત્તર તરફના પ્રદેશમાં થઈ ઊંચા પહાડો પર થઈ વહે છે. કાશ્મીરમાં સરોવરો પણ અનેક છે, પણ તેમાં વૂલર ને ડાલ સરોવર

જ ેલમનાં પાણી પર તરતી નૌકાસૃષ્ટિનાં બે દૃશ્યોઃ નાંગરે લા નૌકાઘરમાં સ્વસ્થ ક્ષણો

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 77


નૌકા દ્વારા જીવનનિર્વાહ ખેડતા શ્રમજીવી યુગલનું અભિનય કોણથી દર્શન (બંનેના ચિત્રકારઃ કનુ દેસાઈ)

પ્રખ્યાત છે. જ ેલમ નદી પહોળી થવાથી બનતું વૂલર સરોવર હિંદનું સૌથી મોટું ચોખ્ખા પાણીનું કાયમી સરોવર છે. ૧૨ માઈલ લાંબા અને લગભગ ૬ માઈલ પહોળા આ સરોવરનો વિસ્તાર આમ ૭૮ માઈલ છે, પણ ચોમાસામાં તે વધીને ૧૦૦ માઈલ જ ેટલો બની જાય છે. આ સરોવરની ઊંડાઈ ક્યાંયે પણ ૧૫ ફૂટ કરતાં વધારે નથી. શ્રીનગરની પાસે આવેલું ડાલ સરોવર તે તેને કાંઠ ે આવેલો વિખ્યાત બાગોને કારણે પ્રખ્યાત છે. કાશ્મીરનું જ ે ભૌગૌલિક સ્થાન છે તે રાજકીય તેમજ લશ્કરી દૃષ્ટિએ ઘણું જ અગત્યનું અને મોકાનું છે. હિંદુસ્તાનના મસ્તક સ્થાને વિરાજતા આ પ્રદેશ પર જ ેનો કાબૂ હોય તે સહે લાઈથી હિંદ તેમજ પાકિસ્તાન પર પોતાનો પ્રભાવ પાડી શકે. હિંદને પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન, રશિયા, ચીન અને તિબેટની સરહદો આ નાનકડા પ્રદેશ પાસે આવેલી છે. 78 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

જ ેમાં હિંદની ૨૫૦ માઈલની, અફઘાનિસ્તાનની ૭૫ માઈલની, ચીનના સિક્યાંગ પ્રાંતની ૪૫૦ માઈલની ને તિબેટની ૩૫૦ માઈલની સરહદો છે. આ કારણે આંતરરાષ્ ટ્રીય દૃષ્ટિએ કાશ્મીરનું

જ ેલમને કાંઠ ે વસેલા શ્રીનગરનું દ્રશ્ય


સ્થાન ઘણું જ અગત્યનું બની જાય છે. હિંદને પક્ષે ચોખ્ખો ન્યાય હોવા છતાં બ્રિટન-અમેરિકા તથા યુનોનાં બીજાં રાજ્યો કાશ્મીર પ્રકરણમાં જ ે તીવ્ર રસ લઈ તેને લંબાવ્યે જાય છે તે આ જ કારણે. ભારતના ઈતિહાસ તથા સાહિત્યમાં કાશ્મીરે છેક પ્રાચીન કાળથી સ્થાન પ્રાપ્ત કરે લું. તે કાળે ‘શારદ દેશ’ તરીકે જાણીતા આ પ્રદેશ વિષે કાશ્મીરના પ્રખ્યાત કવિ બિલ્હણે લખેલું કે ‘કુંકુમ-કેસર (સૃષ્ટિસૌંદર્ય) અને કાવ્ય-વિલાસ એ સગા ભાઈઓ છે, પણ શારદ દેશ સિવાય બીજ ે ક્યાંય મેં તેમને હાથમાં હાથ મિલાવીને ચાલતાં જોયા નથી.’ આજ ે કાશ્મીરમાં કાવ્યનું તો એ અંગ નથી, પરંતુ સૃષ્ટિસૈંદર્યના પ્રતીક સમી કુંકુમ-કેસરની ભભક તો એવી ને એવી જ છે. પુરાણ કથા પ્રમાણે પ્રજાપતિ કાશ્યપનો આશ્રમ આ જ દેશમાં હતો. જ્યારે મહાજલપ્રલય થએલો ત્યારે પ્રાણીઓની રક્ષા કાજ ે કાશ્યપ ઋષિની હોડીએ આ જ દેશના એક ઊંચા

કાશ્મીરી હિન્દુ જવાન

શિખર પર આશ્રમ લીધેલો. (સરખાવોઃ બાઈબલમાં આવતી નોહાની હોડીની તથા.) એ શિખર આજ ે પણ નૌબંધનના નામથી જાણીતું છે અને પીરપુંજાલની પર્વતમાળામાં આવેલું છે. આર્થવવેદમાં આ શિખરોનો ‘નાવપ્રભૃંશન’ નામથી ઉલ્લેખ મળી આવે છે, જ્યારે શતપથ બ્રાહ્મણમાં તેને મનોરવસપર્ણનું નામ આપવામાં આવ્યું છે. આ પર્વતના તળેટીમાં ક્રમસર નામનું સરોવર આવેલું છે જ ે આજ ે કૌંસર નાગ કહે વાય છે. એ સરોવર પાસે શ્રી વિષ્ણુએ ચર્મ ન્યાસ સ્થાપન કરે લો એમ કહે વાય છે. શ્રીનગરથી ૩૨ માઈલ દૂર આવેલા બારામુલ્લાના સ્થાન વિષે તો પુરાણોમાં ઘણી રસિક હકીકત મળી આવે છે. આજ ે જ્યાં કાશ્મીરની ખીણનો રમણીય પ્રદેશ છે ત્યાં પુરાણ કાળમાં સતીસર નામનું સુદીર્ઘ સરોવર હતું. હરમુખ પર્વત એને પીરપુંજાલ એ બે પર્વતો વચ્ચે ફે લાએલા આ સરોવરમાં મહાસતી પાર્વતી રોજ વિહાર કરવા આવતાં પણ પછી ઘણા રાક્ષસો આ સરોવરમાં ભરાયા, જ ેથી દેવોએ સતીસરનો નાશ કરવાનું ઠરાવ્યું. ભગવાન કશ્યપે વિષ્ણુની ઉપાસના કરી અને વિષ્ણુએ સંતુષ્ટ થઈ વરાહનું રૂપ ધારણ કરી પોતાની મજબૂત દાતરડી વડે પહાડમાં ખીણ પાડીને સરોવરનું પાણી બહાર કાઢ્યું. જ ે ખીણમાંથી એ પાણી વહે વા લાગ્યું તે ખીણ તે ‘વરાહમૂલમ્’, જ ે આજ ે ‘બારામુલ્લા’ કહે વાય છે, અને તે વરાહમૂલમમાંથી નદી રૂપે વહે તું પાણી તે વિતસ્થા નદી (આજની જ ેલમ) આમ પાણી તો બહાર નીકળવા માંડ્યું, પણ સરોવરમાં આવીને પડતાં બે ઝરણાં કેમે કર્યાં સરોવરને ખાલી થવા દેતાં ન હતાં. તેથી કાશ્યપે ફરી વિષ્ણુની ઉપાસના કરતાં વિષ્ણુના વાહન ગરુડે બે જગ ં ી કાંકરા લઈ આવી ઉપરથી બોંબની f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 79


પેઠ ે તે ઝરણના મુખ આગળ નાખી દીધાં. એ જ શ્રીનગર પાસેથી આજના હરિ પર્વત અને શંકરાચાર્યની ટેકરી. ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે આ પૌરાણિક દંતકથામાં પૂરેપૂરું સત્ય છે. હરમુખ પર્વત અને પીર પુંજાલની ટેકરીઓ પર હજી પણ છીપો ને માછલીનાં હાડકાં મળે છે જ ે બતાવે છે કે પ્રાચીન કાળમાં ત્યાં પાણી હોવું જોઈએ. તેઓ માને છે કે સતીસર કંઈ નહિ તો ૨,૦૦૦ ફૂટ ઊંડું હોવું જોઈએ. કાશ્મીરના જુ દાજુ દા પ્રદેશનાં પ્રાચીન કાળમાં વપરાતાં નામો અે વખતની સંસ્કૃતિ પર સારો એવો પ્રકાશ નાખે છે તે પ્રાચીન સમયમાં કમ્બોજ દેશ કહે વાતો. એ કમ્બોજ અને ભારતવર્ષની વચ્ચેનો રસ્તો વેપાર માટે ઘણો જાણીતો હતો. કાશ્મીરની વાયવ્ય અાવેલો દરદ દેશ નામનો પ્રદેશ આ રસ્તાનો

મહત્ત્વનો ભાગ હતો. પુરાણ કાળનો એ દરદ દેશ આજ ે પણ દરદીસ્તાન તરીકે જાણીતો છે. આ દરદીસ્તાનની ઉત્તરે આવેલા હુજા પ્રદેશનું પ્રાચીન નામ હંસમાર્ગાયન હતું. મધ્ય એશિયાથી હિંદ આવી પાછા જનારા હંસ પક્ષીઓ આ માર્ગે જતા આવતા હોવાથી તેનું એ નામ પડ્યું હોય. કાશ્મીરની પૂર્વે તથા ઉત્તરે આવેલા લદ્દાખના પ્રદેશનું પ્રાચીન નામ લલાટાક્ષ હતું, જ ેનો ઉલ્લેખ મહાભારતમાં મળી આવે છે એમ વિદ્વાનોનું માનવું છે. કાશ્મીરના દક્ષિણ ભાગ જમ્મુનું પ્રાચીન નામ દાર્વ હતું. તથા તેની પાસેના પુંચનું નામ પર્ણોત્સ અને રાજોરીનું રાજપુરી હતું. એ બંને મળીને આજ ે હજારા નામે ઓળખાતો પ્રદેશ તે કાળે અભિસાહ કહે વાતો. દરદ દેશમાં થઈને વહે તી સિન્ધુ નદી સંસ્કૃત સાહિત્યમાં ‘દારદી સિન્ધુ’ કહે વાય છે. વૂલર સરોવરનું પ્રાચીન નામ હતું ‘મહાપદ્મસર’. અનુશ્રૂતિ પ્રમાણે આ નામ મહાપદ્મ નાગ પરથી પહે લું. આઠમી સદીમાં લખાએલા થાંગ દેશના ઇતિહાસમાં એવો ઉલ્લેખ છે જ ે જ્યારે ચીન અને કાશ્મીરના રાજાઓમાં પરસ્પર મૈત્રીનો સંબંધ સ્થાપિત થયો ત્યારે આ સરોવરને મહાપદ્મ નામ અપાએલું. નીલમત, જોનરાજ આદિ પ્રાચીન લેખકો આ જ નામનો ઉલ્લેખ કરે છે. પાછળથી તેનું બીજુ ં નામ ઉલ્લોલસર પડ્યું, જ ેમાંથી અપભ્રંશ થઈને વુલ્લર નામ પડ્યું છે. વિતસ્થા નદી આ સરોવરમાં એક બાજુ થી દાખલ થઈ પશ્ચિમ દિશામાંથી બહાર નિકળે છે.

સૌન્દર્યધામ કાશ્મીરનું રળિયામણું રમણક્ષેત્ર નિશાત બાગ

80 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

ઇતિહાસ કહે છે કે સમ્રાટ પ્રિયદર્શી


અશોકે કાશ્મીરમાં શ્રીનગરી નામની રાજધાની સ્થાપિત કરે લી. વિદ્વાનોના મત અનુસાર તે નગરી પાણ્ડરે ડન (પુરાણાધિષ્ઠાન) નામના સ્થાન પર હતી. પછી કાલાંતરે આજનું શ્રીનગર એ પ્રાચીન નામે વિખ્યાત બની ગયું. આમ ઐતિહાસિક કાળથી જ નહિ પણ છેક પૌરાણિક અને વૈદિક કાળથી પણ કાશ્મીરનો હિંદ સાથે ઘનિષ્ઠ સંપર્ક હતો. કાશ્મીરના ઇતિહાસમાં અનેક રાજ્યોનાં ચક્રો ફરી ગયાં છે. અનેક રાજકુ ળોના હાથમાંથી તે પસાર થયું છે. તેની ભૂમિ પર કેટલાયે સંગ્રામો ખેલાયા છે અને દમનની અનેક ઘડીઓ વરસતી આવી છે. કાશ્મીરનો પ્રાચીન ઇતિહાસ સુસંબદ્ધ રીતે આપણને મહાકવિ કલ્હણને લીધે પ્રાપ્ત થાય છે. કલ્હણ એ તેનું અપભ્રંશ નામઃ સાચું સંસ્કૃત નામ તો કલ્યાણ હતું. ૧૨ મી સદીમાં થઈ ગએલા આ મહાકવિએ રાજતરંગિણી નામનો એક મોટો ગ્રંથ લખ્યો છે કલ્હણના પિતા

નીતર્યા પહાડોની ગોદમાં, સરોવરોમાં લ્હેરાતાં

ચંપક, રાજા હર્ષના પ્રધાન હોઈ અત્યંત નિ ક ટ વર્તી હતા. આથી ક લ ્હ ણ ને શ ા સ ન ને ર ા જ વં શ ન ી કાશ્મીરી મુસ્લિમ બુઝર્ગ ઘણી માહિતી હતી. તે સાથે તેણે અગાઉના લેખકોએ મેળવેલી માહિતી ભેગી કરીને `રાજતરંગિણી' લખ્યું હતું. આ પુસ્તકમાં કુ લ ૮ તરંગ છે, જ ેમાં ક્રમશઃ ગોનન્દ વંશ, કરકોટ વંશ, ઉત્પલ વંશ, લોહાર વંશ આદિ વંશના રાજાઓની માહિતી છે. કલ્હણનો એ ઇતિહાસ ગોનન્દ રાજાથી શરૂ થાય છે. આ રાજા મગધ દેશના રાજા જરાસંધનો સંબંધી હતો. તેના પછી તેનો પુત્ર દામોદર કાશ્મીરી ગાદીએ આવ્યો, પણ કૃ ષ્ણ સાથે લડાઈમાં તે માર્યો ગયો. શ્રીકૃ ષ્ણે તેના પછી તેની ગર્ભવતી રાણી યશોવતીને રાજ્યનાં સૂત્રો સોંપ્યાં. મહાભારતનું બીજુ ં યુદ્ધ થયું તે વખતે તેનો પુત્ર ગોનન્દ નાનો હોવાથી તેણે યુદ્ધમાં ભાગ લીધો નહોતો. ત્યારપછી લગભગ ૫૦ રાજાઓ કાશ્મીરની ગાદીએ આવ્યા. જ ેમાં સમ્રાટ અશોક તથા તેના પુત્ર જાલકનો ઉલ્લેખ મહત્ત્વનો છે. અશોકે શ્રીનગરી વસાવી એટલું જ નહિ, પણ ઈ.સ. પૂર્વે ત્રીજા સૈકામાં બૌદ્ધ વિહારો તથા સ્તૂપો પણ બંધાવ્યા હતા. બાદશાહ ઝેનઊલ આબાદીનના મકબરા પાસે અમુક પુરાણા દરવાજા પર અશોકની બ્રાહ્મી f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 81


લિપિમાં લખેલા કેટલાક લેખો મળી અાવ્યા છે શ્રીનગરની પાસે આવેલી તખ્તે સુલેમાન નામની એક હજાર ફૂટ ઊંટી ટેકરી પર સૌથી પહે લું બૌદ્ધ મંદિર અશોકના પુત્ર જાલકે બંધાવ્યું હતું. પાછળથી છઠ્ઠી સદીમાં રાજા ગૌપાદિત્યે તેને શિવમંદિરમાં પલટાવ્યું. ત્યારપછી હુષ્ક, જુ ષ્ક અને કનિષ્ક નામના ત્રણ તુરુષ્ક વંશો કાશ્મીરમાં થઈ ગયા. આ રાજાઓ કુ શાન વંશના ગણાય છે એમના નામથી હુષ્કપુર, જાુષ્કપુર, અને કનિષ્કપુર નામનાં ત્રણ નગર વસાવવામાં આવ્યાં. આ વંશોએ ૧૨૬૬ વર્ષ સુધી રાજ્ય કર્યા પછી ગોનન્દ ત્રીજાથી બીજો એક વંશ કાશ્મીરમાં શરૂ થયો, જ ેણે ૧૦૦૦ વર્ષ સુધી રાજ્ય કર્યું. એ કાળમાં હૂણોના નેતા મિહિરકુ ળે પણ કાશ્મીર પર રાજ્ય કર્યાનો ઉલ્લેખ મળે છે. ત્યારબાદ બ્રાહ્મણ યુગ શરૂ થયો ને ઈ. ૬૨૭ થી ૮૫૫ સુધી નાગ વંશના બ્રાહ્મણ રાજાઓએ

વિશાળ આકાશ, સ્થિર જલપ્રવાહ અને પ્રસન્ન શાન્તિ

82 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

રાજ્ય કર્યું. આ સમયમાં ઘણાં હિન્દુ દેવાલયો બંધાયાં. આ યુગમાં થઈ ગએલા વરસેન નામના પ્રતાપી રાજાએ હરિ પર્વત પાસે એક નવું શહે ર બંધાવ્યું અને નદી પર પહે લો જ નૌકાપુલ બાંધ્યો. પણ ઈ. ૬૯૯ થી ૭૩૫ સુધી રાજ્ય કરનારા રાજા લલિતાદિત્ય ઘણો પરાક્રમી રાજા થઈ ગયો. તેના વખતમાં કાશ્મીરની સમૃદ્ધિ ખૂબ જ વધી, એટલું જ નહિ પણ કાશ્મીરનો પ્રભાવ પણ વધ્યો, તે મહાપરાક્રમી રાજાએ તિબેટ તથા પંજાબ જીતીને મધ્ય એશિયા ઉપર પણ આક્રમણ કર્યું અને ચીન દેશમાં પોતાના વકીલો મોકલ્યાં. તેણે ઘણી નહે રો પણ બંધાવી, કાશ્મીરનું પ્રખ્યાત સૂર્યંમંદિર પણ તેણે જ બંધાવેલું, જાણીતા માર્તડ મંદિરના ચોકના ચોર્યાશી સ્તંભો પણ એણે જ બનાવરાવ્યા હતા. નાગવંશ પછી ઉત્પલ વંશે ૮૩૫ થી ૯૩૯ સુધી રાજ્ય કર્યું તે વંશમાં થઈ ગએલા અવંતીવર્માએ અવંતીપુર વસાવેલું. તેણે બંધાવેલી નહે રો જોઈને આજના એન્જિનીઅરો પણ આશ્ચર્ય પામે છે. ઈ. ૯૫૦ થી૧૦૦૩ સુધી દીદી નામની એક રાણીએ રાજ્ય કર્યું હતું પણ તેના વખતમાં આંતરિક કલહો ખૂબ વધી ગયા. તે છતાં છેક ૧૩૩૯ સુધી કાશ્મીરમાં હિંદ રાજાઓનું જ રાજ્ય હતું. પૃથ્વીરાજ ચૌહાણની હાર પછી ધીમે ધીમે મુસલમાનોનું જોર હિંદમાં વધવા માંડ્યું અને ઈ.૧૩૩૯માં શાહમીર નામના મુસલમાને કાશ્મીરનું રાજ્ય પચાવી પાડ્યું. ગાદીએ આવતાંવેંત જ તેણે દમન, કતલ અને બળજબરીથી મુસલમાન બનાવવાની નીતિ અખત્યાર કરી હિંદુ મંદિરો તોડ્યાં. તેનો પુત્ર સિંકદર પણ એવો જ ધર્માંધ


જ ેવુ નિસર્ગનું તેવું જ માનવદેહનું સૌન્દર્ય કાશ્મીરમાં બિનઅપવાદ વિસ્તર્યું છે. જગ ું ની ં લમાંથી ચારો લાવતી ગરીબ કુ ટબ સ્ત્રીઓ પણ લાવણ્યવિહોથી નથી હોતી. જમણેઃ રે શમ જ ેવું સુંવાળું ઊન આપતાં કાશ્મીરનાં ઘેટાં.

નીકળ્યો. તેણે તો એટલાં બધાં હિંદુ મંદિરો તોડ્યાં કે તે ‘મૂર્તિભંજક’ તરીકે ઓળખાયો. આ વંશમાં ઈ.૧૪૨૦ થી ૧૪૭૦ સુધી રાજ્ય કરનાર ઝૈન-ઉલ-આબાદીન ધર્મસહિષ્ણુ અને ઉદાર હતો. તેણે હિંદુઓના કેટલાંક મંદિરોનો જીણોદ્ધાર કરાવી આપી હિંદુ પંડિતોને રાજ્યશ્રય પણ આપ્યો હતો. ઈ.૧૫૮૬માં અકબરે કાશ્મીર જીતી લીધું ત્યારથી લગભગ ૨૦૦ વર્ષ તે મુઘલ શહે નશાહોના ઉદાર અમલ નીચે ફૂલ્યુંફાલ્યું. કાશ્મીરનું લશ્કરી મહત્ત્વ ધ્યાનમાં લઈ શ્રીનગર પાસેના હરિપર્વત ઉપર અકબરે એક કિલ્લો બંધાવ્યો તથા વિખ્યાત નસીમ બાગ તૈયાર કરાવ્યો. જહાંગીરને તો કાશ્મીર પર અનહદ પ્રેમ હતો. નિશાત બાગ અને શાલીમાર બાગ એ જહાંગીરના શોખનાં અમર સર્જનો છે. તે જ્યારે મૃત્યુશય્યા પર હતો ત્યારે ે ું કે ‘આપને કાંઈ જોઈએ કોઈકે તેને પૂછલ છે’. ત્યારે તેણે ‘માત્ર કાશ્મીર’ એમ કહે તાંકહે તાં

પ્રાણ છોડેલા એમ કહે વાય છે. ઔરંગઝેબના વખતમાં જ્યારે મુઘલ સામ્રાજ્ય તૂટવા માંડ્યું ત્યારે કાશ્મીરમાં મુઘલ સત્તા નામની જ રહે લી. તે પછી ૧૭૫૨માં કાશ્મીર પર અફઘાન રાજા અહમદશાહ અબ્દલ્લીએ હુમલો કરીને તે જીતી લીધું. ત્યારથી ૬૦ વર્ષ સુધીના એ અફઘાન અમલ દરમિયાન કાશ્મીરની પ્રજાએ જુ લમ અને સિતમનું દોઝખ અનુભવ્યું. ૧૮૧૯માં પંજાબના સિંહ રણજીતસિંહે જમ્મુના ડોગરા રાજા ગુલાબસિંહની સહાયથી કાશ્મીર જીતી લઈ ત્યાંની હિંદ પ્રજાને એ યાતનામાંથી છોડાવી. પણ દરમ્યાન મોટા ભાગની વસતિ જુ લમને કારણે મુસલમાન બની ગઈ હતી. ૧૮૩૯માં રણજીતસિંહનું મૃત્યુ થયા પછી રાજ્યમાં અંધાધૂધી ફે લાઈ, પણ ગુલાબસિંહે વ્યવસ્થા સ્થાપીને પોતાની સુબાની ત્યાં નિમણૂક કરી. જોકે હવે કાશ્મીરના ખરા માલિક તે જ થઈ ગયા હતા, છતાં હજુ લાહોરના શાખ સરકારનું નામનું સાર્વભૌમત્વ f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 83


તે સ્વીકારતો હતો. ત્યારબાદ અંગ્રેજો સાથે શીખોના જ ે બે વિગ્રહો થયા તેને અંતે ૧૮૪૮ના માર્ચ માસમાં થએલી સુલેહમાં એમ નક્કી થયું કે દોઆબ પ્રાંતને લડાઈનો સઘળો ખર્ચ શીખોએ આપવો. પરંતુ શીખ મહારાજા પાસે નાણાં નહિ હોવાથી તેણે કાશ્મીર અને હજારા પ્રાંત અંગ્રેજોને આપ્યા પણ તે નવા પ્રાંતોનો વહીવટ ચલાવવા તથા રક્ષણ કરવામાં ઘણો ખરચ અને વખત જાય અને ઉપજ ઓછી આવે એમ હોવાથી અંગ્રેજોએ ડોગરા રાજા ગુલાબસિંહને એક કરોડ રૂપિયામાં કાશ્મીરનો પ્રદેશ વેચી દીધો. પરંતુ રક્ષણની દૃષ્ટિએ લાહુલ આદિ પ્રદેશ અંગ્રેજોએ રાખવાથી ૨૫ લાખ રૂપિયા ઓછા લેવાનું ઠર્યું. આમ ઈ.૧૮૪૭માં કાશ્મીર ડોગરા રાજપૂત લોકોના હાથમાં આવ્યું. ગુલાબસિંહ ઘણો બાહોશ માણસ હતો. તેણે થોડા જ વખતમાં એક મજબૂત સૈન્ય ઊભું કરીને રાજ્યમાં વ્યવસ્થા સ્થાપી. તેણે લદ્દાખનો બૌદ્ધધર્મી પ્રદેશ જીતીને કાશ્મીર સાથે જોડી લીધો. તેના પછી ગાદીએ આવેલા પ્રતાપસિંગે ગિલગિટ ઉપર પણ સત્તા જમાવી. ત્યારથી આજ સુધી ત્યાં તેમના જ વંશના લોકો રાજ્ય કરતા હતા. પછી ૧૯૨૫થી હાલના રાજા હરિસિંગ ત્યાં રાજ્ય કરતા હતા. પણ પાકિસ્તાનમાંથી સરહદનાં પઠાણ ટોળાંઓએ કાશ્મીર પર હુમલો શરૂ કરતાં તેમણે ઈ.૧૯૪૭ના ઓક્ટોબરમાં શેખ અબ્દુલ્લાના પ્રમુખપણા નીચે જવાબદાર સરકાર નીમીને તેમણે બધી સત્તા સુપ્રત કરી દીધી છે. કાશ્મીર જગતમાં ખાસ જાણીતું છે તેની કલાકારીગરીને માટે. બહારના જગતમાં કાશ્મીર શબ્દ તેની શાલોને લીધે વધુ સમજાય છે. કુ દરતે જ ેમ કાશ્મીરમાં રંગભર્યું ભભકદાર સૃષ્ટિસૌંદર્ય મુક્ત હસ્તે વેર્યું છે, તેમ ત્યાંની 84 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

પ્રજામાં પણ કલાકારીગરી તથા હસ્તકૌશલ્યની શક્તિ પણ છૂ ટ્ટે હાથે આપી છે. મખમલને પણ કોરે મૂકે એવી મુલાયમ અને વીંટીમાંથી પણ પસાર થાય તેવી બારીક. છતાં ઠડં ીમાં હં ૂફ આપતી શાલો, તેના પર કશો આલેખ કર્યા વગર પરભારૂં કરે લું ચિત્તાકર્ષક ભરતકામ ભભકદાર રંગબેરંગી ગાલીચાઓ, લાકડા તથા ચાંદી પરનું ઝીણવટભર્યું અદ્ભુત કોતરકામ, ફૂલદાની આદિ વાસણો પરની ચિત્રકલા, નેતરની ગૂંથણી તથા રે શમનું વણાટકામ આદિ ત્યાંની કલાના અનેક નમૂનાઓ જગતભરમાં પંકાએલા છે. જ ે સુંવાળા ઊનમાંથી બનાવવામાં આવેલી શાલ આપણી મુઠ્ઠીમાં સમાઈ જાય છે તે પશ્મીના નામનું ઊન કાશ્મીરનાં જ બકરાં અને ઘેટાંનું ઊન છે. આ બકરાંઓને ખાસ લદ્દાખના ઉચ્ચ પ્રદેશમાં પણ ઉછેરવામાં આવે છે. રે શમ માટે રે શમના કીડા ઉછેરવાનો ધંધો પણ મોટા પ્રમાણમાં ત્યાં ચાલે છે. પેઢી દર પેઢી આવતી આ કલાકારીગરીનો ઉચ્ચ કસબ જોઈ મુસાફરો આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. ત્યાંની એ નયન મનોહર કલા એ ધરતીનાં જ તત્ત્વો અને વસ્તુઓથી પોષાએલી છે. ઊન ત્યાંના જ બકરાંના શરીરનું, રે શમ ત્યાં જ ઉછેરવામાં આવેલા રે શમના કીડાનું, રંગો હિમાલયના જ પથ્થરો અને વનસ્પતિમાંથી બનાવેલા, ઓજારો સાધનસામગ્રી પીંછીઓ બધું જ એ ભૂમિમાં પેદા થએલું હોય છે. પોતાના ઘરના છજામાં કે અંધારઘેરા ઓરડામાં જૂ નવાણી ઢબનાં સાધનોથી આજના યુગને પણ ચકિત કરી દે તેવી ઉત્તમ કલા-વસ્તુઓ પેદા કરતાં કુ ટબ ું નાં ૫-૭ માણસો સ્વસ્થતાથી બેઠાં હોય એવો દેખાવ શ્રીનગરનાં ઘણાંખરાં ઘરોમાં જોવા મળે છે. કાશ્મીરની ભૂમિ જ ેટલી સૌંદર્યસંપન્ન છે તેટલી જ ફળદ્રુપ પણ છે. અખરોટ, જમરૂખ,


કાશ્મીરી શાલડુશાલા વગેરે પર રે શમ વડે થતાં બેલબુટ્ટીઓના બારીક ભરતકામનો નમૂનો

સફરજન, નારંગી, બદામ, દ્રાક્ષ, આલુ આદિ અનેક સ્વાદિષ્ટ ફળો ત્યાં મબલખ પ્રમાણમાં થાય છે. પણ પર્વતોની હારમાળાવાળા એ દેશમાં મુખ્ય વાંધો તો ખેતીને લાયક સપાટ જમીનનો છે. જોકે વૂલર સરોવર અને જ ેલમ નદીની આસપાસ સપાટ પ્રદેશ છે, પણ પૂરતો નથી. પણ તેનો રસ્તો ત્યાંના ચાલાક લોકોએ શોધી કાઢ્યો છે. નદી અગર સરોવરમાં તરતા તરાપા બાંધી તે પર માટી પાથરી, તરતાં ખેતરો તેઓ બનાવી લે છે. આ તરતા ખેતરોમાં શાકભાજી તથા ફળફળાદિ તૈયાર થઈ શકે છે. પણ આ ખેતરનું દુઃખ એ છે કે કોઈ અેને રાત્રે ચોરી પણ જઈ શકે! કાશ્મીરનું મુખ્ય આકર્ષણ અને વિશેષતા તેની હોડીઓ તથા નૌકાઘરો (હાઉસ બોટ) છે. એ નૌકાઘર એટલે પાણીમાં તરતું એક મોટું ઘર. આ ઘરમાં લાકડાની ત્રણચાર ઓરડીઓ-રસોડુ,ં સૂવાની ઓરડી, દીવાનખાનું તથા અગાશી હોય છે. તેમાં ખુરશી-ટેબલ આદિ ફર્નિચર ઉપરાંત શોભા તથા આકર્ષણ માટે કાશ્મીરી ગાલીચા તથા ભાતવાળાં પડદા પણ લટકાવેલાં હોય છે. આથી કાશ્મીરમાં જનારને ઘર ભાડે રાખી રહે વાની જરૂર નથી પડતી. આવું એક નૌકાઘર ભાડે રાખવાથી રહે વાનો અને ફરવાનો એવો બંને લાભ મળે છે. આ મોટા નૌકાઘરો સાથે બેત્રણ બીજી નાની હોડીઓ (જ ેને ‘શિકારા’ ઘર

કહે છે) પણ હોય છે. આ શિકારા સાથે બીજા ત્રણેક નોકરો ઘરના માલિકની સેવા માટે તૈયાર હોય છે. આ નૌકાઘરનો મોટો ખાસ લાભ એ હોય છે કે રોજ નવાનવા સ્થાને રહે વાનો ને નવુંનવું જોવાનો લહાવો તેથી મળી શકે છે. પણ કાશ્મીર જવું અને ત્યાંની બે વસ્તુઓ જોયા વગર પાછા આવવું એ અધૂરી મુસાફરી કર્યાં જ ેવું ગણાય. એક તો ડાલ સરોવરને કાંઠ ે આવેલા શાલીમાર, નિશાત, નસીમ અને ચશ્મે શાહી એ વિખ્યાત મુઘલ બાગો, અને બીજી અમરનાથની ગુફા. જગતના વિખ્યાત બાગોમાં સ્થાન પામેલા આ બાગોમાં ફરનાર માણસને પોતે અમરાપુરીમાં ફરી રહ્યો હોવાનો ભાસ થાય છે. હરિત કૂણા ઘાસથી છવાએલા અનેક ચોકમાં અવનવાં ફૂલોની પૂરેલી રંગોળીઓ, પહાડમાંથી નીકળતા વિવિધ ઝરાઓને બાગમાં યોજનાપૂર્વક વાળીને તૈયાર કરે લું કુ દરતી વાતાવરણ, ફુવારાઓ, િવશાળ ચિનાર વૃક્ષોની શીતળ ઘટા, ને એ સૌની પાછળ હિમાચ્છાદિત પર્વતોની માળાઓ એ બધું સ્વર્ગીય વાતાવરણને જોઈ મુસાફરને તે બગીચામાંથી નીકળવાનું મન જ થતું નથી. અને ૧૬૪૨૭ ફૂટ ઊંચે આવેલી અમરનાથની ગુફાનું બરફનું શિવલિંગ તો ભાવિકો માટે પ્રબળ આકર્ષણનું સ્થાન છે. દર શ્રાવણ પૂર્ણિમાએ ત્યાં મોટી યાત્રા થાય છે. f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 85


ચાર દિવસની કપરી મુસાફરી કરી, હજારો યાત્રાળુઓ તે વખતે ત્યાં જાય છે. એ ગુફામાં એક ખૂણામાં પાણી ટપકીને બરફ થઈ જાય છે અને તેનું જ શિવલિંગ બને છે. કુ દરતનો આ અદ્ભુત દેખાવ જોવા દૂરદૂરથી લોકો આવે છે. આવા, દેવો અને કિન્નરોના ક્રીડાસ્થાન સમા અા દેશમાં રહે તા લોકો ઘણા ગરીબ અને કંઈક અંશે ગંદા છે. કાશ્મીરની ઠડં ી, આરોગ્યદાયક હવામાં રહે વાથી તેમનો બાંધો સુદૃઢ છે. ઊંચા, કદાવર, તેજસ્વી આંખોવાળા તથા ઊજળી ચામડીવાળા એ લોકોને પોતાની ગરીબાઈ હસી કાઢતાં પણ આવડે છે. માથે ચપોચપ બંધ બેસે તેવી ટોપી અને ઘાટ વગરનો લાંબો ઊનનો ઝબ્બો તથા લાંબી ઈજાર એ ત્યાંના પુરુષનો પહે રવેશ, સ્ત્રીઓ પહે રણ ઉપર ગરમ શાલ ઓઢે છે. તેમના ડગલાની વિશેષતા એ છે કે તેની બાયો હાથ કરતાંય લાંબી હોય છે. જ ે લંબાવીને કાશ્મીરની સખત ઠડં ીથી હાથને બચાવી શકાય છે. ઠડં ીથી બચવાનો તેમનો બીજો ઉપાય ગળામાં સળગતી સગડી લટકાવવાનો છે, ૪૦ લાખની અહીંની વસતિમાં ૭૫ ટકા મુલસમાન અને ૨૫ ટકા હિંદુ છે. લોકો લગભગ બધા જ માંસાહારી છે. ચોખા અને માછલી એ તેમનો મુખ્ય ખોરાક છે. કાશ્મીરનું સૌથી મોટું શહે ર શ્રીનગર. બે લાખની વસતિવાળા, હિંદનું વેનીસ ગણાતા આ શહે રનો વિસ્તૃત પરિચય ‘કુ માર’ના ૨૮૮માં અંકમાં આવી ગયો. શ્રીનગરથી લગભગ ત્રીસેક માઈલ દૂર આવેલું અનંતનાગ અથવા ઈસ્લામાબાદ શ્રીનગરથી બીજા નંબરનું શહે ર

86 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

છે. તેની વસતિ ૨૦ હજાર હોઈ ત્યાં લાકડાનું કોતરકામ, દીવાસળીનાં કારખાનાં, શાલો વગેરે બને છે, એ સિવાય બીજાં મહત્ત્વનાં ગામોમાં પુંચ, ઈસ્લામાબાદ, મીરપુર, જમ્મુ, રાજોરી, ગિલગીટ, કોહલાટ, ડોમેલ, મેન્ધર, ઉરી, રામપુર ઈત્યાદિનો સમાવેશ થાય છે. પરંતુ કાશ્મીરનું આ નંદનવન હજુ જોઈએ તેટલું વિકાસ નથી પામ્યું. શિક્ષણ, ઉદ્યોગો, આધુનિક સગવડ, ખેતી ઇત્યાદિ અનેક બાબતોમાં તે પછાત છે. પશ્ચિમના સર્વક્ષેષ્ઠ સૌંદર્યસ્થાન ગણાતા સ્વિટર્ઝલેન્ડને પણ ટપી જાય એવું અદ્ભુત સૌંન્દર્ય ધરાવવા છતાં જવા-આવવાના ઉત્ત્ામ વ્યવહારમાર્ગ, પાશ્ચાત્ય પદ્ધતિની રહે વાખાવાની યોગ્ય વ્યવસ્થા તથા બીજી અનેક સગવડો ન હોવાને કારણે હજુ તે જગતનું જોઈએ તેટલું ધ્યાન ખેંચી શક્યું નથી. જો એ થાય તો જગતનું શ્રેષ્ઠ સૌંદર્યધામ તથા આરોગ્યધામ તે બની શકે તેમ છે. પછી દેશવિદેશથી લોકો તેની સહે લગાહે આવશે અને હિંદની આ સૌંદર્યસંપત્તિ જોઈ આશ્ચર્યચકિત બની પાછા ફરશે. ઓક્ટોબર ૧૯૪૮ ના કુ મારમાં પ્રકાશિત

લવ અને કુ શ ચિત્રકાર - કનુ દેસાઈ


સાહિત્ય તથા જીવનના ઉપાસકોના ઉત્તરોઃ ખાસ મુલાકાતો દ્વારા મેળવનાર ઃ ચંપકલાલ મહે તા

{khe {kLÞíkk શ્રી કનુ દેસાઈ ચિત્રકાર અને સિને ફિલ્મકલાનિર્દેશક. જન્મઃ ૧૨ માર્ચ ૧૯૦૭, શિક્ષણ ઃ અમદાવાદ, કલાશિક્ષણઃ અમદાવાદ અને શાન્તિનિકેતન, સર્જનઃ ‘કુ માર’થી શરૂઆત કરીને આજ સુધીમાં ૧૨ થી ૧૫ હજાર ચિત્રો, ૩૦ કલાસંપુટોનું પ્રકાશન, ૪૫ ફિલ્મોમાં કલાનિર્દેશન ૧. તમને સૌથી વધુ કયા ચિત્રકારે આકર્ષ્યા ને પ્રેર્યા? પ્રથમ શ્રી રવિશંકર રાવળે, પછી શ્રી નંદલાલ બોસએ અને ત્યાર પછી પૂર્વ અને પશ્ચિમના પ્રાચીન ચિત્રકારોએ. ૨. સિને-સૃષ્ટિનો શોખ તમને ક્યારથી લાગ્યો? નિશાળમાં ભણતો ત્યારથી ચિત્રપટો જોવામાંથી. એમ કલાને લગતી બધી જ વસ્તુ આકર્ષણ કરતીઃ કુ દરતના દૃશ્યો, વેશભૂષા, ગૃહરચના, ચિત્રો, મૂર્તિઓ, તેનાં પોસ્ટરો અને તેની અવનવી અક્ષરરચના સુદ્ધાં. કથાનું વસ્તુ, તેની પાછળનો વિચાર અને દિગ્દર્શકની કલ્પનાનું ઉડ્ડયન મન પર ચોટ કરતાં. ચિત્રકલા કરતાં યે એ વિશાળ ક્ષેત્રના જ્ઞાનનાં બીજ ત્યારે નંખાયાં. ૩. આ યુગની ગુજરાતની ચિત્રકલાનો દેહ ક્યારથી ઘડાયો ગણાય? પથ્થર પર કોતરે લી હકીકત છે કે શ્રી રવિશંકર રાવળથી એમણે જાતે કલાસિદ્ધિ મેળવી, ગુજરાતની કલાને જગત-કિરણો બતાવ્યા, કલાનો પ્રાણ સરજાવ્યો ને સમજાવ્યો. એમની જ સિદ્ધિ અને પ્રેરણાથી ગુજરાતના આજના અને આવતી કાલના કલાકારોને કલાક્ષેત્રો સાંપડ્યાં છે. ૪. તમને ખાસ કયા રંગ ગમે અને તે શાથી? સામાન્ય રીતે બધા, પણ ખાસ અાસામાની ને પીળો, આસમાનીમાં મને ગૌરવ ને ધીરજ લાગે છે, એ સૌમ્યતા ને વિશાળતા દાખવે છે. પીળો રંગ તાજગી ને ચેતનાનો નિદર્શક લાગે છે. ૫. કુ શળ કલાકાર થવા માટે કઈ શક્તિઓ અનિવાર્ય છે? પ્રથમ પ્રભુદત્ત બક્ષિસ અને પછી સતત અને સખત પરિશ્રમ. સાથોસાથ વચન અને વિચારનું ભાથું. અને છેલ્લે એ બધાંને ચાલુ રાખનાર તમન્ના. f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 87


88 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


yæÞkÞ - 3 >> fLkw ËuMkkELke r[ºk Mk]rü >>

વટસાવિત્રી (‘વ્રતચિત્રાવલિ’ નામના સંગ્રહમાંથી)

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 89


અક્ષય તૃતીયા

(‘વ્રતચિત્રાવલિ’ નામના સંગ્રહમાંથી)

90 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


મોળાકત (‘વ્રતચિત્રાવલિ’ નામના સંગ્રહમાંથી)

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 91


ભરત વાસંતીસ્વપ્ન

વૈશાખના વંટોળ

92 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


રાખડી

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 93


શ્રાવણનાં સરવડાં

જીવનોત્સવ

94 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

વંટોળ

ભક્ત નરસિંહ


શિયાળાની સવાર

શકુ ન્તલા

જોડિયા પાવા વાદક

વર્ષા

સંધ્યા

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 95


બહે નો

વિધાતાને ચાકડે

ચિત્રક

ફૂદડી

96 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

કુ ણાલ


અબોલા રાણી

સીમાડે

મા માતૃત્વની હં ૂફના ભાજન બાળક પ્રતિ દોરી જતી કેવળ પર્યાપ્ત રે ખાઓ વડે વિષયને ચોટ આપતું ભાવનામય સુંદર ચિત્રસંયોજન

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 97


કચ

સાથી

મૃગયા

98 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


ઉમ્મર ખયામની રૂબાઈયાં

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 99


100 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


દાંડીયાત્રા, કોંગ્રેસ અધિવેશન અને અન્ય કનુ દેસાઈના સંગ્રહમાંથી મળેલી તસવીરો

દાંડીનો દરિયાકિનારો

કોંગ્રેસ અધિવેશન

કોંગ્રેસ અધિવેશનમાં બહે નો

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 101


દાંડીયાત્રા વખતે બાપૂ અને સ્વયંસેવકો

બાપૂ

બાપૂ

દાંડીયાત્રાની તસવીરો

102 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

મીરાબહે ન


દાંડીયાત્રા

અધિવેશનને સંબોધતા સરદાર પટેલ

દાંડીયાત્રા

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 103


હરિપુરા કોંગ્રેસ અધિવેશન

અંગ્રેજ સેનાની પરે ડ

બાપૂ, વિઠ્ઠલભાઈ પટેલ, પ્યારે લાલ

104 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


નંદલાલ બોઝ તેના કુ ટબ ું સાથે

સત્યને પંથે

બાપૂ

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 105


બાપૂ દાંડીયાત્રામાં

સરોજીની નાયડૂ

106 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

બાપૂ અને વિઠ્ઠલભાઈ પટેલ


વિઠ્ઠલભાઈ પટેલ

સરદાર પટેલ, જવાહરલાલ નહે રુ

çkkÃkw MkkÚku fLkw ËuMkkE

રવિશંકર રાવળ

આચાર્ય કૃ પલાણી

મીરાબહે ન

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 107


બાપૂ સાથે મણિલાલ કોઠારી

108 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


yæÞkÞ - 4 fLkw ËuMkkELkkt MktM{hý

કનુ દેસાઈ ૧૯૨૩માં સ્કેચઃ રવિશંકર રાવળ, બાજુ માં કનુ દેસાઈ, સ્કેચઃ રસિકલાલ પરીખ ડાબી બાજુ થી ક્રમમાં (૧) એમની સ્કેચબુકનું અગ્રપૃષ્ઠ, જ ે પર સાંભળેલાં કલાસૂત્રો આદરભર્યું સ્થાન કેમ પામતાં તે દર્શાવ્યું છે. (૨) અને (૩) એ જ કાળની ૧૯૨૩ની સ્કેચબુકનાં બે પાનાં. એકમાં રાજકીય વાતાવરણની છાપ છેઃ બીજા બે સ્કેચમાં એમની કલમની પ્રયોગદશા બતાવી છે.

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 109


રવિશંકર રાવળના પૂત્ર કનક રાવળને અમેરિકા જવા માટે વિદાય આપવા આવેલાં સ્વજનો સાથે કનુ દેસાઈ

કનુ દેસાઈ અમેરિકામાં પુત્ર કાર્તિકના નિવાસ સ્થાને

110 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

કનુ દેસાઈ સાથે બીપીન ગજ્જર, મહેં દી રંગ લાગ્યોના નિર્માતા મણીલાલ શાહ - માહિતી નિયામક ફોટોગ્રાફર કુંવરજીભાઈ અને અન્ય મિત્રો


f÷kfkh fLkw ËuMkkE - h{ý÷k÷ ð. ËuMkkELke árüyu ડો. અક્ષયકુ માર ર. દેસાઈ એક સમયે ગુજરાતની સમસ્ત ચિત્રકલા ઉપર છાઈ ગયેલા કનુ દેસાઈનું થોડા સમય પહે લાં અવસાન થયું. આઝાદી પહે લાં રવિશંકર રાવળની કલાસાધના અને કલાશિક્ષણના પ્રવાહમાં એક વિશિષ્ટ પ્રતિભા ઊપસી આવી. તે પ્રતિભા કનુ દેસાઈ. ગુજરાતની ચિત્રકલાના વિકાસમાં આગવી સંસ્કારિતાની સંવેદના અને શક્યતાઓને તેમણે છતી કરી. મધ્યમ, શિક્ષિત વર્ગમાં તેમણે આગવી લોકપ્રિયતા પ્રાપ્ત કરી. એમનાં એક પછી એક પ્રસિદ્ધ થતાં આલ્બમોએ અદ્ભુત મોહિની લગાડી. છાયાચિત્રો, રંગલહરી, રંગચિત્રો, નૃત્યરે ખા, રૂપરે ખા, રંગાવલી, કલ્પના, શૃંગારિકા,

સ્મૃતિરે ખા, ચિત્રમંજરી, ઋતુરંગાવલી, સરળ રે ખાવલી, મીરાબાઈ, મહાત્મા ગાંધી, ગાયત્રી, રામાયણ, ગીતગોવિંદ, શ્રીલેખા, વૃત્ત ચિત્રાવલી, મંગળાષ્ટક, લગ્નોત્સવ, જીવનમંગળ, વિવાહમંગળ પ્રણય-માધુરી વગેરેએ એવી લોકપ્રિયતા મેળવી હતી કે શુભ પ્રસંગોએ એમના એકાદ આલ્બમની ભેટ આપવી એ સંસ્કારિતાનું વિશિષ્ટ ચિહ્ન ગણાતું. એમની કલાભાવના, જીવનદૃષ્ટિ અંગે વિવરણ કરવું એટલે કલા, સમાજ અને કલાકારનાં મૂલ્યો અને જીવનદૃષ્ટિ અંગે વિસ્તારથી વિવેચન કરવું પડે એ જરૂરી છે, પરંતુ અહીં શક્ય નથી. એમની ચિત્રકલાની લાક્ષણિકતાઓ સ્વાતં�યોત્તર ગુજરાતમાં

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 111


રાજ્યના મુખ્યમંત્રીશ્રી મોરારજી દેસાઈનું સ્વાગત કરતા કનુ દેસાઈ

વિકસી આવેલી ચિત્રકલાની શૈલીઓ, વિભાવનાઓ અને તાત્ત્વિક ભૂમિકાની દૃષ્ટિએ કયાં જુ દી પડે છે એ અલગ અભ્યાસ માંગે છે. એમને િવવિધ પ્રકારની અંજલિ આપવામાં આવી છે. થોડા દિવસ પહે લાં જ ‘પ્રવાસી’માં શ્રી યશવંત દોશીનો શ્રી કનુ દેસાઈને અંજલિ આપતો એક લેખ વાંચ્યો. તેમાં એમણે મારા પિતા સ્વ. રમણલાલ વ. દેસાઈ અને શ્રી કનુ દેસાઈના સંબધ ં ો અંગે ઉલ્લેખ કર્યો છે. રમણલાલ વ. દેસાઈની નવલકથાઓ અને અન્ય સાહિત્યસર્જનો અને શ્રી કનુ દેસાઈએ તે સર્વને આકર્ષક સ્વરૂપે બહાર લાવવા માટે વિકસાવેલી કવર ઉપરનાં ચિત્રોની વિશિષ્ટ શૈલી અંગે પણ માહિતી આપી. અાપણી પ્રકાશન પ્રવૃત્તિમાં કલાત્મકતા, આકર્ષણ અને ગ્રંથનાં કેટલાંક પાસાંઓને સંકેતમાં અભિવ્યક્ત કરી વાચકમાં એક િવશિષ્ટ રસવૃત્તિ જાગૃત કરવાના પ્રયોગોમાં શ્રી કનુ દેસાઈના ફાળા અંગે પણ તેમણે ખાસ નોંધ લીધી. આ વાંચતાં વાંચતાં કનુ દેસાઈને તેમના સમયમાં સિદ્ધહસ્ત સાહિત્યકારોએ કેવી રીતે નીરખ્યા હતા તે જાણવા કુ તૂહલ થયું. મારા હાથમાં તાત્કાલિક કનુ દેસાઈની ‘પ્રણયમાધુરી’ ચિત્રાવલી આવી જ ેમાં પ્રસ્તાવ શ્રી ધૂમકેતુએ લખ્યો છે. પ્રશસ્તિશ્રી રમણલાલ 112 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

દેસાઈએ લખી છે તેમ જ શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ અને શ્રી જયભિખ્ખુએ દાંપત્યની વસંત અને પ્રકૃતિ અને પુરુષનું કાવ્ય એ શીર્ષક નીચે ચિત્રગુચ્છને અવલોકતા લેખો લખ્યા છે. શ્રી યશવંત દોશીના સ્વ. રમણલાલ દેસાઈ અને સ્વ. કનુ દેસાઈના સંબંધોના ઉલ્લેખથી પ્રેરાઈ સ્વ. રમણલાલ દેસાઈએ શ્રી કનુ દેસાઈની કલાને કેવી રીતે આલોકી છે તે રજૂ કરવાની વૃત્તિ થઈ. આલ્બમમાં વર્ષનો ઉલ્લેખ નથી. ‘પ્રણણમાધુરી’ના સંદર્ભમાં જ આ મૂલ્યાંકન છે અને અહીં કેટલાક ભાગ જ સ્વ. દેસાઈના શબ્દોમાં જ રજૂ કરું છુ .ં કનુ દેસાઈને પ્રશસ્તિની જરૂર ખરી? કનુ દેસાઈનાં ચિત્રોને પ્રશસ્તિની જરૂર ખરી? કદી કદી હં ુ પ્રસ્તાવના લખું છુ .ં કદી કદી હં ુ વિચેચન લખું છુ .ં કદી કદી ટીકા પણ કરું છુ .ં પ્રશસ્તિ કદી લખતો નથી. છતાં પ્રશસ્તિ લખવાનું મન થાય એવી ગણીગાંઠી વ્યક્તિઓમાં અને તેમની કલાકૃતિઓમાં કનુ દેસાઈ અને તેમની કૃતિઓ જરૂર આવી જાય. મને કનુ દેસાઈ અને તેમની કલાકૃતિઓ બહુ ગમે છે. કશી ગણતરીમાં નહિ એવા ગુજરાતને હિંદના નકશામાં આગવું સ્થાન અપાવનાર વિશિષ્ટ વ્યક્તિઓમાં કનુ દેસાઈને સ્થાન છે. -- શરમાળ, પાછલી હરોળમાં સંતાઈ જવાની આતુરતાવાળા કનુ દેસાઈનું વિશિષ્ટ સ્થાન છે. ત્રીસેક વર્ષ પૂર્વે જો આમ કહ્યું હોય તો અા કથન ગુજરાતના મિથ્યાભિમાન તરીકે મનાત, કનુભાઈ જ ેટલા જ શરમાળ, કનુભાઈના ગુરુ


રવિશંકર રાવળે કલાને જીવન સમર્પણ કર્યું એ વાતને દાયકા વીતી ગયા. કોઈનું ગુરુસ્થાન સ્વીકારવાની સતત ના પાડતા એ શરમાળ કલાગુરુએ કલાની સાત્ત્વિક પણ અસરકારક સેવા શરૂ કરી દીધી. કલાને-ચિત્રકલાને માનભર્યું સ્થાન અપાવ્યું અને એક એકથી ચઢિયાતા ગુર્જર કલાકારોનું એક એવું સુભગ વુંદ ઊભું કર્યું કે જ ેણે ગુજરાતને સાચી કલાજાગૃતિ આપી, સાચી કલાદૃષ્ટિ આપી અને ભગિની પ્રાંતોમાં કલા પ્રગતિ સાથે ગુજરાતની કલાના પણ પગ પડે છે એમ સાબિત કરી આપ્યું. એ આખુંય એ કલાકારોનું ઝૂમખું બહુ જ શરમાળ, અેમાં કનુભાઈનું સ્થાન અગ્ર અને બહુ ચમકતું. કનુ દેસાઈ એ ગુજરાતનો બહુ વહાલો ચિત્રકાર. ચિત્ર એટલે આંખની કવિતા. આપણા પ્રત્યેક અંગે પોતપોતાની કવિતા ઉપજાવી છે. સંગીત અે આપણા શ્રવણની કવિતા. સુવાસિત પુષ્પ, બગીચા અે આપણી પ્રાણેન્દ્રિયની કવિતા. એમ આપણી આંખ પણ કવિતા ખોળે છે અને આંખને ચિત્રકારો કવિતા આપે છે. રસનિષ્પતિ એ જો કાવ્યનો ઉદ્ દેશ હોય તો ચિત્રની કાવ્યમાં ગણના થઈ શકે. આપણા આર્ય રસવિધાને તો આખી કલાસૃષ્ટિના અાત્માને રસ તરીકે ઓળખાવ્યો છે અને બધી કલાઓનું સહોદરપણું સ્વીકાર્યું છે. એ જ સાચી દૃષ્ટિ. કનુ દેસાઈ એક ચિત્રકાર તરીકે આમ આપણા એક સરસ રસવિધાયક છે. એક સરસ કવિ છે. એમણે ચિત્રો દ્વારા અાપણને અનેક કવિતાઓ આપી છે, ચિત્રાવલીઓ દ્વારા અનેક કાવ્યગુરુઓ આપ્યા છે. કનુ દેસાઈએ ચિત્રોમાં શું શું આપ્યું છે એ પ્રશ્ન ઘણાએ ચર્ચ્યો છે, ઘણાએ ઉકેલ્યો છે અને ઘણાં ઘણાંએ વિચાર્યો છે. એણે શું આપ્યું છે એ

ગણાવતાં પહે લાં એણે શું નથી આપ્યું એ સહજ કહી જાઉં? એણે બીભત્સ ગણાય એવું હજી એકેય ચિત્ર નથી આપ્યું. વિશિષ્ટતા એ જ ેને સ્વીકાર્યા ન હોય એવા અંગઉપાંગોનું ચિત્ર હજી તેણે આપ્યું નથી. એની અનેક ચિત્રાવલીઓ હં ુ ધારી ધારીને જોઉં છુ ,ં પરંતુ દીવાનખંડમાંથી લઈ જઈ એકાંત શયનગૃહમાં મૂકવાનું છૂ પું મન થાય એવું એક પણ ચિત્ર નથી. સાથેસાથે શયનગૃહમાં ન મૂકી શકાય એવું એકપણ ચિત્ર નથી. એ ચિત્રો મહે ફિલો રચે છે, પરંતુ રાજદરબારની મહે ફિલ નહિ. એ કોઈ સંગીતશોખીન અમીર-ઉમરાવ કે શેઠ સાહુકારના દીવાનખંડમાં જામતી મહે ફિલ નહિ. અપ્સરા, ગાયિકા કે અભિનેત્રીના પોતાના રંગખંડમાં જામતી મહે ફિલ તો એ નહિ જ નહિ. કનુની ચિત્ર મહે ફિલ એટલે મંદિરમાં દેવ સાંનિધ્યમાં ધૂપ, દીપ અને મંગલ આરતીના

કનુ દેસાઈ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી મોરારજી દેસાઈ સાથે

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 113


કનુ દેસાઈ અને ડૉ. સુશીલા નાયર ટ્રેનમાં પ્રદર્શિત પ્રદર્શન જોઈ રહ્યા છે.

સુવાસ પ્રકાશમાં દેવને અર્પણ થતી એ મહે ફિલ છે અને દેવ એટલે? અાપણી ભાવના, આપણી કલ્પના, આપણા સંસ્કારની વિશુદ્ધમાં વિશુદ્ધ પરિપાટીએ આપણે બિરાજમાન કરે લા આદર્શ કે આદર્શના સંકેત પ્રતીક. આમ કનુની કલામાં કશું બીભત્સ તો ન જ હોય, પરંતુ તેમાં આછકલપણાનો, નિરર્થક હળવાપણાનો જરાયે ભાસ નહિ. એવા કોઈપણ ભાવ સાથે આપણે કનુના ચિત્ર–મંદિરમાં પ્રવેશીએ તો પણ આપણા એ ભાવ અંદર નજર કરતાં આપોઆપ ઓસરી જાય. શરમાળ કનુ! અને તે પણ શરમાળ ગુજરાતી. ગુજરાતમાં ઘણાં ઘણા દોષ હશે, પરંતુ ગુજરાતની શિષ્ટતા, ગુજરાતની સંસ્કારિતા, ગુજરાતનું શીલ અને ગુજરાતની 114 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

મર્યાદા ખરે ખર અન્ય પ્રજાઓથી ગુજરાતને જુ દું પાડી દે છે. એ જુ દાં પાડતાં તત્ત્વો આપણું સાચવી રાખવા જ ેવું ધન છે અને કનુ દેસાઈ આપણને એ તત્ત્વનો અર્ક ચિત્રોમાં આપી રહે છે. રવિશંકર રાવળથી શરૂ થયેલી આપણી સમગ્ર ચિત્રકારોની ચિત્રાવલી ગુર્જર શિષ્ટતાનું પ્રતિબિંબ પાડે છે. સહુમાં વિશેષ ગુજરાતીપણું કનુ દેસાઈએ પોતાના ચિત્રોમાં સાચવી રાખ્યું છે. ગુજરાતીપણું એટલે ગુજરાતનું સોંદર્ય, ગુજરાતની સંસ્કાર વિશિષ્ટતા, માનવજાતને સ્વીકારવા જ ેવું, સંગ્રહી રાખવા જ ેવું એ ગુજરાતીપણું. કનુ ગુજરાતની સંસ્કૃતિને ચિત્રમાં જન્માવે છે. એમ કહે તાં મને ગર્વ થાય છે. પ્રાંતીય ગર્વ ન હોવો જોઈએ એમ માનવા છતાં.


fLkw ËuMkkELke f÷kMkkÄLkk અમૃતલાલ યાજ્ઞિક કેટલીકવાર કેવા અણધાર્યા પ્રસંગો બને છે? ડિસેમ્બરની છઠ્ઠી તારીખે વિલેપારલેમાં મિથિલા હોલમાં કવિશ્રી ઈન્દુલાલ ગાંધી તેમજ ચિત્રકાર હિંમતલાલ પારે ખને સન્માનવાનો સમારંભ હતો. હિમ્મતભાઈએ ચીતરે લા ચિત્રનું ઉદ્ઘાટન સદ. કનુ૯ દેસાઈ કરવાના હતા. તે જ દિવસે હં ુ તેમને એ અંગે વાતચીત કરવા માટે મળ્યો હતો. કનુભાઈની તબિયત બગડી હતી એટલે મેં તેમને એ પ્રસંગે તેમને ન આવવાનું અને જ ે કાંઈ બોલવાનું હતું તે લખી મોકલવાનું સૂચવ્યું હતું. તેમને એ લખીને મોકલ્યું અને તે મેં સમારંભમાં વાંચ્યું હતું. થોડી લીટીઓમાં સુંદર કહ્યું હતું. આ લખાણ તેમના છેલ્લા અક્ષરો હશે એ કોણે

કલ્પ્યું હોય? બીજા દિવસે રાત્રે સાડાત્રણ વાગ્યે તેમણે ચિરવિદાય લીધી! સવારે કહે લું હં ુ છેલ્લા દર્શન કરી રહ્યો હતો. ત્યારે અનેક પ્રસંગ, દૃશ્યો મારી સમક્ષ ખડા થયાં આંખો ભીની થઈ.

f÷k «íÞuLke rLkck થોડા મહિનાઓ પહે લાં જ તેમના વિશેની વાતચીત મેં ‘મુંબઈ સમાચાર’ માં ‘મારી હં ૂડી સ્વીકારો મહારાજ રે ’ નામે લખી હતી તે પ્રસંગ ે ું, તમે ગાંધીજીના યાદ આવ્યો. મેં તેમને પુછલ આશ્રમમાં અને રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં રહ્યા તમારી ચિત્રકલા ત્યાં ખીલી અને પાંગરી. આવા પ્રેરક વાતાવરણમાંથી f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 115


તમે િફલ્મી દુનિયામાં શા માટે ગયા? તેમનો જવાબ અર્થસૂચક હતો. ‘કલાકારને પણ જીવનનિર્વાહ કરવો પડે છે. કલામાંથી આર્થિક પ્રાપ્તિ તેને માટે પૂરતી નથી મળતી એટલે હં ુ ફિલ્મી દુનિયામાં જીવનનિર્વાહની જરૂરિયાતને લક્ષમાં રાખીને જ ગયો હતો. વળી ફિલ્મ દ્વારા કલાનો પ્રસાર સમાજવ્યાપક બનતો હોય તો શા માટે તેમ ન કરવું? માત્ર કલા પ્રત્યેની નિષ્ઠા અને શુદ્ધિ બરાબર જળવાય તેટલું જોઈએ તો ફિલ્મ દ્વારા પણ કલાનો પ્રચાર જ હં ુ કરૂં છુ .ં આવી દૃષ્ટિથી હં ુ એ ફિલ્મી સૃષ્ટિમાં ગયો હતો. પ્રકાશ પિકચર્સને લીધે જ હં ુ તેમાં પ્રવેશી શક્યો છુ .ં ‘નરસિંહ મહે તા’, ‘ભરત મિલાપ’, ‘રામરાજ્ય’ જ ેવાં અનેક ચલચિત્રોમાં કલાનિર્દેશક તરીકે મે કામ કર્યું તેનું હં ુ ગૌરવ અનુભવું છુ .ં ’ ... હં ુ રસપૂર્વક સાંભળી રહ્યો હતો.

હતો ત્યાંજ તે જ સ્થળે પ્રકાશ પિકચર્સના શ્રી. વિજય ભટ્ટ અને શ્રી શંકર ભટ્ટ આવી પહોંચ્યા. તેમની સાથે ફિલ્મ સૃષ્ટિના પ્રસિદ્ધ કવિ શ્રી ભરત વ્યાસ પણ આવ્યા હતા. કનુ દેસાઈના સંસ્મરણો તેમની પાસેથી પણ સાંભળ્યા પછી સાંજના વ્હી. શાંતારામ પણ છેલ્લા દર્શન અર્થે ત્યાં આવ્યા. શ્રી વિજય ભટ્ટે મને ત્યાં બોલાવ્યો શ્રી શાંતારામે કનુ દેસાઈ માટે જ ે સ્વાભાવિક ઉદ્ગારો કાઢ્યા તેમાં કનુભાઈની ચિત્રકલાના મૂલ્યાંકનની ઝાંખી થાય છે. તેમણે કહ્યું, ‘કનુ દેસાઈ નખશીખ ભારતીય સંસ્કૃતિના અારાધક હતા અને તેમની કલામાં તે સ્પષ્ટ દેખાઈ આવે છે. તેમના ચિત્રોમાં રે ખા અને ગતિલયનું કલાસૌંદર્ય પ્રધાન સ્થાને છે...’ શ્રી. શાંતારામ કનુ દેસાઈ વિશે જ ે પ્રેમાદરથી વાતો કરતા હતા તેમાં એક કલાકારનો બીજા કલાકાર માટેનો અર્ધ્ય હતો.

‘પ્રકાશ પિક્ચર્સના નિર્માતા અને દિગ્દર્શક શ્રી. વિજય ભટ્ટ અને શ્રી. શંકર ભટ્ટનો સાથ મને મળ્યો તેથી હં ુ મારી ચિત્રકલાની નિષ્ઠા પરિપૂર્ણ કરી શક્યો. મને ફિલ્મી સૃષ્ટિમાં પ્રવેશ મળ્યો તેનું શ્રેય પણ શ્રી વિજય ભટ્ટ અને શ્રી શંકરભાઈને છે. પછી એમાં મળેલી પ્રતિષ્ઠાને કારણે પ્રખ્યાત નિર્માતા અને દિગ્દર્શક શ્રી શાંતારામે મને બોલાવ્યો અને ‘ઝનક ઝનક પાયલ બાજ ે’ માં કલાનિર્દેશક તરીકે મને નિમં�યો. આવી રીતે અનેક ચિત્રોના કલાનિર્દેશક તરીકે ફિલ્મ સૃષ્ટિમાં કામ કર્યું છે. પણ મારી કલાનિષ્ઠાને જરા પણ આંચ ન આવે તે રીતે.’

તેમની અંતિમ વિ​િધ થઈ ગઈ. તે વખતે તેમની કલાસાધનાના પ્રેરક પ્રસંગો યાદ આવ્યા. ચિત્રકલામાં રસ ક્યારથી પડ્યો અને પછી તે કલા કેમ ખીલવી એમ મેં તેમને એકવાર પૂછ્યું હતું. તેનો જવાબ આપતાં તેમણે કહે લું ‘અમે મૂળ ભરૂચના. હં ુ ગરીબ કુ ટબ ું માં જન્મ્યો છુ ં અને ઊછર્યો છુ .ં

«Mktøk á~Þ હજી તો હં ુ તેમના ઘરમાં તેમના છેલ્લા દર્શન કરી રહ્યો હતો અને આ પ્રસંગ દૃશ્ય જોઈ રહ્યો 116 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

બીજાનાં દોરે લાં સુંદર ચિત્રો જોઈને મને પણ એવાં ચિત્રો કરવાનું મન થતું. પરંતુ મારે એ ચિત્રો દોરવાં માટેના સાધનો ક્યાંથી લાવવાં? મારા માત-પિતા તો હં ુ ખૂબ ભણું તેમ ઇચ્છતાં મારા ચિત્ર દોરવાના ચેનચાળા તેમને ક્યાંથી ગમે? પણ છેવટે મેં રસ્તો શોધી કાઢ્યો. ઘરમાં કોડિયાં હતા. રસોડામાં હળદર હતી. કોડિયામાં હળદર અને પાણી નાખી પીળો રંગ બનાવ્યો. કુંભારને ત્યાં માટલાં રંગાતા જોયાં એટલે તેમની


પાસેથી લીલો, ગેરૂવો વગેરે રંગો મેળવ્યા. પણ પીંછી ક્યાંથી લાવવી? મને થયું કે ભગવાને માથામાં વાળ ઉગાડ્યા છે તેમાંથી થોડા કાપીને દાતણ સાથે બાંધીએ એટલે પીંછી થઈ જાય. પછી આડેઅવળેથી થોડા કાગળો એકઠાં કર્યા અને પછી મેં બનાવેલી પીંછીથી રંગચિત્રો દોરવાનું શરૂ કર્યું. તે કદી ભૂલ્યો નથી.’

f÷kMkkÄLkk મને થયું કે આ રીતે કનુભાઈની કલાસાધના કઈ રીતે શરૂ થઈ તે જાણવા મળ્યું. એ વખતે તેઓ આંતરરાષ્ ટ્રીય ખ્યાતિ ધરાવનાર ચિત્રકાર બનશે તેની તેમને કલ્પનાયે ક્યાંથી હોય? પણ તેમની વાતચીત હં ુ રસપૂર્વક સાંભળી જ રહ્યો હતો. “મારી પરિસ્થિતિ સારી નહોંતી. માતાપિતા ગુજરી ગયા. મામાને ત્યાં રહ્યો, ત્યાંની રાષ્ ટ્રીય ભાવના માટે પ્રસિદ્ધ બનેલી ઠાકોર અને દીવાન સ્થાપિત પ્રોપ્રાયટરી સ્કૂલમાં હં ુ ભણતો. પછી મહાત્મા ગાંધી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ થયો. આવી રીતે ૧૯૨૦-૨૨ દરમિયાન મને ગાંધીજીનું સાિન્નધ્ય મળ્યું તે મારું મોટું સદ્ભાગ્ય. ગાંધીજીને મળવા આવનાર દેશનેતાઓની મુખાકૃતિ દોરવામાં મને ખૂબ રસ પડતો. બધામાં હં ુ આ રીતે લોકપ્રિય થઈ પડ્યો. મારી ચિત્રપ્રશંસાથી મને ખૂબ પ્રોત્સાહન મળ્યું. પછી હં ુ આશ્રમ શાળાનો ચિત્ર િશક્ષક બન્યો. બેચાર મિનિટમાં મુખાકૃતિઓ દોરી આપતો એટલે હં ુ ત્યાં લોકપ્રિય બન્યો....” કનુભાઈની પ્રેરક કથનીમાં હં ુ મશગુલ હતો. કૃતજ્ઞતાપૂર્વક તેમણે કહ્યું, ‘મારા પ્રથમ ચિત્રગુરુ રવિશંકર રાવળ છે. તેમની પ્રેરણાથી હં ુ ચિત્રકલાની ખૂબીઓ સમજ્યો અને શીખ્યો. પણ

પછી ગુજરાત વિદ્યાપીઠમાં ભણતો હતો, ત્યારે આચાર્ય કૃ પલાણીજી મારાં ચિત્રોથી ખૂબ પ્રસન્ન થયા. તેમણે મને વાત્સલ્યથી કહ્યું, ‘ચિત્રકલામાં તને આટલો રસ છે, તારામાં કુ દરતની પ્રજ્ઞા છે, તો તું શાન્તિનિકેતન જા. ત્યાં તને સાચી ચિત્રકલાની તાલીમ મળશે.’ પણ મારી આર્થિક સ્થિતિ હં ુ ત્યાં જઈ શકું તેવી નથી અેમ મેં તેમને કહ્યું. તેમણે કહ્યું,ઃ ‘હં ુ આ વિશે ગાંધીજીને કહીશ. શાંતિનિકેતનમાં તને નંદલાલ બોઝની પાસે ચિત્રશિક્ષણ મળશે.’ ગાંધીજીને કહીને મને શિષ્યવૃત્તિ અપાવી. ગાંધીજીએ મને ગુરુદેવ પર ભલામણ ચિઠ્ઠી લખી આપી. સુદામાના તાંદુલની જ ેમ મેં એ ચિઠ્ઠી હં ુ ગુરુદેવને આપવા લઈ ગયો હતો. મહાત્મા ગાંધી ગુરુદેવ ટાગોર પર મારા જ ેવા નાના માણસ માટે ચિઠ્ઠી લખે એ મારા જીવનની ધન્યતા હં ુ કદી ભૂલ્યો નથી.

ykhkÄLkk કનુભાઈની ચિત્રકલાની આરાધનાની વાત કેટલી પ્રેરક હતી! હં ુ તેમાં તલ્લીન હતો. તેમની કથની ચાલુ હતી. “અઢી એક વર્ષ પછી અમદાવાદ પાછુ ં જવાનું નક્કી થયું. ગુરુદેવની ઇચ્છા હં ુ શાંતિનિકેતનમાં રહં ુ તેવી હતી પણ હં ુ ગુજરાત વિદ્યાપીઠની શિષ્યવૃત્તિ મેળવીને આવ્યો હતો એટલે બોલાવે ત્યારે જવું જ જોઈએ. ગુ​ુરુદેવના આશીર્વાદ લઈ હં ુ નંદલાલ બોઝને મળવા ગયો, ત્યારે તેમણે મને જ ે પ્રેરક માર્ગદર્શન કરાવ્યું તેનો હં ુ ઋણી છુ .ં તેમણે મને કહે લું, ‘તું ગુજરાતનો છે, ત્યાંના સૌંદર્યનું આલેખન કરી ગુજરાતની પ્રજાને ગુજરાતનું આંતરદર્શન કરાવ. એને તારી ચિત્રકલાથી તું ત્યાં ગુજરાતની સંસ્કારસેવા કર એમ ઇચ્છું f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 117


ચાલતા શૂન્યાવકાશ તરફ તેઓ જતા હોય એ ચિત્ર વિશ્વવિખ્યાત બન્યું છે. ગાંધીજીનાં અનેક અવસ્થાદર્શક ચિત્રો દોર્યા છે તે તેમનું અને ગુજરાતનું અમૂલ્ય સંસ્કારધન બન્યું છે. તેમની ચિત્રકલાસાધના વિશે તેમનું એક વકતવ્ય જ ેટલું પ્રેરક છે તેટલું જ અર્થસૂચક છે.

f÷kMktÃkr¥k “... જ ે દિવસ માત્ર ગપ્પાંસપ્પાં કે મોજશોખમાં ગાળ્યો હોય ત્યારે મધરાતે મારી આંખ ઊઘડી જતી. મારામાં રહે લો કનુ દેસાઈ કહે તોઃ “બસ નકામું ખાઈને જ દિવસ બગાડ્યો! તને મળેલી દિવ્ય કલાસંપત્તિ વ્યર્થ ખોઈ? હં ુ મધરાતે ઊભો થતો. પછી રંગ, પીંછી અને કાગળ લઈ ચિત્રકલામાં કાર્યમાં લાગી જતો કે જઉં ત્યારે જ મને ચેન પડે.” મુંબઈની જહાંગીર આર્ટ ગેલેરીમાં તેમના વન મેન શોમાં ગ્રાન્ડ ચિલ્ડ્રન (કેતન, મલય, કિંજલ અને કૈવન) સાથે કનુ દેસાઈ

છુ .ં હવે તું કનુ દેસાઈ બનજ ે.. અને હં ુ સાચે જ કનૈયાલાલ હકુ મતરાય દેસાઈને બદલે કનુ દેસાઈ બની ગયો. મારી ચિત્રકલાને મેં ગુજરાતનું સૌંદર્ય વ્યક્ત કરવામાં સાર્થક ગણી છે અને તેનું શ્રેય નંદલાલ બોઝને છે...” કનુભાઈએ ચિરવિદાય લીધી ત્યારે આવાં અનેક સ્મરણ દ્રશ્યો મારી પાસે સજીવ બનતાં હતાં. દાંડીકૂચ વખતે જોયેલાં અનેક દૃશ્યોને તેમણે ચિત્રિત કર્યાં હતા. તેમાંય ‘એકલો જાને રે ’ વાળું ગાંધીજીની પીઠ દેખાતી હોય તે રીતે

118 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

તેમના મૃત્યુ પહે લાં હં ુ શનિવારે મળવા ગયેલો, ત્યારે માંદા હતા તોયે ચિત્રકાર્ય કરતા હતા. મેં તેમને પૂછ્યું “તમે અસ્વસ્થ હો ત્યારે કેમ આરામ લેતા નથી? ચિત્ર દોરવાનો શ્રમ તો તમારી તબિયત પર અસર કરે ?” કનુભાઈએ જવાબ આપ્યોઃ “ચિત્ર દોરતો હોઉં, ત્યારે મારી માંદગી ચાલી જાય છે, મારી તબિયત સારી થાય છે, ચિત્રકલાનું કાર્ય તબિયત સારી કરવા માટેનું ઔષધ છે.” ગુજરાતે આવા મહાન ચિત્રકાર ખોયા. ગુજરાતની ચિત્રસમૃદ્ધિ વધારનાર કનુભાઈ ચાલ્યા ગયા તેને શબ્દોમાં કઈ રીતે વ્યક્ત થાય? મારા મોટાં ઉંમરે બનેલા આ મારા મિત્ર ગુમાવ્યાનું દુઃખ પણ શબ્દાતીત છે.


økwshkíkLku f÷krðïLkk Lkfþk{kt xku[u çkuMkkzLkkh f÷kÄh fLkw ËuMkkELke r[hrðËkÞ સંખ્યાબંધ ગુજરાતી અને હિન્દી ફિલ્મો માટે કલાત્મક સેટો બનાવી અાપનાર વિશ્વવિખ્યાત ચિત્રકાર શ્રી કનુ દેસાઈનું આજ ે વહે લી સવારે 3-30 કલાકે તેમના સાન્તાક્રુઝમાંના નિવાસસ્થાને હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેમની ઉંમર ૭૩ વરસની હતી. ઈ.સ.૧૯૦૭ ના માર્ચની 12 મી તારીખે જન્મેલો સ્વ. શ્રી કનુ દેસાઈને છેલ્લા થોડા દિવસથી હળવો મલેરિયા થયો હતો, એમ તેમના પુત્રે જણાવ્યું હતું. તેમના પરિવારમાં બે પુત્રો કિરીટ અને કાર્તિક છે. અવસાન સમયે તેઓ બંને તેમના પિતા પાસે હાજર હતા. તેમના પુત્ર કિરીટના જણાવ્યા પ્રમાણે સ્વ. કનુભાઈને બેએક વરસ પહે લાં લોહીના ઊંચા દબાણની તકલીફ થઈ હતી. તે સિવાય તેમને

કોઈ બીમારી નહોતી. તેમની સ્મશાનયાત્રા આજ ે સાંજ ે પાંચ વાગ્યે તેમના િનવાસ ‘પંકજ’, નોર્થ એવન્યુ, સાન્તાક્રુઝ પશ્ચિમમાંથી નીકળશે. કોંગ્રેસ મહાસમિતિનાં અધિવેશનો વખતે મંચ તથા મંડપને શણગારવા તેમણે અનેકવાર પોતાની સેવાઓ આપી હતી. તેઅો ગાંધીજીની નિકટ રહી ચૂક્યા હતા. આઝાદીનાં આંદોલન દરમિયાન તેમણે કારાવાસ પણ વેઠ્યો હતો.

SðLkÍh{h ‘એલા એઈ આવડી મધરાતે દીવો બાળીને શું કરશ?’ ‘એ ઈતો આ ગાદલીમાં માંકડ જ ેવુ કરડે છે f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 119


તે મારું છુ .ં ’ ‘સારું પછી દીવો ઓલવીને સૂઈ જજ ે ઝટ’કહીને મોટેરો જણ પડખું ફે રવીને સૂઈ ગયો. મામા ફરી જાગી ન જાય એટલે દીવાની વાટ થોડી સંકોરીને એ નાનકડો છોકરો કોલસાના ટુકડાથી ફરી કંઈક આડાઅવળું ચીતરવા લાગ્યો. પચ્ચીસ વર્ષ પછીની વાત. વિશ્વવિભૂતિ બનવા ભણી આગેકૂચ કરી રહે લા, હજુ રાષ્ટ્રપિતા પણ ન બનેલા પોરબંદરના મોહનદાસ કરમચંદ ગાંધીએ કિશોરમાંથી યુવાન બનેલાએ ચિત્રકારને કહ્યું ઃ ‘અદના આદમી સુધી તારી કલા ન પહોંચી શકે તો ચિત્રકલા છોડી દેવી જોઈએ’ સાવ સહજ રીતે કહે વાયેલું એ વાક્ય યુવાનના હૈ યા સોંસરયું ઊતરી ગયું. મામાના એ કોડિયાના અજવાળામાં ચિત્રકલાની બારાખડી ઘૂંટનાર પાછળથી રવિશંકર રાવળ, કવિવર ટાગોર અને નંદબાબુની પ્રેરણા ઝીલનાર અને રાષ્ટ્રપિતા ગાંધીજીની શિખામણને સાદ્યંત જીવનમાં ઉતારનાર એ કલાકાર એટલે ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ કલાસ્વામી કનુ દેસાઈ. જ ે કાળે અમદાવાદમાં ડમણિયા દોડતાં અને આગ લાગે ત્યારે ઘોડા જોડેલા ખદુક ખદુક કરતો આગબંબો દોડતો એ દિવસોમાં આ સદીના શરૂઆતના દાયકાઓમાં કનુભાઈનો અમદાવાદના એક બ્રહ્મક્ષત્રિય પરિવારમાં ૧૯૦૭ની 12 મી માર્ચે જન્મ થયેલો. બાળપણમાં જ માતાની હં ૂફ ગુમાવેલી એટલે મોસાળમાં રહે તા. પિતા હકૂમતરાય 120 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

દેસાઈ નાનકડી દેસાઈગીરી ધરાવતા. એ જમાનામાં લલિતકલાનો માર્ગ એટલે ખુવારીનો માર્ગ ગણાય. એવા માર્ગે મામા ભાણેજને કેમ જવા દે? એટલે કિશોરવયનો કનુ શેરીઓમાંના સિનેમા પોસ્ટરોનું અવલોકન કરીને નખશીખ યાદ રાખતો. આરંભે કહ્યું તેમ રાત્રે માંકડ મારવાના બહાને દીવાના ટમટમિયા પ્રકાશમાં સ્મૃતિમાં સંઘરે લું યાદ કરીને ચિત્રકામ કરતાં. દિવસે પ્રોપાયટરી સ્કૂલમાં ભણતો. એ અરસામાં અસહકારની પ્રવૃત્તિ દિવસે દિવસે વિકસી રહી હતી. મુંબઈથી રવિશંકર રાવળ અમદાવાદ સ્થિર થયા હતા. કનુભાઈ જ ે અખાડામાં કસરત કરવા જતાં ત્યાં ખબર પડી કે રવિભાઈ પોતાને કે ત્યાં બાળકોને ચિત્રકલા શીખવે છે. એક દિવસ પોતાનાં ચિત્રો લઈને રવિભાઈને મળ્યા. ૧૯૨૨ની ૯મી જૂ નનો એ દિવસ. રવિભાઈએ કનુમાં છુ પાયેલી કલા પ્રતિભા પિછાની લીધી અને એને પ્રોત્સાહિત કર્યાં. ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ સિવાયનો લગભગ આખો દિવસ કનુ રવિભાઈને ત્યાં જ પડ્યાપાથર્યા રહે તા. હાથ ઘડાવા લાગ્યો. વિદ્યાપીઠના ઉત્સવોમાં કનુની કલાનાં હીર પારખી આચાર્ય કૃ પલાનીએ એને શાંતિનિકેતન જવા પ્રેર્યા. પૈસા નહોતા. તેની વ્યવસ્થા પણ આચાર્ય કૃ પલાનીએ કરી અાપી. કનુભાઈ ઊપડ્યા. ‘નવચેતન'ના સ્વ.તંત્રી કલકત્તામાં ચાંપશીભાઈ અેમને પોતાના ઘેર લઈ ગયા અને પ્રખર કલાધર અવનીન્દ્રનાથ ટાગોર સાથે ઓળખાણ કરાવી. ગાંધીજીની ગુજરાત


વિદ્યાપીઠમાંથી આવેલા આ રૂપકડા નવયુવાનને રવિબાબુએ પણ આવકાર્યો. રવીન્દ્રનાથ હે તથી એમને ‘કન્હાઈ' કહે તા. કલાના વિકાસ માટે એક ટકં જમવાનું છોડીને અને એક જોડ કપડાં જ ેટલો પરિગ્રહ રાખીને કનુભાઈએ કલાસાધના ચાલુ રાખી, ચિત્રકલા ઉપરાંત અહીં તેઓ સંગીત અને નૃત્ય પણ અર્થમાં માણતા થયા. રાષ્ટ્રપિતાનાં જીવન અને કર્મથી એટલા પ્રભાવિત થયેલા કે કનુભાઈએ ગાંધીજીનાં ચિત્રોની આખી શ્રેણી બનાવેલી જ ે લંડનની એક પ્રકાશક સંસ્થાએ ૧૯૩૧માં ‘મહાત્મા ગાંધી’ નામે પ્રગટ કરે લી. અેમનો ‘ભારત પુણ્યપ્રવાસ’ નામે દાંડીકૂચ નામેનો ચિત્રસંપુટ બ્રિટિશ સરકારે કબજ ે કર્યો હતો. ઘણા ઓછાને ખબર હશે કે અશોકસ્તંભના ત્રણ સિંહમુખનું સંજ્ઞાચિત્ર સૌ પ્રથમ કનુભાઈએ બનાવ્યું હતું જ ેનો પાછળથી ભારત સરકારે સ્વીકાર કર્યો હતો. અત્યારે અશોકસ્તંભ અાપણું રાષ્ ટ્રીય ચિહ્ન છે. ઈ.સ. ૧૯૩૩ના દિવસોમાં તેઓ જ ે કોલેજમાં ચિત્રકલા શીખવવા જતા. ત્યાંનાં જ એક વિદ્યાર્થીની (નાગર કન્યા) ભદ્રાબહે ન સાથે તેમણે પ્રભુતામાં પગલાં માંડ્યાં. આ પગલું ત્યારના ગુજરાતી સમાજમાં સુધારક ગણાય તેવું હતું છતાં આ આંતરજ્ઞાતીય લગ્નમાં ધૂષ્ટતા કે ધાંધલની છાંટ નહોતી. ફિલ્મ નિર્દેશક વી. શાંતારામની ‘ઝનક ઝનક પાયલ બાજ ે’ અને ત્યાર પછીની ફિલ્મો સહિત

કનુભાઈએ ડઝનબંધ ફિલ્મોમાં કલાનિર્દેશકની કપરી જવાબદારી અત્યંત વિશદતાથી પાર પાડી હતી. ફિલ્મોને કારણે જ તેઓ મુંબઈમાં કાયમી સ્થિર થયા. રોજ બારથી સોળ કલાક સતત કલાસાધના કરતા આ કલામનીષિના જીવનમાં ૧૯૫૯માં અણધાર્યો વિસ્ફોટ થયો. એમના સહચરી ભદ્રાબહે નનું અકાળ અવસાન થયું. કનુભાઈમા શાંત જીવનમાં અણધાર્યો ફટકો હતો. છતાં ધીરથી તેમણે એ ઘા ઝીલી સહી લીધો. સતત કાર્યરતતામાં એમણે પોતાના આઘાતનું આશ્વાસન ખોળી લીધું. ખિતાબો, માન અકરામો, ઉપાધિઓ, ચંદ્રકો અને પ્રશસ્તિપપ્રોની યાદી બનાવવા બેસીએ તો યાદી ઘણી મોટી થાય. અત્યંત વિરલ પદકોની વાત કરીએ તો ૧૯૩૮માં કનુભાઈને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો. ૧૯૬૫માં ગુજરાત સરકારે તેમનું વિશેષ બહુમાન કર્યું હતું. (એ વખતે કનુભાઈએ ગાંધીજીની જીવનગાથા વર્ણવતી સોળ સોળ ડબ્બાની બે ટ્રેનો શણગારી હતી.) દેશવિદેશના અનેક સંગ્રહાલયો અને મ્યુઝિયમો અેમના કલાનિર્દેશન, પાંચેક હજાર જ ેટલા કથાચિત્રો અને આવરણો - કનુભાઈની કલાપ્રસાદીના ઘોતક છે. આવા આ બહુમુખી પ્રતિભાસંપન્ન કલાસ્વામી અને કલાનિર્દેશકના નિધનથી માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર કલાજગત ખરા અર્થમાં સૂનું બન્યું છે. જન્મભૂમિ, મુંબઈઃ સોમવાર ૮ ડિસેમ્બર ૧૯૮૦

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 121


økwshkíkLkwt ÷kðÛÞ- fLkw¼kELke ÃkªAeyu યશવંત દોશી ગુજરાતીઓને ચિત્રકલા તરફ અભિમુખ કરવામાં જો કોઈ એક વ્યક્તિનો મોટામાં મોટો ફાળો હોય તો તે સ્વ. કનુ દેસાઈનો. એમના ઉત્તમ પ્રવૃત્તિકાળ દરમિયાન પણ અને પાછળથી પ્રચલિત ચિત્રશૈલીઓ બદલાઈ ત્યારે પણ શ્રી કનુ દેસાઈને લોકરંજક ચિત્રકાર ગણી કાઢવાની મનોવૃત્તિ ઘણા લોકોએ વ્યક્ત કરી હતી. કનુભાઈ લોકપ્રિય ચિત્રકાર અવશ્ય હતા, પણ એ લોકપ્રિય હતા માટે ઊતરતી કક્ષાના કે હલકી કૃતિઓ અાપનારા નહોતા. કનુભાઈની લોકપ્રિયતા સાથે ગુજરાતમાં ચિત્રકલા પોતે લોકપ્રિય થઈ એ ઘટના ભૂલવા જ ેવી નથી. 122 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

કનુભાઈ ચિત્રની દુનિયાના તખતા પર આવ્યા તે પહે લાં સાધારણ ગુજરાતીને મન ચિત્રો એટલે વાળંદની દુકાને લટકાવેલાં વિશ્વામિત્રમેનકાનાં કે અન્ય પૌરાણિક વ્યકિતઓનાં રવિ વર્માનાં કે એમની નકલ રૂપે થયેલાં ચિત્રો. તે સમયે દિવાળીમાં મોકલાતા અભિનંદનના કાર્ડમાં લાલ કે લીલા રંગમાં છાપેલા લખાણ સિવાય બીજુ ં કંઈ ભાગ્યે જ અાવે. ચિત્રો હોય તોયે લક્ષ્મી કે સરસ્વતીના અને તેય એકધારાં અને અનાકર્ષક. કનુભાઈની ચિત્રકલાને પગલે આ બધું બદલાયું અને શિક્ષિત ગુજરાતીઓના ઘરમાં જ ેને કોઈ ચિત્રકારની ચિત્રકૃતિ કહીને ઓળખાવવામાં આવે એવાં ચિત્રો દેખાવા


લાગ્યાં. એવાં જ ચિત્રો દિવાળીના કાર્ડમાં પણ દેખાયાં. આ પહે લાં લગ્નમાં ચાંદલા સિવાય બીજુ ં કંઈ આપી શકાય એવી ભાગ્યે જ કોઈને કલ્પના હતી. નજીકનાં સગાં સોના-રૂપાના દાગીના અાપે તે જુ દી વાત. પણ અન્ય સૌ માટે તો રૂપિયા બે રૂપિયા ચાંદલો આપવો એ જ પ્રચલિત હતું, કનુભાઈનો ચિત્રસંપુટ ‘મંગલાષ્ટક’ પ્રગટ થયો અને જાણે એક નવી લહે ર બધે ફરી વળી. લગ્નમાં ચિત્રસંપુટ ભેટ આપવાની એક નવી ફે શન શરૂ થઈ અને એમાં કનુભાઈના અનેક સંપુટો આદરપૂર્વક અપાવા લાગ્યા. દાયકે દાયકે બદલાતી શૈલીઓના ઝડપી યુગમાં કનુભાઈનું કામ ભુલાઈ જાય એ સાવ સ્વાભાવિક કહે વાય. પણ બે અઢી દાયકાનો એક આખો યુગ કનુભાઈની ચિત્રકાળાથી છવાયેલો રહ્યો હતો એ ઉલ્લાસપૂર્વક યાદ કરવા જ ેવી વાત છે. કનુભાઈ એવા લોકપ્રિય કેમ થયા? લોકપ્રિયતાનાં કારણો હંમેશા આંગળી મૂકીને બતાવી શકાતાં નથી, પણ શ્રી કનુ દેસાઈ વિષે બે-ત્રણ મુદ્દા સંભારવા જ ેવા છે. કનુભાઈને હં ુ મધ્યમ વર્ગના ચિત્રકાર કહં ુ . ‘શહે રી મધ્યમ વર્ગના ચિત્રકાર’ એ કદાચ વધુ સાચું વર્ણન કહે વાય. આ વર્ણનમાં બે વાત સમાઈ જાય છે. એમણે મધ્યમ વર્ગનાં પાત્રો ચીતર્યા અને એમની કલાને મધ્યમ વર્ગે દાદ આપી. સરે રાશ ભણેલગણેલ, સંસ્કારી કુ ટબ ું ના સભ્યોને ગમી જાય એવી સુંદર માનવઆકૃતિઓ કનુભાઈની કલાનું એક આકર્ષક તત્ત્વ ગણાય. એમણે રે ખાઓમાં આકર્ષક સોંદર્ય પ્રગટાવ્યું, જ ે જોઈને સામાન્ય માણસની આંખ ઠરે .

એકેએક ચિત્રકારમાં સોંદર્ય પારખી લેવાની શક્તિ તો હોય જ. કનુભાઈએ પોતાની સૌંદર્યપારખું દૃષ્ટિથી ગુજરાતી સ્ત્રીનું લાવણ્ય પારખ્યું અને પોતાને સુસાધ્ય બનેલી લાલિત્યમય રે ખાઓથી એ લાવણ્ય પ્રગટ કર્યું. એમના ચિત્રસંપુટોમાં તો એ પ્રગટ થયું જ પણ તે ઉપરાંત એમણે સેંકડો પુસ્તકો માટે કરે લાં વ્યક્તિચિત્રોમાં પણ પ્રગટ થયું. પુસ્તકોનાં અાવરણો અને અંદર મુકાતા ચિત્રો પણ કનુભાઈને પગલે સાવ બદલાઈ ગયા. ૧૯૩૦ના આસપાસનાં વર્ષોમાં ગુજરાતી પુસ્તકોના દેખાવમાં જ ે સોંદર્યલક્ષી પરિવર્તન આવ્યું તેનો ઘણો મોટો યશ કનુભાઈને આપવો પડે. સ્વ. રમણલાલ વસંતલાલ દેસાઈની નવલકથાઓ અને કનુ દેસાઈનાં ચિત્રો એ બેનો સંગમ ગુજરાતી પુસ્તકોની દુનિયા માટે એક અત્યંત આહ્લાદક સુયોગ નીવડ્યો. બંન્નેમાં એક સમાન તત્ત્વ એ હતું કે એમણે બંનેએ મધ્યમ વર્ગનાં સંસ્કારી ગુજરાતી સ્ત્રીપરુ​ુ ષોને સોંદર્યથી કસીને રજૂ કર્યા. રમણલાલ દેસાઈનાં સ્ત્રી-પાત્રોની શારીરિક વિગતો ઝાઝી નહીં મળે. પણ એ પાત્રોની સમગ્ર હિલચાલમાંથી, એમના બોલમાંથી કંઈક એવું સોંદર્ય નિર્ઝરતું લાગે કે જ ેને આધારે મૂર્તિ મનમાં ઘડે. કનુભાઈએ આ મૂર્તિને પોતાની રે ખાઓથી ઘાટ આપ્યો. એવો ઘાટ આપ્યો કે સરે રાશ વાચકના મનમાં રમણલાલે ઊભી કરે લી રસમૂર્તિ કનુભાઈના ચિત્રમાં ખડી થયેલી લાગે. કનુ દેસાઈની પહે લાં પણ એમના ગુરુ શ્રી રવિશંકર રાવળે કનૈયાલાલ મુનશીની નવલકથાઓ માટે ચિત્રો કરે લાં અને એ f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 123


નવકથાઓમાં એ પ્રગટ થયેલાં. પણ કંઈક અંશે એ નવલકથાઓ મુખ્યત્વે ઐતિહાસિક હતી એટલે અને કંઈક અંશે રવિશંકર રાવળની શૈલી જુ દા પ્રકારની હતી એટલે એમનાં ચિત્રો કનુભાઈના ચિત્રો જ ેટલું તાદાત્મ્ય પ્રગટાવી શકતાં નહોતા એવું મને એ ચિત્રો જોતાં લાગતું હતું. કનુભાઈના ચિત્રો તમને તમારાં, તમારાં આપ્તજનોનાં, તમારી આસપાસનાં સમુદાયના લાગે. એ સમુદાયના ઉત્તમ સોંદર્ય-અંશો કનુભાઈએ પારખીને તારવી લીધા હોય આવું લાગે. આથી એમનાં ચિત્રો સાથે એક જાતનું તાદાત્મ્ય અનુભવાય અને આપણામાંથી જ ઊભો કરે લો કોઈ આદર્શ દેખાય જ ે આદર્શને પહોંચવા માટે પ્રયત્ન થઈ શકે અને જ ે સિદ્ધ કરવા સાવ અશક્ય ન લાગે. કનુ દેસાઈએ ગુજરાતી સ્ત્રીનાં સૌદર્યતત્ત્વો ચિત્રોમાં પ્રગટ કર્યાં તો બીજી બાજુ ગુજરાતી સ્ત્રીઓ પણ કનુભાઈનાં ચિત્રો જોઈને એ કક્ષાએ પહોંચવાનો પ્રયત્ન કરવા લાગી. એમ કહે વાય છે કે ગુજરાતની જૂ ની રંગભૂમિ ઉપર સ્ત્રીઓનાં પાત્રો ભજવતાં પુરુષોની વેશ-પરિધાનની અને હિલચાલની છટાઓનું અનુકરણ ગુજરાતની સ્ત્રીઓ કરતી. પણ આ નાટકો કરતાંય પછીના ગાળામાં કનુભાઈનાં ચિત્રો પુસ્તકો દ્વારા એટલી મોટી સંખ્યામાં ગુજરાતી ઘરોમાં પહોંચ્યા કે એમાંની સ્ત્રીઓના વસ્ત્રપરિધાન, કેશસંમાર્જન અને અન્ય સૌંદર્યછટાઓનું અનુકરણ ગુજરાતી સ્ત્રીઓ માટે ઘણું સહે લું થઈ ગયું. શ્રી કનુ દેસાઈ વર્તુળાકાર રે ખાઓને જ ેવું સૌંદર્ય આપી શકતા એવું જ સૌંદર્ય એ ભિન્ન ભિન્ન ખૂણે જોડાયેલી સીધી રે ખાઓને પણ આપી શકતા. આ સીધી રે ખાઓમાંથી નિષ્પન્ન કરે લું 124 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

સૌંદર્ય કનુભાઈની પોતાની જ વિશેષતા હતી કે કોઈ અન્ય ચિત્રકારના અનુકરણમાં એમણે અપનાવેલી પદ્ધતિ હતી તે તો ચિત્રકલાનો કોઈ જાણકાર કહી શકે. હં ુ તો એટલું જ કહી શકું કે આવી સીધી રે ખાઓના ઉપયોગથી વ્યક્તિ ચિત્રોમાં લાવણ્ય ઉપસાવવાની કનુભાઈની શક્તિ મને અનન્ય લાગી હતી. પાછળથી શ્રી કનુભાઈ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કરીને નામ અને દામ બંને કમાયા, પણ એમના જૂ ના પ્રશંસકોને મન ખરા કનુ દેસાઈના ચિત્રસંપુટોના કનુ દેસાઈ અને પુસ્તકોમાં મળેલા ચિત્રોના કનુ દેસાઈ હતા. રમણલાલની નવલકથા ‘જયંત’ની દક્ષા અને જ્યોત્સના, સ્નેહયજ્ઞ’ની મીનાક્ષી, દિવ્યચક્ષુની રંજન, ‘ગ્રામલક્ષ્મી'ની તારા અને કુ સુમ વગેરે એ નવલકથાના વાચકોના ચિત્રમાંથી ઝટ નીકળી જાય તેવી નહોતી. કનુભાઈએ કરે લા ગાંધીજીના ચિત્રો એ એક જુ દી જ દુનિયા છે. મેં એમ કહે વાતું. સાંભળેલું કે કનુભાઈએ ગાંધીજીનાં એટલાં રે ખાચિત્રો કર્યાં છે અને એ માટે ગાંધીજીના શરીરનું એટલી ચોક્સાઈથી નિરીક્ષણ કર્યું છે કે ગાંધીજીના ડોક્ટર કરતાં કનુભાઈને ગાંધીજીની શરીરરચના વધુ માહિતી છે. આખી દાંડીકૂચના એમણે સતત ગાંધીજીનાં ચિત્રો કરે લાં. ગાંધીએ એને માટે એ એમને ખાસ પરવાનગી આપેલી. કનુભાઈ ચિત્રકાર હતા એટલું નહીં. એ અણુએ અણુમાં ચિત્રકાર દેખાતાં. તમે એમને જુ ઓ અને એમને બોલતાં સાભળો ત્યારે તેમને એવી પ્રતીતિ થયા વિના રહે ન કે તમારી સામે એક ચિત્રકાર ઊભો છે.


økwshkíkLku r[ºkku xktøkíkk fhLkkh fLkw ËuMkkE હરિપ્રસાદ સોમપુરા ‘ચિત્રકલા એ મારો ધર્મ છે, તે મારો એકમાત્ર વિસામો છે. તે મારું સર્વસ્વ છે. જિદં ગીની છેલ્લી પળો સુધી આ ચિત્રકલા જ મને સાથ આપશે.’ કલાજીવનના સંસ્મરણો અાલેખતા કનુભાઈ ‘અપર્ણા’ (મરાઠી દીપોત્સવી ૧૯૮૦) માં જણાવે છે; ‘જીવનનો સિત્તેરમો દાયકો વટાવી ચૂક્યો છુ ,ં હજુ ચિત્રકામ થઈ શકે છે, હાથ કંપતા નથી, એ જ મોટું આશ્વાસન. “અપર્ણા” ના એ જ અંકના કરવપેજ ઉપર શિવને નારી સ્વરૂપે ચીતરે લું સુંદર, સુરેખ, ભાવવાહી ચિત્રને કદાચ તેમનું છપાયેલું છેલ્લું કવરપેજ. આમ તો એમણે ૫૦૦૦ જ ેટલા કથાિચત્રો, પાત્રો અને

કવરપેજ બનાવ્યાં છે. ર.વ. દેસાઈના પાત્રો અને પ્રસંગોને એમણે ચીતર્યા છે, એમની જાદુઈ પીંછીથી ૩૦ જ ેટલા ચિત્રસંપુટોથી ગુજરાતને ઘેર ઘેર તેઓ પહોંચી ગયા છે. ગયા રવિવારની અમાસની રાતે કાળદેવતાએ કાળા રંગની પીંછી કનુભાઈ ઉપર ફે રવી દીધી. ગુજરાતના દરે ક ઘરોની દીવાલો કનુ દેસાઈના ચિત્રોથી શોભતી હતી. ગુજરાતે ત્રણ કલાકારોને જબરજસ્ત પ્રેમ કર્યો છે, કવિતાના ક્ષેત્રે ન્હાનાલાલને, સંગીતના ક્ષેત્રે અવિનાશ વ્યાસને અને ચિત્રનાં ક્ષેત્રે કનુ દેસાઈને. એ જમાનો રવિશંકર રાવળ, નંદલાલ f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 125


બોઝ અને ટાગોરનો હતો, છતાં ગુજરાતના ઘરોમાં કનુ દેસાઈના ચિત્રો ટીંગાતા હતા! આટલી બધી પ્રસિદ્ધિ-લોકપ્રિયતા ભાગ્યે જ કોઈ ચિત્રકારને સાંપડી છે. સામાન્ય રીતે બને છે એવું કે પૈસાદારો પૈસાથી છકી જાય છે ને કલાકાર પ્રસિદ્ધિને જીરવી શકતો નથી. કનુભાઈ પાસે બંને હતું. પોતાની મોટર, બંગલો અને પ્રસિદ્ધિ છતાં તેઓ જીરવી ગયા. નહિતર મારા જ ેવા નાના માણસ સાથે તેઓ સંબધ ં શા માટે રાખે? ૧૯૬૨ના નવેમ્બર ડિસેમ્બરમાં ચંદુલાલા શાહ અને ગોરહાબાનુએ કનુ દેસાઈને ક્રોસ મેદાનમાં મંડપ બનાવવાનું કામ સોંપેલું ત્યારે અમે પહે લવહે લા મળ્યા. ત્યાર પછી છેક ૧૯૭૭માં મારે ત્યાં એક પ્રદર્શનના ઉદ્ઘાટન માટે આવેલા. એ પછી અમે બે વર્ષ એકબીજાને મળેલા નહિ. ૧૯૭૯માં મારી દીકરી પૂર્વીને ચિત્રકલાનું એક ઈનામ મળ્યું. તેનું વિતરણ કરતાં કનુભાઈ બોલી પડેલાઃ ‘તું તો શિલ્પીની દીકરી છે, ખરુંને? તારા પપ્પાને હં ુ ઓળખું છુ ં હો. તું પણ કલાકાર બનજ ે.’ એ પછી એક સ્કૂલ માટે સરસ્વતીની મૂર્તિના સ્કેચ માટે જુ લાઈથી ઓક્ટોબર-૮૦ દરમિયાન અમે ઘણીવાર મળ્યા, જ્યારે મળીએ ત્યારે કલાજગતની, શાંતારામની, કલાકારોના સંઘર્ષની અને વિવિધ પ્રકારના અમારા કલાગ્રાહકોની વાતો થતી. તેમની વાતોમાંથી મને ઘણું જાણવા મળતું. તેમણે મારા એક પ્રદર્શનનું ઉદ્ઘાટન ઓક્ટોબરમાં કર્યું. તે પછી છેલ્લે પાર્લા સાહિત્ય સભામાં દિગીશ મહે તાના પ્રવચનમાં અમે મળેલા. ‘રામરાજ્ય’ ના કલાનિર્દેશન માટે તેમણે એક વખત મારા પિતાજીને કહે લું કે રામવનવાસમાં 126 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

રામને તો જ ેટલું દુઃખ પડ્યું હોય તેટલું ખરું, પણ મનેય ઘણો માનસિક સંતાપ થયો. એ ફિલ્મના સેટિગં ્સ, આભૂષણો વસ્ત્રો વગેરેની પસંદગી કરતી વખતે મને ઘણી મુશ્કેલી પડી; ત્યારે એ ફિલ્મ એટલી વાસ્તવિક બની શકી. ૧૫મી ઓગષ્ટ ૧૯૭૭માં ડો. હરિલાલ ગૌદાનીના ‘રુદ્ર મહાલય દર્શન' નામક તસ્વીર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવા મારી નાનકડી આર્ટ ગેલેરીમાં તેઓ આવેલા ત્યારે તેમણે કહે લું કે ‘કલાકારોના ચિત્રો એમના મૃત્યુ પછી સચવાઈ શકતા નથી; માટે સરકારે એવા કલા સંગ્રહાલયો કરવા જોઈએ કે જ્યાં આ ચિત્રો કાયમ માટે સચવાય અને પ્રદર્શિત થઈ શકે’. ભાલ મલજીએ આ વિશે સરસ હે ડીંગ બાંધીને ‘જનસત્તા’માં લખ્યું. એના પ્રત્યાઘાત રૂપે ગુજરાત સરકારનો પત્ર આવ્યો. ભાલભાઈ જણાવે છે કે શ્રી અરવિંદ મફતલાલે તો એક ટ્રક મોકલીને કનુભાઈને એમની અપેક્ષા કરતાં મોટો ચેક આપી ચિત્રો સંગ્રહી લીધા. એમણે જ ે સ્કૂલ માટે સરસ્વતીનું ચિત્ર બનાવ્યું હતું એ શિલ્પકલાની દૃષ્ટિએ બરાબર ન હતું, પણ કનુભાઈને કોણ કહી શકે કે ચિત્ર બરાબર નથી. આ કપરી જવાબદારી મારે માથે આવી. વળી, કાંદિવલી સાહિત્ય સમારોહમાં મારા શિલ્પ પ્રદર્શન માટે એમને બોલાવવાની જવાબદારી પણ શ્રી નગીનદાસ સંઘવીએ મારા માથે નાંખેલી. એકી સમયે એવા બે વિરોધી કામ આવી પડેલા. સરસ્વતીનું ચિત્ર ફરીથી બનાવડાવવાનું અને પ્રદર્શન માટે હા પણ પડાવવાની હતી. મેં ફોન કરી બંને વિગત એકી શ્વાસે જણાવી મારા પ્રત્યે એમને પ્રેમ અને પક્ષપાત. તેથી બીજ ે દિવસે


સવારની એપોઈન્ટમેન્ટ હતી તે ફે રવી સાંજની કરી નાંખી. આ વાત મેં જગદીશ કિલ્લાવાળાને કરી. એમણે સંમેલનના ઉપપ્રમુખ દિનકર જોશીને ફોન કર્યો. એ બંનોનો મત એવો થયો કે કનુભાઈ જ ેવા આપણે ત્યાં આવે તે સવારની હાજરી પાંખી હોય ને આપણા માટે સારું નહીં. માટે સાંજ ે સેમિનારના ઉદ્ઘાટન પ્રવચન વખતે જ એમને બોલાવવા.’ હવે? મારી સ્થિતિ કફોડી થઈ. પણ કનુભાઈએ મને કફોડી સ્થિતિમાંથી બચાવી લીધો. તેમણે સમય પણ ફે રવી આપ્યો ને સરસ્વતીનું ચિત્ર પણ બીજુ ં કરી આપ્યું! એટલું જ નહિ નવું સુધારે લું ચિત્ર સામે ચાલીને મારે ઘેર આવીને આપી ગયા ને ઉપરથી કહ્યું કે ‘હજી આમાં કંઈ ફે રફાર કરવા હોય તો કહે જો. હં ુ કરી આપીશ.’ આવી હોય છે, કલાકારની ઉદાત્ત ભાવના. સાચો કલાકાર હંમેશા સમજ ે છે કે ચિત્ર અને શિલ્પ એ બંને ભિન્ન કલા છે. જ ેમાંથી શિલ્પ થવાનું છે તે ચિત્ર અમુક પ્રકારનું જ હોય. માટે તેમાં ચિત્રકારની મરજી, ધૂન કે જીદ ન ચાલે. પણ અહંકાર તેમ કરવા દેતા નથી. એક કલાકાર બીજા કલાકારની વાત સમજ ે અને માને તેમને ઔદાર્યપૂર્વક મનમાં લે તે બહુ ઓછા કલાકારો કરી શકતા હોય છે કનુભાઈ પાસે હં ુ ઘણો નાનો. મારી કોઈ ગુંજાઈશ નહિ કે હં ુ એમને મનાવી શકું. પણ કનુભાઈ તો કલાના માણસ તેથી કલાનું સત્ય તેઓ સમજી શક્યા ને એ સત્ય માટે એમણે ફરીથી નવું ચિત્ર બનાવ્યું. બાકી એમની ખુમારી જબરી ભાલ મલજીએ મને ઘણા પ્રસંગો કહ્યા, તેમાં એક એવો છે. શાંતારામે એમને ‘ઝનક ઝનક પાયલ

બાજ ે’ માટે બાબુરાવ માલપેકર મારફત સંદેશો મોકલાવ્યો કે ‘આઈ વોન્ટ યુ’ કનુભાઈએ જવાબમાં કહે લું ‘હં ુ કનુ દેસાઈ છુ ,ં માટે તમે મને બોલાવો છો હં ુ તમારા ખભે ચડીને પ્રસિદ્ધિ નથી મેળવી લેવાનો એટલું યાદ રાખીને મને તમારી સાથેના વ્યવહારમાં સમાન ગણજો.’ શાંતારામ કહે છેઃ ‘આ લાઈનમાં મને ઘણા હજૂ રિયાઓ મળ્યા છે. આ એક જ કલાકાર એવો મળ્યો કે જ ેણે સમાન પ્લેટફોર્મની માંગણી કરી.' આજ ે લોકો આવી માંગણી વિચારી પણ શકતા નથી. પોતાના વ્યક્તિત્વનું લિલામ કરતા, બોસના હુકમને તાબે થતા, વામણાઓના આ પ્રદેશમાં સ્વમાન, ખુમારી, ખુદ્દારી જ ેવું કંઈ રહ્યું જ નથી. મારી આર્ટ ગેલેરીમાં સાંજના તરે હતરે હના લોકો વિભિન્ન ક્ષેત્રોમાંથી આવી, અવનવી વાતો કરે છે. સાંજના એક જાતનો મેળો ભરાય છે. તે દિવસે ઘણા લોકો અાવ્યા ને કનુભાઈના સંસ્મરણો સૌએ યાદ કર્યા. વિઠ્ઠલ પંડ્યા કહે કનુભાઈએ ‘ગીતગોવિંદ’ ફિલ્મ પ્રોડ્યુસ પણ કરે લી. એ ફિલ્મથી જ એમની રાધા-કૃ ષ્ણની મૂર્તિ વિખ્યાત થઈ. ભાસ્કર વ્યાસે ‘રામરાજ્ય’ના સાત ઘોડાના સૂર્યરથની ભવ્યતા વર્ણવી. મુ. અંબુભાઈ ઉપાધ્યાયે ‘અપર્ણા’ નો દિવાળી અંક માત્ર અર્ધા કલાકમાં જ મને મેળવી આપ્યો. આ બધા લોકોનો કનુભાઈ પ્રત્યેનો આદર જોતાં અને સંસ્મરણો સાંભળ્યા પછી લાગે છે કે કનુભાઈ ગયા નથી, પણ લોકોના-કલાચિત્રમાં આજ ે પણ એટલી જ ઉત્કંઠતાથી વસેલા છે. f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 127


økwshkíkLke rðrðÄ MðYÃke f÷kþi÷eLkk Mksof નીરૂભાઈ દેસાઈ કનુભાઈ તમે આવી અંચાઈ કરશો તેવું માન્યું નહોતું. છેલ્લા પચાસ વર્ષના સંપર્ક સહવાસ અને સહકાર્યમાં તને ક્યારે ય પાછા પડ્યા નથી. ગમે તેવું કામ હોય તો તમને હાજર જ હો. મહિના અગાઉ તમને સાંતાક્રુઝના નિવાસસ્થાને ખાસ મળવા અાવ્યા ત્યારે જ તમે વાયદો આપ્યો હતો કે આ વખતે આવું ત્યારે તમને મળ્યા વગર નહિ જાઉં. સાથે જમીશું અને ભૂતકાળને ભવિષ્યના સંદર્ભમાં વાગોળીશું તમે આરોગ્ય સમિતિના રંગ મંડળના નવાજૂ ના કલાકારોને બોલાવો અને સેવક પડદો ખેંચવા હાજર ન થાય તો કહે જો. એ દિવસ જ ન આવ્યો અમે ઈન્તેજાર કરતા રહ્યા. તમે શિયાળાની એક વહે લી સવારે 128 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

પારિજાતના કોમળ ફૂલની માફક ખરી જશો તેવું ધાર્યું જ નહોતું. કનુભાઈ સાથે પહે લી મુલાકાત. લગભગ ત્રેપન વર્ષ પૂર્વે થઈ હતી આજ ે એ મારા બેન બનેવીને ત્યાં જ, એ એમનું મોસાળ થતું ત્યાં રહે તા હતા. શ્રી રામજીની શેરીમાં અને આ નિવાસસ્થાનની સાથેની મેડી પર કનુભાઈ ચિત્રો દોરે , ત્યાં મને તેમના એક મિત્ર સ્વ. ભાસ્કરભાઈ લાખીયાનું ન્યાતમાં જમણ હતું તે દિવસે લઈ ગયેલા એક મુગ્ધ કિશોરની માફક એક સુકલકડી છોકરાને કપડામાં જડાયેલા સુડોળ અંગોને કોઈક સિદ્ધહસ્ત શિલ્પીના વ્યંકણોમાંથી પડેલ સમતોલ સપ્રમાણ પ્રતિભાને


હં ુ જોઈ રહ્યો. તેમણે થોડાક ચિત્રો દોર્યાં હતા તેમની કલાનો રાસનો આરંભ પણ આજ સ્થળે થયો હતો. `પ્રજાબંધુ'ના સંચાલક માલિક સ્વ. ઠાકોરભાઈ, પ્રમોદરાય ઠાકોર, સ્વ બળવંતરાય પ્રમોદરાય ઠાકોર એ તેમના મામા નાય મામા. ‘પ્રજાબંધુ’ના રોલ પરનો કાગળ કનુભાઈ લઈ આવે અને તેના પર રે ખાંકનો કરે , સ્વ. ઠાકોર મામાને ખબર પડી કે આપણા ભાણિયાને ચિત્રનો શોખ છે, તો એમણે એકના બદલે બે કાગળની વ્યવસ્થા કરી. કનુભાઈના કલા પ્રવાસના એ પહે લા ચરણ. એ પછી તો એ સમયના વાતાવરણ પ્રમાણે ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા. આખું ઠાકોર કુ ટબ ું આ રાષ્ ટ્રીયતાના રંગે રંગાયેલું હતું. અને સ્વ. બળવંતરાય ઠાકોર, અને સ્વ. જીવણલાલ દીવાન, રાંચાલિત તે સમયની પ્રોપાયટરી શાળાએ સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરી ગુજરાત વિદ્યાપીઠ સાથે સંબંધ બાંધ્યો હતો, ુ અને ગુજરાત સ્વ. બળવંતરાય ઠાકોરના સુપત્ર સમાચારના સ્થાપક શ્રી ઈન્દ્રવદન ઠાકોર સાથે કનુભાઈએ પણ વિદ્યાપીઠમાં વિદ્યાભ્યાસ અારંભ્યો તે પછી નો રસ એવો જ ઉત્કૃષ્ઠ અને વર્ગોમાં બેઠા બેઠા એ ચિત્રો દોરે , ગાંધીજીનો, કૃ પાલાણીજીનો, મલકાની અને ગીરયાણી આ રે ખાંકનો તેમણે આ કામ દરમ્યાન કર્યા. આચાર્ય કૃ પલાણીજીની ચકોર નજરમાંથી એ ખસી ન શક્યા. તેમને થયું કે ઈતર અભ્યાસનો અા જીવ નથી. તેમણે જ કનુભાઈને સૂચવ્યું કે તે શાંતિનિકેતન જા. કનુભાઈ તૈયાર તો થયા પરંતુ આચાર્યશ્રીને કહે ઃ નાણાનું શું? મારી પાસે નાણાં નથી. અન્ય અભ્યાસ માટે તો વ્યવસ્થા થઈ જશે પરંતુ આવા લીટા દોરવા માટે

કોણ નાણાં આપે? ક્રૃપલાણીજીએ કશી ફિકર ન કરવા કહ્યું. મહિના ના રૂા. 25 ની શિષ્યવૃત્તિનો તેમણે પ્રબંધ કર્યો. ગુરુદેવ પર તેમણે ખાસ પત્ર લખી આપ્યો. કનુભાઈ આમ શાંતિનિકેતન ખાતે સ્વ. નંદલાલ બોઝના પ્રથમ ગુજરાતી વિદ્યાર્થી બન્યા. બંગાળ અને ગુજરાતની પરંપરાઓના એ પ્રથમ વાહક બન્યા. અમદાવાદમાં રવિશંકર રાવળના અને કુ મારના સંપર્કમાં તે એ આવી ચૂક્યા હતા. રવિવારે એ રવિભાઈના બઉઆની પોળનાં નિવાસસ્થાને અચૂક જતા. એમના કલાગુરુ તો નંદબાબુ એકલા હતા. ગુરુ રવિભાઈ પાસેથી ગુજરાતી ભવ્ય પરંપરા પ્રણાલી સમજ્યા તો નંદબાબુ પાસેથી ભારતીય આત્માનું દર્શન કર્યું, પુરાતત્ત્વ ચિત્રો કથાનો, પહે લો પરામર્શ તેમણે ત્યાં જ કર્યો. યુરોપમાં રાફે લની રોમ નાટક ચિત્ર શૈલીની બોલબાલા હતી. કનુભાઈ પર આ રંગદર્શી શૈલીની સારી અસર હોય, તેનું એક કારણ આ સંપર્ક હશે. કનુભાઈનાં રંગચિત્રોને ત્યાં આકાર મળ્યો, તો ત્યાંના વાતાવરણમાં મહેં કતા રસોત્સવનીય લગની લાગી. કલા જુ દા જુ દા સ્વરૂપે મહોરે છે, એ તેમણે ત્યાંના રહે ઠાણ દરમ્યાન અનુભવ્યું. અને એ જ જીવનમય પલ્લવી પ્રફુલ્લી રહી. એ ત્યાંથી નૃત્ય શીખી લાવ્યા, અને ભારત ભુવન થિયેટરના મંચ પર યુવક સંઘના વાર્ષિક કાર્યક્રમ વેળાએ નરસૈયાંની નૃત્યનાટિકા રજૂ કરી. ગુજરાતની એ પહે લી નૃત્યનાટિકા. ચંદ્રવદન મહે તાનો મુંબઈનો પ્રયોગ એ પછી થયો. કનુભાઈએ તેમાં મુખ્ય પાત્ર ભજવ્યું હતું. અને ટાગોર શૈલીના નૃત્યમાં, સમૃદ્ધ નૃત્યમાં, એ ખરે ખર સોહી ઊઠ્યા હતા. રંગમંચ પર રંગf„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 129


ફોક્સનો પ્રયોગ પણ તે જ વખતે તેમણે કર્યો. અભિનયને પોષક એવા રંગવૈવિધ્યના નિર્માણના નીયત પગલાં, પ્રત્યેક એ જાણે રંગીન કાગળોનો ઉપયોગ કર્યો હતો. બસ, પછી તો અમદાવાદના કલામંચ પર, એ મુંબઈ ગયા ત્યાં સુધી છવાઈ ગયા. છાયાચિત્રો સીલકટના એ પ્રથમ નિર્માતા રોમેન્ટિક, રંગદર્શી ચિત્રોના એ સુરેખ ઘડવેયા બધા રંગોળી, અને શીલ્પનાનો સમન્વય તેમણે ઉપસાવ્યો. લગ્નમાં શણગાર કેવો હોઈ શકે, તેનું દર્શન, તેમણે કરાવ્યું. કંકોતરીઓ, કેલેન્ડરો પુસ્તકોના કવર-જ ેકેટો, એ બધા પર કનુભાઈને સુશોભન શોભા. એ પ્રણાલીનું શ્રેય પણ એમને જ. રે ખા અને રંગ પરનું તેમનું પ્રભુત્વ, એ જમાનામાં અજોડ હતું. નિકોલાસ રોરીકે તેમના ચિત્રો જોઈ હિમાગિરીની ગોદની રંગની વ્યાવર્ત લીલા, સાથે તેની તુલના કરી હતી. ન્યુયોર્કના રોરીક મ્યુઝિયમમાં જ કનુભાઈના ચિત્રોનું પ્રદર્શન પાછળથી યોજાયું, તે આમ આકસ્મિક નહોતું. ભદ્રાબહે ન જેવા કલાકાર સાથી સાથેનું લગ્ન જ્ઞાતિએ ન સ્વીકાર્યું અને કનુભાઈએ એવા સામાજિક પ્રસંગોનો બહિષ્કાર કર્યો.........

ભીની ભીની મોસમ. ભીની ભીની હવા. અને એવા જ કલારસભીના કનુભાઈના તાજગી અને તરવરાટ ખુદ મોસમને અમદાવાદમાં શ્રીમંત કુ ટબ ું ોને કલા શિક્ષકની 130 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

જરૂર જણાય તો કનુભાઈને જ બોલાવાયઃ આજના ચિત્ર કલાકારો શિક્ષકોનું ત્યારે અસ્તિત્વ નહોતું. તેમનાથી વયમાં મોટા શ્રી. છગનલાલ જાદવ શાંતિનિકતેનમાં તેમના અનુગામી શિષ્ય તરીકે ગયા હતા. અમદાવાદના મંચ પર તેમના પગરવ ત્યારે કલાશાળા સિવાય સંભળાતો નહોતો. સારાભાઈ કુ ટબ ું માં બંગાળી ચિત્રકાર વિનાયક મોસાજીને ખાસ રખાયા હતા. ચિનુભાઈ વગેરે હતા. કુ ટબ ુ માં સ્વ. રવિશંકર રાવળ હતા. પરંતુ શિક્ષક તરીકે તો કનુભાઈ જ. ગરબા-રાસનો કાર્યક્રમ હોય કનુભાઈને જ બોલાવાય. કોઈપણ સંસ્થાને વાર્ષિક ઉત્સવનું આયોજન કરવું હોય તો કનુભાઈની સલાહ લગભગ અનિવાર્ય. અારોગ્ય સમિતિનું, તો એ અભિન્ન અંગ જ બની રહ્યા હતા. તર્પણના પહે લા પ્રયોગની હિંદી હમ ચાલીસ કરોડથી દીવાસ્વપ્ન સુધીના કાર્યક્રમમાં રંગદર્શનની જવાબદારી તેમને જ શીરે હોય. અમારે કહે વાનું ન હોય, અને કનુભાઈ રોજ ેરોજ હાજર હોય, અને શું કરવાનું છે, તે જાણી લ્યે. તર્પણ અને ધ્રુવસ્વામિની દેવીના સેટ તેમણે કરાવ્યા અને ચિત્રપટ પરની ભવ્ય સેટરચનાના ભાવિ નિર્માણનો પાયો તે સમયમાં નંખાયો. પ્રકાશ થિયેટર્સ અને રાજકમલના ચિત્રોની સેટ રચનાની વાત નીકળતા એ કહે કે, આ બધાની ફાવટ, અાપણે ત્યાં રાસ-નૃત્ય પ્રયોગો કર્યા, ત્યારે જ આવી હતી. પ્રકાશમાં કલા નિર્દેશક તરીકે તેમના એક મિત્ર સ્વ. બાલુભાઈ સાથે ગયા, ત્યારે ભવ્ય સેટરચનામાં ભારે ખર્ચ થશે. તેવુ શ્રી. વિજય ભટ્ટે કહ્યું ત્યારે કનુભાઈ તો જવાના હતા. અમારી અારોગ્ય સમિતિને મંચ


માટે નાટકની વસ્તુને અનુરૂપ સેટો કરાવ્યા, ત્યારે ખર્ચની બાબતમાં કોઈએ પૂછ્યું નહોતું! પ્રકાશના પ્રયોગો પણ એ અમારા મંચ પર જ એમણે કર્યાં. નાટકની શરૂઆતમાં ખાલી મંચ પર પ્રકાશની મદદ વડે વાતાવરણ ઊભું કરવાની તેમની કલા ઘણાને રીઝવી ગયેલી. ખાલી મંચ ફરતા પ્રકાશ રંગરે જ અને પાછળથી લહે રાતા સિતાર ઘડીભર તો વિએનાના આર્ટ થિયેટરમાં બેઠા હોઈએ તેવો ભાસ ઊભો કરે . એવા જ રંગ-પ્રકાશ યોજનાં તેમણે ગરબાઓ માટેય પ્રયોજી. અમારા ગરબાઓની સંગીતસૂર યોજના કરનાર શ્રી. કેલકર સાથે રાગની ભાવની ચર્ચા-કરતા કનુભાઈ જોયા ત્યારે થોડુકં આકર્ષણ થયું હતું. કેલકર સાથે ચર્ચા કરવાનો હે તુ એ કે સારંગ તોડી કે ભૈરવી એ ઢાળેલા ગરબાઓ માટે એક જ પ્રકારની પ્રકાશ યોજના અસરકારક ન બને માટે તેમને ભાવ અાપવો જ જોઈએ. તેમનો અમારા માટે અને નવા નવા પ્રયોગો માટે ભાવ પણ અેવો જ ઉત્કટ. બાળમેળાઓમાં કાર્યક્રમ પત્યે પછી બધાને દાંડીયા રાસ માટે રોકે અને આનંદમાં મસ્ત બની મેદાન પર ઘૂમે અેકવાર તો મુશાયરાને કારણે રાતના બે વાગી ગયા હતા. એટલે અમારો આવો સમૂહ કાર્યક્રમ નહિ થઈ શકે તેવું અમને લાગતું હતું ત્યાં જ એમનો અવાજ આવ્યો, એમ પાછા જવાનું નથી. તમે નહિ આવો તો હં ુ દાંડિયા લઈને મંચ પર હાજર થઈ જઈશ. અને એનું અાયોજન કરીને જ એ આવ્યા હતા. બાળમેળામાં સ્ટોલ રાખવા એ મુંબઈથી ખાસ આવે પોતાના બાળકોનો સ્ટોલ શણગારે અને બધાની સાથે મહાલે.

જ ે મસ્તી અને નિજાનંદથી સભર તરવરાટ તેમના ચિત્રોમાં દેખાય છે તેજ જ ે કામ સુપ્રદ થતું તેમાં દૃષ્ટિગોચર થતા. ગાંધી રંગે રંગાયેલા ગુજરાત અને બહાર ભરાતા અધિવેશનોના કલા શણગારમાં એ અાપોઆપ જ વ્યસ્ત થતા ન બોલાવાય તો માઠુયં લાગે. મુંબઈમાં‘ભારત છોડો’ની લડતના ઐતિહાસિક અધિવેશનમાં તેમને તેડુ નહોતું અાપ્યું, છેક સરદાર શ્રી સુધી વાત પહોંચી અને ત્યાંથી સીધુ કહે ણ અાવ્યું કે આ બધુ કામ કનુભાઈને જ સુપ્રદ થયું એ જ ભાવનાથી તેમણે અશોકચક્ર સાથેના સ્તંભનું આયોજન કર્યું જ ે આજ ે રાષ્ટ્રના ચિહ્ન તરીકે અંકિત થઈ કનુભાઈની સતત સ્મૃતિ કરાવે છે. સાચી વાત લાગે તો એ આગ્રહપૂર્વક કરતા. કલા દિગ્દર્શક તરીકે એ પોતાના મતના પાલન માટે ઝૂઝતા. પ્રકાશક રમણલાલ વસંતલાલ દેસાઈ લિખીત ‘પૂર્ણિમા’ ઉતારવાનું આયોજન કર્યું, ત્યારે જૂ ના સમયની ગણિકાઓના ગૃહોમાં કેવા પ્રકારના સુશોભનો છે, તે એમણે ગુજરાતના જુ દા જદા નગરોની મુસાફરી કરીને જાણ્યા, અને એ પ્રકારની સેટરચના કરી. વિજય ભટ્ટ સાથે એ માટે પાટણ સુદ્ધાં ખાસ જઈ આવ્યા હતા તેમના આયોજનમાં કોઈ ફે રફાર એમને ગમતો નહિ અને એટલા જ કારણસર સત્યમ, શિવમ સુન્દરમની સેટ રચનાનું આમંત્રણ તેમણે સ્વીકાર્યું નહોતું. તેમના લગ્ન, આવી કલાપ્રવૃત્તિમાંથી જ થયા હતા. સ્વ., ભદ્રાબહે ન, અમદાવાદની લાલશંકર ઉમીયાશંકર કોલેજના વિદ્યાર્થિની, અને એની હોસ્ટેલમાં રહે . ભદ્રાબહે ન નાગર અને કનુભાઈ બ્રહ્મક્ષત્રિય અને કલાના જીવંત રાહે બંનેના હૃદયનું જોડાણ કર્યું બંનેનો પરિચય એક કાર્યક્રમ f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 131


વેળાએ થયો ભદ્રાબહે ન પણ પીંછીના જાણકાર અને એના પાકા રસજ્ઞ. ભદ્રાબેન તેમને માટે ભારે હં ૂફ સમાન રહ્યા હતા. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતે લગ્નનો સ્વીકાર ત્યારે કર્યો નહોતો. કનુભાઈ એટલા કારણસર વ્યથિત. સમારંભોમાં જતા નહોતા. કુ ટબ ું માં પણ આવા પ્રંસગોએ ભદ્રાબહે નને જ બોલાવાય તો એ જવાનું ટાળતાં. બંનેનું દંપતી જીવન સભર સંપથી અને કાર્યપૂરક. નાગર ક્ષેમુ દિવેટીયાએ બ્રહ્મક્ષત્રિય ન્યાતની કન્યા સુધા લાખીયા સાથે લગ્ન કર્યા, ત્યારે કનુભાઈએ કહ્યું હતું કે હવે હિસાબ ચોખ્ખો થઈ ગયો હં ુ એક નાગર કન્યાને લઈ આવ્યો. ક્ષેમુ અમારી કન્યાને લાવ્યો. ભદ્રાબહે ન ચિત્રકાર તરીકે આગળ ન ઉપસ્યા તેમજ કનુભાઈ કરતાં ય ભદ્રાબહે નનો સંકોચ કારણભૂત હતો જ ે થોડાક ચિત્રો ભદ્રાબહે ને કર્યાં છે, તેમાં એમની શક્તિના દર્શન અવશ્ય થાય છે. એ પણ કનુભાઈની માફક રંગદર્શી શૈલીના ઉપાસક હતા. તેમના ચિત્રોમાં રજૂ થતા સ્ત્રી–પાત્રોના દેહની નજાકત એ પોતાની જ હતી. એ પણ એટલા જ નાજુ ક અને નરમ પ્રકૃતિના. ‘કનુભાઈ તમારા ચિત્ર સંપર્ણ ૂ પ્રગટ થયા છે. ભદ્રાબહે નનાં પ્રગટ થાય, તેવું કરોને?’ તેમણે જવાબ આપ્યો નહોતો પરંતુ બંનેનો સંયુક્ત ચિત્ર સંગ્રહ હજીય પ્રગટ થાય તેવી અભિલાષા અમારા જ ેવાએ છોડી નહોતી. ભદ્રાબહે ન તેમની પહે લાં ગયાં અને તેનો આંચકો કનુભાઈને સારો એવા લાગ્યો, ‘મને 132 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

છોડીને એ જતી રહી. હવે શું હં ુ કરીશ?’ એવા તેમના આંસુભીના ઉદ્ગારોની વાતે ગમગીની તો ન આવી પરંતુ પેલા મોજીલા, મસ્તીભર્યા સ્વભાવ પર બ્રેક તો જરૂર લાગી ગઈ. તેમના જીવનના છેલ્લા વર્ષો પર ઘટાટોપ વાદળો છવાયેલાં રહ્યા. ઘરમાં- પોતાના જ ઘરમાં તેમની અવગણના થતી, એ જોઈ રહ્યા વાતચીતમાં, એ એ નવા મોજીલા સ્વભાવનું દર્શન કરાવતા, પરંતુ પેલા શ્યામ આવરણની નજર છુ પાવવાનું તેમને માટે શક્ય નહોતું. કદાય એટલા જ કારણસર તેમની આયુ મર્યાદા ટૂકં ી થઈ ગઈ. અવસાનના સમાચાર સાંભળ્યા, ત્યારે પહે લો વિચાર એ જ અથડાયો. ભદ્રાબહે ન હોત તો કનુભાઈ હજી પણ પાંગરતા પ્રફુલ્લતા જ હોત. કુ ટબ ું એમને ય સાચવી શક્યું અને વ્યસ્ત એવો નિજસમાજ પણ એમને સંપન્ન ન કરી શક્યો. કોની બેપરવાહી, બેતમાની ટીકા કરીએ? સંબંધો, સંપર્કોમાં સ્મરણોમાં ઉભરાતાં રહ્યા છે, અને આવું છુ ં એવું કહે તા કનુભાઈની આંખમાં ઠપકો નથી, છતાંય તેમના કપાળ પરના જ ઝુલ્ફા પર સવાર થતી ગ્લાનિરે ખા છુ પી રહે તી નથી અને મારા માનસ પર જડાઈ રહે છે. ગુજરાત સમાચાર રવિવાર તા. ૧૪ ડિસેમ્બર ૧૯૮૦


økktÄeÞwøkLkk økwshkíke r[ºkfkh fLkw ËuMkkE બચુભાઈ રાવતના અવસાન પછી થોડાક દિવસના અંતરે થયેલું કનુ દેસાઈનું અવસાન જાણે એક રહ્યા સહ્યા યુગ પર પરદાં પાડી ગયું. સ્વરાજયુગનાં ગુજરાતી પુસ્તકો જુ ઓ તો એના પર એક કોમળાંગી અને એક સુકુમાર યુવકનું ચિત્ર હોય. યુવતીની ડોક પાતળી અને લાંબી પણ માથે મોટો છટાદાર અંબોડો અને આંખ -- બને એવી કનુ દેસાઈ જ ેવા નાજૂ ક શરીરનાં એવા જ નાજૂ ક શરીરના એમણે ચીતરે લા પાત્ર. ‘૨૦મી સદી’ સચિત્ર માસિકથી ગુજરાત રવિશંકર રાવળને પીછાનતું થયું તો રવિશંકર રાવળના ‘કુ માર’ માસિકથી કનુ દેસાઈ જાણીતા થયા! એ હતો સ્વરાજયુગ-ગાંધીયુગ. સમાજમાં અને સાહિત્યમાં ગાંધીભાવના વ્યાપી ગઈ હતી. દલિત, પીડિતને પ્રથમવાર જાણે સાહિત્યકાર

વિચાર કરતો થયો હતો. તો એ જ યુગમાં કવિવર ટાગોર ભારતના સાહિત્યાકાશમાં પૂર્ણ ચંદ્રની કલાએ પ્રકાશતા હતાં. તે સમયના ગુજરાતી સાહિત્યમાં ગાંધીવાદની મુદ્રા જોઈ શકાય છે તેમ ટાગોર સાહિત્યની યે ઊંડી છાપ જોઈ શકાય છે. ગાંધીજીના અંગત મંત્રી મહાદેવ દેસાઈ ટાગોરના ‘એકલા ચલો રે ’ ના અનુવાદ ‘એકલો જાને રે ’ ગીત રૂપે કરે છે અને સ્નેહરશ્મિ જ ેવા તો જાણે ટાગોરને જ ઝીલીને ગીતો લખે છે! લોકસાહિત્ય અને લોકગીતોની લેહમાં લહે રાતા મેઘાણી પણ ટાગોરના કાવ્યોનું ગુજરાતી રૂપાંતર આપ્યે જાય છે. એ સ્વરાજયુગમાં ગુજરાતની ચિત્રકલા પર પણ શાંતિનિકેતન સ્કૂલની ઊંડી છાપ છે. શાંતિનિકેતનના પ્રથમ ગુજરાતી કલાવિદ્યાર્થી શ્રી કનુ દેસાઈ. નંદબાબુના અનેક ગુજરાતી શિષ્યોમાંના એ આિદ શિષ્ય! ગુજરાતી ચિત્રકલા પર શાંતિનિકેતન સ્કૂલની ઘેરી છાપના f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 133


એ દિવસોમાં કનુ દેસાઈ તમામ પત્રો દિવાળીના અંકોમાં કવર મુખપૃષ્ઠ તેમજ પ્રથમ આર્ટ પ્લેટ પર છવાયેલાં રહ્યા. તમામ લેખકો પોતાના પુસ્તકનું કવર જ ેકેટ કનુ દેસાઈ જ શણગારે એવો આગ્રહ રાખે છે. - (અહીં ‘શણગારે ' શબ્દ જ મહત્ત્વનો ગણવો!) એમની કીર્તિનો એ સુવર્ણકાળ એક કલાકારરૂપે બહુ લંબાતો નથી. તેઓ મુંબઈ ફિલ્મક્ષેત્રમાં જાય છે તે સાથે ચિત્રોમાં સુશોભન સેટીંગ્સમાં નવી ભાત ઊપસે છે. પ્રકાશ પિક્ચર્સના ઘણાં ચિત્રો કનુ દેસાઈની કલાથી નયનમનોહર બની રહે લા દેખાય છે. કનુ દેસાઈ બસ ત્યારથી મુંબઈ વસ્યા તે વસ્યા અને ફિલ્મી જગતના થયા તે થયા. પણ કલાજગતમાં કનુ દેસાઈનો યુગ ખાસ ચાલ્યો નહીં. પુસ્તકોના જ ેકેટ પરના અેમના ચિત્રોના પાત્રો અને રે ખાવિધાન ટાઈપ્ડ થઈ ગયાં હતાં. મેઘાણીએ તો એક પુસ્તકના અવલોકનમાં લખેલું કે અમુક પુસ્તકના જ ેકેટ પર બેઠલ ે ું યુગલ અામાં મોઢાની દિશા ફે રવીને બેસી ગયું છે! બીજા વિશ્વયુદ્ધ પછી ચિત્રકલાના ક્ષેત્રમાં આવેલા ક્રાંતિકારી ફે રફારો એમને સ્પર્શ્યા જ નહીં. એક ચિત્રકાર તરીકે કનુ દેસાઈ જાણે ભૂતકાળનું સ્મરણ બનતા ગયા અને લગ્નપ્રસંગે ભેટ આપવા યોગ્ય આલ્બમોના કલાકાર સુરમ્ય કંકોત્રીઓ અને મનોહર કેલેન્ડરોના કસ્બી ચિત્રકાર બની રહ્યાં. કનુ દેસાઈમાં એક પ્રકારની નાજુ કાઈ હતી, પણ એને કેવળ નજાકત ન કહી શકાય. 134 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

નજાકતમાં યે અેક સૂક્ષ્મ તીખો તાર અને તેજસ્વિતા હોય છે, પણ અેમણે ચીતરે લાં પાત્રો માત્ર નાજૂ ક અને માધુર્યની મૂર્તિ જ ેવા છે. એમનામાં કશો તીખારો નથી. ગુજરાતણ એટલે કનુ દેસાઈની ચીતરે લી ગુજરાતણનું એવું એક કાળે લાગતું હતું, પણ એ કાળ ઝાઝો લંબાયો નહી. મંગળ અને રળિયામણું અાલેખન એક ભદ્ર ભાવના અને અભિજાત દર્શન બની રહે જ્યારે વ્યાપક જીવન તો અનેક નવી બલીષ્ઠ રે ખાઓમાં ઊપસતું હતું, એમાંની ઘણી બરડ પણ હતી, અને રંગોમાં કેવળ કંકુ અને સિંદૂર રહ્યા નહોતાં. બીજા વિશ્વયુદ્ધ પછી જીવનનું ઈન્દ્રધનુષ્ય નંદવાયું હતુ અને કેટલાંયે ઘેરા રંગો ઊપસ્યા હતા. પણ એવું કશું કનુ દેસાઈને સ્પર્શ્યું નહી. તેઓ મંગળ શોભારૂપ ચિત્રોના આલ્બમ અને કેલેન્ડરો પૂરતા મર્યાદિત થઈ ગયા. ફિલ્મી જગતમાં પણ એમના પ્રવેશવેળા અેમણે ધ્યાન ખેંચેલું એવું પછી રહ્યું નહીં - એટલો ખેદ તો થતો જ રહે છે. આજ ે તો ચિત્રકામમાં શાંતિનિકેતનની સ્કૂલ પણ એક સંભારણું બની ગઈ છે ત્યારે કનુ દેસાઈ તો એ પહે લાં જ ગુજરાત માટે સંભારણું બની ગયા હતા. ઋજુ , કોમળ, નાજૂ ક અેવું વ્યાપક જીવન રહ્યું જ નથી, માણસનો ચહે રો જ ભૂંસાવા લાગ્યો. એકરૂપ થવા લાગ્યો, જીવનની એ સંકુલતાને પાતળી મરોડદાર નાજૂ ક રે ખાઓ દોરનાર હસ્તગત કરી શક્યા નહીં. કનુ દેસાઈ એક ભદ્ર મંગળ ઋજુ , ભાવનાના મર્યાદિત ચિત્રકાર બની રહ્યા એટલો ખેદ અા ક્ષણે થયા વિના રહે નહીં!


r[¥k yLku r[ºkLke yË÷kçkË÷e બિલાવલ ચિત્ત અને ચિત્રની અદલાબદલી કરી, ચિત્રકાર કનુ દેસાઈએ બહુ ઓછાને ખબર હશે કે, શાંતિનિકેતનમાંથી કનુભાઈ અમદાવાદમાં સ્થિર થયા તે પહે લાં મુંબઈ આવ્યા ત્યારે તેમણે મુંબઈના સી.જ ે હોલમાં નૃત્ય ચમકાવ્યું હતું. એ હતું ‘દીપક નૃત્ય.’ હં ુ , એ જોવામાં હતો. કનુભાઈએ શાંતિનિકેતનમાં નૃત્યનું શિક્ષણ લીધેલું. એમનાં ‘દીપક નૃત્ય’માં કનુભાઈ બે હાથમાં દીવડાઓ લઈને લયકારી સાથે નાચ્યા. દીપકની ઝાળ એમનાં અંગને લાગે નહિ અને છતાં નૃત્યની ગતિ અટકે નહિ. આવી ખતરનાક નૃત્યકલા તેમણે ત્યારે પેશ કરે લી. એટલે,

રીધમના-લયના તેઓ જાણકાર તેમના ચિત્રોનાં કંપોઝિશનમાં પણ લય... આકૃતિઓ હોય, સ્થળ હોય, પ્રકૃતિ હોય એ તમામને સમતોલ કરે , એ પ્રકારનું ચિત્રમાં રીધમ. મારો એક અનુભવ રજૂ કરું એમના િનવાસસ્થાને ગયેલો. પ્રભાતનાં િકરણો ગેલમેલ કરતાં હતાં. કનુભાઈએ એમનું દોરે લું “એક ચિત્ર બતાવ્યું. બોલો, આ સ્ત્રી ક્યાંની છે?” મેં એ નારીનો પહે રવેશ દીઠો, ઉંબરા પર એ ઊભી હતી, અેની પાછળ દરવાજામાં નકશી હતી. મેં કહી દીધું, ‘આ ગુજરાતણ છે.' તેઓ f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 135


ખુશ થયા - પછી પૂછ્યું, ‘આમાં મારી એક ભૂલ થઈ છે, ગોતશો?” ઘણા પ્રયાસ પછી હં ુ આનો જવાબ દઈ શક્યો નહિ. કનુભાઈ બોલ્યા, “ગુજરાતણ મેં ચિત્રમાં ઉતારી પણ આ ગુજરાતણની નાકમાં જ ે વાળી છે, એ મોટી છે, હોઠ હે ઠળ એ વળે છે, ગુજરાતણ આટલી મોટી વાળી પહે રતી નથી. ચિત્ર પૂરું થયા પછી મેં જ આ ભૂલ પકડી.” મેં કહ્યુંઃ ‘મોટી વાળી કોણ પહે રે હા, મહારાષ્ટ્રની નારી તો અાવી વાળી પહે રે છે. આદિવાસીઓ પણ.’ કનુભાઈએ ચોખવટ કરીઃ ‘એ બરાબર પણ આ તો એક ગૃહિણી છે. ઉંબરાની રખેવાળ છે, શુદ્ધ ઉજળા વર્ગની ગુજરાતણ છે... આ ચિત્ર હં ુ રદ કરું છુ .’ં બીજો એક પ્રસંગ એક જલસામાં કનુભાઈ અને હં ુ બાજુ માં બેઠા હતા. એક ગુણીજન પખાવજ-પ્રવીણ પખાવજ બજાવતા હતા. એમની પરનની ખૂબી જમાવટ કરી ગઈ. કનુભાઈએ પૂછ્યું ‘કેવું લાગ્યું?’- તેમણે મને કહ્યું ‘આનો જવાબ હં ુ , તમને બે દિવસ પછી કહીશ.’ અને બે દિવસ પછી મારે ઘેર એ આવ્યાહાથમાં એક ચિત્ર ઃ ‘લો, મારો આ જવાબ.’ પખાવજ સાંભળીને તેમણે દરિયાનાં ઊછળતા મોજાં ચીતર્યાં- એમાં સૌથી મોટાં મોજાંની પ્રવાહી કલગી મેં નિહાળી. જાણે તાલની સમ. આને કારણે ચિત્ર તાલબદ્ધ લાગ્યું. 136 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

કનુભાઈ બોલ્યાઃ ‘પ્રકૃતિ લય ભરપૂર છે એ સમજવા માટે તાલનાં જ્ઞાનની પ્રથમ સમજ હોવી ઘટે.’ ગુજરાતણના આવા એક ચિત્રકારની જીવનઝરમર ઘણાં જાણે છે. એટલે એ વિશે મારે કહે વાનું રહે તું નથી. ફિલ્મોનાં કલાનિર્દેશનો સાથે કનુભાઈનું નામ જોડાયું છે એટલે એ નામાવલિ આપતો નથી, પણ ‘નરસિંહ મહે તા’ નામનું ચિત્ર ઉતારવાનું નક્કી થયું. ત્યારે કનુભાઈએ વિજય ભટ્ટને કહી દીધું, ‘મારે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ જવું પડશે. એનો બંદોબસ્ત કરો. નરસિંહ મહે તા જ્ઞાતિએ નાગર, મારે જૂ નાગઢ જઈ જૂ નાં નાગરોના ઘર પૂરેપૂરાં નજર અને મનમાં ઉતારવાં પડશે.’ આ ક્ષેત્રની ઘણી વાતો હં ુ જાણું છુ .ં મને પોતાને એનો અનુભવ છે પણ એ વિગતો અહીં કહે વી નથી. પણ એમની કલાનાં લક્ષણોમાં મને રસ છે અને જ ેમની બહુ થોડાને જાણ છે એ રીતે તેમને યાદ કરવા છે. કનુભાઈનું એક સ્વપ્ન હતું. ઉત્ક્રાિન્ત અને સંસ્કૃતિ તેમને પીંછીવતી ઉતારવાં હતાં. અને તેઓએ દોરે લા આવાં ચિત્રો મેં જોયાં-પણ આ ચિત્રો તેઓ જુ જને જ બતાવતા. એમનો વિચાર આ ચિત્રોને ગતિ આપે તેવી નૃત્યનાટિકાને રૂપ આપવાની હતી. આ સીન ચિત્રોમાં જ સમાયું. ગતિ પામ્યું નહિ. કનુભાઈ એમની પીંછીવતી સુવં ાળપને વધુ પંપાળતા. આ વિશે મેં જ્યારે ટકોર કરી ત્યારે એમણે જવાબ આપ્યોઃ ‘મારો આ ઘરાનો છે.


સૌંન્દર્યની તારવણી હં ુ વહાલી કરું છુ .ં પછી ભલે એ પ્રકૃતિની હોય કે માનવીની.’ આપાર લગી એમની પીંછી ચાલી. ‘રામાયણ’ના ભારતની પાદુકા એક ચિત્રની નાયિકા બનતી લાગી. રામાયણના પ્રસંગોએ એમનાં મનને છેવટે ઘેરી લીધું હતું. આ ચિત્ર પછી એમની પીંછી અટકી. જર્મનીના એક કલાભવનમાં આજ ે પણ કનુભાઈએ દોરે લું ચિત્ર ઝૂલે છે.

અમેરિકામાં તેમના ચિત્રોનાં આલ્બમો અનેકો નિહાળે છે. આવી એક પીંછી, આવા એક ચિતારા, આવા એક ગુજરાતી કલાકાર તેમની કલા જીવંત રાખી ચાલ્યા ગયા. જગતને કલા આપીને ગયા. જીવનનો ફે રો યાદગાર બનાવ્યો. જમાનાની ખુશ્બુ ૨૮–૧૨–૧૯૮૦ સંદેશ- રવિવારની સંસ્કાર પૂર્તિ

ન્યુ યોર્કની નિકોલસ રોરીક આર્ટ ગેલેરી (2)માં તેમના ચિત્રોના વન મેન શો (છ અઠવાડિયાના) દરમિયાન યુએસમાં કાર્તિક દેસાઈ સાથે કનુ દેસાઈ

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 137


fLkw¼kELkku f÷kði¼ð Mkk[ðe ÷ku પ્રફુલ્લ ઠાકોર તા. ૮મી ડિસેમ્બર કોલેજમાં રજા હતી. એટલે સવારે બહુ વહે લા નહિ ઊઠવાનો નિર્ણય કરી આગલી રાતે સૂતો હતો. પણ રોજની ટેવ મુજબ સાડા ચાર વાગ્યે આંખ ઊઘડી ગઈ. કંઈક વાંચું એમ વિચાર કરી પથારીમાંથી બેઠો થયો અને બતી ચાલુ કરી. હજુ તો માંડ ચોપડી ઉઘાડું છુ ં ત્યાં જ નીચે ટેલીફોનની ઘંટડી સંભળાઈ. આટલી વહે લી સવારે કોઈનો ટેલીફોન આવે તો તે કંઈક અમંગળ સમાચાર આપવા માટે જ હોય. હં ુ સફાળો નીચે આવ્યો. ઈન્દ્રજિતે (મારો નાનો ભાઈ) ટેલીફોન લીધો હતો અને તેણે જ સમાચાર કહ્યાઃ ‘કાર્તિકના (કનુભાઈનો નાનો પુત્ર જ ે અમેરિકા રહે છે.) સાસરે થી સમાચાર છે કે કનુભાઈનું સાડા ત્રણ વાગે અવસાન થયું છે.’ કનુભાઈનું અવસાન? 138 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

માન્યામાં ન આવે એવી વાત હતી. હજુ શુક્રવારે તો ઈશ્વરભાઈ (કનુભાઈના મોટાભાઈ)ને ત્યાં કાગળ આવ્યો હતો કે સોમવારે કોર્ટના કેસની મુદત પતાવી તા. ૧૧મીએ અમદાવાદ અાવું છુ .ં - દીપક પ્રિન્ટરીવાળા સુંદરભાઈને ત્યાં લગ્નપ્રસંગે હાજરી આપવા. મુંબઈ કોલ કરી સમાચાર વિશે ચોકસાઈ કરી. સામાચાર સાચા હતા. ૮મીએ જ મુંબઈ પહોંચી જવા અથાગ પ્રયત્ન કર્યો, પણ સફળ ના થયો. બીજ ે જ દિવસે સવારે મુંબઈ પહોંચી સીધો સાંતાક્રુઝના નોર્થ એવ-ન્યુ રોડ પર આવેલા તેમના િનવાસસ્થાન ‘પંકજ’ ગયો. બંગલાના દરવાજામાં પગ મૂકતાં જ થયું, હમણાં કનુભાઈનો પેલો ચિરપરિચિત


અવાજ સંભળાશેઃ ‘અમદાવાદથી ક્યારે આવ્યો?’ મુંબઈ ગયો હોઉં અને કનુભાઈને મળવા સાંતાક્રુઝ જાઊં ત્યારે કનુભાઈ પણ ખરું ઓસરીમાં હીંચકા પર જ બેઠા હોય. આંખો તે તરફ ગઈ, પણ આજ ે હીંચકો તેના રોજના સ્થાને નહોતાં. તેમના બેસવાના ખંડમાં દાખલ થયો. બધું પૂર્વવત જ હતું. માત્ર કનુભાઈ જ ે ખુરશીમાં બેસી સહુનું હસતાં મોંએ સ્વાગત કરતા તે જગ્યાએ તેમનો ફોટો મુકાયો હતો. વર્ષોથી તેમને ત્યાં નોકરી કરતા અને તેમના સારામાઠા પ્રસંગે સદાય તેમની પાસે રહે નાર ભાઈ વિઠ્ઠલને સજળ આંખે પૂછ્યુંઃ ‘અેકાએક આ શું થયું?’ વિઠ્ઠલને ડુમો ભરાઈ આવ્યો. થોડીવાર પછી સ્વસ્થ બની તેણે માંડીને વાત કરી. આગલા શુક્રવાર સુધી કનુભાઈ તદ્દન સ્વસ્થ હતા. પણ શુક્રવારે એકાએક ખૂબ તાવ ચડ્યો. સામે જ રહે તા ડો. પંડ્યાની દવાથી અને ઈન્જેક્શનથી તાવ તો ઊતરી ગયો પણ ખૂબ અશક્તિ આવી ગઈ. શનિવારે થોડી બેચેની લાગી. હવે અમદાવાદ નહિ જઈ શકાય એમ માની ભાઈ કિરીટ (કનુભાઈનો મોટો પુત્ર જ ે તેમની સાથે જ રહે તો હતો) ને અમદાવાદની ટિકિટ રદ કરાવવા કહ્યું. રવિવારે સવારે પોદાર હાઈસ્કૂલમાં ગોઠવાયેલા એક ચિત્ર પ્રદર્શનના ઉદ્ઘાટન વખતે તેમને અતિથિવિશેષ તરીકે જવાનું હતું. ત્યાં પણ જઈ શકાશે નહિ એમ ધારી એ સમારંભના પ્રમુખ આચાર્ય અમૃતલાલ યાજ્ઞિક (મીઠીબાઈ કોલેજના નિવૃત્ત આચાર્ય) ને ફોન કર્યો. યાજ્ઞિક સાહે બે જણાવ્યું, ન અાવી શકાય તો વાંધો નહિ. તમારુ ભાષણ લખીને મોકલજો. કનુભાઈએ શનિવારે બપોરે એ ભાષણ લખી નાખ્યું અને બીજ ે દિવસે સવારે

યાજ્ઞિક સાહે બ ઉપર વિઠ્ઠલ મારફત મોકલાવ્યુ. ચોટી (ઉઠમણા) ને દિવસે યાજ્ઞિક સાહે બને મળ્યો ત્યારે કહે , ‘કનુભાઈ આવું સુંદર ગુજરાતી ગદ્ય લખી શકતા હશે એની તો ખબર જ નહિ. મને એમ કે એ માત્ર સારા ચિત્રકાર જ હશે.’ રવિવારે સવારે કંઈક તબિયત સારી લાગતાં કનુભાઈ પીંછી લઈને બેસી ગયા. મુંબઈની એક પ્રકાશક સંસ્થા તરફથી પ્રાણીકથાઓનું પુસ્તક પ્રગટ થવાનું હતું. તેના આવરણનું ચિત્ર કનુભાઈએ કરવાનું હતું. સોમવારનો વાયદો હતો એટલે રવિવાર બપોર સુધીમાં ચિત્ર પૂરું કર્યું. કંઈક થાક લાગતાં પ્રાણીઓનાં ચિત્રોની નીચે નામ લખવાનાં સોમવારની સવાર પર બાકી રાખ્યા. િવઠ્ઠલે તેમનું એ અંતિમ ચિત્ર બતાવ્યું એ જ સુરેખ ચિત્રાંકન અને એજ નયનરમ્ય રંગોની મિલાવટ. રવિવારે રાતનાં સૂવા ગયા ત્યાં સુધી તો કોઈ જ તકલીફ નહોતી. સોમવારે વહે લી સવારે ત્રણ વાગે એમને કંઈ મુંઝારા જ ેવું લાગ્યું. પોતાના સુવાનાં ઓરડામાંથી બહાર આવી દીવાનખાનાની ખુરશી પર બેઠા. વિઠ્ઠલને જગાડ્યો. કિરીટ પણ જાગ્યો. કનુભાઈએ કંઈક બોલવા પ્રયત્ન કર્યો. પણ જીભના લોચા વળવા લાગ્યા. ડો. પંડ્યાને બોલાવવા માણસ મોકલ્યો પણ ડોક્ટર આવી કંઈ ઈલાજ કરી શકે એ પહે લાં તો કનુભાઈનું પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. કનુભાઈના માતૃશ્રી મારા ફોઈ થાય. કનુભાઈ સાતેક વર્ષના હશે ત્યારે તેમનું અવસાન થયેલું હશે તે સમયથી માંડીને કે તેમનું લગ્ન થયું ત્યાં સુધી અેટલે કે ૧૯૩૩ની સાલ સુધી એ મોસાળ એટલે કે અમારે ત્યાં જ રહે લા, ઘરના વડીલોની એવી ઇચ્છા ખરી કે કનુભાઈ સારી રીતે ભણે–ગણે અને કોઈક સારી નોકરીએ f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 139


વળગી જાય. કનુભાઈને ચિત્રકલાનો શોખ પણ તેમને બહુ પસંદ નહી. પણ જ્યારે પુ. રવિભાઈ (સ્વ.રવિશંકર રાવળ) અને આચાર્ય કૃ પલાણીએ ચિત્રકલાના વધુ અભ્યાસ માટે શાંતિનિકેતન જવા પ્રેર્યા ત્યારે આ વડીલોએ પોતાનો વિરોધ પાછો ખેંચી લીધો અને કનુભાઈને શાંતિનિકેતન જવા સંમતિ આપી. શાંતિનિકેતનથી પાછા ફર્યા બાદ તેમના કલાગુરુ નંદબાબુના અાદેશાનુસાર ગુજરાતની કલાને જ તેમણે આગળ ધપાવવા પ્રયાસ કર્યો, ગુજરાતના ઉત્સવો, ગુજરાતનું લોકજીવન, ગુજરાતની સંસ્કૃતિ-આ બધા તેમની કલાના આગવા અંગ બની રહ્યાં. ગુજરાતમાં જ ગુજરાતના કલાકારોની થતી ઉપેક્ષાથી એ ઘણીવાર અકલાતા પણ ખરા. ગુજરાતની આગવી કલાસમૃદ્ધિ માટે કનુભાઈને અનહદ આદર. વી. શાંતારામના પહે લાં રંગીન ચિત્ર ‘ઝનક ઝનક પાયલ બાજ ે’માં કલા નિર્દેશક તરીકે તેમણે જવાબદારી ઉપાડી હતી. અા અગાઉ શ્રી સોરાબ મોદીએ ‘ઝાંસીકી રાણી’ નામનું ભારતનું પહે લું રંગીન ચિત્ર તૈયાર કર્યું હતું. તેને માટેના ટેકનિશ્યનો પરદેશથી આવ્યાં હતાં એ ચિત્રમાં કનુભાઈને માત્ર પોષાકોની ડીઝાઈન તૈયાર કરવાનું કામ મળેલું. કામના પ્રમાણમાં ઝાઝું વળતર પણ નહિ. પણ રંગીન ચિત્ર કેવી રીતે તૈયાર થાય છે એ શીખવાના હે તુથી જ તેમણે આ કામ સ્વીકાર્યું હતું. અહીં જ ે શીખવાનું મળ્યું તેનો ઉપયોગ તેમણે ‘ઝનક ઝનક પાયલ બાજ ે’માં કર્યો. શાંતારામ તેમના કામથી ખુશ હતાં અને કનુભાઈ સાથે છેક છેવટ સુધી તેમના મીઠા સંબંધો રહ્યાં. ‘ઝનક ઝનક પાયલ બાજ ે’ ચિત્રની રજતજયંતી પ્રસંગે શાંતારામ સંધ્યા વખતે અમદાવાદ આવ્યા હતા. અમદાવાદથી શાંતારામ ખાલી 140 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

હાથે પાછા જાય એ તો કનુભાઈથી સાંખી જ કેમ લેવાય? એક અઠવાડિયા અગાઉથી એ અહીં આવ્યા. સ્થાનિક કલાકારોની મદદ લઈ એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું અને જૂ ના પ્રેમાભાઈ હોલમાં પૂ.વિદ્યાબેન નીલકંઠના પ્રમુખપદે એ કાર્યક્રમ પાર પાડ્યો. શાંતારામ એ કાર્યક્રમથી ઘણાં પ્રભાવિત થયા હતા.ં તેમણે કહ્યું પણ ખરૂં, ‘હં ુ તો મોટો ચોર છુ .ં આજ ે જ ે કંઈ અહીં જોયું છે તેમાંથી હં ુ ઘણું ચોરવાનો છુ ં અને મારી રીતે તેનો ઉપયોગ કરવાનો કરવાનો છુ .ં ’ કનુભાઈએ જ્ઞાતિ બહાર લગ્ન કર્યું તેથી અમદાવાદની બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિએ કનુભાઈને ન્યાત બહાર મૂકવાનો ઠરાવ કર્યો. આ પછી બહુ થોડા સમયે કુ ટબ ું માં મારા જનોઈનો પ્રસંગ આવ્યો. જ્ઞાતિભોજન પણ હતું જ. જ ે દિવસે ન્યાતનું જમણ હતું તે દિવસે બપોરે ચાર વાગ્યે ન્યાતના કેટલાક આગેવાનો તરફથી કહે ણ આવ્યુંઃ ‘કનુ જો ન્યાતમાં પીરસવા માટે ફરશે તો ન્યાત પંગત પરથી ઊભી થઈ જશે.’ વડીલો જરા મુંઝાયા. કનુભાઈએ જ તોડ કાઢ્યો ‘હં ુ પીરસવા નહિ જાઉં. ન્યાતની વાડીમાં અંદર બેસી રહીશ અને બીજી પંગતે જમવા બેસીશ.’ જ્ઞાતિએ કરે લો ઠરાવ કાળક્રમે ભુલાઈ પણ ગયો. કનુભાઈનાં બંને દીકરાઓને જ્ઞાતિની જ કન્યાઓ મળી. જ્ઞાતિ તરફથી ઉજવાતા સંમેલનોમાં તે ઉત્સાહભેર હાજરી પણ આપતા. એમના અવસાનના આગલા જ અઠવાડિયે મુંબઈની બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ તરફથી યોજાયેલ સમારંભમાં તેમણે હાજરી આપી હતી. બધાંની સાથે બેસી નાસ્તો લીધો હતો અને ‘મ્યુઝિકલ ચેર’ની સ્પર્ધામાં પહે લું ઈનામ પણ મેળવ્યું હતું.


મધ્યમાં નિકોલસ રોરીક, બાજુ માં બેઠલ ે ા કનુ દેસાઈ, ટોપી પહે રેલા શ્રી રવિશંકર રાવલ અન્ય લોકો રવિભાઈના વિદ્યાર્થીઓ. કનુભાઈના અમદાવાદના ઘરે મુલાકાત લેતા એક દુર્લભ ફોટો.

જોકે મુ. ભદ્રાભાભી સાથેનું તેમનું લગ્ન એ બે કલાકાર આત્માનું લગ્ન હતું. જો કે અંત્યંત નાજુ ક તબિયતને કારણે ભદ્રાભાભી કલાકાર તરીકે બહુ આગળ આવી શક્યાં નહિ એ જુ દી વાત છે. તેમનું અવસાન કનુભાઈ માટે જીવનનો એક કારી ઘા હતો. આ પછી ઘણાં વર્ષે એવી એક અફવા પણ ઉડેલી કે કનુભાઈએ ફરીથી લગ્ન કર્યું છે. અલબત્ત, અા તદ્દન નાપાયાદાર અફવા જ હતી, પણ કનુભાઈએ લગ્ન નથી થયા તેની ખુશાલીમાં એક મિજબાની આપી હતી. છેલ્લાં બે એક વર્ષથી કનુભાઈનું કોટુબિ ં ક જીવન કંકાસમય બની ગયું હતું. ઘણીવાર અમે એમને કહે તાઃ તમે અમદાવાદ આવી જાઓ. તમારું પોતાનું ઘર છે. અહીં નિરાંતે રહો, પણ અમદાવાદમાં પ્રવૃત્તિ વગરનું જીવન તેમને પસંદ નહોતું. એ જ કારણે અમેરિકામાં સ્થાયી થયેલા તેમના પુત્ર સાથે પણ રહે વા ન ગયા. પણ આ કલેશનું વાતાવરણ ન સર્જાયું હોય તો કનુભાઈ બીજા સાત આઠ વર્ષ વધુ તો જરૂર જીવ્યા હોત, એટલું સુંદર તેમનું સ્વાસ્થ્ય હતું.

કનુભાઈ પોતાની પાછળ કલાસમૃદ્ધિનો એક અમૂલ્ય વારસો મૂકતા ગયા છે. પોતાનાં ચિત્રોના ભાવિની તેમને સતત ચિંતા રહે તી. થોડા સમય અગાઉ તેણે શ્રી. અરવિંદભાઈ મફતલાલને પત્ર લખી એ ચિત્રો જોવા માટે બોલાવ્યા હતા. અરવિંદભાઈ એમાંથી બાર ચિત્રો પસંદ કરી લઈ ગયા અને કનુભાઈના હાથમાં કોરો એક ચેક મૂકી કહે તા ગયા. ‘જ ે રકમ લખવી હોય તે લખજો’ કનુભાઈએ તેમના વસિયતનામામાં આ ચિત્રો તેમના સ્નેહીઓ અને સ્વજનોને ભેટ આપવાની વાત લખી છે. કોને કયું ચિત્ર આપવાનું છે એની એ યાદી બનાવવાના હતા. આ યાદી બનાવી છે કે નહિ તેની હજુ સુધી જાણ નથી. આવી યાદી બનાવી હોય કે ના બનાવી હોય પણ ગુજરાત સરકારને જરૂર વિનંતી કરી શકાય કે આ ચિત્રોએ મેળવી લે અને અમદાવાદમાં તૈયાર થઈ રહે લ આર્ટ ગેલરીમાં એક અલાયદા ખંડમાં આ ચિત્રોનું કાયમી ધોરણે એક પ્રદર્શન યોજ ે જ ેથી ગુજરાતની આજની અને હવે પછી આવનાર પેઢીને એ અભિનવ કલાકારની કલાકૃતિઓ નિહાળવાની તક મળે. f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 141


yktíkhhk»xÙeÞ f÷kûkuºku økkihð yÃkkðLkkh økwshkíkLkk ÷kze÷k f÷kfkh મુકુન્દ શાહ (તંત્રી ‘નવચેતન’) અમને જણાવતાં અત્યંત દુઃખ થાય છે કે ‘નવચેતન’ ના ઉત્કટ ચાહક અને આંતરરાષ્ ટ્રીય કલાક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવનાર લોકલાડીલા કલાકાર શ્રી કનુ દેસાઈનું હૃદયરોગના હુમલાથી ૭મી ડિસેમ્બરે મુંબઈમાં દુઃખદ અવસાન નીપજ્યું છે. શ્રી કનુભાઈને જ્યારે રવિબાબુના ‘કલાનિકેતન’માં કલાનો અભ્યાસ કરવા જવાનું થયું ત્યારે ગુજરાતના કલાગુરુ સ્વ. શ્રી રવિશંકર રાવળ એ વખતે કલકત્તાથી પ્રગટ થતા આ 142 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

માસિકના અાદ્યતંત્રી સ્વ. મુ. શ્રી ચાંપશીભાઈ પર ભલામણપત્ર લખી આપ્યો હતો કે તેમણે શ્રી કનુભાઈની સંભાળ રાખવી. શ્રી ચાંપશીભાઈએ કનુભાઈને ‘નવચેતન’ની વાર્તાઓ માટે ચિત્રો દોરવા અાપેલાં ત્યારે તેઓ તે વખતે અત્યંત શરમાળ હોવાથી ચિત્રોની નીચે તેમનું નામ લખતા નહોતા. એટલે શ્રી ચાંપશીભાઈએ તેમનાં ચિત્રો નીચે કલાકાર શ્રી ‘શરમાળ’ એમ લખવા માંડ્યું.


તેઓ કલાનિકેતનમાં હતા ત્યારથી ‘નવચેતન’ અને શ્રી ચાંપશીભાઈ સાથે બંધાયેલો સંબંધ શ્રી કનુભાઈ એ સ્વ. ચાંપશીભાઈના અવસાન પછી પણ તેમના અવસાન સુધી જાળવી રાખ્યો હતો. ‘નવચેતન'ના દિવાળી અંકોમાં તેમનાં ચિત્રોના બ્લોકો તેઓ કશો જ પુરસ્કાર લીધા વિના પ્રેમપૂર્વક આપતા હતા. ૧૯૭૯ના ‘નવચેતન’ના દિવાળી અંકના મુખપૃષ્ઠ પર તેમના ત્રિરંગી ચિત્રનો બ્લોક પણ છાપવા આપવા તેમણે દિપક પ્રિન્ટરીના સંચાલક શ્રી સુંદરભાઈ રાવતને કહ્યું હતું અને તે છાપ્યો હતો. સૌ પ્રથમ શ્રી કનુભાઈનો પરિચય મને સ્વ. ચાંપશીભાઈએ કરાવ્યો હતો. પછી તો અવારનવાર મળવાનું થતું. એક વખતનું સ્મરણ હજી યાદ છે. પંદરે ક વર્ષ પહે લાં હં ુ ‘શારદા' પ્રિન્ટગ િં પ્રેસમાં કામ અંગે ગયેલો, ત્યાં શ્રી કનુભાઈ, સ્વ. શ્રી જયભિખ્ખુ, સ્વ. શ્રી મનુભાઈ જોધાણી, શ્રી રમણીકલાલ દલાલ વગેરે ‘ડાયરો’ જમાવી બેઠા હતા. બધાનું કેન્દ્રસ્થાન શ્રી કનુભાઈ હતા. શ્રી કનુભાઈ એક પછી એક રમૂજી વાતો કહે તા હતા અને બધાને ખૂબ જ હસાવતા હતા. અરધો કલાક હં ુ ત્યાં બેઠલ ે ો અને તેમનો વિનોદ માણેલો.

પછી તો તેઓ મુંબઈથી અમદાવાદ આવતા ત્યારે દીપક પ્રિન્ટરીમાં તેમનો ભેટો ઘણીવાર થઈ જતો. તેમના અવસાનના દોઢેક માસ પહે લાં જ દીપક પ્રિન્ટરીમાં શ્રી સુંદરભાઈ સાથે મારે તેમની મુલાકાત થઈ હતી ત્યારે તેમણે મારી પુસ્તકપ્રવૃત્તિને બિરદાવી હતી. ‘નવચેતન’નું ધોરણ જાળવી રાખી તે ચાલુ રાખવા માટે શ્રી ચાંપશીભાઈનો આત્મા પ્રસન્ન થતો હશે એમ પણ મને કહે લું અને અત્યારે ગાંધીજી પર બ્રિટિશ નિર્માતાઓ જ ે ચિત્ર ઉતારવાની તૈયારીઓ કરી રહ્યા છે તે પ્રત્યે તેમણે પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો અને મં​ંુબઈ આવો ત્યારે જરૂર મળજો એમ પણ મને કહે લું. પણ ત્યારે મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે આ મુલાકાત એ તેમની છેલ્લી મુલાકાત બની જશે. ગુજરાતે તો પોતાનો એક લાડીલો મહાન ચિત્રકાર કલાકાર ગુમાવ્યો છે પણ મેં તો ‘નવચેતન’નો પરમ હિતેચ્છુ , વડીલ મિત્ર ગુમાવ્યો છે. તેમના અવસાનથી ગુજરાતને કદીયે ન પુરાય તેવી ખોટ પડી છે. પ્રભુ શ્રી કનુભાઈના અાત્માને પરમ શાંતિ આપે એવી અમારી પરમકૃ પાળુ પરમાત્માને હાર્દિક પ્રાર્થના છે. f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 143


fLkw ËuMkkELku r[ºkku Ëkuhíkk òuðkLkku yLkuhku yLkw¼ð મહે શભાઈ પટેલ કનુ દેસાઈ હંમેશા જમીન પર બેસી ને જ િચત્રકામ કરતા. એમનાં ખોળામાં લાકડાનું પાટિયું હોય જ ેની પર ચિત્રકામ કરવાનો કાગળ મૂકીને એકાગ્રતાથી રે ખાંકન થતું, તેમના water colour ની કાચની બાટલીઓ એક લાકડાની પેટીમાં ગોઠવાઈ હોય એની સાથે વિવિધ પ્રકારની પીંછીઓ હોય. રંગ રાખવાની લાકડાની પેટીનું ઢાંકણું અંદરથી કાચથી મઢ્યું હતું તે તેમને મોટી pallett નું કામ કરતું. મારી ઉંમર 14-15 વર્ષની થઈ ત્યારથી હં ુ એમની બાજુ માં કલાકો સુધી બેસીને એમને ચિત્રો દોરતાં, વિવિધ રંગના મિશ્રણ કરીને નવાં રંગ (shades) બનાવતાં જોઈને મંત્રમુગ્ધ થઈ જતો. ચિત્રકામ કરવા તે સાંજના 4 થી 7 અને રાતનાં 144 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

9 થી 11 સમયનો ઉપયોગ કરતાં.

કનુભાઈને એક ચિત્ર સંપર્ણ ૂ કરતાં કેટલાંક અઠવાડિયા કે કોઈકવાર મહિના લાગતાં. આ દરમ્યાન તેઓ ચિત્રને સંપર્ણ ૂ પણે રંગોથી સજાવતા અને ચિત્રોમાં દાખવેલ પાત્રોનાં હાવભાવ, વસ્ત્રો ને ચિત્રના વિષય મૂજબ રૂપ આપતા. કનુ દેસાઈનાં હાથમાં સુરેખ Human figures ને દર્શાવવાની અદ્ભુત કલા હતી. એમની પાતળી પીંછીથી સુંદર મરોડ આપતા. લાઈનો તો એવી સુરેખ કે જાણે શ્વાસ રોકીને પીંછીને સરકાવી હોય. વાદળોનાં અને પ્રકૃતિનાં દૃશ્યો soft colours થી કરીને ચિત્રોમાં દર્શાવેલ પાત્રોને


જરૂરી પ્રાધ્યાન્ય મળતું. ચલચિત્રોના sets ને costumes ના drawings બનાવતાં પહે લાં, કનુ દેસાઈ કલાકો સુધી વાર્તાલેખક, પટકથા લેખકને દિગ્દર્શક સાથે ચર્ચા કરીને sets ને costumes ની ડીઝાઈન કરતા, ઐતિહાસિક કથા પર ચલચિત્ર આધારિત હોય તો અનેક પુસ્તકોનાં reference કરીને તે સમયને અનુરૂપ સેટ્સને આભૂષણની ડીઝાઈન થતી વસ્ત્રાભૂષણ પર ખાસ ધ્યાન આપતા જ ેથી પાત્રો ફિલ્મમાં સમયાનુસાર દૃશ્યમાન થાય. ફિલ્મનાં sets માંથી જ ે પણ કેમેરામાં કંડારવાનું હોય તે વાર્તાના સમયકાળ મુજબ નું જ હોવું જોઈએ એવો તેમનો અભિગમ હતો. આનાં એક ઉદાહરણ તરીકે ફિલ્મ સહે રામાં એક દૃશ્યમાં પાત્રો હીંચકા પર

બેઠલ ે ાં દર્શાવવાનાં હતાં. સહે રાની વાર્તાનો સમયકાળ 50-60 વર્ષો પૂર્વેનાં કચ્છનો હતો. હીંચકાની પિત્તળની અનુરૂપ સાંકળ શોધવા કનુભાઈએ મુંબઈમાં બે મહિના સુધી સતત પ્રયત્નો કર્યાં પણ તેમને યોગ્ય સમયાનુસારની દેખાય તેવી સાંકળ મળી જ નહીં. આખરે તેમણે અમદાવાદમાંથી અત્યંત સુંદર ને સમયને અનુરૂપ ડીઝાઈનવાળી હીંચકાની સાંકળો શોધી કાઢી જ ે જોઈને દિગ્દર્શક વી. શાંતારામ પણ ખૂબ જ ખુશ થઈ ગયા ને ફિલ્મમાં ચિત્રીકરણમાં હીંચકા પર ખાસ focus અપાયું. કનુ દેસાઈનાં કલાનિર્દેશનથી અનેક ચલચિત્રો આગવી પ્રણાલીના sets થી સુશોભિત થયા જ ેવાં કે ઝનક ઝનક પાયલ બાજ ે, નવરંગ, ગીત ગાયા પથ્થરોને,

મારા લગ્ન સમારંભમાં કનુ દેસાઈ (40 વર્ષથી વધુ સમય સુધી તેમની સેવા કરનાર મારા પિતા વિઠ્ઠલભાઈ અને મારા માતા ઉજીબેન જ ેમણે ભદ્રાબેન દેસાઈના અકાળ અવસાન પછી મુંબઈમાં સાન્તાક્રુઝમાં અમારા સંયુક્ત પરિવારોનું સંચાલન કર્યું હતું)

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 145


રામરાજ્ય, ભરતમિલાપ, બૈજુબાવરા, સ્ત્રી, અંગુલીમાલ વગેરે. કનુ દેસાઈની કલાનું ફલક અત્યંત િવશાળ હતું. કોઈ એક વ્યક્તિ આટલી વિવિધ કલ્પના કરી શકે અને પોતાનાં ચિત્રો દ્વારા અનુભૂતિ કરાવે તે ખૂબ જ મહત્ત્વની હકીકત છે. 40 ને 50 દાયકામાં તેમણે 26 જ ેટલાં ચિત્રોના સંપુટો (Albums) પ્રકાશિત કર્યાં જ ેમાં વિવિધ વિષયોને સમાવી લેવામાં આવ્યા. તે દરમ્યાન કનુ દેસાઈએ અનેક ગુજરાતી નવલકથાનાં સુંદર જ ેકેટ ચિત્રો દોર્યા હતા. 30 ને 40 દાયકાથી શરૂઆત કરીને છેક 70ના દાયકા સુધી કોંગ્રેસના અધિવેશનો હોય તે ગુજરાત રાજ્યનાં પ્રદર્શનો વિશાળ પેવેલિયન શણગાર્યા 1969માં ગાંધીજીનાં જીવન પર બે સંપૂર્ણ ટ્રેનોમાં mobile exhibition ડિઝાઈન

કર્યું જ ે સમસ્ત ભારતમાં 70 લાખ કરતાં વધુ વ્યક્તિઓએ જોયું એક પ્રકારનો વિક્રમ છે. 70 ને 80 નાં દાયકામાં સિનેમા થિયેટરો ને આગવી રીતે સુશોભિત કરવા સિમેન્ટમાં વિશાળ કદનાં Murals ને relief કર્યા. ફિલ્મનાં કલાનિર્દેશક તરીકે ફક્ત setsની ડીઝાઈન પૂરતું મર્યાદિત રહે વાને બદલે પાત્રોનાં costumes, jewellery, furniture ની ડીઝાઈનો કરીને એક integrated approach લીધો જ ેથી કરીને ચલચિત્રોમાં એક પ્રકારનું સાતત્ય જળવાઈ રહે . આટલાં વિશાળ કલાફલકને પોતાની કારકિર્દીમાં સમાવી શકનાર કલાકારો જૂ જ હશે. આજ કારણે અત્યારની અને આવનારી પેઢીઓ એમનાં કાર્યક્ષેત્રની પરિચિત થાય તે બહુ જ જરૂરી છે.

કનુ દેસાઈ કરે તે કલા એલિસબ્રિજ આરોગ્ય સમિતિએ વસંતસેના ભજવ્યું. તેના સેટનું નિર્માણ કનુભાઈએ કર્યું હતું. રંગ રે લાવતા ફોક્સ પર એમનો જ હાથ હોય. કારણ કે એ િદવસોમાં રંગ-મિશ્રણ દ્વારા ભાવ નિરૂપણ કરવાની સૂઝ અન્યમાં નહોતી. તેમના દિગ્દર્શન હે ઠળ ટાગોરના ગીત પર આધારિત એક નાનકડો નૃત્ય પ્રયોગ પણ ત્યારે સાદર થયો હતો. એજ મહિનાના ‘રે ખા’ના અંકમાં સ્વ.જયંતિ દલાલે એક માર્મિક ટકોર કરી ‘કનુ દેસાઈ કરે તે કલા’ કનુભાઈ થોડા છછ ં ડે ાયા એમ તો દહાડા તેમના ! ચિત્ર અને વસંતસેનામાં નાટકનું દિગ્દર્શન તેમણે કર્યું હતું. એ જ અઠવાડિયે ‘વસંતસેના’ ના કાર્યકરોનું મિલન અખાડે યોજાયું. તેમાં કનુભાઈએ વળતો વાદ કર્યો. ‘જયં તી દલાલ કહે તેજ નાટક એમ જ અમારે માનવું ને?’ વાત આમ તો હસવામા વેરાઈ ગઈ. પરંતુ પાછળની દલાલની ટકોર જુ દા જુ દા સ્વરૂપે થતી રહી. ‘કનુ દેસાઈ કરે તે જ કલા’ કનુ દેસાઈ કરે તે જ કલા??? કનુ દેસાઈ કરે તે આહાહાહાય કનુભાઈ અમદાવાદના સંસ્કારપ્રિય જગત પર એટલા બધા છવાઈ ગયા હતા કે તેને કારણે દલાલની વ્યંગોિક્ત ઘણાને કઠેલી. થોડાકને ગમી પણ ગયેલી. 146 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


{kÄwfhe જયેન્દ્ર મહે તા છે આજ જ્યાં સુધી તો સતત શ્વાસ ચાલશે, મારી નજરની સામે પછી મોત મ્હાલશે, બારીક તાંતણે છે નિભાવેલ જિન્દગી, લથડી કદી પડીશ, કોણ હાથ ઝાલશે? (‘વસંત અને પાનખર’માંથી)

કનુ દેસાઈ ગુજરાતના કલાવિકાસની સાથે જ કેટલાંક નામો ઓતપ્રોત થઈ ગયાં છે, અથવા ખરું કહીએ તો ગુજરાતની કલાનો િવકાસ તેમનો ઋણી છે તેવાઓમાં એક ‘કનુ દેસાઈ’નું નામ પણ ઘણું મોખરે છે. કલાના ક્ષેત્રમાં એમણે

ગુજરાતને એક અનોખી શાન બક્ષી છે. ગુજરાતના લગભગ ઘરે ઘરમાં એમની કલાનો સીધો કે આડકતરો ઓછો કે વધુ પ્રભાવ રહ્યો છે. અાખી સદીથીયે વધુ વર્ષો સુધીની એમની એ અસ્ખલિત કલાસાધના, આ ૮મી ડિસેમ્બરે ૭૩ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી મુંબઈમાં એમનું અવસાન થયું ત્યાં સુધી જારી હતી. એમના અવસાનથી એ કલાસર્જનનો પ્રવાહ થંભી ગયો, ગુજરાતે એક કલારત્ન ગુમાવ્યું. કલાક્ષેત્રે એમના સદાબહાર પુરુષાર્થનો વિસ્તૃત પરિચય અગાઉ (‘કુ માર’ અંક ૬૨૯) માં પ્રગટ થયો છે. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં ઈ.૧૯૦૭ની f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 147


૧૨મી માર્ચે અમદાવાદમાં એમનો જન્મ. ઉછેર પણ અમદાવાદમાં મોસાળમાં. ચિત્રકામને મુફલિસી નોતરવા બરાબર ગણતા મામાથી છાનાછાના રાતેરાતે ચીતરવાની ચેળ ભાંગવાથી આરંભીને અને પછી એ અરસામાં મુંબઈથી આવીને અમદાવાદમાં સ્થિર થઈ રહે લા કલાગુરુ રવિશંકર રાવળ પાસેથી ચિત્રકલાના પાઠો ભણીને એમણે નકલોમાંથી નીકળી મૌલિકતા દાખવવાનો આરંભ કર્યો. િવદ્યાપીઠમાં એમની કલાશક્તિ જોઈ આચાર્ય કૃ પલાણીએ એમને શાંતિનિકેતનમાં જવાની સગવડ કરી આપી ને કનુભાઈએ નંદબાબુ જ ેવા કલાગુરુ પાસે કલાની દીક્ષા લીધી. અહીં તેઓ ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાંઓનો સંસ્કાર પામ્યા અને પ્રત્યેક વસ્તુ ને સર્જનમાં ભારતીય સ્પર્શને કલામયતા દાખવવાની એમની વિશિષ્ટ દૃષ્ટિ કોળી અને પાંગરી. અહીં ચિત્રકલા ઉપરાંત સંગીત, નૃત્ય ને નાટક વગેરેમાં પણ એમની અભિરુિચ ને દૃષ્ટિ કેળવાઈ. શાંતિનિકેતનથી પાછા ફર્યા બાદ પૂર્વશરત પ્રમાણે ત્રણ વર્ષ તેમને ગુજરાત વિદ્યાપીઠમાં સેવા આપી. દરમિયાન ૧૯૨૯માં ‘સત્તર છાયાચિત્રો’નો એમનો પ્રથમ ચિત્રસંપુટ પ્રકટ થયો. અવનવાં સંયોજનો અને પશ્ચાદભૂમાં વિષયાનુરૂપ અન્ય રંગ આલેખન દ્વારા કનુ દેસાઈએ ‘છાયાચિત્રો’ની કલાને આગવી રીતે બહુ સુંદરતાથી ને પૂરી સફળતાથી બહે લાવી છે. ગાંધીજીની દાંડીયાત્રામાં પણ તેઓ જોડાએલા. એ યાત્રાની જ ે દસ્તાવેજી ચિત્રનોંધો એમણે કરવા માંડલ ે ી એ તો પોલીસોએ માર મારીને એમને પકડ્યા ત્યારે પડાવી લીધેલી પણ એ નોંધોની સ્મૃતિ પરથી એમણે ‘ભારત 148 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

પુણ્યપ્રવાસ’ નામે દાંડીયાત્રાનો એક સંપુટ પ્રકટ કર્યો. ગાંધીજીને અને સ્વાતં�ય માટે લડતાં દેશના પ્રવાસો દ્વારા રચાતા ઇતિહાસને દેશભરમાં એકમાત્ર કનુભાઈએ જ વ્યાપકરૂપે ચિત્રાંકિત કર્યા છે. ઈ. ૧૯૩૧માં એમણે ‘મહાત્મા ગાંધી’ નામે એમનાં ચિત્રો પ્રકટ કરે લા. પછી તો એમણે શુદ્ધ ભારતીય ભાવનાઓ અને ગુજરાતી અસ્મિતાના સ્પર્શ સાથે પોતાના કલ્પના-પ્રચુર ચિત્રો દ્વારા અેનું કાવ્યમય રૂપસુંદર સ્વરૂપ પ્રસાર્યું. ઘરમાં એમનું એકાદ આલ્બમ હોવું એ સંસ્કારિતાનું ઘોતક ગણાય એટલે સુધી એમની કલાનો પ્રભાવ એ એમની કલાસાધનાની એક અનોખી સિદ્ધિ છે. ભાવના, કલ્પના કે સર્જનના પ્રમાણમાં અન્ય કોઈ ગુજરાતી કલાકાર અેમને આંબી શક્યો નથી. એમનું ચિત્રદર્શન બીજા બધા કરતાં તદ્દન અનોખું જ રહ્યું છે. જીવનના અતિ સામાન્ય પ્રસંગોમાંથી પણ કદી કોઈને ન સ્ફુરે એવું કંઈક નવું એમણે કરી બતાવ્યું છે. વેગભર્યો સ્નેહવિહાર કરતી અેમની રે ખાઓ વિવિધદર્શી છતાં પ્રમાણબદ્ધ ચિત્ર સંયોજન અને ગૂઢ છતાં મનોહારી રંગદર્શન કરાવે છે. એમની ઊછળતી ભાવોર્મિઓ હંમેશા પ્રણાલિગત વહે ણો કરતાં સ્વતંત્ર અને નવા જ માર્ગે વહે તી જણાઈ છે. માત્ર ચિત્રસર્જનો જ નહિ, એમણે તો નંદબાબુ સાથે હરિપુરા કોંગ્રેસનું શોભનકાર્ય પણ કરે લું. પૂર્ણિમા, ભરતમિલાપ, રામરાજ્ય, મીરા (એમ. એસ. શુભલક્ષ્મી) અને વી. શાંતારામની ફિલ્મોમાં એમણે કલાનિર્દેશન પણ કરે લું, ‘ગીતગોવિંદ’ નામની એક ફિલ્મ પોતે પણ બનાવી હતી. ગુજરાતનું અલગ રાજ્ય રચાયું તે પછી ભાવનગરમાં યોજાએલ કોંગ્રેસ અધિવેશનમાં


કનુભાઈએ માત્ર ગણતરીના દિવસોમાં ગુજરાતનું જ ે દર્શન કરાવ્યું એ પણ મોટી સિદ્ધિ હતી. ૧૯૬૪માં ન્યુયોર્કમાં ‘નિકોલસ રોિરક મ્યુઝિયમ’ માં એમણે પોતાનાં ચિત્રો રજૂ કરે લાં. ગાંધી જન્મશતાબ્દી સમયે ગાંધીજીની જીવનકથા વર્ણવતી સોળસોળ ડબાની બે આખી ટ્રેઈન એમણે તૈયાર કરી આપી હતી. ઈ.૧૯૩૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૬૫માં ગુજરાત સરકારે કરે લા એમના સન્માન ઉપરાંત અનેક માન–સન્માનોથી તેઓ વિભૂષિત હતા. પુસ્તકોનાં લગભગ પાંચેક હજાર જ ેટલાં કથાચિત્રો, સુશોભનો ને આવરણો, ૩૦ ચિત્રસંપુટો, ૫૫ થીએ વધુ ફિલ્મોનું કલા દિગ્દર્શન, લગ્નપત્રિકાઓ ને આમંત્રણપત્રો વગેરે જ ેવા નાનામોટા સેંકડો કલામય નમૂનાઓ

વગેરેમાં એમની કલાના અતિ વિસ્તૃત વ્યાપ વડે એમની જનસમાજને કલાભિમુખ બનાવ્યો એ અમની ગોરવવંતી દેણગી છે. ગુજરાતની અસ્મિતાની કૂચમાં ગુજરાતની કલાનો ઝળહળતો ધ્વજ પણ ફરકે છે, અને બહાર પણ તેની ધૃતિ પ્રસરી ચુકી છે એ પ્રકાશ પાથરનારાઓમાં કનુ દેસાઈનું નામ સદા અગ્રગણ્ય રહે શે જ. કનુભાઈની ગુજરાતને છેલ્લી ભેટ, તાજેતરમાં તેમણે મોકલાવેલ દિવાળી કાર્ડની છે. વર્ષોથી તેમણે એ પરંપરા પાળી હતી. દિવાળીના દિવસોમાં તેમની કલા સાથેનું કાર્ડ, મિત્રોને મોકલ્યા વગર એ રહે તા જ નથી. છેલ્લું દિવાળી કાર્ડ સાંપ્રત સમયનું સુંદર ચિત્રણ રજુ કરે છે. એક કાળશીશીમાંથી રે તી ધીરે ધીરે ઝરે છે. શીશીના મથાળે શ્રીકૃ ષ્ણ અર્જુનને ગીતાનો ઉપદેશ આપી રહ્યા હોય તેવું ચિત્ર છે, અને આ બધા કણો ગાંધીજીના સ્વરૂપમાં સંકલિત થતા તેમણે આલેખ્યા છે-એ મૂર્ત કરવા કે ગીતાનો વહી જતો ઉપદેશ ઝીલી શકે તેવા ગાંધીજી પણ મૂલ્યોના અધઃપતનથી થાક્યા છે. બીજી બાજુ કનુભાઈ એક પ્રતિપાદિત પ્રેરે છે કે ગાંધી માર્ગે જ દેશનું નવોત્થાન શક્ય છે. ગીતોપદેશના સંકેત દ્વારા એ પ્રજાને નિર્વેદ પરહરવા અને ડઝનો પાંચજન્ય ફંુ કવા હાકલ કરે છે. કનુભાઈની આ કૃિત જીવનનો એક સંદેશ પણ બની રહે શે.

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 149


Kanu Desai: the brush comes to a standstill Harsukh Bhatt I had the opportunity of meeting the late Kanubhai Desai, the versatile graphic artist and an established art director, a couple of weeks ago at the residence of my brother Shankarbhai Bhatt. He gave me a friendly smile and said that he expected me to give him a party. Since I could not remember any occasion worth celebrating, he enlightened me further, “It is the thirtieth anniversary of your wedding. I remember it well because I had designed the invitation cards and have even preserved a sample of the same.” I quipped back, “Kanubhai, It you keep a track of all the wedding cards you

150 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

have designed, you will be attending parties all the year round.” Little did I realise at the time that Kanubhau, who seemed to be in excellent spirits, would pass away so suddenly.

First Meeting I have been a fan of Kanubhai right from my student days but it was only during the making of “Baiju Bawra,” on which I worked as an assistant director, that I came in intimate contact with him. He brought the glorious India tradition of art and sculpture to films. Born and brought up in Ahmedabad,


Kanubhai was a student of the late Ravishankar Raval, the doyen of the graphic arts in Gujarat. Then, with a note of recommendation from Acharya Kripalani. He left for Shantiniketan in 1924. In Calcutta, Champshibhai, then editor of the Gujarat monthly. “Navchetan” led him to the great Abanivdra Nath Tagore and Introduced him to veterans like Chooghlal Haldar, Venkarappa and Nand Lal Bose. It was very interesting to hear a humorous incident from Kanubhai about his first meeting with the Master painter Nand Lal Bose at Shantiniketan. “Well, young man, what is your plan?” Asked Nand Lal Bose of whom Kanu Desai was a great fan and whom he had never met personally. “Sir, I would like to stay at Shantiniketan and learn the art of drawing from Mr. Nand Lal Bose,” was the answer from the enthusiast and there was a laughter. “Well my boy, I would like to introduce myself as Nand Lal Bose,” said the master and there was laughter again. The monumental films of Prakash Pictures, like “Poornima,’ ‘Bharat Milap,” “Ram Rajya” and “Vikramaditya” provided him with a wild filed to bring to the masses his versatility as a painter during the late ‘30s and early ‘40s. The emblem of Prakash Picture of a woman sitting in a graceful pose with a lamp in one hand and a lotus in the other was also designed by Kanubhai. The late

Balchandar Shukla, the production executive of Prakash Picture brought him to Bombay in 1935 to design to sets and the costumes of Bhatt brothers ambitious film “Poornima” in which Sardar Akhtar played the lead. When the film of Narsi Mehta was being planned, Producers Shankarbhai Bhatt and Vijay Bhatt looked him along with Balchander Shukla to Junagadh in Saurashtra, where the saint-poet lived. The sketches of the actual houses of Junagadh, its landscape and the traditional dresses were made to bring authentically to the film.

New Vistas His work in “Bharat Milap”, “Ram Rajya” and “Vikrmaditya” brought him fame and he was invited to Madras for the art direction of M.S. Subhulaxmi’s “Meerabai” A saint-poet who had a great impact upon the literature of Rajasthan as well as of Gujarat. During his stay at Madras, he was engaged by the popular weekly, “Kalki,” for drawing illustrations for the weekly as well as for its annual Diwali issues. Thus, the illusionary nation that Gujaratis can only be businessmen and never become artistes was wiped out. He again came to this film. He worked as the art director in many film of V. Shantaram like ‘Tufan Aur Diya’, ‘Do Ankhen Bara Hath’, “Navrang’, ‘Stree’ and ‘Geet Gaya Pattharon Ne’. Kanubhai also worked as an art director for many Gujarati films like ‘Mehndi Rang Lagyo’, ‘Jogidas Khuman’, ‘Hiro Salat’ and ‘Kavi Kalapi’. He brought authenticity and

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC 151


મ્યુરલને નિરખતા કનુ દેસાઈ

ડૉ. સુશિલા નાયરને પ્રદર્શનની સમજ આપતા કનુ દેસાઈ

aesthetic glory to the Gujarat films which were mainly based on history and legend.

used to address as Bapu, continued till the latter’s death in 1948. ‘Mahatma Gandhi’ his collection of the sketches and the paintings about Gandhiji, was published by a london film with a foreword by Verrier Elwyn, a famous English writer. No other artist has reinfected so graphically the spirit of the Gandhian era as Kanubhai did.

Two Exhibitions Dr. Shushila Nayar, a close associate of Mahatma Gandhi, had invited Kanu Desai to design two mobile exhibition on special railway trains - one on the board gauge line and the other on the meter gauge line - to enlighten the public all over India about the life an works of the Mahatma. Through the life of Gandhiji reached millions of people throughout the county. Mahatma Gandhi’s personality has made a lifelong impression on Knubhai’s mind. He had the fortune of attending the lectures delivered by him during his college days. His contact with the Mahatma whom he

152 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

Kanubhai had two great ambitions one, to exhibit his various paintings as a one man show in India and aboard and second, to design a Gandhi Museum like the Lincoin Museum in America. But alas, before these dreams could be fulfilled, he left for his heavenly abode. The brush that spelt magic has come to a standstill. May Almighty bless the departed soul with eternal peace. Screen January 9, 1981


yæÞkÞ - 5 fLkw ËuMkkELkkt r[ºkMktÃkwx

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

153


પાંડુ અને માદ્રી

154 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


સાંધ્ય છાયા

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

155


મંગલ પ્રભાત

156 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


મંદિરે થી

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

157


વસંત

158 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


કચ દેવયાની

આમ્રપલ્લવી

બુદ્ધ સુજાતા

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

159


પ્રતિબિમ્બ

સાયં-સંગીત

160 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

161


સત્યવાન સાવિત્રી

162 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


રૌદ્રનૃત્ય

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

163


બુદ્ધ ગૃહાગમન

164 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


કર્ણ અને કુંતી

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

165


ગૌરીનું તપ

166 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


વિશ્વામિત્ર અને દશરથ

શકુ ન્તલાની વિદાય

પાંચાલી

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

167


મુરલી

સુભદ્રા અને અર્જુન

168 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

મીરાંબાઈ


ત્રણે પદો મળવાથી અને ઉક્ત બધાં વિશેષણોથી એવું સમજવામાં આવે છે કે भर्ग શબ્દનો અર્થ ‘સર્વભૂતાત્માસ્વરૂપ સવિતૃમંડળના અંતર્ભાગમાં રહે લા આદિત્ય દેવરૂપ પરમપુરષ' છે.

økkÞºke WÃkkMkLkk ॐ भूर्भुवः स्वः। तत्सवितुर्वर�ेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ।। ભાવાર્થઃ જ ે સર્વ ભૂતોના પ્રસવકર્તા છે–એટલે જ એને સવિતા કહે છે–અને જ ે હમેશાં દીપ્ત અને ક્રીડા છે, તે દેવના ભર્ગ–તેજનું અમે ધ્યાન ધરીએ છીએ. ખરું જતાં તે દેવ નથી; હૃદયરૂપી આકાશમાં ઝળહળતા હોવાથી એને દેવ કહે વામાં આવે છે. તે ભર્ગ અમારી બુદ્ધિ-વૃત્તિને ધર્મ અર્થ કામમોક્ષ-રૂપ ચતુર્વર્ગમાં પ્રેરિત કરી રહ્યું છે. भृज् ધાતુનો “ભૂંજવું' એવો અર્થ છે; કારણ કે તે સકલ પદાથોને પકવે છે, પુણ્યનું ફળ પણ આપે છે. આ પ્રમાણે હમેશાં ભ્રાજમાન–દેદીપ્યમાન રહી પ્રલયકાળમાં કાલાગ્નિરૂપનો સ્વીકાર કરી સપ્તરશ્મિ-સૂર્યની સાથે મળી જગતનું એ હરણ કરે છે માટે જ એ તેજને “ભર્ગ' કહે વામાં આવે છે. તે સકલ પદાર્થોને પ્રકાશિત કરે છે; માટે તેને भ કહે છે (मास्+डः પ્રત્યય); બધા પદાથોને રાગયુક્ત કરે છે માટે તેને र કહે છે; અને હમેશાં ગતિ કરવાને કારણે र કહે છે (गम्+डः). ઉપરનાં

વળી ૐકારને જ પ્રણવ અથવા તો નાદ કહે વામાં આવે છે : अ+उ+म् = ૐ. अ,उ,म्– આ ત્રણ વર્ણોના સંયોગથી ૐની ઉત્પત્તિ થઈ છે. ૐ શબ્દનો ‘સૃષ્ટિ-સ્થિતિ-સંહારાત્મક બ્રહ્યા- વિષ્ણુ-રુદ્રરૂપ ત્રિગુણ (સત્ત્વ, રજસ્‌ અને તમસ્‌)થી યુકત પરબ્રહ્મ’ એવો અર્થ છે. જ ે દિવાકર સૂર્યમંડળને વિષે તેને પ્રકાશાવનારા આદિત્યદેવસ્વરૂપ પરમપુસ્ષરૂપમાં બિરાજમાન છે, તે જ જીવના હૃદયકમળમાં જીવાત્માના આકારમાં પ્રકાશી રહ્યા છે. આ પ્રકારે અભેદ જ્ઞાન દ્વારા જ ે (देवस्य) દીપ્તિ તથા ક્રીડાથી યુકત છે, (सवितुः) બધાં ભૂતો(પંચ મહાભૂત–આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી)નો પ્રસવ કરનાર છે, તે સૂર્યનાં भूर्भुवः स्वः) પૃથ્વી, અંતરીક્ષ અને સ્વર્ગ એ ત્રિભુવનસ્વરૂપ (वरेण्यम्) જન્મમરણના ભયને દૂર કરાવવા માટે ઉપાસના કરવા લાયક છે; (तत् भर्गः) એ 'ભર્ગ' નામક બહ્માસ્વરૂપનું જ ે જ્યોતિ છે, તેનું અમે (धीमहि) ધ્યાન ધરીએ છીએ; (यः) જ ે ભર્ગ સર્વના અંતર્યામી જ્યોતિરૂપ પરમેશ્વર (नः) અમારા જ ેવા સંસારી જીવોની (धियः) બુદ્ધિ-વૃત્તિઓને (प्रचोदयात्) ધર્મ-અર્થકામ-મોક્ષ એ ચતુર્વર્ગમાં હમેશાં પ્રેરણા કર્યા કરે . ગાયત્રી દેવી એક જ આધારમાં ત્રણે શક્તિસ્વરૂપે રહે લી છે. આ વિશ્વ સાથે ત્રણે ગુણને સંબંધ છે અને ગાયત્રી પણ ત્રણ ગુણવાળી છે. આથી જ ત્રણે સંષ્યાની સાથે એનાં ત્રણે સ્વરૂપોનું ધ્યાન કરી ઉપાસના કરવી જોઈએ. જ ેમકે :

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

169


प्रातर्ध्यान ॐ प्रातर्गायन्री रविमण्डलमध्यस्था रक्तवर्णा, द्विभुजा अक्षसृत्रकमण्डलघरा हंसासनमारूढा ब्रह्माणी ब्रह्मदेवत्या कु मारी ऋग्वेदोदाहता ध्येया । પ્રાતઃકાળમાં ગાયત્રીનું, કુ મારી, ઋગ્વેદરૂપ, બ્રહ્મરૂપ, હંસવાહિની, દ્વિભુજવાળી, રક્તવર્ણવાળી, હાથમાં અક્ષમાલા અને કમણ્ડલવાળી અને સૂર્યમંડળના મધ્ય ભાગમાં રહે વાવાળી, એવા પ્રકારના સ્વરૂપમાં ધ્યાન ધરવું જોઈએ.

मध्याहृ्ध्यान ॐ मध्याह्ने सावित्री रविमण्डलमध्यस्था कृ ष्णवर्णा चतुभुजा त्रिनेत्रा शदड् चक्रगदापद्यहस्ता युवती गरुडरूढा वेष्णवी विष्णुदेवत्या यजुर्वेदोदाह्ता ध्येया । મધ્યાહન સમયે ગાયત્રીનું, યુવતી, યજુ ર્વેદરૂપ, વિષ્ણુરૂપ, ગરુડનાં આસનવાળી, કૃ ષ્ણવર્ણ- વાળી, ત્રણ નેત્રવાળી, ચાર ભુજાવાળી, શંખ, ચક્ર, ગદા અને પદ્મને ધારણ કરનારી અને સૂર્ય- મંડળના મષ્ય ભાગમાં રહે વાવાળી, એવા પ્રકારના સ્વરૂપમાં ધ્યાન ધરવું.

सायाह्नध्यान ॐ सायाहे सरस्वती रविमण्डलमध्यस्था शुक्लवर्णा चतुर्भुजा त्रिशुलमरूपाशपात्रकरा वृषभासनसारूढा बृद्धा रुद्राणी रुद्रदेवत्या सामवेदोदाहता ध्येया। સાંજના સમયે ગાયત્રીનું, વૃદ્ધ સામવેદરૂપ, રુદ્રરૂપ, વૃષભના આસનવાળી, ગોર વર્ણવાળી, ચાર ભુજાવાળી, ત્રિશૂલ-ડમરુ-પાશ અને પાત્ર ધારણ કરનારી અને રવિમંડળના મધ્ય ભાગમાં રહે વાવાળી, એવા પ્રકારના સ્વરૂપમાં ધ્યાન ધરવું. . આ પ્રમાણે હવે બાહ્મણની ગાયત્રીના ઉપાસનાના અર્થ સમજી શકાય તેમ છે. ગાયત્રીના જપ યથાર્થ સ્વરૂપમાં બહ્મની ઉપાસના છે. દરરોજ ગાયત્રીનો જપ કરવાથી મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થઈ શકે છે તેવી માન્યતા છે. '

170 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


प्रातर्ध्यान ॐ प्रातर्गायन्री रविमण्डलमध्यस्था रक्तवर्णा, द्विभुजा अक्षसृत्रकमण्डलघरा हंसासनमारूढा ब्रह्माणी ब्रह्मदेवत्या कु मारी ऋग्वेदोदाहता ध्येया ।

मध्याहृ्ध्यान ॐ मध्याह्ने सावित्री रविमण्डलमध्यस्था कृ ष्णवर्णा चतुभुजा त्रिनेत्रा शदड् चक्रगदापद्यहस्ता युवती गरुडरूढा वेष्णवी विष्णुदेवत्या यजुर्वेदोदाह्ता ध्येया ।

सायाह्नध्यान ॐ सायाहे सरस्वती रविमण्डलमध्यस्था शुक्लवर्णा चतुर्भुजा त्रिशुलमरूपाशपात्रकरा वृषभासनसारूढा बृद्धा रुद्राणी रुद्रदेवत्या सामवेदोदाहता ध्येया।

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

171


172 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


Indian Decorative Art

By KANU DESAI & BHADRA DESAI “Art is reaching out into the ugliness of the world for vagrant beauty and the imprisonment of it in a tangible dream.” —George Jean Nathan. Even in a world in chaos, as ours is today,

art has always kept its place in everyday life. It is a possibility that art has even wider functions of a social kind, so that we can proclaim with the prophet that a people without art shall perish. “Art is the desire of Man to express himself, to record the reactions of his personality to the world he lives in.” And nowhere is this more evident than in India. The Indian woman—rich or poor, citydweller or peasant—has always looked with longing and appreciation towards beauty in her surroundings. Not for her the gigantic frescos of Ajanta or the sculptured grandeur of the cave-cathedrals of India, but beauty round her, the beauty of her hair, pretty clothes, elegant personal adornments, the sweet smell of the tropic blossoms. For are not all the arts relating to human life linked together by a subtle bond of mutual relationship ? To an Indian woman, her home life is like poetry—the subtle blending of the sound of beautiful words with ennobling thoughts—a link between the body and the soul. To her it is poetry to be beautiful in person and surrounded by loveliness-poetry in her home, her courtyard, her domestic temple, even her kitchen with its shining pots and pans, symmetry and grace in their every line. “At this time of world-wide breakdown, against which neither the teaching of the churches, nor science and technology or material plenty seem to avail it might be wise

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

173


creating beauty in the beholder's eyes. Little need be said about Sjt. Kanu Desai whose previous works-21 albums in all-have made him famous and which have found a sure niche in the hearts of all who love art and all that to give the arts, which speak the language

goes with it. But now this gifted artist,

of the heart, a chance to exercise their

in collaboration with his life-partner,

binding and civilising power and to

has brought art and beauty, colour and

persuade mankind to put aside fear and

rhythm into our very homes. His artistry,

hatred.” If this be true, and it is, we

the subtlety of his line, his fine sense of

should be doubly grateful to the artistcouple for giving us such a monumental album of Indian Decorative Art. The artists have not forgotten the satisfaction to be obtained from creative activity and they gently lead us to a realisation of the happiness to be derived from creative artthe art however simple but of one’s own hands-the beautifying of the home, lovely embroidery on clothes and domestic furnishings, the silver and gold jewellery, the artistic arrangement of the hair, and the use of the beauty of nature’s greatest gift to Man—the bloom and radiance, the colour and perfume of flowers. If it be allowed that a feeling of wellbeing and happiness comes from the integrating effect of artistic activity in one’s daily life, this album should find a place in every Indian home. To be a great artist, it is not enough to be able to create in paint or stone, if the ability to express art to the masses is lacking. Artistic greatness lies more in

174 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

restrained colour, his ennobling ideas, are unchallenged. And nowhere are his qualities better exemplified than in the plates of this portfolio-plates depicting hair styles, tilak designs, embroidery, rangoli patterns, designs for walls, screens and curtains, the arrangement of flowers, lamps of every kind, jewellery in fascinating variety, even furniture of the typically Indian style for the modern home. Here in colour and line are visions of loveliness, unsurpassed dreams of beauty, simplicity, grace and refinement. There is no trace of foreign influence in Sjt. Kanu Desai’s art. He is typically Indian, in thoughts and execution, in the firm lines of his drawing and the harmony of his colour schemes. No wonder his albums are sold all over the world where art is cherished and genius acknowledged and appreciated. It is true that there are art treasures in picture galleries and museums, but they are not for the man in the street. So, we are shown how beauty can be achieved easily


and cheaply in any home. Sjt. Kanu Desai has made his art and his gifts the common property of the teeming millions of India, the cherished possession of one and all. Writing of his art, The Leader said: “His art consists not in striving after verisimilitude, but simply in the management of his lines in a manner so as to render them expressive of emotion and sentiment................Kanu Desai is capable also of suggesting sheer, bare emotion by the magic of lines though ordinarily he likes to keep his feet firmly planted on the earth-and then his art attains, in respect of freedom, as nearly as painting can, to the condition of music.”How heartily we echo the feelings of Dr. James Cousins that may he “live long to incarnate in beautiful images his vision of the beauty that is seeking expression through life and nature.” This portfolio is a joint contribution of the artist and his wife Bhadra Desai. And it is quite clear that the latter has played an important part, not merely as an artist which she is, but by inspiring and encouraging the other. The gifted couple proves, in the words of Croce that “beauty is no quality either of trees or pigments, but like every other value only -comes into being as the result of a spiritual activity.” The portfolio is now before us. Look at the portrait on the front of the cover. Notice the gently parted hair, the garland of beautiful flowers, the rather ascetic features marked by intelligence, purity and high refinement. Observe the earring, tastefully designed and in perfect keeping with her appearance, the small red mark on the forehead, the bangles enclosing the graceful wrists, the ring on the tapering little finger, A charming

picture, the embodiment of all that is graceful, pure, delightful to the eye. It is the perfect idealisation in line and colour of Shrungarika—sweeter than melody, encased in beauty. The picture of nobility and high character...a woman any man would be proud to call his very own. The circlet of lotus flowers and the lamp in her hands stand for the twin Indian ideals of beauty and character. There is “A soft and pensive grace, A cast of thought upon her face, That suited well the forehead high, The eyelash dark, the downcast eye.”

VENIGUTHAN (Plates 1, 2, 3). This means the plaiting and dressing of hair in different styles. Among us, long hair in a woman is a sign of beauty. As said Lycurgus, “A fine head of hair adds beauty to a good face. ” In very ancient times, men also used to keep their hair long. But lacking the necessary time to look after it properly, the custom died out. But the Indian woman has not parted with her greatest treasure...the glory of her black, long, silken tresses. She takes care of it with infinite patience and love, for she rightly believes with William Prynne that “Even nature herself abhors to see a woman shorn or polled; a woman with cut hair is a filthy spectacle, and much like a monster.” And have not our poets always sung of the glory of beautiful hair, its silken sheen, the glint of its highlights?

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

175


In these plates the artist-couple have depicted very many ways of dressing the hair, the ancient modes as well as the new. They are not only graceful but easy to do. And from these suggestions can be evolved hundreds of new styles, to suit one and all, the young and the old, the gay and the sober.

THE CHANDLO OR TILAK (plates 4, 5,6). This is the auspicious red or some other coloured mark always to be seen on the foreheads of Hindu women. It is the sign of Saubhagya—the sign of a happy wifehood. Observe this mark of beauty on a lovely face. But variety is always charming and so in these plates we have 384 different designs—one for every day of the year and some more. Greater variety can be obtained by changing the colour of the marks. If the forehead be the gate of the mind, should not the beholder’s eyes be drawn to it? MENDI (Plates 7-8). The Mendi is a plant the juice of which stains the skin red. The great poet Kalidasa has sung beautifully of the enchanting ladies of Ujjain with the hands and feet decorated with the Mendi plant. So, apparently, this is a custom that has come down to us from times immemorial, And here in these plates, the gifted artist and his wife have given to the women of modern India, a large number of designs to imitate, to adapt, to suit every occasion, auspicious or otherwise, and every mood, with which to decorate the palms and the feet for the enhancement of personal beauty.

176 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

RANGOLI (Plates 9, 10). On entering a Hindu household’ on certain auspicious days, the first thing one sees are lovely designs made on the ground with coloured powders. This is rangoli, emblematic of all that is happy in life, refined and clean. For cleanliness is absolutely essential for success in this art—cleanliness, a deft hand, and artistic sensibilities. Traditional designs have come down to us from the remote past, but these plates contain many new ideas....designs for rangoli executed by the deft fingers of the artist-couple. Here are circles and squares, almond shapes and ovals, oblongs and triangles, in their infinite variety, intricately filled with dignified lines and curves. Change the colour schemes and even a greater number of ornamental units can be created by anyone. Here are enough suggestions to last a life-time. “ That which hath wings shall tell the matter,” and the rangoli pictures of the girl-artists shall be talked of in Heaven long after they have been swept away for the last time from the halls of the Hindu homes, and from the stones and the mud floors of their verandahs and courtyards. NEEDLECRAFT (Plates 11,12, 13, 14,15, 16). The loveliness of any face is always enhanced by the beauty of charming and appropriate clothes, perhaps decorated with embroidered designs, many of which will be found in these plates. The art of the needle is


an old one and has its roots in our daily life. Of all minor arts it is the simplest, most intimate and democratic, and hence absolutely essential for the artistic development of any people. It is wonderful to reflect that perhaps the first artistic aspirations sprang from within our own hearts, as the light from the gem, as the fragrance from the lily. As from old, “the wonder-working needle, with its many-tinted threads in all kinds and qualities of textures, has woven the thoughts, feelings, hopes, fears, doubts, and aspirations’ of the womenfolk of our country. Throughout the length and breadth of India, young girls and old women have derived their simple pleasures from making and decorating their homely garments and perhaps the sacred vestments of the temples and of their gods. The lack of suitable designs, with typically Indian motifs, has been overcome by the artists of this portfolio. They show the way to bring true beauty in the lives and homes of our women, through their own artistic and creative energy. Fascinating indeed is the lure of the need and the multi-coloured threads. The designs shown on these plates are many and varied and suitable for use on all kinds of textile article....sarees, blouses, petticoats, curtains, cushions, table covers, wall tapestries, etc. New patterns can be designed by adaptation, modification and combination. The motifs shown should be considered merely as units, to be combined in different ways and worked in different colours, to form hundreds of original designs in different colour schemes. FLOWERS

AS

PERSONAL

ADORNMENTS (Plates 17,18). “In Eastern lands they talk in flowers, And they tell in a garland their loves and cares: Each blossom that blooms in their garden bowers, on its leaves a mystic language bears. ” If flowers be the sweetest things God ever made and forgot to put a soul into, it is only natural that they should adorn God’s other glorious creation.... Woman, Blossoms for her hair and flowers round her ankles and wrists.

The use of the venis....a small halfcirclet of blossoms....for the hair is common throughout India. Gold and silver ornaments may also be used, but can they compare with the glory and fragrance of nature’s own ornaments? A venis for the head, garlands for the neck, wristlets round the arms and anklets on the legs: “Gorgeous flowerets in the sunlight shining, Blossoms flaunting in the eye of day.” The venis is made of different flowers in many different ways. Therein lies their charm. Say the Hindu sages that even the gods adore flowers, and the goddesses certainly adorn themselves with them. Remember the Hindu’s offering of flowers to his household of temple deity. Apart from their value as personal

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

177


adornments, they form the cheapest and the best ornaments in any room— the spacious halls of palaces or the tiny chambers of a peasant’s hut.

INTERIOR DECORATION (plates 19, 20, 21, 22). A lovely home is a delightful possession, something to be proud of. When the lady of the house starts on the decoration of the rooms, she has to work in many mediums. Paints and brushes for designs on the walls. Needle and thread for the furnishings, the curtains, the chair, and sofa covers, the cushions. She gives character to the room with appropriate furniture and floor—coverings. She adds sparkle with fine pictures and other bric a brac. She lends charm with curtains, cushions, hangings and slip covers, and an endless numbers of other things made of fabrics and decorated with embroidery. No doubt many skills go into the making of a beautiful home. A home full of charm and beauty is a woman's finest offering to her husband—a heaven for him after the day’s strenus toil. And could there be a greater gift, the fruit of her own labour, a creation of her own deft hands? The artists have given us in this portfolio many designs and suggestions for painting the walls, for embroidery work on slip-covers, cushion covers, and table-covers. The examples given are simple but charming, and not too

178 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

laborious to execute. For, after all, this is a portfolio of decorative art for the average man and woman—and not only for those gifted with artistic ideals and technical dexterity. It is not in all of us to evolve fresh designs and to such of us, these plates will be of great value. THE CHARM OF THE INDIAN LAMP (plates 23, 24). Among the Hindus, the “ Divali” is the Festival of the Lamps. On these days, the houses of rich and poor and brightly lit, and a festive brilliance falls on all. But even on ordinary days, the Hindu is fond of his lamps as were the ancient Greeks. Though electricity has displaced oil in the cities, the lamps of India still stick to ancient styles and beauty. In these plates the artists have shown many designs for lamps old and new— many of which can be adapted to take an electric bulb. Some of the designs shown are typically modern and most suitable for electricity. Others are fundamentally oil lamps which would be useful especially during celebrations and on religious occasions. ORNAMENTS FOR ALL (Plates 25, 26, 27, 28). The love of personal adornment is inborn in women—in every part of the world, and irrespective of caste, creed, nationality or religion, “Dwellers in huts and in marble halls— te From shepherdess up to Queen—” | We have already mentioned the venis of flowers. But some may prefer more precious adornments....gold and silver hairpins and clips, or golden venis for the head. Nor must we forget the damni of olden days, a beautiful pendant for the forehead. 7


Then there are ornaments for the other parts of the body, Traditionally, there are sixteen classes of ornaments for Indian women... each for a different part of the body: beauty for the arms, and the hands, anklets for the feet, rings for the fingers, bracelets and bangles for the wrists, precious necklaces to adorn the neck, the damni for the forehead, jewellery to garnish the hair. The modern woman, however, prefers only a few ornaments, but selected with care and great thought. And to make the choice easy, the artists have given us four plates illustrating a very large assortment of jewellery and other ornaments. They are typically Indian in design, depicting symbolically purity, beauty, etc. FURNITURE (Plate 29). The last plate in this magnificent portfolio depicts twenty-one pieces of furniture, articles for personal use in the different parts of the house. They are not for the man or woman who presumes to be westernized. But for those who love their homes to be Indian in character and atmosphere. Here are suggestions galore for those who want new furniture made. The designs are simple and in perfect keeping with the modern trend of interior decoration which is towards simplicity of line, the minimum of ornamentation and, above all, functional utility. THE SHRUNGARIKA. Now, with a sigh we turn the last plate over. But there is one more treat for the eye....the picture on the back of the portfolio cover. It is the portrayal of two Shrungarika friends, dignified in appearance, lovely to look at. Truly does this last picture express the fact that “women were created for the comfort of men.” Here are two friends, mutually helpful, their hair beautifully made

with the venis of blossoms, neat clothes finely embroidered, charming precious ornaments on the wrists and the fingers and the ears. We observe no foreign influence. They are the ideal embodiment of Indian womanhood. One can almost guess the happiness in their hearts. Gazing at them, how can we help echoing the words of Macaulay: “ The most beautiful object in the world, it will be allowed, is a beautiful -woman. ” : What are they dreaming about ? Is it of their beautiful homes? Is it the satisfaction of lovely womanhood ? Or can it be that in their mind’s eye is mirrored the images of their mates, soon to be home from work? How can one tell what guided the artist’s hand, what was in his mind. *** Let us conclude in the words of W. Gladstone Solomon: “Indian Art is very far from being comprised within a convention, and cannot be obscured by the perfecting of external form. Its revival in all its fullness awaits but the fervid sympathy, support, and help of those whose Faith is BEAUTY.” And who can better fulfill this dream than the girls and women of India, steeped in the lore of their sages, infused with the highest ideals, and themselves radiant with beauty. “I fill this cup to one made up Of loveliness alone, A woman, of her gentle sex a The seeming paragon; To whom the better elements And kindly stars have given A form so fair, that, like the air, ’Tis less of earth than heaven.” — Edward Pinkney.

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

179


VEniguthan 1

Veni Guthan- 2

Veniguthan 3

180 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


The Chandalo or Tilak 4

Chandalo or Tilak 5

Chandalo or Tilak 6

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

181


Mendi 7

Mendi 8

Rangoli 9

182 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


Rangoli 10

Needle Craft 11

Needle Craft 12

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

183


Clothes—Blouses, etc.

Needle Craft - 14

Needle Craft - 15

184 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


Needle Craft - 16

Flowers as personal Adornments 17

Flowers as personal Adornments 18

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

185


Interior Decoration 19

Interior Decoration 20

Interior Decoration 21

186 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


Interior Decoration 22

THe Charm of the indian lamp 23

The charm of the Indian Lamp 24

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

187


Ornaments for All 25

Ornaments for All 26

Ornaments for All 27

188 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


Ornaments for All 28

Furniture 29

Decoration 30

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

189


સૌભાગ્યકુંકુમ

સ્નેહ મુદ્રા

લગ્નવ્રત

જીવન-સોપાન

190 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


આશીર્વાદ

દીવા-સ્વપ્ન

લગ્નદીક્ષા

જીવન-પ્રકાશ

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

191


List of Plates • The offering • United • Separation • On the Threshold of life • Melody of life • Reveries • In Tune with Each-other • In the Ocean of life

MANGALASHTAKA In the mighty drama of the Universe, marriage is the most inspiring and creative episode. It is the highest pitch of sublimity and ever- lasting romance. Even before the dawn of civilazation man and woman have always been trying to express the thrill of creation, seeking eternally the other half to complete the marvels of human growth. The Hindoo ideal of marriage is both classical and romantic. It is a great Vedic conception outwitting the forces of Time. Though most ancient, it is an ever new institution. It has a mystic charm of its own. To a Hindoo it is

192 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

the living poetry of life, sanctified by hymns and enlivened by music. It is a rhythmic chant of the human emotion. This abstract idea expresses itself in various forms, and these forms are touchingly significant. The marriage is not merely plighting the troth and taking the vows, but these forms strike the most sublime and delicate chords, enhancing the melody of the rituals. It is a high water- mark of Hindoo aesthetics. It is a festival for all. The bride and the bridegroom, and the mother play in the central arena. The joy of the united is strikingly mixed with the moving pathos of the mother.


In prosaic terms Mangalashtaka means a collection of eight auspicious verses. They ape benedictory stanzas, invoking the blessings of the deities sung at the time of the marriage ceremony. This serie has nothing to do with that conception, but it merely borrows the title and interprets into eight incidents, the whole span of human life, centralised around the ideal of marriage. So far the number is symbolic enough. The lost glory once regained, India shall yet inspire new life and create new ideals for the festival of the world. And is not this, however small, a sincere and lasting effort in the great struggle of reviving and remoulding the past culture of the great country through the realms of art ? (1) The first is the picture of a great offering at the altar of love. The young artist has merely given vibrancy to the chords. Is not the blank on the left suggestive of the coming hero? And if the artist could reveal the delicacy of the lotus, why not of the face? No doubt sin her heart has awakened serene and sacred flame of love. (2) The tying of the knot is symbolic of the Hindoo marriage ‘Inseparable in happiness and in grief, in joy and in sorrow... Here, too : is a wide scope for imagination. The simplicity is its virtue. They are now no more buds, but full grown flowers The most important ceremony of the Hindoo

marriage consists the form of joining of the palms, or ‘Pani-Grahan’, in which each one holds the other’s hand. Kanu does , not follow the convention, but at times breaks it, and like all young and enthusiastic artists scours new fields, applies new methods and finds refreshing interpretation. Marriage is not static, but a new start for a greater journey,—a journey which man alone is unable to accomplish without the companion. Hence the feet. Of all the suggestions the most eloquent, perhaps, is the incomplete portion of the bride’s foot showing that she has not yet completely left her parenthome. (3) The Hindoo mother is Invariably an embodiment of suffering. After all the sleepless nights and anxious years of young motherhood, just when she realises her new self completely grown up, the parting hour with her daughter stands the most pathetic experience in her life, poignantly touching because of a concord of emotions, affliction, pain, sorrow, doubt, and yet joy, contentment, hope and faith. Since ages the parting scenes have moved many a stony hearts. (4) Here is an eternal Indian bride. The lines are highly suggestive of the typical Hindoo bridal garments. The movement of the legs is touchingly bold. The future js unknown, and unknown is the way, yet it is bound to be bright. With implicit faith, with

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

193


boundless hope and with many a dreams, she enters the new home. The picture is a living poem, Only with deep insight such a conception can be executed, (5) In the music of the Universe human life pays by no means a mean part. It is all interdependent. This is a complete harmony of love. The Vina vibrates through he and she and the Universe, making an entelechy of all the three. It is a reverie in fine lines. (6) The young bride awaits his arrival. A cross current of thoughts runs in her uneasy mind, and it develops like the ever increasing branches. Only the little flying bird above suggest a ray

પ્રણયની જ્યોતિ આગળ

194 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

of hope. Is not this picture the most delicate execution in the whole series ? Is it not lyrical ? (7) They play a rhythmic dance,—a dance of Joy, each one beating the same throbs. (8) This is a grand conception, epical in execution. Onwards in | the ocean of life, onwards; now not two, but three; with firm determination, with storms aside and ahead, with strength in hands and courage in heart, onwards: not a star to guide the way, but in darkness with hope and faith to lead and light, towards the goal. - Chandravadan Mehta

લગ્નગ્રંથી


વસમી વિદાય

ગૃહપ્રવેશ

જીવનસ્વર

જીવનલહે રી

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

195


જીવનરાસ

સંસારના વાવંટોળમાં

196 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

197


198 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


SðLk {tøk÷ રવિશંકર રાવળ

કનુ દેસાઈ જીવનના રંગે જતાં તરંગો આલેખે છે; વાસ્તવિકતાને કવિતામાં ઝુલાવે છે. લગ્નજીવનની પૂર્વાવસ્થામાં મંગલાષ્ટક આલેખતાં દાંપત્યનું સ્તોત્ર રચનાર માનસ, સંસારની દીક્ષા પામી કેવી ઊર્મિલતાથી ગાર્હ સ્થ્ય માણે છે તેનું પ્રતિબિબ આલેખતું આ ‘જીવન મંગલ' છે. એ જોઇ કોણ કહે શે કે માનવ અપત્ય કેવળ જાતીય આકર્ષણનું સહજ ફળ છે અને અંતરના અમીકૂપનું રસબિંદુ નથી? આ ચિત્રો જોનાર, માનવ દેહની એકાંતિક ક્વચિદ્‌લીલાનું સ્વપ્ન નહિ, પણ પ્રભુનિર્મિત સંકેતથી અજબ ફૂલવાડીની ફોરમ અનુભવશે. પહે લા જ ચિત્રમાં, પીયરથી તાજ ેતર આણું વળી આવેલી, જીવનને મંગલ કરતી પત્ની પોતાના પતિના સ્મરણો સાચવીને આત્મામાંથી સર્ જેલી નવી કૃ તિ આતુર યુવકને નજર કરે છે; અને પિતાપદ પામેલો એ સગર્વ, સોલ્લાસ પત્ની સામે જોતો, બાળકને હાથ પર આવકારતો દેખાય છે. એ વેળાનું પત્નીનું મુખ જુ ઓ. તે હૃદયમાં કહે તી હશે: ‘વડીલોએ કંઈક દેવતાઓનાં વિધાન કરે લાં તે જ આ મંગલ સ્વરૂપ; તમારૂ અને મારું એકીકરણ.' વસ્તુદર્શન, ભાવવ્યંજના અને ચિત્રણા એમાં પરસ્પર કેવી રીતે સચવાયાં છે તે આ રે ખાવલિઓ પર આંખ ફે રવનારને સમજાવવું નહિ પડે.

બીજાં ચિત્ર ‘હાલરડુ'ં એ જ હૃદયરસમાંથી જન્મેલી કવિતાનો નમૂનો છે. સૂતા બાળકની દોરી ધરી રાખી વિચારે ચડેલી માતાનું એ ચિત્ર છે. પાત્રનો સંનિવેશ અને આસપાસની સૃષ્ટિ ચીતરવામાં રે ખાઓ જરાયે નબળી પડતી નથી. મીઠડા બાળકનું નાનકડું કપાળ માત્ર ઘોડિયામાંથી દેખાય છે, એટલાથી જ પ્રસંગની રમણીયતા સચવાઇ રહી છે. એ કનુની લાક્ષણિકતા છે. ત્રીજુ ં ચિત્ર છે 'દાદીમા.' માતામહી કે પિતામહી ગમે તે એ હશે, પણ નવદંપતીના સંસારને કલ્લોલમય કરનાર આ મંગલ મૂર્તિ પર વાત્સલ્ય વર્ષાવતાં એ નજર માંડી રહે લાં છે. સંસારથી વિરામ લેતું એ જીવન બાળકની સોબતમાં શાંતિ અને તાજગી પામે છે. બાળકની સાદી કાલી વાતો અને રમત, એમની પ્રૌઢતા અને અનુભવ વિસરાવી એમને રસે ચડાવે છે. ચોથા ચિત્ર ‘પા-પા પગલી'માં પાસે ઘરનાં પગથિયાં બતાવી બાળક માટે આ જીવનપ્રવેશનાં પગલાં, એવું સૂચન કર્યું છે. આધુનિક સંસ્કારી ગુજરાતણને સંસ્કાર અને સ્નેહના વાતાવરણમાં રજૂ કરતી કનુની કલમ એમાં સાર્થક બની છે. પાંચમું ચિત્ર ‘બાધા' કહે કે કે જગતની વિજ્ઞાનવિદ્યા ગમે તેટલી શોધો જાહે ર કરે , f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

199


છતાં સ્નેહ- પરાયણ જીવો અદશ્ય શક્તિ આગળ પોતાનાં પ્રેમપાત્રોનું મંગલ યાચતાં જ રહે વાનાં. શહે નશાહોના કુ મારોના આરોગ્યમંગલ માટે મોટી મોટી પ્રાર્થનાઓ થાય તો એક માતા પોતાના પનોતા કુ માર માટે દેવાધિદેવની ધ્યાનમૂર્તિ આગળ મનની ઉપશાન્તિ ન મેળવે? આખી ચિત્રમાળામાં ગાંભીર્યભરી શક્તિ અને અવાક્ કલ્પનાના અપ્રતિમ નમૂના તરીકે આ ચિત્ર તરી આવે. ચિત્રકારે વસ્તુ રજૂ કરવા કોઈ અણધાર્યું નવું જ દૃષ્ટિબિંદુ પકડયું છે. મૌલિકતા અને પ્રગલ્ભ આલેખનનો આ અચ્છો નમૂનો છે. પાષાણમયી મૂર્તિ અને સજીવ પાત્રોનો ભેદ એમાં આંખને સુસ્પષ્ટ જણાય છે, છતાં મૂર્તિનું સત્ત્વ આખા ચિત્રને વ્યાપી દેતું લાગે છે. છઠ ્ઠું ચિત્ર ‘મસ્તી' પણ કનુ દેસાઇની સફળ સૂચક કલમનો નમૂનો છે. સર્વપ્રિય બાળચેષ્ટાથી રીઝી રહે લી પ્રસન્ન માતા બાળકના હાસ્યમાંથી ફૂટતા આનંદના પ્રવાહે નાહી રહી છે. પણ કેવી સાદી રે ખાઓમાં આ ગુર્જર રમણી આલેખાઇ ગઇ છે! તેના મસ્તકમાંથી માંડી જમીન પર ટેકવેલા હાથ સુધી નજર કરતાં રે ખાઓ ભૂલાઈ સુકોમળ સ્વચ્છ દેહલતાનો જ પરિચય થાય છે અને વસ્ત્રો પણ કેવળ લીટાઓના ઝટકા નથી. મુલાયમ ઘડો પાડતી, ગુજરાતી સંસાર શોભાવતી એ આછોતરી સાડી ચિત્રકારના અવલોકનનું સુંદર દૃષ્ટાંત છે. બધા કરતાં ચિત્રાવિધાનનું નાવીન્ય આમાં છે. ઘણીવાર ચિત્રોનાં પાત્રો આંખના તખતા પર ધસી આવતાં દેખાય છે, પણ કનુનાં ચિત્રો કોઈ 200 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

ખૂબીભરી રીતે જુ દી જ દિશામાં ગોાઠવાએલાં છતાં આકર્ષક અને રમ્ય બને છે. સાતમું ચિત્ર ‘પરીકથા' (બાલવાર્તા)નું છે. દિવસનો ઉકળાટ કે અશાંતિ શમ્યા પછી સારા યે હિદુસ્તાનમાં સંધ્યાકાળે કે રાત્રિના પ્રારંભે એવું ધીરગંભીર ભેદી વાતાવરણ જામે છે કે જ ેમાં કલ્પના અને સ્વપ્નનું રાજ્ય વધુ પ્રબળ બને. પ્રાચીન કાળથી એની ઊર્મિએ કંઇક નવસુંદર વાર્તા અને કથાનકો સર્જાવ્યાં છે, તેમાં સૌથી મોટો હિસ્સો બાળકની પ્રેરણાનો છે. પ્રત્યેક માતાની કલ્પનાસૃષ્ટિને વેગવંતી કરનાર બાળક પરાણે રોજ નવસર્જનો કરાવે છે એ હકીકતની નોંધ કરતું આ ચિત્ર સર્વાંગ હિંદી સંસ્કાર અને સાદાઈભર્યું સજીવ કવિતા સમું લાગે છે. બાળકી કેટલા કુ તૂહલ અને રસથી બાના મોં પર કોઇ પરીનું સ્વરૂપ જોઈ રહી દેખાય છે! બાળક વાર્તાથી સામ્રાજ્યના સુખ કરતાં યે વધુ મજા માણે છે એ નિર્વિવાદ. આઠમા ચિત્ર ‘જીવન મંગલ'ની સંગીતમય રે ખાઓમાં સંસારની વાડીએ ને નવપલ્લવિત કરનાર માનવબાળનો મહિમા ઘૂમે છે. જીવનના રસને આસ્વાદ બાળકની બંસરી વિના શી રીતે મનુષ્યમાત્રને સુલભ થાત? રાજા કે રંક, અમીર કે ફકીર બાળકથી જ સંસારનું મંગલ સ્વરૂપ જોઈ શકે છે. આ ચિત્રમાંનું યુવકદંપતી એ સ્વરૂપ સાથે જીવનની અમર ગાથાનાં તાલ અને નૃત્ય અનુભવી રહ્યું છે. ચિત્રકારે આલેખનની સુરેખતાથી ચિત્રરસની જમાવટ કરી મૂકી છે. આ ગાન સંસારભરમાં આ રે ખા- મંડળની પેઠ ે ઘૂમી વળો.


વિશ્વનો સંકેત માનવીની પંગુવાણીમાં દર્શાવી શકાતો નથી, પણ જીવેજીવના સ્નેહસર્જનમાં પ્રત્યક્ષ અનુભવી શકાય છે. ત્યારે જ જીવન મંગલ બની રહે છે.

અગ્રપૃષ્ઠ ઉપરના ચિત્ર ‘જીવન-વાટે' માં સંસારને હળવો કરતાં બાળકો માતાપિતાનું મંગલ સ્તોત્ર છે. એના મૃદુભારે પિતાનો ઉલ્લાસ વધે છે; એનું રૂ૫ માતાની આંખે

આ ચિત્રાવલિ એ સૂરો, એ ગાન ઘરોઘર ફે લાવે એવા આશીર્વાદ.

અમી આંજી કટુતા ને કલેશ વીસરાવે છે.

પ્રથમ પુષ્પ

પા-પા પગલી

જીવન મંગલ ‘સ્રગ્ધરા

‘લેજ ે’ ‘હાં, લાવ' ‘કેવો તરવર કરતો પાણીમાં મત્સ્ય જાણે !’ ‘તારી એ તો છટાઓ.' ‘પ્રિય, પણ ઉતર્યો ઘાટ આખો તમારે ’ એવાં વાક્યે રમાડે યુગલ નિજ શિશુ એકથી અન્ય હાથે લેતું દેતું, ઘડીકે વિરમત મધુરા એહ આલાપ ગાંડા. ને જોતાં મિષ્ટ નેત્રે ઉરરસજનમ્યું પ્હેલું વાસંતી પુષ્પ. ૨ પોઢ્યા છે પારણામાં જનનીસ્વર અને કંકણોના કલોલે કાલી કૈં કીકિયારી કરત, ટચુકડી પાનીએ ઉત્સ્ફુરંતો, લ્હેરાતો ઊંઘરાતો મધુર લહરીએ ગીતની વાયરાની ઊંઘે સંગીતગોખે, ઝુલવત કર થંભે, સ્થગે પારણું ને પોઢેલો પુત્ર માના મનભવનમાં સ્વપ્નની સીડી સર્ જે. f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

201


૩ ખોળાને ખૂંદતો એ હસુહસુ મુખડે બાઝતો કૂદી ડોકે, બીવાડે બાપ, માતા ચુંટકી ભરતી, ના એકલાં કોદિ ટોકે દાદીમાં દીકરાને, ઉદધિ મગરના ખેલ ના જ ેમ રે કે; બેસે છે બે ય ગોખે, શિશુકર રમતા ઘૂઘરે ઢીંગલીએ. દાદીમા યે રમે છે નિજ શિશુશિશુની હં ૂફઆશાગલીએ. ૪ ‘પા--પા, પા-પા' મઝાથી ડગમગ ડગલે બાળકુ પાય દેતું, ડૂડં ા શું વાયુહસ્તે જનનીકર વિષે આમતેમે લચે છે; સામે છે ઊધ્વ ઊંચી જગતગિરિતણી સીડી એ ખ્યાલ આજ ે આઘો એ બાળકાને; ડગમગ ડગલું આજનું કાલ થાશે ઊંચો અદ્રિચડાવો જગજનનીની અશ્રાવ્ય પા-પા થકી કો. પ સર્જીને સૃષ્ટિ યોજી ચરણપથ પરે , જ ે ઉભો ઊર્ધ્વ સૌથી, ને પેખે વિશ્વલીલા નિજપદતલમાં ખેલતાં પ્રાણીઓની, શીળી સૌમ્ય પ્રસન્ના ઉદધિથી અધિકી ધ્યાનગંભીર મુદ્રા---વંતા રૂપે વિરાટે નિખિલ ભુવનને જ ે સદા અશિષે છે, તેનાં પામી કૃ પાનાં જલ શિશુજનની સૃષ્ટિસંગ્રામ માંડ.ે ૬ ‘લે ને આ ઘૂઘરો.' “ના.? ‘ટચુકડી ચકલી.' ‘ના.' ‘અરે માછલી આ; આ ઘોડો; હાથી લે. ‘ના.' ‘હરણુ તલપતું; સિહ આ; આ બલૂન.' ‘ના, ના, ના’ વાચ મૂંગી શિર ધુણવી વદે, કામમાં વ્યગ્ર માના ટાણે સૌ યત્ન લુચ્ચો, સકળ રમકડાં હાથથી દે ઉશેટી; ખેલે એ તો જ માની હસતી મલકતી સોટી મસ્‌ પૂતળી શું,

202 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


જીવન મંગલ

૭ આવે છે વાયુવેગે પેસે પાતાળ, દીવા ચૂવે છે વારીધારા, વાર્તામાં સાંઝટાણે, બાનીથી ઝંૂપડી યે

ઉમટત ઘનમાં કલ્પનાની પરીઓ, ઝળહળ, મઢિયાં છાપરાં ચન્દ્રકાન્તે, વિહગ કલખલે, નાચતી અપ્સરાઓ મધુર ટમટમે દીપ, ને માની મીઠી બનત પરીકથામ્હેલ શી બાળદૃષ્ટે. ૮

નાચે છે રસ્ય રે ખા, રગરગ નિતરે જીવનોલ્લાસ, ખીલી મ્હોરી આ જિન્દગી છે, શિશુ-જનની-પિતા વર્તુલ પૂર્ણ આજ ે; ઘેરા એ વ્યોમ નીચે વિલસત મૃદુ લીલાલચી જિન્દગાની, ઝંકારે ઝાંઝ ગાંડી, બડઘમ ગરજ ે ત્યાં મૃદંગે મધુરી, ને કૂણી બંસરીના સ્વરશિશુ મચવે મુગ્ધ માધુર્યહેલી. સુન્દરમ્‌ f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

203


બાધા

પરીકથા

દાદીમા

મસ્તી

204 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


હાલરડું

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

205


Ãkrh[Þ hu¾k કનુ દેસાઇઃ ૧૯૦૭ની ૧૨મી માર્ચે અમદાવાદમાં આ જગતની વસ્તીમાં પ્રવેશ કર્યો. અમદાવાદની પ્રોપ્રાએટરી હાઇસ્કૂલમાં હતા તે વખતે કુ માર કાર્યાલયમાં રવિશંકર રાવળ પાસે ચિત્રકામના પ્રયોગો આદર્યા. ગુજરાત વિદ્યાપીઠમાં તેમને પોષણ ને ઉત્તેજન મળ્યાં. બે વર્ષ માટે સ્કોલરશિપ લઇ શાંતિનિકેતન (બોલપુર)માં શ્રી નંદબાબુની પાસે વિશેષ તાલીમ લઇ પાછા આવી વિદ્યાપીઠમાં જ અધ્યાપક તરીકે જોડાયા. તેમનાં ચિત્રો અને કલ્પનાપૂર્ણ સુશોભનોથી તેમજ અવનવી નેપથ્યરચનાઓથી ઊગતી પ્રજામાં તેમને સન્માન અને ચોક્કસ સ્થાન મળ્યું છે. તેમણે પોતે જ પોતાની કલાભાવના રજૂ કરતા ચિત્રગુચ્છો પ્રકટ કર્યા છે. દેશવિદેશના પત્રકારોએ વખતોવખત તેમની યોગ્ય પ્રશંસા કરી કદર બતાવી છે. છાયાચિત્રની કલામાં તો સારા હિંદુસ્તાનમાં તેમનું સ્થાન પ્રથમ છે;

અને યુગમૂર્તિ ગાંધીજીનાં તાદૃશ રે ખાંકનમાં કનુ દેસાઇ જ ઇતિહાસની સાખ પૂરશે. આ સંગ્રહમાં એમનું ચિત્ર છે. અર્ નજુ -ઉર્વશીઃ છાયાચિત્રોનું સંવિધાન અનેક રંગોના ચિત્ર કરતાં વધુ તાલમયતા અને સૂચનશક્તિ માગે છે. ચિત્રની રંજકતા તેમાં ઘૂમતી રે ખાવાલિઓ અને આકારોના સમભાગ તોલન પર જ અવલંબે છે. કાળા અને ધોળા સમુદાયો ચિત્રપટ ઉપર રે લાઈને એક બાજુ બોજો વધારી ન દે તેમજ અનાકર્ષક ન બને એ તેનાં અગત્યનાં છદં પ્રાસ છે. આ ચિત્રમાં મૃદંગ પરની અંગુલિઓ જ બધી રે ખાઓને કેન્દ્ર-પ્રસાર કરાવતી લાગે છે. ઉર્વશીનો હાથ તાલ પર છે, પણ નજર અર્જુનની પદગતિ ઉપર છે; તો અર્જુન કાન મૃદંગ તરફ ખેંચી રાખી ત્યાં આવતી લહરીઓ પ્રમાણે વાતાવરણ ઉછાળા રહ્યો દેખાય છે. ત્વરામય છતાં તાલબદ્ધતાભર્યું આ ચિત્ર ચક્ષુ સમીપ ઝંકૃતિનું વાતાવરણ રચે છે. ગુજરાત કલાકલાપમાં અન્ય કલાકારો સાથે આ ચિત્ર તે સંગ્રહમાં છપાયું હતું. ઉપરોક્ત પરિચય તે સંપુટમાંથી લેવામાં આવ્યો છે.

206 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


શ્રી કાલીયા દમન

શ્રી પૃથ્વી

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

207


શ્રી મોહિની

શ્રી રાધા કૃ ષ્ણ ગોપાલ

શ્રી લક્ષ્મીજી

208 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

શ્રી ગાન્ધર્વ ગાન

શ્રી સરસ્વતી

શ્રી દીપાલી


f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

209


210 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


PRELUDE

T

his Introduction will not attempt to recount the life-story of Mahatma Gandhi or to make an exact study of his philosophy. It is simply a series of sketches, in the uninspiring monotone of prose, to accompany Kanu Desai’s brilliantly imaginative interpretations of the Mahatma’s character. It is perhaps not without significance that an Indian and an Englishman can unite in trying to interpret to East and West alike some aspects of this Master of the art of living, whose message already spans the hemispheres. In the following pages I have tried to portray Mahatma Gandhi —in my own clumsy and stubborn medium—in the forms in which he has touched my heart and helped me. He will perhaps forgive my impertinence, knowing that what I have written comes simply from my love of him. V.E.

THE EXPLORER

O

F all Kanu Desai’s pictures I think my favourite is the one entitled variously “In Search of Truth” or “ Lead, Kindly Light.” There is spiritual genius as well as great art in this conception of the explorer stepping out into the darkness, with just sufficient light for his immediate needs. G. K. Chesterton has written somewhere of the mystery of the human back; Kanu Desai has caught this mystery—the back of the Mahatma, dignified, bent yet vigorous in its sublime purpose. Who can guess the expression of the face that looks away to the ‘Yonder’ in which Plotinus told us was our true home ? Of what renunciations does not that back tell us, so resolutely turned on ‘the lust of the flesh and the lust of the eyes and the pride of life,’ the things that pass away? It is a true and beautiful thought also to notice that the light upon his path streams from the

Mahatma’s own heart. The searcher after Truth, who does not veil the light within, does not have to carry a lantern—he has both hands free for service—and he can never be lost in the darkness, for however far he goes there will be light for one step more. . Mahatma Gandhi is an explorer, an adventurer. The first qualification of an adventurer is that he must be adventurous. He must be humble, ready to admit mistakes, ready to learn from every fellow-traveller; he must travel light, not burdened with possessions; he must have an iron discipline and an iron will; and he must have a goal worthy of the pains of the quest. All these the Mahatma possesses—a humility which places himself last among his fellow—creatures, a detachment from all earthly friends and

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

211


pleasures, a discipline that bends neither to circumstance nor sentiment, and for goal none other than the End for which all men where created, the one satisfaction adequate to the soul’s high craving, God himself, “Eternal Truth, True Love, and Loved Eternity.” Mahatma Gandhi himself uses the word “Experiment” to describe these adventures of his spirit. The expression gives us the picture of a scientist patiently and unweariedly testing possibility after possibility until the exact result is gained, working not in the heat of emotion, but by the light of ascertained laws, reasoned, methodical, peaceful. The Mahatma seems to me to combine the qualities of the scientist and the explorer. His laboratory is the whole world. His experiments range over every aspect of life. The daring and scope of these experiments invest the Mahatma with something of the radiance of an ideal figure of the romantic age. But the experiments themselves are conducted with the scientific accuracy of a modern scholar. There is not a trace of sentiment in the Mahatma. He is untouched by passion or excitement. His life is based on reason. His life is not indeed logical or consistent, but the lives of great scientists cannot be harnessed to consistency—they are ever discovering new truth and they are bound to re-adjust their lives in the light of it. The Mahatma’s life then is a record of daring adventure and exact experiment. In his youth he was already testing the

212 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

baser elements of experience. He tried meat-eating and smoking. In England, he played at being the English gentleman. These experiments did not give a favourable reaction. He tried again. He explored the possibilities of a simple diet, of reduced expenses, of the establishment of love as a working principle in human relations. He felt happier. He enlarged his laboratory. In South Africa, the chief home of his experiments, he attempted new ways of education at Tolstoy Farm; he dropped corporal punishment from his scheme of discipline and found it worked. He made his first attempts in a sort of flexible co-monasticism at Phoenix Farm. He continued to experiment in diet, schemes of sanitation, medicine. Slowly he worked out his principle of Satyagraha, that moral substitute for war for which the world is yearning. As time went on, in Africa and in India, he explored the whole of life in order to unify it, and to find the One Truth beneath its manifold appear- ances. He studied the technique of fasting. His experiment in uncooked food was a failure, and he did not hesitate to admit the fact to his friends. He took up the economics of cattle breeding. He investigated the vast problem of sex. He is familiar with every detail of practical psychology. Nowhere has he been more successful than in working out new forms of human relationships, between man and woman, caste and caste, religion and religion, nation and nation. The greatest adventure of all was Khadi—a stupendous attempt to bring religion into economics. He has explored the possibilities of


human life; he has discovered the secret of strenuous living; he has found that love is the heart of all things and truth their goal. “ This much I can say with assurance as a result of all my experiments, that a perfect vision of truth can only follow a complete realisation of Ahimsa (Love).” The explorer is still upon the road. His great

heart is yet unsatisfied; his eager mind longs for a more precise understanding ; he seeks the entire realisation of Truth in his own heart. But in the words of a Christian mystic, “God is the one Being who is never sought in vain.” We may say the same of Truth. It cannot be sought, as Mahatma Gandhi has sought it, without at last being found.

THE ASCETIC

I

n 1915 Mahatma Gandhi unveiled a portrait of Mr. Gokhale, and during his speech revealed the inner motive of his asceticism. “I saw in the recitation,” referring to a beautiful recitation given to him, “that God is with them whose garment is dusty and tattered. My thoughts immediately went to the end of my garment, I examined and found that it is not dusty and it is not tattered ; it is fairly spotless and clean. God is not in me.” The sentence gives the ideal foundation of the Mahatma’s asceticism. He is a citizen of a country impoverished beyond imagination. His heart is always with the hard-pressed multitudes living with pitiful anxiety on the border-line of starvation. He must serve them; “there is no worship purer or more pleasing to God than selfless service of the poor.” But how is he to serve them ? By becoming one with them. For the Mahatma, therefore, asceticism means selflessness. It is the widest vision, the largest charity. Renunciation is service.

So the Mahatma has from his early years entered on the task of the progressive simplification of his own life. “To live above the means befitting a poor country,” he has said, “is to live on stolen food.” He has adopted manual labour and has filled his life with ceaseless toil. He has reduced his food to the smallest quantity possible. His clothing is that of the poorest peasant. I once had the honour of washing his famous loin cloth and I was able to, see how the very minimum of cloth was used, even the ends being cut away to provide handkerchiefs. He travels third-class, and thus knows by experience the woes of the worst treated passengers in the world. He exercises no copyright over his many books. His cottage at Sabarmati, his hut at Keradi where he was arrested, are plain sparely-furnished dwellings where his humblest follower can feel at home. He writes his countless letters on tiny scraps of paper, used with a rigid economy. For him simplicity of living is a religious adventure, an act of worship. “ Of all the myriads of names of God,

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

213


Daridranarayana (God of the poor ) is the most sacred, in as much as it represents the untold millions of poor people as distinguished from the few rich people.” Poverty is not the whole of asceticism; there must also be control. This is the inner discipline that lifts the soul to God. In exact accord with the tradition of Catholic monasticism, Mahatma Gandhi practises control of the five senses. The eyes must be cast down lest they wander in search of alluring objects. The taste must be checked by the right attitude to food. Hearing, touch and smell must not be excited. “What I want,” he has said, “is iron discipline.” This control] is Brahmacharya, which means ‘‘not merely mechanical celibacy, but complete control over all the organs and senses enabling one to attain perfect freedom from all passion and hence from sin in thought, word and deed.” There must also be control over the emotions, so that we are not elevated by success or depressed by failure—indifference to the pairs of opposites, as the Gita teaches. The Mahatma has mastered even his sleep; he can go to sleep at will at any time, and he can awake fresh and alert whenever he-is needed. Renunciation, discipline, detachment lead to self-purification and thus to Truth. If we would become “torch bearers lighting the path of a weary world towards the goal of Ahimsa ( Love ), there is no other way out of it, save that of selfpurification and penance.” “ This spiritual

214 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

weapon of self-purification, intangible as it seems, is the most potent means of revolutionising one’s environment and for loosening external shackles. It works subtly and invisibly; it is an intensive process and though it might often seem a weary and long-drawn out process, it is the straightest way to liberation, the surest and the quickest, and no efforts can be too great for it. What it requires is faith— an unshakeable mountain-like faith that flinches from nothing.” This purification is essential to the universal spirit of love. “Identification with everything that lives is impossible without selfpurification ; without self-purification the observance of the law of Ahimsa must remain an empty dream; God can never be realised by one who is not pure of heart. Self-purification therefore must mean purification in all the mwalks of life and purification being highly infectious, purification of oneself necessarily leads to the purification of one’s surround- ings. But the path of self-purification is hard and steep. To attain,to perfect purity one has to become absolutely passion-free in thought, speech and action; to rise above the opposing currents of love and hatred, attachment and repulsion.” Yet there is nothing morbid or fantastic about this renunciation. The Mahatma’s asceticism does not express itself in sitting on a bed of spikes, but in the careful keeping of accounts. His masceticism is always regulated by common sense, which he has defined as a “realised sense of proportion.” Self-


purification demands a vigorous and healthy body. ‘Indifference to physical comforts is good when it comes from enlightenment; but it is criminal when it is the result of slothfulness or ignorance or both.” Finally the Mahatma’s asceticism has not given him a morbid fear of his fellow creatures, but has liberated him into the largest possible circle of pure and ennobling relationships. Mrs. Polak has written of his ‘‘womanliness”—a quality not often associated with the monk, but a striking characteristic of St. Francis of Assisi—‘his great faith, great fortitude,

great devotion, great patience, great tenderness and great sympathy. Women could sense that in him they had found a fellow-traveller, one who had passed along the road they, too, were travelling, and could give him an affection deep, pure and untouched by any play of sex emotion.” The Mahatma’s asceticism is of the open air. See him asleep beneath the stars restful and calm. I associate him with growing flowers, fresh fruit, the wide and open river, the prayer before the morning star has risen, the walk in the unsullied air of dawn.

THE LABOURER

I

t has been suggested of late that Young India, in order to gain more virility and strength to throw off the British yoke, should mabandon religion and eat meat. Mahatma Gandhi has a less drastic plan. He simply proposes that everyone should return, in greater or less degree, to manual work. “ Body-labour is a duty imposed by nature upon mankind.” Through active, humble, physical labour, manliness will return to India, the number of unemployed graduates will decrease, and the pathetic army of clerks will be reduced. The Mahatma himself became a coolie in order to raise the coolies. “I spent the best of my time in South Africa working for the working men. I used to live with them and shared their joys and sorrows. ” We must labour with our hands as an act of union with the poor. “I cannot conceive any higher way of worshipping God than

by doing for the poor, in His name, the work they themselves do.” Then again it is his aim to make every village a selfsupporting unit, and every man should be—as far as possible—self-supporting. This is the meaning of Swadeshi, which is not “a boycott movement undertaken by way of revenge, but a religious principle.” “Swadeshi is that spirit within us which restricts us to the use and service Of our immediate surroundings to the exclusion of the more remote.” It is almost impossible to follow this principle without taking to manual work. To the Mahatma, manual work is not a rather degrading occupation to be adopted at great self-sacrifice; it is an act of worship, a task of dignity, an expression of man’s creative impulse. His aim is “to recharge the whole psychological atmosphere of the village home with creative energy.”

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

215


He has founded his monastery at Sabarmati on this principle. The life at Sabarmati is one of strenuous labour, in the kitchen, in cleaning the latrines, in carpentry, in spinning and weaving. It is not easy to understand the Mahatma without passing through the spinning and weaving sheds. When you do so, you begin to realise how much he must have gained from this despised body— labour, the habit of concentration which enables you to draw a perfect thread of even count, the habit of accuracy essential to the weaver as he plans the number of threads in his wrap, the habit of economy vital in an industry where there is no border line for waste. This is the new Yoga of action, the Yoga of economy, accuracy and humility, which does not confer supernormal powers on the few, but brings food and clothing to the many. mThe old Yoga was a sort of spiritual capitalism, and it was open to many abuses. But you cannot exploit the virtues of humility and love, and the new Yoga of Khadi is the true spiritual exercise of an awakening people, of a social order based on love and sacrifice. For Mahatma Gandhi has put his whole philosophy of body-labour into the spinning-wheel. The Charkha is no enemy of culture, it is its symbol. “Spinning and weaving,” It has been said, “are as old as the Vedas. In fact, the weaver like the vedanti was the first superb product of Hindu genius. The Brahma Sutras of the one and the Karpasa Sutras of the other furnished the material out of which the almost perfect system of Brahman

216 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

philosophy and the finest fabrics of cotton were fashioned and woven. When Egypt built her massive pyramids and Babylon’s King Hammurabi wrote his great Code, India was already set on this unique path. The vedantin, the तत्ववाय (the weaver of the eternal verities ) clothed the nescience of man’s soul. while the weaver, the तन्तुवाय (the weaver of cotton threads ) clothed the nakedness of man’s body. The story of India’s golden age and of her immortal civilisation is summed up in the lives of these two, the vedantin, the true seer, and the weaver, the real artist.” So write the authors of ‘“ Hand-Spinning and HandWeaving ’—a book which should be read widely in England and by all those in India who do not believe in Khadi. The Charkha has its economic value as a solvent of Indian poverty. As a subsidiary industry, it has limitless possibilities: it requires no capital, it demands no special skill, its products are certain of a market, it is independent of climatic conditions. It is an insurance against famine and unemployment. Perhaps its spiritual and moral value is even greater. It is a bond of union between rich and poor, Hindu and Moslem, Parsee and Christian. It is a pledge of simplicity, a challenge to sacrifice, an unfailing discipline of the character. It has the power of preserving the life of the home, and of re-building the corporate life of the. village. “It will do away with begging as a means of livelihood. It will remove our enforced idleness. It will steady the mind. And I verily believe that when millions take to


it as a sacrament, it will turn our faces Godward.” “Every revolution of the wheel spins peace, good-will and love.” The Yoga of Khadi is the pivotal doctrine of the Mahatma’s philosophy of universal love.

The Mahatma is a brilliant writer. a farseeing diplomat, a great religious leader. But it is his-pride to regard himself as a simple peasant. At his trial in 1922, he was content to describe himself as a farmer and a weaver by profession. There could be no dignity greater than that.

THE POET AND ARTIST

F

or Mahatma Gandhi, Art is Action. “The hungry millions ask for one poem, invigorating food.” Invited to speak on music at the National Music Association of Ahmedabad, he seemed quite unable to talk of music as an end in itself. Music meant unison, the harmony of all the people of India which is Swaraj. Music was mimpossible in the presence of filth and squalor. “If we would see music in millions of poor homes, we should all wear Khadi and spin. The music we have had to-day was sweet indeed, but it is a privilege of the favoured few. The music of the spinning-wheel can be a free gift to all, and is therefore sweeter. It is the hope and Solace and mainstay of the millions and for me therefore the truly good music.”

Desai has illustrated with exquisite art the reverence which India felt for those bare defenceless feet treading their weary but exultant way to freedom —a freedom of the soul which the thundering legions in the background could never hope to gain. What a genius planned that march! None but a poet could have done it. It has the artist’s touch upon it. It was politics taken out of doors—the long road winding into the distance, the waving palms, the wide-stretching sands, and the broad sea untaxed and unrestricted at Dandi. Here was the Odyssey of modern India. It was her supreme moral adventure, expressed in a medium simple and intense. The March into the Transvaal was a former poem in the same style, but now the art of the master was grown mature.

And so, according to Miltonic precept, this poet of the Karma Marga, (path of action) has made his life a true poem. Nowhere has his dramatic genius, his instinct for poetry and romance, been more clearly revealed than in the Great March to Dandi. In India the feet—the Lotus feet—have always been objects of worship, and Kanu

The poet in Mahatma Gandhi finds daily satisfaction in the simple and permanent forms of nature. He is not indifferent to Beauty. He delights in “nature’s hospitality” —“the enchanting beauty of the Himalayas, their bracing climate, and the soothing green that enve- lops you.” He admired the magnificent confluence of the

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

217


three rivers —the Triveni—at Allahabad. He has written enthusiastically of Cape Comorin, “where the sea daily washes in adoration the feet of Hind Mata (Mother India).” “When I admire the wonders of the sunset or the beauty of the moon,” he Says, “my soul expands in worship of the Creator.’’ He finds in the purer forms of tree-worship “a thing instinct with a deep pathos and poetic beauty. It symbolises true reverence for the entire vegetable kingdom, which with its endless panorama of beautiful shapes and forms, declares to us as it: were with a million tongues the greatness and glory of God.” He has that sense of kinship with all life that in Europe is called a poetic sentiment, but in India is recognised as religious. Once when Mirabehn brought him at night a bunch of babul-tree leaves for application to the gut of the carding-bow, it was noticed that every leaf was tightly folded in sleep. “Of course,’ said Gandhi, indignation and pity in his eyes,: “trees are living beings just like ourselves. They live and breathe, they feed and drink as we do, and like us they need sleep. It is a wretched thing to go and tear the leaves off a tree at night when it- is resting.” ‘‘Surely you ‘heard what I said at the meeting yesterday about the poor flowers, and how deeply: it pains me that people should pluck those masses of delicate blossoms to fling in my face and. hang round my neck. We should feel a more living bond between: ourselves and the rest of animate : creation.” Like Wordsworth, Mahatma Gandhi values Nature and Art primarily for-their

218 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

moral power. All true art must help the soul to realize its inner self. In my own case I find that I can do entirely without external forms in my soul’s realisation. I can claim, therefore, that there is truly sufficient Art in my life, though you might not see what you call works of Art about me. My room may have blank walls; and I may even dispense with the roof, so that I may gaze out upon the starry heavens overhead that stretch in an unending expanse of beauty. What conscious art of man can give me the scene that opens before me when I look up at the sky above with all its shinning stars ? This, however, does not mean that I refuse to accept the value of human productions of art, but only that I personally feel how inadequate these are compared with the eternal symbols of beauty in nature.” Any art which is the expression of the soul and that helps the soul to realise its inner self is dear to Mahatma Gandhi. The ‘ancient and sacred art’ of music has a special value. The culture of the Sabarmati Ashram is largely bound up with music, the beautiful poems sung with such devotion at the prayers. “ The hymns of Samaveda are a mine of music, and no ayat of the Koran can be recited unmusically. David’s Psalms transport you to raptures and remind you of the hymns from the Samaveda.” The Mahatma was once asked about the influence of music on his life. “Music,” he replied, “ has given me peace, I can remember occasions when music instantly tranquillized my mind when I was


greatly agitated over something. Music has helped me to overcome anger. I can recall occasions when a hymn sank deep into me though the same thing expressed in prose had failed to touch me. When I hear Gita verses melodiously recited, I never grow weary of hearing and the more I hear the deeper sinks the meaning into my heart. Melodious recitations of the Ramayana which I heard in my childhood left on me an impression which years have not obliterated or weakened. I distinctly remember how when once the hymn. ‘The path of the Lord is meant for the brave, not the coward’ was sung to me in an extraordinarily sweet tune, it moved me as it had never before. In 1907 while in the Transvaal I was almost fatally assaulted, the pain of the wounds was relieved when at my instance Olive Doke gently sang to me ‘Lead kindly Light.” Music therefore is an aid to the expression or the realisation of moral truth. The outward forms have value only in so far as they are the expression of the inner spirit of man. We are not to seek Truth to through Beauty so much as to seek Beauty through Truth, “I see and find Beauty through Truth. All Truths, not merely true ideas, but truthful faces, truthful pictures, truthful songs, are highly beautiful. Whenever men begin to see Beauty in

Truth, then Art will arise.” “Truth is the first thing to be sought for and Beauty and Goodness will then be added unto you.” The Mahatma is thus a realist in art. He did not care for a picture portraying Christ in Indian dress and with Indian features. - Christ he pointed out, was a Jew of Palestine and it was not “truth” for artists to paint him as an Italian, a Dutchman or an Indian. Suppose an American were to paint Shri Krishna in European dress with a top-hat. Would we not feel it to be incongruous? Perhaps the Mahatma does not fully appreciate the truth of imagination, which yet comes so close to that intuitive insight which he greatly prizes. The Mahatma must not, however, be regarded as an enemy even of conscious formal art in any of its beautiful and holy mani- festations. But it is the art of action—are dramatised in the fields of human suffering—that chiefly moves him. And all art, like all action, must lead us to the supreme Goal. “Even sunsets and sunrises would be mere hindrances if they did not help me to think of the Creator. Anything which is a hindrance to the flight of the soul is a delusion and a snare.” “The outward has no meaning to me at all except in so far as it helps the inward.”

THE REBEL

“T

HE nations,” says Mahatma Gandhi, “have progressed both by

evolution and revolution. The one is asnecessary as the other. Death, which is an

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

219


eternal verity, is revolution, as birth and after is slow and steady evolution. Death is as necessary for man’s growth as life itself. God is the greatest Revolutionist the world has ever known or will know. He sends deluges. He sends storms where a moment ago there was calm. He levels down mountains which He builds with exquisite care and infinite patience. I watch the sky and it fills me with awe and wonder. In the serene blue sky, both of India and England, I have seen clouds gathering and bursting with a fury which has struck me dumb. History is. more a record of wonderful revolution than of socalled ordered progress—no history more so than the English. All his life Mahatma Gandhi has been in opposition. In his youth he had to fight the rigid orthodoxy and caste regulations of his own clan. Soon after going to England he revolted against the elaborate and artificial standard of living that he saw around him. In South Africa he became the champion of all who were oppressed. Today he has enlarged the scope of his revolt until] there are no material standards which he does not question and no vested interests which he does not criticise. But how different he is from many of the rebels of the past! His revolt is “first pure, then peaceful, gentle, and easy to be intreated, full of mercy and good fruits, without partiality and without hypocrisy.” The words are used in the New Testament to describe the “wisdom that is from above,” the divine wisdom that sees all things in their right proportions. The

220 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

mrebellion of the Mahatma is the spirit of Truth in action, fighting its way against a stubborn, hostile world. His rebellion is untained by self seeking; it has the mark of moral splendour upon it; it is so full of courtesy and chivalry that you hardly realise how fundamentally rebellious his rebellion is. We are apt to think nowadays of Mahatma Gandhi as primarily a rebel against the British Government. But this political revolution is a mere incident, a detail in a vast war of ideas. It is not the British Government that the Mahatma opposes so much as the entire scheme of civilisation, the whole cycle of ideas for which it stands. “If British rule were replaced tomorrow by Indian rule based on mordern methods India would be none the better, except that she would be able then to retain some of money that is drained away to England.” The modren civilisation of the West is. not only destructive of the ancient Eastern culture of which every Indian must be the trustee, but with its multiplication of material comforts it is also morally ennervating; it is in danger of being dominated not by spiritual values, but by financial considerations, and it introduces a heart-breaking disparity between the lives of rich and poor.“In so far as the loin-cloth spells simplicity let it represent Indian civilisation.’ “European civilisation,’ he wrote in 1931, “is no doubt suited for the Europeans but it will mean ruin for India if we endeavour to copy it. The incessant search for material comforts and their multiplication is


an evil, and I make bold to say that the : Europeans themselves will have to remodel their outlook, if they are not to perish under the weight of the comforts to which they are becoming slaves.” His “Confession of Faith,” written in 1909 when the influence of Tolstoy was strong upon him, declares that “India’s salvation consists in unlearning what she has learnt during the past fifty years. The railways, telegraphs, hospitals, lawyers, doctors, and such like have all to go, and the socalled upper classes have to learn to live consciously, religiously and deliberately the simple peasant life, knowing it to be a life giving true happiness.” Note the words, “consciously, religiously, deliberately”— it is no emotional or sentimental revolution, it is a reasoned and deliberate conversion. Modern civilisation and its implications, machinery and the slavery it brings, such medicine as makes vice safe and unpunished, imperialism with its moral heritage of pride and injustice, militarism that threatens the very existence of man upon this planet, are the main objects of the Mahatma’s criticisms. But neither does he spare religious despotism or evil social customs among his own people. He has declared war on untouchability, ‘‘the snake with a thousand mouths, through each of which it shows its poisonous fangs,” on child-marriages, on insanitation, on every form of local cruelty or intolerance. His philosophy of revolution is the antithesis to that of Lenin. His aim is always to convert his opponents, never to

destroy them. His sole weapon is that of love, which does not burn others but only burns itself. He does not desire violently to dispossess the princes or capitalists of their wealth, but rather by his friendship and example to persuade them to hold it in trust for the masses, and keeping but little for themselves, use it on their behalf. “By the non-violent method we seek not to destroy the capitalist, we seek to destroy capitalism.” Devoted servant of the poor that he is, he will be no party to any form of class-hatred. “1 do not bear any ill to the capitalists, I can think of doing them no harm. But I want, by means of suffering to awaken them to their sense of duty. I want to melt their hearts and get them to render justice to their less fortunate brethren.” The Textile Labour Union of Ahmedabad is a perfect example of the application of the Mahatma’s principles in the field of the relations of capital and labour. Nor will the Mahatma force his views on others. He does not care for mass conversion. He must reason, persuade, educate. Those who are impatient with him forget that there are no forces stronger or more permanent than the forces of love and reason. This strange gentle chivalrous revolutionary is irresistible. I am privileged to write these pages in Mahatma Gandhi’s own cottage at the Satyagrah Ashram, Sabarmati. From the cottage you look out across the great expanse of sand and water of the Sabarmati River. On the further bank you see in panorama many of the forces against which the Mahatma is in revolt. There are the tall chimneys of the

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

221


factories which have helped to destroy the hand -spinning industry. There is the palace of the Collector, symbol of a foreign domination which has sapped the manliness of India. There is the railway which has done so much to ruin the quiet peasant life of the villages. Opposite are the low roofs of the simple dwellings of the Ashram. The forces of the world and the forces of the spirit are here in vivid symbol arrayed against one another—

machine-force against soul-force, force of arms against love-force. As I write, the river is slowly rising : soon the dry and barren sand-hills will disappear, and what all through the hot weather has been a tiny steam will soon be a great and irresistible torrent. Is this too a symbol? Is a new civilisation based on love and justice and sacrifice, about to flow down from the hills of God into the arid desert of our modern world ?

THE SPIRIT OF JOY

E

VERY great man has the capacity to rest and the capacity for laughter. Without laughter greatness is a stolid and portentous thing, and crumbles at the first touch of criticism. Laughter has kept Mahatma Gandhi young for sixty years. Mrs. Sarojini Naidu speaks of “that happy laugh of his which seems to hold all the undimmed radiance of the world’s childhood in his depths.” To be greeted by his smile early in the morning is sufficient to set you right for the day. He is the most delightful companion, full of mirth —I think “mirth” is the right word, a sort of infectious gaiety, too light for humour, too talerant and genial for wit, perhaps ‘amused love” would be a possible description. He has a charming trick of humorous self-depreciation, as when he calls himself a “crank” or a “quack” and chuckles at some recollection of outraged authority which he has ignored. This habit of mirth draws children to him, naturally, inevitably. He delights in their company,

222 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

as he delights in all the Franciscan joys— birds, flowers, animals, the whole of nature. The great trials of his spirit have not checked this joy; they have fostered it. When in England he started his first tentative renunciations, he found that “his life was certainly more truthful and his soul knew no bounds of joy.” In 1922 it was said that he went to jail “with abundant joy,” and he wrote to Mr. Andrews from prison that he was as happy as a bird. Once he said, “Suffering cheerfully endured ceases to be suffering and is transmitted into an ineffable joy.” “ His is a liberated soul,” exclaims Tagore. “If anyone strangles me, I shall be crying for help; but if Gandhi were strangled, am sure he would not cry. He may laugh at his strangler; and if he has to die, he will die smiling.”


THE HEART OF SORROWS

T

he history of Modern India is the history of a great suffering. There is not only the misery and hunger of the villagers impoverished by a century of alien rule; there are not only the natural sorrows of mankind incident to death and separation, disunion and calamity; but there is the strange new sorrow that comes from the vision of a great ideal and the sense of impotence to reach it. Modern India has seen a vision of the ideal Motherland, free and bearing her right place in the world. She tries to grasp her vision, and withdraws her hands bleeding and broken by the lathi blows. Her noblest sons. have suffered the humiliations of imprisonment. Even her children and women have not escaped the cudgel or the bullet. Thwarted at every turn, you are not surprised to see a great sorrow in the eyes of modern India. But it is not only from outside that sorrow presses upon the new Indian idealist. He has a vision of a united India, and yet faction upon faction seem determined to break his dream. He longs for a country purified and enlightened and he is burdened by the immense task of freeing illiterate people from superstition. He wishes to see his fellow country-— men delivered from drugs and liquor, and here both human nature and a government which cares primarily for its revenue combine to defeat him. Of this general and diffused suffering, Mahatma Gandhi is the natural focus. All the sorrows of his country meet in

his great heart. He is a man of extreme and delicate sensitiveness, capable of that intense feeling which is the ennobling difference between one man and another. I am not thinking now of his personal sufferings, his sicknesses, the spiritual isolation of prison life that he has so often endured, the endless attacks upon him, betrayals that he has known, the troubled weather in which his whole public life has been spent. He is as detached from these as he is from his personal joys. I am thinking rather how the pains of oppressed humanity everywhere must weigh upon his spirit. The medieval mystic, Lady Julin, prayed for three wounds from God, and one of these was the wound of compassion. You will notice, in some of the pictures of this book, and expression on the face of the Mahatma which is nothing but a universal compassion, a tender pitifulness. What did the Mahatma fee] as he nursed the Zulus in South Africa, and tended the weals caused by the lashes? How costly to his sensitive spirit must have been the long-drawn struggle against injustice in South Africa ? In India, the sorrows of the poor are always with him. “ The famine-stricken skeletons of men and women in Orissa haunt me in my waking hours and in my dreams.” The burden of communal division presses upon him. Shortly before the Great Fast of 1924, he gave his friends a glimpse of his pain. “1 was violently shaken by the riots.... I was writhing in deep pain, and

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

223


yet I had no remedy. The news of Kohat set the smouldering mass aflame. I spent two nights in restlessness and pain. On wednesday I new the remedy....I must do penance..... My penance is the prayer of a bleeding heart for forgiveness for sins unwittingly committed.” Here is the true

spiritual triumph—not to be indifferent to pain, but to accept it, and transform it into an ally. The urge to penance, the sense of responsibility for the sins of others, ennobles suffering and makes of it a loveweapon capable of converting the most stony heart.

THE DEVOTEE

I

claim, says Mahatma Gandhi, ‘‘to be a man of faith and prayer, and even if I were to be cut to pieces I trust God would give me the strength not to deny Him, but to assert that He is.” The Mahatma is a religious devotee who preserves in his religion the finest qualities of the ancient Bhakti Marga (the Pathway of devotion) with its stress on penitence and purification, its faith in love as the immediate way to God, its tender wondering devotion to the Adorable. At the same time, he is characteristic of the rational, critical spirit of young India, impatient of the cumbrous ! paraphernalia of orthodoxy, hostile to every form of communalism and exclusiveness, insistent that religious faith must be expressed in the remodelling of society after the mind of God. The Mahatma’s bhakti is a remarkable combination of the “world-renouncing” and the “world-transforming ” attitudes to life. In his stress on prayer, on monasticism, on the supreme reality of the spiritual world, he resembles the otherworldly mystics of the Middle Ages.

224 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

Here he is akin to Rolle, Suso, Tukaram, Kabir, Al Ghazzali. In his appreciation of vital economic issues, his eagerness for the purification of public life, his realisation of the needs of labourers and peasants, he joins hands with the reformers and practical idealists of the modern world. Here he is akin to Wilberforce, Maurice, Ram Mohan Roy, Gokhale, Ranade. He is at once Ramkrishna Paramhansa and Vivekananda. The basis of any man’s religion is his belief in God. God is truth, and “to me religion means truth.” The Mahatma worships God as Life, Truth, Light, Love, the Supreme Good. He is the ruller and transformer of the heart. ‘‘He is personal to those who need His personal presence. He is embodied to those who need His touch.” “God,” he says again, ‘is ethics and morality; God is fearlessness; God is the source of Light and Life; and yet He is above and beyond all these.” He is purity and may be known only by the pure in heart.’’ The purer I try to become, the nearer to God 1 feel myself to be. How much more should I be near to Him when


my faith is not a mere apology, as it is today, but has become as immovable as the Himalays and as white as the snows on their peaks ?” The “world-renouncing” aspect of the Mahatma’s bhakti is seen first in his stress on prayer. Kanu Desai has given us a glimpse of the daily prayers at the Ashram, again (if I may stress the point) a religion of the open air, the broad river flowing below, the vast spaces of the stars above, the worshippers absorbed, still and concentrated, held in the contact of the eternal verities, “ Humble and constant endeavour and silent prayer are always my two trusty companions along the weary but beautiful path that all seekers must tread.” Prayer brings us into living touch with the real world of truth and love which is the proper home of spiritual humanity. In comparison all else is worthless and transitory. “My Mahatmaship is worthless. It is due to my outward activities, due to my politics, which is the least part of me and is therefore evanescent, What is of abiding worth is my insistence on truth, non-violence, and brahmacharya (purity) which is the real part of me. That permanent part of me however small, is not to be despised. It is my all.” “Supplication, worship, prayer are no superstition; they are acts more real than the acts of eating, drinking, sitting or walking. It is no exaggeration to say that they alone are real, all else is unreal.” “There is nothing permanent, nothing

everlasting save God himself.” But we renounce the world only in order to transform it. The Mahatma has spoken of “my intense longing to lose myself in the Eternal, and become merely a lump of clay in the potter’s divine hands, so that my service may become more certain because uninterrupted by the baser self in me.” God is pure Act, as the Catholic philosophers have said, and perfect contemplation frees the soul to act unweariedly even as God acts. Or the process may operate in the reverse direction, and we may come to God through action. “Self-realisation I hold to be impossible without service of and indentification with the poorest.” “God of Himself seeks for His seat in the heart of him who serves his fellow men.” “He who would be a devotee must serve the suppressed and the poverty- stricken by body, soul and mind.” “He who spins before the poor, inviting them to do likewise, serves God as no one else does. The Lord says in the Gita: He who gives me even a trifle, such as a fruit or a flower or even a leaf in the spirit of devotion, ism my servant. And He hath His foot-stool where live the poorest and the lowliest and the lost. The work of spinning, therefore, for such is the greatest prayer, the greatest worship, the greatest sacrifice. A prayerful heart is the vehicle, and service makes the heart prayerful. Those Hindus who in this age serve the ‘untouchables’ from a full heart, they truly pray; those who spin prayerfully for the poor and the needy, they truly pray.”

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

225


Religion must be the foundation of every department of life. “Human society is a ceaseless growth, an unfoldment in terms of spirituality.” “Politics divorced from religion, has absolutely no meaning.” “Economics, to be worth anything, must be capable of being reduced to terms of religion and spirituality.” Public life must be based on truth and sacrifice. “None can officiate at the altar of Swaraj, who do not approach it with a pure hand and a pure heart.” So with the unknown author of the Epistle to the Hebrews, Mahatma Gandhi looks forward to the ideal spiritual “city which hath the foundations, whose builder and maker is God.” He would not use the symbolism of a city, for it has not been a Jerusalem or a Rome that

has captured his imagination. His vision would be of the perfect village—shall we say, not the new Jerusalem, but the new Vedchhi coming down from heaven. Yet there is great truth in Mr. C. F. Andrews’ beautiful words: “There is a spiritual city which he has been building up out of an imperishable fabric. Its foundations are deeply and truly laid in the kingdom of God. No oppression of the poor has gone to create it. Love and devotion and service are its decorations. No military pomp reigns within its borders, but only the peaceful harmony of human souls. Race and colour distinctions have no place in it. Not a clash of religious controversy mars its harmony. Its empire is the heart.”

THE LOVER OF MEN

“L

ove, which is the striving for the union of human souls and the activity derived from it, is the highest and only law of human life.” Tolstoy wrote once to Mahatma Gandhi, and he went on to point out that “the use of force is incompatible with love as the fundamental law of life; that as soon as violence is permitted, in whichever case it may be, the insufficiency of the law of love is acknowledged, and by this the very law of love is denied.” The great civilisation of the West has been built upon violence, and therefore Love as a guiding principle of the destinies of nations has been regarded as pure idealism. But the Mahatma’s primary

226 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

aim has been to establish love as the normal and practicable relation between human beings. He has taken love out of its domestic seclusion and introduced it into world politics. Love is the one secret of India’s freedom. ‘‘If India adopted the doctrine of love as an active part of her religion and introduced it in her politics, Swaraj would descend upon her as from heaven.’’ This means that we are never to have any hatred of people but only of principles. “The man who is saturated with the spirit of non- violence has never any quarrel with a single individual. His opposition is directed to a system, to the evil that is in man but not against the man himself. Your quarrel, therefore, is


not with the British people, but with the Imperialistic spirit of exploitation of the weak races of the earth.” We must be prepared to suck the poison out of a dying enemy bitten by a snake. The spirit of love is the controlling factor of the Mahatma’s own life. “Non-violence” he says, “is the first article of my faith. It is also the last article of my creed.” “I hold myself to be incapable of hating any being on earth. By a long course of prayerful discipline I have ceased for over forty years to hate anybody.” Like every true lover, he is very humble and very daring. He loves his followers so much that he dares to ask anything of them, and yet he claims no followers and places himself last of all. His love is seen in his accessibility. He is open to everyone and interested in everyone. He has the gift of suffering fools gladly. For him love is a fine art, and courtesy the finest part of it. He is so loving that he can concentrate entirely on the immediate problem before him. While he is talking to you, he is yours completely. He is thinking of you and of your problem and of nothing else. That great mind vexed with the multitudinous questions of a sub-continent, is for the time being focussed upon you and your little needs. That is a great achievement in the art of love. We have noticed the Mahatma’s love for women and children, and of all fair and lovely things. But he is equally in love with the unlovable. “A loving heart does pity the erring loved one, and loves even

when it is itself wounded. It is not love that shines only in fair weather.” It is by his love of the outcast and fallen that he most greatly serves them. “It should be an act of faith with every Satyagrahi that there is none so fallen in this world but can be converted by love.” His love for the poor, and particularly for the untouchables, expresses itself in an identification with them and their interests. He is not content to attack untouchability, he must himself become an untouchable. Do not call me a Mahatma, he will say, 1 am a Bhangi, a sweeper, an outcast. His attitude to these unfortunate people is guided by the principles of “reason, mercy, pity and love.” There can be no Swaraj till this evil is removed. ‘The very beginning of the spiritualisation of politics lies in the banishment, root and branch, of untouchability.” One of the earliest lovers of the “untouchables” in Gujarat was the poet Narsinha Mehta, author of the song. “He is a true Vaishnava who knows how to melt at another’s woe.” Kanu Desai has given us a symbolic picture of the tender and noble spirit of Narsinha Mehta brooding over the Mahatma and inspiring him with his own great love. In another picture he has shown us the Mahatma in the “untouchable” quarter of a village, his friends crowding about him, bringing their children to him, responding to his love. We should note in both Pictures the fragrant and health— giving tulsi plant, venerated by the “untouchables.” Courtesy, concentration identification are thus aspects of the art of love, but

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

227


its crown is action. It is love that spurs the Mahatma to his stupendous labours. Love has made him concentrate on the great human needs—God, food, cloth, housing. Love without works is dead. “It is my frequent prayer to God,” he told the Textile Labour Union of Ahmedabad, “that he may never separate me from you,

and that I may lay down my life in the service of the poor. Love is thus the simple secret of existence; it is the certain pathway to Truth. “To see the all-pervading spirit of Truth face to face one must be able to love the meanest of creation as oneself.”

THE UNIVERSAL SOUL

“P

atriotism,” said Nurse Edith Cavell on eve of her execution “is not enough.” Mahatma Gandhi’s patriotism is not antagonistic to his universalism, but is part of it. He is a fervent patriot. He knows and loves his country as no other living man. He has suffered for her; he would die for her. But for the Mahatma also, “patriotism is not enough.” “My patriotism,” he has declared again and again ‘is not an exclusive thing. It is all- embracing and I should reject that patriotism which sought to mount upon the distress or the exploitation of other nationalities. The conception of my patriotism is nothing if it is not always in every case without exception consistent with the broadest good of humanity at large.” He has no desire to isolate India from the rest of the world. “Interdependence is and ought to be as much the ideal of man as selfsufficiency.” In fact once India gains her freedom, he looks forward to a period of the happiest co-operation and fellowship with other nations. “My goal is friendship with the world.” “We shall live for

228 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

world-brotherhood and die for worldbrotherhood.” A free India will have a mission to the whole of mankind. “My mission is not merely brotherhood of Indian humanity. My mission is not merely freedom of India, though today it undoubtedly engrosses practically the whole of my life and the whole of my time. But through realisation of freedom of India, I hope to realise and carry on the mission of the brotherhood of man.” “Our nationalism can be no peril to other nations, inasmuch as we will exploit none just as we will allow none to exploit us. Through Swaraj we would serve the whole world.” The picture “East and West” in this collection reveals to us something of the possibilities of intimate fellowship and mutual service between India and England. Here is England at the feet of India—where she ought to be—making some reparation for the years which India has spent under the feet of England. Such a new relationship of service rather than domination will do great honour


to England. ‘The picture is a permanent challenge to the people of England to come in humility and love to serve their Indian brothers. The picture also promises those who will do so an untold-of reward of friendship and affection. The Mahatma, of course, would not himself put it like that. Like Christ, it is his joy “not to be ministered unto, but to minister,” and it is his chief desire to enlarge the capacity to his heart till he can serve all humanity. “We must widen the circle of our love till it embraces the whole village, the village in its turn must take into its fold the district, the district the province, and so on till the scope of our love becomes co-terminous with the world.” It has been pointed out that the theoretical ideal of the Vedantin—to be. one with

Spinner of India's Fate

all that lives—has become a practical reality in the Mahatma. “My religion and my patriotism derived from my religion embrace all life. I want to realise brotherhood or identity not merely with the beings called human, but I want to realise identity with all life, even with such beings as chawl on earth.” What to the metaphysician is a triumph of intellectual subtlety is to Mahatma Gandhi a supreme adventure of the heart and mind. His love is a reasoned love; it is no sentiment or emotion; it is the fruit of hard thinking; it is in fact a part of Truth. Hence there are no perils to his universalism; it is as strong as Truth itself. Mahatma Gandhi is universal because he has put his selfhood to death; from the funeral-pyre of individualism there rises the triumph of universal love.

Untouchable Quarters

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

229


Autograph in Vernacular

Mood

230 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


Prayers

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

231


The Ordeal

232 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


સત્યને પંથે

INTRODUCTION RE-AWAKENED India has, once again, set her mind and heart on the ageold quest. The world is weary of violence and war. It seeks values of life, positive, fundamental and enduring. It seeks the universal in the structure of human civilisation, India, re-awakened by the memory of Gautama, of Asoka, picks up, once again, her pilgrim staff. ‘The memory has touched the time-rooted instincts of the ancient mind and soil. The memory has ceased to be a memory, It germinates power, regenerative and dynamic. ‘Men should,’ cried Asoka after the atrocities and carnage of Kalinga ‘give up their old ways.’ The bheri-ghosa (the war-drum ) was dislodged by him. The notes of the dharma-ghosa (trumpet of religion) began to reverberate. If

humanity’s quest was conquest, it was, he declared, the ‘conquest of Right, not Might.’ ‘Men should,’ Mahatma Gandhi utters again the age-old cry of the ancient land, ‘give up their old ways.’ He picks up, again the pilgrim staff. The ‘Dandi’ march begins. The dharma-ghosa, again, resounds. Its reverberations reach the world’s extremities of civilisation. If humanity’s quest is conquest, declares re- awakened India, it is a ‘conquest of Right, not of Might.’ Syt. Kanu Desai’s cover design is suggestive of India’s age-old and ever new pilgrimage and quest. The capital of the Asoka column of Sarnath, with the emblem of the wheel of divine law, in the centre, the upward march of Asoka,

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

233


indicated on the left, and the upward Dandi march of Mahatma Gandhi, indicated on the right of the picture drawn by Syt. Kanu Desai are not empty symbols. They are the symptoms of the spiritual aspirations of a nation re-awakened to the responsibilities of its ancient spiritual status, prestige

Syt. Kanu Desai’s talents are growing. Consequently, uneven qualities would be observable in his drawings and compositions. The ‘War-Path’ or the ‘Death Immortal’ are, for instance, of a different quality from that which distinguishes, say, ‘In Search of Truth,’

breathless expectations. Of the intense

the ‘Prayers,’ the “C Class Prisoner,’ the Village Derelcits of ‘Hizrat’ or the drawing and composition of the cover design. Syt. Desai’s impressions of the incidents and episodes of the great struggle may thus be imperfect, not insignificant.‘They are more than a record of passing events. In seeking contact with the live thoughts, events and aspirations of the nation, Syt. Kanu Desai has set the step forward or the emancipation of art from its stereo- typed attitude, Artists should ‘give up their old ways. And, they should respond to the advancing aspirations of the times. If art in

struggle of a nation, of the enterprise of

India is to remain vital and significant, it

such international magnitude implied

must serve, inspire and guide the nation’s

and involved in its struggle, the story is,

pre- went for its freedom and its future.

and leadership. ‘The Departing Hero,’ “Dreams of the March,’ ‘Welcome to the Village,’ the national flag uplifted by the child on the old balcony, the “C Class Prisoner’ and his mournful family, the ‘Death Immortal,’ the derelicts from the deserted village, ‘Hizrat’ have been, all of them, live incidents in the non-violent struggle for freedom while re-wrote India’s history at Dandi. It has attained world-wide importance and magnitude. It has been watched by the world with

obviously, incomplete and could only be told imperfectly. Syt. Kanu Desai has made the bold attempt. The attmept would have been hold for artists far greater in ability and renown than Syt. Kanu Desai.

234 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

KANAIYALAL H. VAKILL Villa Vansant’ Santa Cruz | 4th. March 1931


પ્રાર્થના

નગર-પ્રવેશ

યુદ્ધ પથ

પુનિત પ્રયાણ

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

235


વીરને વિદાય

‘ક’ વર્ગનો કેદી

236 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

હિજરત

ધ્વજ


અમર મૃત્યુ

બંધનમુક્ત

કૂચનાં સ્મરણો

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

237


શ્રી કનુ દેસાઈ આપણા ગુજરાતના લાડકવાયા ચિત્રસૃષ્ટા છે. એમની સર ્જનલીલામાં રંગ અને રે ખાનું, ભાવ અને ચિંતનનું જ ે મધૂર લાવણ્ય રે લાઈ રહે છે, તેનાથી સર્વ પરિચિત છે. આપણા લગ્નની મંગલ ભાવનાને, ગૃહજીવનની સુકુમારતાને અને રાષ્ ટ્રજીવનના ઉત્થાનને એમની લાગણી પ્રધાન પીંછીંએ ચીતરવામાં ઓછપ રાખી નથી. કનુભાઈનાં સ્વભાવ સહજ કોમળતા, ભાવનું સૌકુ માર્ય, મૃદુ, પ્રવાહી અને લાવણ્યમયી રે ખાઓ અને સામંજસ્યભરી રંગની મીલાવટ-એ બધું એમનાં ચિત્રોમાં સહજ હોય છે ખરૂં પરંતુ એમના ચિત્રોમાં સંયોજન અને રે ખાની જ ે પગલ્લતા (Boldness) દેખાય છે તે કનુભાઈની વિશિષ્ટતા છે. સીને ચિત્રપટોનું કલાનિર્દશન કરતાં તેમને જ ે છૂ ટ અને અવકાશ ચિત્ર સર ્જન માટે મળેલાં છે, તેનું પરિણામ એમના છેલ્લા અમુક ચિત્ર સંપુટોમાં જણાઈ આવે છે. શ્રી કનુ દેસાઈ આપણા યુગના સમર્થ ચિત્રકાર હોય કે ન હોય પણ પોતે બાંધેલી એક વ્યાખ્યાને તો તેમણે આ ચિત્ર સંપુટોમાં નાનામાં નાની સામગ્રીને ઉપકરણોમાં સાકાર કરી આપી છે. આપણા નીરસ, કલ્પનાજડ, અને ઉર્મિવિહોણા જીવનમાં ઉપયોગીતાવાદની શુષ્કતાને ટાળવા માટે ભારતવર્ષમાં આવા હજારો કલાકારની જરીર છે એની કોણ ના પાડશે? કનુભાઈ એવા જીવનને બધી રીતે રૂપ અને રે ખાથી શણગારવા માંગતા, જીવનની નાચીઝમાં નાચીઝ પોતાની નૈસર્ગિક કલાશક્તિથી વ્યક્તિત્વ અાપવા મથતા આપણા ઉત્તમ કલાકારોમાંના એક છે. એમનાં દોરે લા આભૂષણો, કેશગૂંફનો, વસ્ત્રો અને ઉપવસ્ત્રો-ગુજરાતી નારીની મૂર્તિને શું નવી રે ખા, નવો વળાંક, અને નવો લ્હેકો આપી ચિત્રમૂર્તિઓ જ ેવી બનાવી દેતાં નથી? પાઈ પાઈનો હિસાબ કરનાર ગુજરાતનાં અક વખતમાં ઉપયોગી વાદી જીવનમાં એમણે જ ે રૂપનો વૈભવ જાગૃત કર્યો છે તે તેમની આપણા જીવનની સુંદરતા અને તેની અભિવ્યક્તિ માટેની મોટામાં મોટી સેવા છે. એમનું પોતાનું જ નિવાસસ્થાન જુ ઓ. એનો રંગવૈભવ, એની સજાવટ, એનું રાચરચીલું, અને સાદી છતાં કલાત્મક દૃષ્ટિ એક મધ્યમ વર્ગના માણસના ઘરને કેટલી રંગમયતા અને સંવાદ આપી શકે છે; તેનો અવશ્ય ખ્યાલ આવશે. એનું કારણ એટલું કે કનુભાઈની પીંછીં જ ેટલી ઉદ્દાત્ત અને રમણીય ચિત્ર-પાત્રો ઉપર આસાનીથી છતાં ચીવટથી ફરે છે તેટલીજ આસાનીથી તે નાનામાં નાની ચીજ ઉપર પણ રસપ્રાણ કરે છે, તે એટલે સુધી કે આ નાનાં નાનાં ઉપકરણો ક્યારે ક તો આખાં ચિત્રનો ઉઠાવ આપવાને એક સજીવ પાત્રરૂપ બની જાય છે. તેવા અનેક ચિત્રોમાંના આ ચિત્રગુચ્છમાં આઠ નવા ચિત્રો છે, જ ેમાંથી નવી ભાવના, સંયોજન, કવિતા અને કલ્પનાનો સુમેળ રંગ અને રે ખામાં જરૂરી મળી રહે શે..... 238 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


અનંત શાન્તિ

કમલ દલ

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

239


ગિરીશૃંગ ગુલમર્ગ

કમનીય કાશ્મિર

પ્રતિબિંબ

240 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


નિર્મલ નીર

ચીનાર વૃક્ષોની શીતલ છાયા

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

241


દૈવ વિહાર

સખી, સંગીત અને શશીકલા

જીવન લહરી

242 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


નવપ્રભાત

જમુનાના જલ

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

243


જ્યારે સ્વર્ગ પૃથ્વી પર ઊતરે છે.

244 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


વાદળી-વીજળી

રાધા

તુંહી નામ

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

245


સત્યમ્ શિવમ સૂંદરમ્

246 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


ચન્દ્ર-ચન્દ્રિકા

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

247


ગીતગોવિંદ

વિરહોત્કંઠિતા

248 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


અભિસારિકા

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

249


આત્માના અદ્ વૈત

250 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


માનખંડિતા

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

251


માધવ મનન

252 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


સ્વાધીન પતિકા

રસિકપ્રિયા

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

253


દ્યુતિકા

254 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


મુગ્ધ બની જાય કાકા કાલેલકર તેમને આશીર્વાદ આપતાં કહે છે: ‘ગુજરાતની ખૂબીઓ બતાવવાનું મને કોઈ કહે તો હં ુ કહીશ કે કનુભાઇની ચિત્રકલામાં એ તમે જોશો. કુ દરતનું ગમે તે ફૂલ લો, તે જ ેમ સુંદર હોવાનું જ, તેમ કનુભાઈનાં બધાં ચિત્રોમાં સામંજસ્ય જડવાનું જ. અથવા એમ કહી શકાય કે એમની રે ખાએ નૃત્યકલાની બધી ખૂબીઓ શીખીને જ ગુજરાતના રસજીવનનું ઉપસ્થાન કરવા ઊપડી છે...હરે ક દૃશ્યની અંદર જ ે કાવ્ય રહે લું છે તે અચૂક પકડવાની શક્તિ ઇશ્વરે એમને આપી છે એથી જ કનુભાઈને બાકીની બધી વસ્તુઓ સિદ્ધ થઈ છે.''

શ્રી કનુ દેસાઇને રૂપેરી પડદાએ પિછાન્યા તે પૂર્વે તો રંગમાં, રે ખામાં અને શાહીમાં રે લાવેલાં તેમનાં કાવ્યોને ગુજરાતે અને હિંદે જ નહિ પણ વિદેશના ચિત્રકલાના વિવેચકોએ પણ અપનાવ્યાં હતાં અને મુક્ત કંઠ ે પ્રશંસ્યાં હતાં. ‘ઈંડિયન લિટરરી રિવ્યુ,' ‘એશિઆટિક રીવ્યુ,' ‘લુઝાઈઝ ઓરીએંટલ લિસ્ટ,' ‘હિંદુસ્તાન ટાઇમ્સ,' ‘રૂપલેખા,' ‘ત્રિવેણી,' ‘વિશાલ ભારત' અને સંખ્યાબંધ ગુજરાતી પત્રોએ તેમની કલામાં રહે લી ઉચ્ચ પ્રતિભા, તળપદા જીવનમાં રહે લા ઉચ્ચ કલાતત્ત્વને ઝડપી લેનારી તેમની દષ્ટિ, દૃશ્યની હૃદયંગમતાને મૂર્તિમંત કરવાની તેમની શક્તિ અને જીવનનાં પાસાંને એક કવિની જ ેમ ભાવના-પૂરિત બનાવવાની તેમની કુ શળતા માટે તેમને અભિનંદન આપ્યાં છે, એમની કલા નિર્બંધ વહે છે, છતાં માર્દવ અને પ્રવાહિતાની મનોહરતાને છોડી જતી નથી. કલાના ક્ષેત્રમાં સુંદર અક્ષરોથી માંડીને ચિંતનશીલ ચિત્રમાળાઓ સુધી એમણે સફળ હાથ અજમાવ્યો છે. મંજુલ, રાગભર્યા, તાનમય, આલાપી કે છલછલાટ કરતા, સરળ વહે તા ભાવો કે લક્ષણો તેમનાં ચિત્રોમાં હોય છે, છતાં વિરલ પ્રસંગોનાં રસિક નિરીક્ષણથી એકાદ લય, એકાદ અલંકાર, એકાદ પુષ્પ એવી રીતે તે રજૂ કરી દે છે કે તેથી મર્મ - વિદ્‌કલાકાર જરૂર

ડો. કઝીન્સ તેમને ‘હિંદી આદર્શવાદ અને લાક્ષણિક હિંદી કલાપદ્ધતિના પુરસ્કારક' કહે છે, કલાવિવેચક ડો. વ્યાસ તેમને ‘વયમાં જુ વાન પણ કલામાં પ્રૌઢ' તરીકે ઓળખાવે છે, અને હાઉસ્મન તેમનાં ગાંધીજીના જીવનનાં ચિત્રોનાં પ્રશસ્ય, યથાતથ અને મનોરમ આલેખનો માટે જ કૃ તજ્ઞતા દર્શાવે છે. રંગ, રે ખા અને શાહીના પ્રદેશના એ મુસાફરે જ ે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી તેનો ઉપયોગ રૂપેરી પડદાને કરવાની ઇચ્છા થઈ, ત્યારે કેટલાકને શંકા રહે તી હતી કે એ નવીન સૃષ્ટિમાં તે સમરસ બનશે કે નહિં. પરંતુ આભિજાત્ય અને આત્મવિશ્વાસે એ સ્વયંસિદ્ધ કલાકારને પહે લાં ‘પૂર્ણિમા'માં સિદ્ધિ અપાવી અને રૂપેરી પડદાની કસોટી પર તે કુંદન સમાન નીવડયા. અને પછી એ કુંદન ‘નરસિંહ ભગત’માં વધારે તેજવંતું જણાઇ આવતાં પડદાની સૃષ્ટિ તેમને વધારે ધેરી વળી. ‘રાજકમલ'ના નવા બોલપટ ‘નવરંગ'ને પણ તેમની જ કલાના રંગનો ચમકાર મળ્યો છે, અને બીજાય બોલપટોને તે મળવાનો છે. ચિત્રકલાના સૌમ્ય પ્રદેશમાં તે વિહરે છે અને રૂપેરી પડદાની ઝંઝાવાતવાળી સૃષ્ટિમાંય તે ઘૂમે છે : બેઉ ક્ષેત્રોમાં સમાન સિદ્ધિ મેળવ્યા છતાં પ્રધાનતઃ તે એક અભિજાત ચિત્રકારનો જ આત્મા છે અને રહે શે. ગુજરાતની ચિત્રકલાના મુકુટમાં શોભતું એ રત્ન વધુ ને વધુ તેજસ્વી હો!

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

255


સત્ય-અહિંસા-કે રૌદ્ર?

256 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


સ્વરમાધુરી

ચંદ્ર અને કૌમુદી

કવિ ઔર કવિતા

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

257


तमसो मा ज्योतिर्गमय

સાધના

દિવાળી ગઈ અને ઉષા પ્રગટી

258 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


દીલ-દેહ સોહાગણો ત્યાં સજોડલે રમે, અનંતના પંથ અખંડ ખેડતી. - કવિ શ્રી નાનાલાલ

ઉપનિષદકાર કહે છેઃ द्वा सुपर्णा सयुजा सखायाः । જીવ ને શિવ, પૃરુષ ને પ્રકૃ તિ, યૌવન ને વસંત, ભાવ ને ભાષા, દિન ને રાત, તાન ને તાની, વાદળ ને વર્ષા, મોહ ને માયા, અંત ને અનંત: દ્ વૈતમાં અદ્ વૈતનો સાક્ષાત્કાર કરાવનાર આ અલબેલડાં એવાં બેલડાંની સભામાં, ચિત્રકાર કવિતા ગાવા આવ્યા છે. કો કવિ આજને ઘડે છે, કો કવિ કાલને ઘડે છે. સુહાગમંદિરે મંગળ મિલનની આ ફૂલછાબ લઈને આવનાર મશહૂર ચિત્ર-કવિ આજ અને કાલના દ્ વૈતનું પણ અદ્ વૈત સર્ જે છે. કવિવર ટાગોર કહે છે, કે “જીવનના સર્વ. વિરોધો પ્રેમમાં લુપ્ત થાય છે. એક અને બે-ફક્ત પ્રેમમાં જ પરસ્પર વિરોધી હોતાં નથી!”

એ અવિરોધી એક અને બેની મંગળ મૂર્તિઓ જ ેમાં પધરાવી છે, એ મંગળ મંદિર લઈ ને આવતા આપણા રસિક, ઊર્મિલ, વિદ્વાન ને ચતુર ચિત્રકારનું સ્વાગત કરીએ! જ્યારે જ્યારે આ મશહૂ૨ ચિત્રકારનાં રંગ, રે ખા ને ભાવભર્યા ચિત્રો નિહાળવાનું સૌભાગ્ય મળે છે, ત્યારે ત્યારે ગુલકંદ બનાવનાર ગાંધીની જ ેમ ગુલાબની પાંખડીઓનું વસાણું કરવાનું મન થતું નથી. એ ગુલની તાજા-બ-તાજા સોડમ લેવાનું દિલ થઈ આવે છે. ટીકાકારના ઝીણા શસ્ત્રથી એને ક્ષતવિક્ષત કરી પરીક્ષા કરવાનું દિલ થતું નથીઃ એનો ઊર્મિભાવ અંતરમાં ઉતારી મુગ્ધ ' બનવાનો ઉમળકો આવી જાય છે ! ત્યારે ત્યારે મનને એમ જ લાગ્યા કરે છે, કે જાણે યંત્રોની ખટપટમાં બેસૂરા બનેલા આજના જીવનમાં, ઘડિયાળના કાંટે ને લોકલોના શ્વાસોશ્વાસે જડવત બનેલી જિંદગીમાં, રાક્ષસી મહત્ત્વાકાંક્ષાઓના ઓથાર નીચે સુકાયેલા જીવનવૃક્ષની સૂકી ડાળ પર કો હરિયાળા બાગની કોયલ આવીને ગાવા બેઠી છે! અને એના મુખમાં રસનું, સ્નેહનું, સખ્યનું, સંજીવનીનું સ્તોત્ર લઈને આવી છે! લગ્ન પહે લાં જ લગ્નનો રસ લૂંટાઈ જાય એવા દાંપત્યમાંથી, ધરતી ને મેઘના મિલનનો મધુર ઉમળકો નષ્ટ થયો છે. સૂકા સરોવર જ ેવું સૌભાગ્ય લઇને, ચૉરી ફે રા ચાર ફરનારાં એ દ્ વૈત બાળકનાં મોં પર, પાનેતરનો રાતોચોળ રંગ નથી, જળમાં રમતી ભોળી માછલી જ ેવી મુગ્ધાવસ્થા નથી, એકીબેકી રમતાં નર-નારીનાં હદયમાં એકીબેકી રમતું હૃદય નથી. પહે લા સ્પર્શનો અદ્ભુત રોમાંચ ને પહે લા િમલનની અદ્ભુત હાસ્ય-માધુરી ત્યાં નથી! મૃગજળ પાછળ માર્ગ ભૂલેલો, દયા ખાવા જ ેવો માનવ-મુસાફર જાણે ત્યાં છે. જડ, જડ ને જડ! ક્યાંક સફે દ ત્વચા પર

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

259


નજર છે, ક્યાંક વૈભવ પર દૃષ્ટિ છે. ક્યાંક ઘર પર ને કયાંક વારસા પર દાવો છે! કયાંક અજાણ્યા અથડાયાની ઉપાધિ છે. મોટે ભાગે ઉકરડા જોવા મળે છે. ઉદ્યાનનાં દર્શન દુર્લભ બન્યાં છે. ગીત જરૂર ત્યાં છે-ગીતભાવ નથી. ઋતુ ત્યાં જરૂર છે, ઋતુને માણનારું હૃદય ત્યાં નથી. રંગ ત્યાં મોજૂ દ છે, પણ રંગદર્શી માનવ-મન ત્યાં નથી. પર્વ ત્યાં છે; પર્વોત્સુક માનસ ત્યાં નથી. પૂર્ણિમા જરૂર છે, પણ પ્રુફલ્લનારું પદ્મ ત્યાં નથી! એવા આ યુગમાં કવિને ગાવાનું સૂઝયું-

-ચિત્રકારને ચિત્રનિર્માણ ગમ્યું, એ ખરે ખર પરમકૃ પાળુની પરમ કૃ પા જ છે! આજ તો બુદ્ધિયુગ બેઠો છે. બ્રુદ્ધિનાં તત્ત્વો હૃદયના વૈભવને કચડી રહ્યાં છે. કોઈ સહૃદય કલાકાર જ બુ​ુદ્ધિના આ વેરાનમાં આવાં ગુલ ખીલવી શકે છે. ચાલો, એ ગુલ પર આપણે બુલબુલ બનીને એની રસલહાણ માણવા જઈએ! - જયભિખ્ખુ ૬-૨-૫૫ ચંદ્રનગર, અમદાવાદ-7

ભાવ અને ભાષા સ્ત્રી ભાવની મૂર્તિ છે. ચિબાવલો પુરુષ ભાષાની મૂર્તિ છેઃ પુરુષને ઘણું ઘણું કહે વાનું છે. સ્ત્રીને જાણે કંઈ કહે વાનું નથી-સર્વ કંઈ સહે વાનું છે. મધુરા એ ભાવોની પાસે ભાષા પોતાનું ભિન્ન વ્યક્તિત્વ છાંડી અભિન્ન બની રહી છે: અતે એની નિશાની તરીકે ચિત્રકાર સ્ત્રીપુરુષની નેત્રપલ્લવીને એકાકાર કરી મૂકે છે. પાછળ ઊગતી બીજની ચંદ્રિકા એનું પાવિ�ય ને લલાટની લાલબિંદી એનું રંગદર્શીપણું વ્યકત કરે છેઃ આપણાથી આપોઆપ બોલાઈ જાય છે, પેલા કવિની કાવ્યપંક્તિ કે, ‘સૌ સૃષ્ટિનું એકમ છે દંપતી!'

260 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


તાન ને તાની પુષ્પધન્વાની નિશાળનો નવો વિદ્યાર્થી અંતરમાં વસતી કો પ્રેમમૂર્તિને તાનપૂરા પર તાન આપીને આમંત્રે છે. સૃષ્ટિના એ અદ્ભુત રહસ્યથી આ નવો પ્રેમનિશાળનો નિશાળિયો અનભિજ્ઞ છે, કે દરે ક પુરુષના અંતરમાં એક સ્ત્રી બેઠલ ે ી હોય છે, ને દરે ક સ્ત્રીના અંતરમાં એક પુરુષ પોકારતો પડયો હોય છે. પુરુષના તાને એની ઇષ્ટ તાની જાગ્રત થાય છે. મેઘઘટા જ ેવી કેશઘટા લઈને એ આવે છે, ને પુરુષને પોતાની એ ઘટામાં આવરી લે છે. તાનપૂરો છેડી બેઠલ ે ા પુરુષના સર્વ રાગ, સર્વ ગીત લય પામે છે. એ કો ફ્લિસૂફની જ ેમ અંગુલિ ઊર્ધ્વ કરી કહે છેઃ “એક તૂંહી! એક તૂંહી !”

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

261


દિન ને રાત સુખનો સૂર્ય સહસ્ત્રકળાએ હતો, ત્યારે એ મળ્યાં. એ માનતાં કે સુખના સૂરજને આથમવાનું નહિ હોય! પણ સૂરજ તો આથમ્યો. અંધારાં ઘેરી વળ્યાં. એ વેળા પેલી સોહાગણે સૌભાગ્યની ટીલડી સવિશેષ ઉજ્જ્વળ કરી. હાથમાં દીપકનું કોડિયું લઈ દાંપત્યને અજવાળ્યું: દિવસ ને રાત એક કર્યા, સુખ ને દુઃખ સમાન કર્યા'. सहनाववतु। सहनौ भुनक्तु। सह बीर्य करवावहै।

262 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


સાગર ને સરિતા માનવ તો શું, પરંતુ પ્રકૃ તિ પણ પ્રેમના પાઠ રોજ પઢે છે! દાંપત્યના રસબોલ લઈને ઉતાવળે સાગરપતિને ભેટવા જતી સરિતાને સહુ કહે છેઃ ‘રે ઘેલી ! સાગર તો ખારો છે! મીઠા જળની સરવાણી તને, એ ખારી ખારી કરી મૂકશે!' પણ અભેદના માર્ગની યાત્રાળુ સરિતા, પોતાનો વેગ. ખાળતી નથી. એ તો ઉતાવળી ઉતાવળી સાગર-સ્વામીને જઈ તે ભેટે છે! રે મીઠા જળની રાણી, સાગરસમ્રાટને મળી ખારીધૂધ થઈ ગઈ! ખારીધૂધ થઈ ને ય જીવન્ત રહી હોત, તો ય આ શોક ન થાત! તું તો સાવ વિલીન પામી! તારું અસ્તિત્વ પણ ન રહયું. પણ ત્યાં તો વર્ષામાં-વાદળવીજમાં એ દેખાણી. એણે કહ્યું: ‘હં ુ અલોપ નથી થઈ! વાદળ-પુત્રનો જન્મ આપનારી જગજ્જનની બની છુ .'

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

263


ઊર્મિ-તરંગ જીવનના બાગમાં યૌવન આવે, ત્યારે અંતર ઊર્મિલ બની જાય છે, ને અનેક તરંગો પર હૃદય લહે રાતું રહે છે. એનાં રસચક્ષુઓ પૃથ્વી પર સ્વર્ગની સૃષ્ટિ નિહાળે છે, ને અંતરમાં કોઈ શહે નશાહની સવારી તે આણે છે ! રે ! એ વખતે રસપાત્ર છલકાવ છે. આત્મનિમજ્જન આપોઆપ થઈ જાય છે. પૃથ્વી એ વખતે કેટલી સાંકડી લાગે છે | ઊર્મિ-તરંગો કેવા સીમાડા ભેદીને આગળ ઊછળતા લાગે છે! ચિત્રકાર અહીં આપણને પણ એના ઊર્મિતરંગોમાં વહાવી જાય છેઃ બે હાથ આશ્લેષમાં ભિડાયા છે. બે હાથ તાલ દેવામાં વ્યગ્ર છે. પણ વાહ રે ! એ તો. ચતુર ચિત્રકાર! આપણને લુબ્ધ કરી ખુદ તો ખબરદાર ઊભો છે. એણે સર્વસમર્પણ કરનારી સ્ત્રીને-ચક્ષુ મીંચેલ બતાવી છે. જાણે એ કહે તી હોય કે મારા અંતરમાં સર્વસ્વ સમાઈ ગયું છેઃ હવે આંખ ઉઘાડીને જોવાનું શું! પણ પુરુષની આંખ ઉઘાડી છે. એ ક્ષિતિજ તરફ નિહાળી રહી છે. આપણાથી એકાએક બોલાઈ જાય છેઃ સ્ત્રી એટલે હૃદય! પુરુષ એટલે મસ્તિષ્ક!

264 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


યૌવન-વસંત વસંત કામદેવના મિત્ર છે. યુવાનીભર્યા' નર-નાર માટે એ ફૂલોનો સાજ લઇને આવ્યોઃ મલયાનિલની બહાર લઇને આવ્યો. વસંતને વાયરે -વાયરે અનુરાગવતી સ્ત્રીના ખોળામાં ભરે લી ફૂલછાબમાંથી પરિમલ ઊડે છે. સાથે ઊડે છે એનો સુરંગી સાળુ. મુખ અબોલ છે, પણ અંતર ઊઘડી ગયું છે. અબોલ નારીની અર્ધમીંચેલ આંખમાંથી કોઈ પ્રેમગીત સરી રહ્યું છે. લહિયા હોય તે લખી લે!

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

265


રૂપ-રંગ રૂપવતીની આંખમાં રંગ વસ્યો-ન વસ્યો ત્યાં એને પ્રેમસમાધિ લાધી ગઈ. એની દશેદશ ઇંદ્રિય મુગ્ધ બની ગઈ; તાંબૂલભર્યા અધરોષ્ટ િબડાઈ ગયા. લજ્જાનું વસ્ત્ર મુખ આગળ આવી ગયું! એનો શૃંગારદીપ આપોઆપ ઝળહળી ઊઠયો.

266 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


પુરુષ ને પ્રકૃ તિ ચિત્ર એવું સજીવ છે, કે નજર નાખતાં નયનને વશ કરી લે છે! જાજરમાન પુરુષને રીઝવતી પ્રકૃ તિ કસૂંબી રંગની કંચુકી ને હરિયાળા રંગની ઓઢણી ઓઢીને આવી છે! પ્રકૃ તિએ પોતાનો જાદુ પુરુષની આસપાસ જમાવી દીધો છે. આ ઘડીએ પુરુષ અડગ છે, પણ બીજી ઘડીનું એનું ભાવિ નક્કી નથી! નક્કી પ્રકૃ તિ પુરુષને નચાવવાની!

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

267


રાગ-રાગિણી અને એવાં-પ્રેમ અને મોહના ભેદથી સુજ્ઞાત દંપતીના જીવનમાં દિવ્ય સંગીત આપોઆપ ગુંજી ઊઠે છે. જીવન જીવન નથી રહ્યું-કોઈ કાવ્ય બની રહ્યું છે! પરમ પિતાએ રચેલ સૃષ્ટિનું એ મુગ્ધકર સંગીત-િદવ્ય સંગીત! સાથે એકમેક થયાં છે, રાગ-રાગિણી.

268 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


અંત-અનંત ને આખરે એ દંપતી અંતમાંથી અનંત તરફ સંચરે છે ! મર્ત્યમાંથી અમર્ત્ય તરફ જાય છે. ઊર્ધ્વબાહુ સુંદરી સર્વસ્વ વહાવીને- સર્વ સરિતાઓ જ ેમ સાગર ભણી ધસે એમ-અનંતતા તરફ ધસવા વ્યાકુ ળ બની બેઠી છે ! પુણ્યયાત્રા સમો તારો પ્રવાસ પૂરો થશે, રે સુંદરી! અનંતની આડમાં ઊભેલો એ વિશ્વબાહુ પુરુષ તારા મંગળ માર્ગને ટીકી ટીકીને નીરખી રહ્યો છે! સુસ્વાગતમ, સુસ્વાગતમ્‌! સ્નેહલ-સ્વર્ગીય સૃષ્ટિને સરજનાર સહુ દંપતી એકમોને!

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

269


મેરે તો ગિરધર ગોપાલ

મીરાંબાઈ એમનાં જીવન અને કવનનાં 10 ચિત્રો શ્રી કેશવરામ કા. શાસ્ત્રીએ લખેલા અામુખ સાથે ચિત્રકાર ઃ કનુ દેસાઈ આ સંપુટમાં પ્રકટ થએલાં બધાં મૂળ ચિત્રોનો સમૂહ ખ્યાતનામ દેવકરણ નાનજીની પેઢીવાળા શ્રીમાન પ્રાણલાલ દેવકરણ નાનજીએ પોતાના અંગત કલાસંગ્રહ માટે રાખી લીધા છે, એ માટે હં ુ આભારી છુ .ં -કનુ દેસાઈ

270 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


{ehkt nrhLke ÷kzýe પશ્ચિમ રાજસ્થાનના ઇતિહાસમાં ભગવદ-ભક્તિની ઝળહળતી જ્યોત સમી મીરાંબાઈ સને ૧૫૦૦-૧૫૫૦ વચ્ચે પોતાની પુનિત વાણીની કિરણાવલિથી રાજસ્થાન અને ગુજરાતને દીપાવી ગઈ. “મહિયર મારું મેડતું ૨ે, ને સાસરિયું ચિત્તોડ” એમ એ સ્વયં ગાઈ ગઈ છે. મેડતાના સુપ્રસિદ્ધ રાવ દૂદાના દ્વિતીય કુ માર રત્નસિંહની એ કુંવરી. વીરમજીના કુ માર વીર જયમલ રાઠોડની એ કાકાની દીકરી. અને ભગવાનનાં લાડીલાં પરમ ભક્તો. સાત સાત પેઢી થયાં ચિત્તોડના સિસોદિયા રાણાઓ અને મેડતાના રાઠોડ રાવના લોહીના સંબંધ ચાલુ હતા. રાવ ચૂંડાની કુંવરી હંસાકુ મારી મેવાડના રાણા લાખાને પરણાવી હતી, તો મીરાં રાણા સાંગાના કુ માર ભોજરાજજીને પરણાવી હતી. મીરાંની માતા મીરાંના બચપણમાં જ ગુજરી ગયાં હતાં. એને ઉછેરી હતી દાદા ભક્ત રાવ દૂદાજીએ.. દાદાનું ભક્તિમય જીવન મીરાં અને જયમલનું સાચું માર્ગદર્શક હતું. રાધાવલ્લભી સંપ્રદાયના આચાર્ય હિતહરિ- વંશનો જયમલ્લ શિષ્ય થાય. એ સંપ્રદાયમાં એક ઉચ્ચ કોટિના ભક્ત તરીકે જયમલ્લનું સ્થાન છે અને એનાં સંખ્યાબંધ રસમય પદો-કીર્તનો એ સંપ્રદાયમાં વ્યાપક છે. મીરાંનો તો માર્ગ ય નિરાળો હતો. એ કોઈ સંપ્રદાયની ધૂંસરીમાં બંધાઇ ન હતી. એ તો હતી-‘મીરાં હરિની લાડણી રહે તી સંત હજૂ ર.’

પણ આખરે તો धनं हि कन्या परकोमयेव એ કાલિદાસની વ્યાપક લોકોક્તિએ મીરાંનું વાગ્દાન સુપ્રસિદ્ધ સાંગા રાણાના કુ માર ભોજરાજને થયું. મીરાં પરણીને વીર ભૂમિ ચિત્તોડમાં સિધાવીઃ સને ૧૫૧૭. રાણાને મીરાંની ભગવદ્ભક્તિ અને અનન્યતા તથા સાધુસંતોના સત્સંગમાં રહે વાની અત્યાસક્તિ ન રુચિ. એણે ધમપછાડ શરૂ કરી. અનેક ઉપાયો કર્યા. મીરાંનો તો એક જ જવાબ હતોઃ `રાણાજી, મ્હેં તો. ગોવિંદકા ગુણ ગાસ્યાં; ચરણામ્રિત કો નેમ હમારે , નિત ઉઠી દરસણ જાસ્યાં. હરિ​િમંદિરમેં નિરત કરાસ્યાં, ઘૂઘરિયા ઘમકાંસ્યાં; રામ નામ કે ઝાઝ ચલાસ્યાં, ભવસાગર તર જાસ્યાં. યહ સંસાર ખાડકી કાંટા, જ્યા સંગત નહિ જાસ્યાં. મીરાં કહૈ પ્રભુ ગિરધર નાગર નિરખ પરખ ગુણ ગાસ્યાં.'

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

271


મીરાં પ્રભુમાં વધુ અને વધુ તન્મય બનતી જાય છે. એ તો ગિરધર નાગરને વરી છે, એના સૌભાગ્યના શણગાર ધર્યા છે અને “પલપલ તેરા રૂપ નિહારૂ નિરખ નિરખ સુખ પાતી, મીરાં કે પ્રભુ ગિરધર નાગર હરિચરણાં ચત રાચી.”

એમ ગિરધર નાગરના વિરહમાં એ ઝૂરે છે. દીનાનાથના તલસાટમાં એની રાત્રિઓ ઉજાગરાઓમાં જાય છેઃ “નીંદલડી નહિ આવે સારી રાત, કિસ વિધ હોઈ પરભાત. ચમક ઉઠી સુપને સુધિ ભૂલી, ચંદ્રકલા ન સુહાત, તલફ તલફ જિવ જાય હમારો, કબરે મિલે દીનાનાથ. . . .”

અને ઉત્તરોત્તર આ જ તલસાટ મીરાંને ગિરિધર ગોપાલમાં અનન્યતાની પરા કોટિએ લઈ જાય છે. પણ બેપાંચ વર્ષમાં જ મીરાંનો લૌકિક પતિ આ લોક ત્યજી પરલોકને પંથે સિધાવ્યો અને મીરાંને એના અલૌકિક સૌભાગ્યને માટે છૂ ટી કરી ગયો. તે પછી સને ૧૫૨૮માં રાણો સાંગો અને મીરાંના પિતા તેમજ કાકા પણ વીરગતિને પામ્યા. મીરાંનો દિયર રત્નસિંહ ચિત્તોડની ગાદીએ આવ્યો, તે પણ ચાર જ વર્ષમાં વીરગતિને પામ્યો અને ચિત્તોડના ઇતિહાસને ભક્તદ્વેષથી કલંકિત કરનાર રાણો વિક્રમાદિત્ય ગાદીએ આવ્યો. એણે તો મીરાંને પજવવામાં ખામી જ ન રાખી. મીરાંને વારવાને એણે અનેક પ્રયત્નો કર્યા, પણ મીરાંનો, તો એક જ નિશ્ચય હતોઃ “મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, જા કે સિર મોર મુકુટ મેરો પતિ સોઈ.”

મીરાંના નિત્યકર્મમાં હવે ભગવત્સેવા અને કીર્તન સિવાય અન્ય કાંઈ જ નથી. એના આઠે પહોર અનન્યતાની મસ્તીમાં જ વીતે છેઃ “મૈં તો છકી તુમરે છબિ ઉપર, જો ન છકે તેરે નામની હૈ .”

મીરાં ગિરધર ગોપાલની છબી ઉપર છકી ઊઠી છે. એનાં અંગેઅંગે એ નંદનંદન ગિરધર ગોપાલ ઝણહણી ઊઠે છે. એના લેશ પણ વિરહ એને ઘેલી બનાવી મુકે છે. એ આરજૂ ભરી બોલી ઊઠે છેઃ “બસો! મોરે નેનનમેં નંદલાલ. મોહની મૂરતિ સાંવરી સૂરત નેના બને બિસાળ, અધર સુધારસ મુરલી રાજતિ, ઉર બૈજન્તી માલ.”

272 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


રાજગઢીમાં મીરાં પોતાના એક ખૂણે આવેલા રાજમંદિરમાં ભગવદ્‌ભક્તિમાં મસ્તાન બની મહાલી રહી છે. સંતોનાં ટોળેટોળાં ઉભરાય છે, એ બધાંને તે ભગવન્નામ સંભળાવી રહી છે. આ ધાડાં રાણા વિક્રમાદિત્યને ઝેર જ ેવાં થઈ પડે છે. મીરાંને તેમાંથી વારવાને તે અનેક ઉપાયો યોજ ે છે. પણ મીરાંને તો-“ગોવિંદો પ્રાણ અમારો રે , સુને જગ લાગ્યો ખારો રે . મુને મારે રામજી ભાવે, બીજો મારી નજરે નાવે રે . મીરાંબાઈના મહે લમાં રે હરિસંતનનો વાસ; કપટીથી હરિ દૂર વસે, મારાં સંતનકેરી પાસ.”

એટલે સત્સમાગમનો એ ત્યાગ કરતી નથી; અને ઊલટું એના સાંવરાના રંગમાં મસ્ત બનતી જાય છેઃ “મૈં તો સાંવરે રંગ રાચી. સાજિ સિંગાર બાંધ પગ ઘુંઘરૂ લોકલાજ તજિ નાચી; ગઈ કુ મતિ લઈ સાધુ સંગતિ ભગત રૂપ ભઈ સાંચી. ગામ ગામ હરિ કે ગુન નિસદિન, કાલ વ્યાલ સોં બાંચી; ' ઉણ બિન સબ જગ ખારો લાગત, ઔર બાત સબ કાચી.”

દિન પર દિન આમ લોકલાજ ખોઇને મીરાં મસ્ત બનતી જાય છે એ જોઈને આખરે ‘વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે , દેજ ે મીરાંને હાથ. અમૃત જાણી મીરાં પી ગયાં, જ ેને સ્હાય શ્રી વિશ્વનો નાથ.’

પણ હવે મીરાંનું દિલ ચિત્તોડમાંથી ઊઠી ગયું. રાણાની પજવણી એને વિકટ થઇ પડી. એણે ચિત્તોડના પાણીનો ત્યાગ જ ઇષ્ટ માન્યો ને સાંઢવાળાને કહે ણ મોકલાવ્યું: ‘સાંઢવાળા સાંઢ શણગારજ ે રે , જાવું સો સો રે કોશ, રાણાજીના દેશમાં રે મારે , જળ પીધાનો દોષ.’

અને એ ચાલી નીકળી-‘ડાબો મેલ્યો મેવાડ રે , મીરાં ગઇ પશ્ચિમ માંય; સરવ છોડી મીરાં નીસર્યાં, જ ેનું માયામાં મનડું ન કાંય.’

અને એમ પશ્ચિમમાં સૌરાષ્ ટ્રની દિવ્ય ભૂમિ તરફ એણે મીંટ માંડીઃ “કરુણા સુણિ શ્યામ મોરી, મૈં તો હોઈ રહી ચેરી તોરી. દરસણ કારણ ભઈ બાવરી, બિરહ બિથા તન ઘેરી, તેરે કારણ જોગણ હૂઈ, દેતી નગર બિચ ફે રી.”

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

273


દ્વારકાના રણછોડરાયે એનું મન હરી લીધું હતું જ. એ જ એનો આખરનો વિસામો હતોઃ ‘મેરે

મન હર લીનો રાજા રણછોડ. રાજા રણછોડ, પ્યારા રંગીલા રણછોડ. કેશવ માધવ શ્રી પુરુષોત્તમ, કુ બેર કલ્યાણકી જોડ. શંખ ચક્ર ગદા પદ્મ બિરાજ ે, કુંડળકી છબ ઓર. આસપાસ રત્નાગર સાગર ગોમતીજી કરે કલોલ. ધજા પતાકા બહુ ત્યાં ફરકે, ઝાલર કરત ઝકઝોળ.’

અેની પ્રભુવિરહની જવાળા ઉદ્દીપ્ત બની ચૂકી હતીઃ “શ્યામ મિલણ કે કાજ સખી, મેરે આરતિ ઉર જાગી રી. તલફત તલફત કલ ન પરત હૈ , બિરહ બાણ ઉર લાગી રી. મીરાં વ્યાકુ ળ અતિ ઉકળાણી, પિયા કી ઉમંગ અતિ લાગી રી.”

આખર સુધી મીરાં દ્રારકાનાથનાં ચરણમાં જ રહી અને વિરામ પામી. - કેશવરામ કા. શાસ્ત્રી

મેવાડત્યાગ

274 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


ભક્તિમુગ્ધ મીરાં

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

275


દરશનપ્યાસી

276 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


મીરાં કે પ્રભુ ગિરધર નાગર

પ્રેમ દીવાની મીરાં

મીરાંનું નૃત્ય

આરતી

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

277


વિષપાન

બસો મોરે નૈનન મેં નંદલાલ

278 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


intrepid champions. Kanu Desai has a forceful style and a refined sense of colour and: pattern. His line, which is distinguished by rhythmic curves, is delicate and fluent. He does not crowd his composition with unnecessary figures or irrelevant details, but aims at, and succeeds in achieving unity and balance in it.

Art of Kanu Desai By Dr. D.G. Vyas NRITYA-REKHA, which is a fresh and fragrant flower of the creative genius of Kanu ‘Desai, will spring a pleasant surprise on those who are conversant with the exuberance and effusiveness of his art. Known in as well as outside India through his paintings in exhibitions and galleries and through the circulation of reproductions, and appreciated by critics and connoisseurs, Kanu Desai is one of the front rank exponents of Indian painting. He is young in age but mature in his art. His untiring energy to produce and propagate art is worthy of emulation by young artists whose art has a periodicity of efflorescence. The Gujarat School of modern Indian painting claims him as one of its

Realistic outlook is the dominant note of his art. He is not fond of undertaking excursions into the mythological and historical regions, but exploits contemporary life in its varied aspects for material for his paintings. He captures and unveils beauty from apparently crude—art forms. The art of Kanu Desai is undistracted by extraneous influences like the allurement of awards or the suspense of the jury’s verdict. He does not make recondite: or abtruse statements, but is fairly intelligible even if he, and he frequently does so, resorts to symbolism. Since mural painting—the main art-—tradition of India—is faced with an extremely limited outlet in the modern times, those who cannot install murals in their homes, have to substitute them by easle paintings. But everyone, inspire of his eagerness to install art in his home, is not in an enviable position to purchase

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

279


the originals. Kanu Desai is ready with a satisfactory solution for this embarrassment. He publishes and offers, for sale from time to time, a series of reproductions of his paintings which are virtually miniature’ murals and thereby makes art accessible to every home. Kanu Desai’s innate love for music has prompted the emergence of ‘‘NrityaRekha” which is a note-worthy addition to his previous publications. It appears at a moment when dance is on the art-horizon of India. ‘The dance art of India was not secular in origin and expression. It was an integral part of the religious life of the people and was instinctively and invariably employed by them as a channel for the overflow of love, ecstasy and devotion. Inspite of its secularisation and spectacular motivation by modern India, Kanu Desai is fully alive to the fact that Indian dance is not merely a physical expression as it has been misunderstood and indiscriminately exploited today. Nritya-Rekha presents pictorial records of dances—classical as well as rural. The: flitting dance— situations collected in it are vibrant with the movement of dance and the tempo of music exquisitely suggested

280 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

by rhythmic line. “Peacock-Dance” is a sensitive impression. The adequate rendering of the atmospheric effect in ‘‘Festival of the Rains’—a harmonious composition—augments its charm. “Dance of Seasons” is a fine example of symbolic representation of the three seasons imperceptibly merging into each other and skilfully indicated by the appropriate colours and atmospheric effects. ‘“Tippani’—‘“The Rhythm of Life’— is a faithful and forceful portrayal of an art-from which is a spontaneous expression of an aspect of rural life and so is ‘Holi’ -a decent linear impression. “Dance of destruction” is as vigorous in expression as it ought to be. Dance, as a vehicle of different emotions like ecstasy, love and devotion, is illustrated by ‘“TempleDancers”, ‘Narasinh in Rasa Lila”, “Rasa -Dance” and “Dancing the Flute” which are also pleasant varieties. Kanu Desai has imbibed the abiding spirit of Indian art and has made a laudable contribution to the tendencies of a new age. His art embraces a wide gamut of subjects of which ‘“Nritya Rekha” is conspicuous for its pleasing note.


અને પરમ મોક્ષની કલ્પનામાં પણ સુખ અને શાન્તિના પરમ ધામ સ્વર્ગમાં સુખોપભોગની મુખ્ય પ્રવૃત્તિ તો નૃત્ય અને સંગીત જ છે; એ જ બતાવે કે કે સંગીત અને નૃત્યનો મનુષ્યહૃદય પર કેટલો પ્રબળ પ્રભાવ છે.

Lk]íÞhu¾k ધર્મનાં ગૂઢ રહસ્યો સરળતાથી સમજવામાં કલા વિરલ સાધન નીવડી છે. તેથી પ્રાચીન ભારતમાં કલાને સમાશ્રય લઈ ધર્મો અને સંપ્રદાયોએ પોતાનું સ્થાન લોકહૃદયમાં સ્થાપ્યું હતું અને તેથી જ કલાનો વિકાસ અને નિર્વાહ, નિબંધ અને વ્યાપક બન્યો હતો. પ્રાચીન કાળમાં ધાર્મિક ભાવનાઓનું ઉદ્દીપન કરવામાં અને તેનો સાક્ષાત્કાર અનુભવવામાં નૃત્યકળા હમેશાં પ્રધાનપદે રહી છે. ધર્મની સાથે ઓતપ્રોત થવાને કારણે જ નૃત્ય અને સંગીત પણ માનવીના આધ્યાત્મિક અનુભવો વ્યક્ત કરવા માટે યોજાયા. પ્રાચીન ભારતમાં નૃત્ય મુખ્યત્વે ધાર્મિક ક્રિયા જ હતી. પુરાણોનાં લગભગ બધાં દેવદેવી ઉત્તમ નૃત્યકાર હતાં. ઈન્દ્રના સ્વર્ગમાં પણ ઈન્દ્ર સ્વયં સમર્થ નૃત્યકાર છે, એની પરિચારિક અપ્સરાઓ પણ નર્તકીઓ છે અને એના સેવક કિન્નર અને ગન્ધર્વ પણ ઉત્તમ વાદ્યકાર અને ગાયક છે. ઇન્દ્રનું સ્વર્ગ નૃત્ય અને સંગીતની પરિષદ છે. મનુષ્યની ધાર્મિક

ઈન્દ્રની પછી બીજા મહાન નૃત્યકાર છે શ્રી કૃ ષ્ણ. એમનાં રાસનૃત્ય અને વેણુવાદન દ્વારા વૃન્દાવનમાં મચેલા ઉત્પાતથી કોણ પરિચિત નથી? પ્રાચીન ધર્મના પ્રધાન દેવતા સર્વસમર્થ નૃત્યકાર અને સંગીતકાર છે. વીરચરિત કાવ્યમાં પણ નૃત્યકારોનો અભાવ નથી. મહાભારતના અધિનાયક શ્રી અર્જુન મહાન નૃત્યકાર હતા. આર્યોના આવવા પહે લાં આ દેશની મૂળઆદિમ જાતિઓમાં શિવપૂજન પ્રચલિત હતું, અને તેમની ઇષ્ટ મૂર્તિ નટરાજ શિવની છે. તે સમયનાં તાંડવ નૃત્યો આજ ે પણ ભીલો વગેરે અન્ય જાતિમાં પ્રચલિત છે. રામાયણના રાવણે તો તાંડવ દ્વારા શંકરને પ્રસન્ન કર્યા હતા. આજ પણ એની સંગીતપ્રિયતા બતાવવાનું વાદ્ય રાવણહથ્થો ગુજરાત-કાઠિયાવાડમાં જાણીતું છે. આપણાં મંદિરોની મૂતિઓ પણ નૃત્યપ્રતિમાએ રૂપે જ વિરાજ ે છે. દેવપૂજન અને અર્ચનમાં નૃત્યનું સ્વરૂપ ધાર્મિક તત્ત્વોથી ભરપૂર છે. તેથી જ પૂજા સમયે નૃત્ય ને સંગીતની પ્રથા પ્રચલિત હતી. દેવદાસીની પ્રથા આ વૃત્તિથી જન્મી હતી. હજી સુધી પણ અનેક મંદિરોમાં પૂજાને સમયે સંગીત સાથે નૃત્ય કરવાની પ્રથા પ્રચલિત છે. પ્રભુભક્તિના આવેશમાં ભક્ત પ્રાર્થના કરે છે અને પ્રભુપ્રેમમાં લીન બની આત્મા ને પરમાત્માના ઐકયની સાધના કરે છે. ભક્તિના ઉલ્લાસથી પ્રેરિત ધાર્મિક નૃત્યોમાં બહુધા દેવદેવીઓના જીવનપ્રસંગોના આલેખ પણ

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

281


આવે છે. શ્રી કૃ ષ્ણના કાલીયમર્દન, શંકરના ગજાસુરવધ તથા અન્ય દેવતાઓના જીવનના એવા જ રસમય અને ભવ્ય પ્રસંગો નૃત્ય દ્વારા દર્શાવવામાં આવે છે. આજની રામલીલા, કથકલી, ગરબા, રાસ આદિ એ વૃત્તિનાં લૌકિક અને પ્રાકૃ ત સ્વરૂપો છે. અનેક જગં લી અને અવિકસિત જાતિઓની ધાર્મિક ભાવનાએ સમજવાનું એકમાત્ર સાધન તેમનું નૃત્ય છે. એમાં સૃષ્ટિના રહસ્યને તથા એમાં પરોક્ષ રહે વાવાળી મહાન શક્તિઓના એશ્ચર્યને મૂર્ત રૂપ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. નૃત્યના ઉલ્લાસમાં આત્મવિસ્મૃત બનીને પરબ્રહ્મના અનિર્વચનીય આનંદની લહે રમાં લીન થઇ જવાના તથા આંતરિક અને બાહ્ય જગતનું તાદાત્મ્ય સાધી પરમ સુખનો અનુભવ પ્રાપ્ત કરવાનાં એ ભિન્ન ભિન્ન સાધન છે. નૃત્યનો ઇતિહાસ જોતાં વિદિત થાય છે કે નૃત્યકલાનો જ ેટલો ઉપયોગ ધાર્મિક ભાવનાની

અભિવ્યંજનામાં કરવામાં આવ્યો છે, એટલો જ અથવા એથી પણ અધિક પ્રેમભાવનાની અભિવ્યંજના માટે થયો છે. પ્રેમભાવના અથવા શૃંગારભાવના જ્યારે પોતાના યથાર્થ રૂપમાં પ્રકટ થાય છે ત્યારે અદ્ભુત લાવણ્ય, રસિકતા, નિ:સ્વાર્થતા અને કલામયતાને જન્મ આપે છે. રસમાં શંૃગારરસ મુખ્ય છે. અને વિશ્વની સકલ ક્રિયાઓમાં પ્રથમ ઉપયોગી છે; અને એ રસસૃષ્ટિને માટે નૃત્ય એક સ્વાભાવિક અને નૈસર્ગિક પ્રવૃત્તિ બની ગએલ છે. મનૃષ્ય અને મનુષ્યેતર પ્રાણિસૃષ્ટિની સમાગમ પહે લાંની લીલાવૃત્તિ એનું જ પરિણામ છે. ભક્તને ઇષ્ટનો સંયોગ કે સાક્ષાત્કાર નૃત્યની ઉન્માદપૂર્ણ અવસ્થામાં જ થાય છે. તુકારામ, નરસિંહ, મીરાં, સુરદાસ વગેરેએ નૃત્ય દ્વારા જ પ્રભુનું સાંનિધ્ય પ્રાપ્ત કર્યું હશે. આ દૃષ્ટિ ખ્યાલમાં રાખીને આપણે આ સંપુટમાંનાં ચિત્રો અવલોકીએ.

રાસધૂન રાસની જમાવટ થતાં વચ્ચે એવી પળ આવી જાય છે કે તાલ અને લયમાં નવો વેગ પ્રકટે છે. વગાડનાર, ગાનાર કે ફૂદડી કરનાર પોતાની સ્થિતિ ભૂલી ગતિ અને આવેગમાં ઘૂમ ૂ તાં બની જાય છે અને સર્વના હાવભાવ તથા અંગમરોડમાં રસનું વિવિધ લાલિત્ય અને મનોહર રે ખાવલિઓ દેખા દે છે. આ ચિત્રમાં કનુ દેસાઈએ એવી કોઈ ક્ષણને પકડી તેનાં પાત્રોમાં રાસનો સમુલ્લાસ ઝળકાવ્યો છે. ઊઠતાં, બેસતાં, ફરતાં કે વાદ્યો બજાવતાં આ બધાં પાત્રો રાસની અનિવાર્ય ઝડપમાં ચડી ગયાં લાગે છે. તે દર્શાવનારી રે ખાઓમાં અને તનમરોડમાં કલાકારે દાખવેલી સંસિદ્ધિ આપણી પ્રશંસા માગી લે છે.

282 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


મયૂરનૃત્ય કોઈ દેવાલયના દ્વારપ્રદેશની વૃક્ષછાયામાં મોરની કળા ઊઘડતી જોઇ કલાપુત્રી કૃ મારિકા તેના ભાવો ઝીલી, હાથ પ્રસારી મોરપીંછના ભાવો ધરી મનોહર પદપંક્તિએ નૃત્યના તાલ કરી રહી છે. સુલલિત રે ખાઓ માત્રથી દોરાએલાં અંગોની સપ્રમાણતા, વસ્ત્રો પરની ભાત અને નૃત્યમાં પૂર્તિ કરતી વસ્ત્રોની ઘડીઓ તેમજ દૃશ્યરચનામાં સચવાએલું આર્ય તત્ત્વ ચિત્રના વિશિષ્ટ ગુણો છે.

પ્રલયનૃત્ય માયાના બંધથી આત્માને વિમુક્ત કરી આનંદમસ્તી જગવનાર સદાશિવ ભગવાનનું નૃત્ય પ્રલયકાળે થાય છે. એ કરાલ નૃત્ય નશ્વર અને ક્ષણભંગુરનો સંહાર કરે છે. ક્રિયાશીલ સ્વરૂપમાં જ શિવની સમાધિનું દર્શન થાય છે. બીજી કોઈ રીતે તેનું દર્શન શકય છે? તેનું ત્રિશૂલ પણ પ્રજ્જ્વળી રહયું છે. જગતને વૈશ્વાનર ઘેરી વળ્યો છે એ વખતે આ અમર સ્વપ્નસ્થને નૃત્યોન્માદ થયો છે. એમાં વિશ્વસમ્રાટપદનું ભાન છે. એના અંતરમાં તો સમાધાન છે. એના નૃત્યે અનંત વિશ્વો ખેંચાઇને રાસે રમી રહ્યાં છે; એના ડમરૂના નાદે દિવસ અને રાત્રિના પડછદં પડે છે. આધ્ય સ્વરૂપ સદાશિવનું આવું નૃત્ય, સર્જન અને કલ્યાણની પ્રાથમિક રચના કરી જાય છે.

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

283


નરસિંહ-રાસદર્શન કનુ દેસાઈ ગમે તે પાત્રને ચિત્રમાં નાયકપદ આપે, પણ વિધાનમાં તો બીજા મનોહર અને લલિત પાત્રો આવી જ મળવાનાં. સંસારમાં અણઘડ ઠરે લ નરસિંહ મહે તાની મનોસૃષ્ટિ કેવાં તાલ-વાદ્ય અને સૌદર્ય-મઘમઘાટથી ભરપૂર હતી, પોતાની પૂજા અને કલ્પનામાં તેણે દિનરાત ભજનોની કેવી ધૂન મચાવેલી રાખી હતી તેની કદર તેના માનસમાં પ્રવેશનાર ઈતર ભક્ત કે કવિ જ કરી શકે. કલાકારે પણ આ ચિત્રથી તેને ઉચિત અંજલિ આપી છે.

284 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


ઋતુનૃત્ય પૃથ્વીને બારે માસ આ રાસના વર્તુલ પરની શરદ, વસંત અને વર્ષાનાં દર્શન થયા કરે છે. માનીતા પૂર્ણિમાના ચંદ્રને શિરે ધારતી તુષાર ઢાળતી શરદ તેનાં શ્રેત વસ્ત્રોમાં શ્રેત પદ્મ ધરી રસે ફરે છે. વસંત, રંગીન પુષ્પછડી ધરી તેનાં ઉજ્જવળાં વસ્ત્રોથી જગત પર પ્રકાશ અને આનંદ છાઈ દે છે. પૃથ્વીને લીલીછમ બનાવતી વર્ષાનું રૂપ શીતળ મનોહર ઉલ્લસ પ્રેરે છે. મેઘધનુષ્ય નવસર્જનની આગાહી કરતું આકાશી પ્રચારક બની રહ્યું છે. ઋતુના રંગે અને રાસે માનવીનાં િદલ અને દેહ નવા અનુભવે, નવી ઊર્મિઓ અને નવા લ્હાવા પામે છે. એ ઋતુઓ પર રંગભરી કવિતાનું પાનું બનાવી કલાકારે તેની પ્રેરણાની નવી સેર ઉઘાડી છે.

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

285


વર્ષામંગળ ઘનઘોર વાદળ અને પવનની ઝડીઓ વરસાદનું આવાગમન સૂચવે છે. તેનો તાલ ઝીલી ત્રણે કન્યાઓ વર્ષાનું સ્વાગત ગીત ગાતી આહ્વાન કરે છે. વર્ણન કરતાં ચિત્રનું વાતાવરણ જ પ્રસંગનો સારો ખ્યાલ આપે છે. કલાકારે ગ્રામ્ય દૃશ્યોના લાક્ષણિક ભાગોનો આમાં ઔચિત્યપૂર્વક ઉપયોગ કરી બતાવ્યો છે.

286 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


બંસીતાલે શ્રી કૃ ષ્ણની બંસી શું ગાઈ રહી હશે તે તો એકલી રાધા જ જાણી શકી હશે. કૃ ષ્ણ-બંસરીનું સજીવન સ્વરૂપ રાધાની નત્ય-મૃદ્રામાં બતાવવામાં ચિત્રકારનો સંકેત જણાય છે. પ્રેમના સ્વરો ઝીલી રહે લી એ પ્રણયપાત્રી પર બંસીના સ્વરો વાટે કૃ ષ્ણ પોતાનું હૃદય વહાવી રહ્યા હશે તે પળે એનો રસાસ્વાદ અને ઉન્માદ કેવો જામ્યો હશે એ વાત કથાની મર્યાદાની બહાર છે.

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

287


ટીપણી કાઠિયાવાડના લોકજીવનની સર્વ કલાઓમાં ગીતગૂંથી ટીપણી પાડવાની કલા વિશિષ્ટ સ્થાન ભોગવે છે. ભજન, દાંડિયારાસ ને રાસડા એ સર્વ ઉત્સવના રંજક પ્રકારો છે; પણ ટીપણીનાં તાલ અને ગીત મજૂ રીનો શ્રમ હળવો કરી કાર્યમાં એક-તાનતા અને ઉત્સાહ પ્રેરે છે. પથ્થર કે ચૂનાના મકાનમાં ચૂનો પંપોયા ઈત્યાદિ રથ્થડને ટીપણી ટીપવામાં આવે છે. અને ધ્રાબો પાડવો, કૂબો કૂટવો, પાવડી નાખવી વગેરે નામોથી ઓળખવામાં આવે છે. શરણાઈ, ઢોલક અને ઝાંઝ સાથે જ્યારે એ ટીપણી પડે ત્યારે તો સમરાંગણે રણચંડીઓ હોય એવા જોમથી પાવડીઓ ઊપડતી જાય, કોઈ ભાંગી જાય ત્યારે નવી પાવડીઓ લેવાય, અને ગીતના હલકાર સાથે કોણ થાકે છે એ જોવાની હરીફાઈ જામે અને આખો લત્તો વીરરસથી રંગાઈ જાય. સોરઠમાં માંગરોળ પાસે આવેલા મગતુપુરની કોળણોની ટીપણી અદ્ભુત અને અદ્વિતીય ગણાય છે. મીઠો હલકભર્યે કંઠ આકર્ષક અંગમરોડ, કલાભર્યું લોકનૃત્ય અને ભાવભર્યો લોકગીતોવાળી મગતુપુરની કોળણોની ટીપણી એક જીવતી કલા છે. ઢોલ અને ઝાંઝ વગાડનારને અંગેઅંગે તાલ અને સ્વરોની ઊર્મિઓ ઊઠે, અને રંગબેરંગી ચુંદડીઓના છેડા કમર પર વીંટાળી એકસરખી પાવડી પાડતી બાઇઓની મજૂ રી સંગીતની મસ્તી અનુભવે એ અનેરૂ દશ્ય ચિત્રકલામાં પહે લી જ વાર ઉઠાવવાનું સદ્ભાગ્ય કનુ દેસાઈનું છે.

અન્ય બે ચિત્રો દેવદાસીના નૃત્યને અને હોળીના ઘેરૈયાના નૃત્યને દર્શાવે છે.

દેવદાસી

288 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

હોળીનૃત્ય


આમ્રપાલી-બિંબિસાર

ઉર્વશી-પુરુરવા

ચિત્રલેખા

મત્સ્યગંધા-શાન્તનુ રાજા

મેનકા-વિશ્વામિત્ર

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

289


વાસવદત્તા-ઉપગુપ્ત

ઉત્તરા-અભિમન્યુ

290 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


સ્મૃતિરે ખા

સૂર મોહિની

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

291


નવપલ્લવ

મોહ માયા

વાસંતી

શાકુ ન્તલ

ડોકિયું

જીવનદીપ

292 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


htøkr[ºkku ¼køk 1-2 કનુ દેસાઈની કલા એ ગુજરાતના નવીન યુગનું ઉજ્જ્વલ પ્રકરણ છે. એમણે ગુજરાતી કલાને પ્રજાસમુદાયની લાડીલી બનાવી છે. હિંદના ઈતર પ્રાંતોમાં મહાનુભાવ કલાકારો વસે છે, પણ એમની કલાની અર્ચના વિદ્વાન ટીકાકારોની વાણી અને પત્રકારોનાં પત્રો ઉપર જ રહી છે; જ્યારે કનુભાઈ અને બીજા તરુણ ગુજરાતી કલાકારોની કલા લોકહૃદય પર રાજ કરે છે. કનુભાઇનાં ચિત્રો અને આલેખનો હજારો શહે રીઓ, ગ્રામજનો અને નિશાળીઆઓને નવી લેહ લગાડી રહ્યાં છે. એમની વિચિત્રતાઓ પણ લોકપ્રિય થઇ છે. એમની કલા નિર્બન્ધ વહે તી છતાં માર્દવ અને પ્રવાહિતાની મનોહરતા છોડી જતી નથી એ એનો આંગળી ચીંધી બતાવી શકાય એવો ગુણ છે. એને વિવેચકો પ્રતિભા કહે છે, લોકો દૈવી બક્ષિસ કહે છે, કલાકારો આત્મપ્રેરણા કહે શે; પણ ખરૂં કહીએ તો એ કનુભાઇની તપસાધનાની સિદ્ધિ છે. તપસ્ અને પ્રયાસથી મેળવેલી એ સિદ્ધિ છે એમ જાણી કોઇ એની કિંમત ઓછી ન આંકે. કલાના ક્ષેત્રમાં સુંદર અક્ષરોથી માંડી ચિંતનશીલ ચિત્રમાળાઓ અને ચિત્રપટો ‘પૂણિમા’, ‘નરસી ભગત', રાધિકા, ‘ભરતમિલાપ', ‘વસંતસેના', ‘રામરાજ્ય' વગેરેની દૃશ્યરચના સુધી એમણે સફળતાપૂર્વક હાથ અજમાવ્યો છે. સેંકડો પુસ્તકોના વાઘા કરીને એ પ્રત્યેકના ચોક્કસ વૈવિધ્ય અને

ગૂંથણીઓનું પ્રદર્શન દુકાનોમાં એમણે કરી આપ્યું છે. કેટલા યે કવિએ અને લેખકોને એમની કલમે લોકપ્રિયતાના વાહનમાં બેસાડી દીધા છે. એમના ચિત્રવિષયો ધર્મચુસ્તોથી માંડી અદ્યતન સમાજવાદીનાં હૃદય જીતી શકયા છે. “કલ્યાણ' જ ેવું પત્ર ધાર્મિકતાની આંખ સિવાય ચિત્રની કસોટી જ ન કરે , તેણે પણ કનુ દેસાઈનાં સંખ્યાબંધ ચિત્રો છાપીને હિંદુસ્તાનભરમાં ફે લાવી દીધાં છે. તે સાથે યુરોપ-અમેરિકાના કલાવિદો, જ ેમની આંખ જગતની કલાની શિષ્ટતાઓ વીંધીવીંધી થાકી ગએલી તેવાઓને એમનાં ચિત્રો નવો આહ્લાદ અને સરળ સુપ્રમોદ આપતાં જણાયા છે. કોઈએ એમને કહ્યું નહિ કે એમને અમારી શાળાઓનું ભણતર આપીને એનેટમી અને રંગોની મિલાવટનું શાસ્ત્ર ભણાવીએ. જગત આજ ે જૂ ની ઘરે ડોમાંથી મોકળું થવા મથી રહ્યું છે. તેને સાચી, સીધી ને નિખાલસ કલા જોઈએ છે. પણ તે ક્યાં મળે? શાળાઓ, વિદ્યાપીઠો, કલાકારો વગેરે યુગોના ઋણભાર છે એનો ઈન્કાર શી રીતે થાય? કનુભાઇ પ્રથમથી જ શેઇડ-લાઇટ, પર્સ્પેક્ટિવ, ઓઈલ પેઈન્ટગ િં , લાઈફ સ્ટડી વગેરે કલાકારના રૂઢ અને આવશ્યક મનાએલાં અભ્યાસક્રમો સદંતર વર્જ્ય કરે લા અને તેથી તેમના નવા માર્ગાતિક્રમમાં ઘણી ભીતિ અને શંકાઓ રહ્યાં હતાં. પરંતુ એમણે રે ખાલાલિત્ય, સારસંગ્રહ, માર્દવ, આંતરદર્શન અને સ્મૃતિવિધાન જ ેવાં કલાનાં મૂળભૂત તત્ત્વોનો આશ્રય લઈ પોતાનો વિકાસ દૃઢ૫ણે અને અવિરતપણે ચાલુ રાખ્યો અને એમાં જ એમના જીવન અને ચિત્રકળાની ખરી કૂંચી રહે લી છે. જનસામાન્યની સમજ અને દૃષ્ટિને લક્ષમાં રાખીને તેને રસ અને આનંદની રે ખાઓ પર ચડાવી પોતાની કલાના ભક્ત બનાવવામાં તે સફળ થાય છે. એમની કલાનું સ્વારસ્ય બંસી જ ેવું સરલ અને મધુર છે. વીણાની ઝીણવટો અથવા વાદ્યસમુદાયની રમઝટથી તે મુક્ત છે. ફિલસૂફ અને ચિંતક તેની કલાનાં નિશાન નથી, પણ બાળક, નારી કે સાદી સમજનો માનવી રૂપ રંગ અને ગતિની લીલા ભોગવી શકે એવી મનોહર સજાવટ એમને સહજ બની રહી છે. ગહન, ગંભીર, અગોચર, અગમ્ય એવાં વિશેષણો તેમની કલા માટે અગ્રાહ્ય બનેલાં છે. મંજુલ, રાગભર્યા, તાનમય, આલાપી કે છલછલાટ કરતા, સરલ વહે તા એવા ભાવે કે લક્ષણો તેમનાં ચિત્રોમાં ગણાવી શકાય. છતાં વિરલ પ્રસંગોના રસિક નિરીક્ષણથી એકાદ લય, એકાદ અલંકાર,

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

293


એકાદ પુષ્પ એ એવી રીતે રજૂ કરી દે છે કે મહાન ચિત્રકારને મુગ્ધ કરે . ચંદ્ર તેમનાં ચિત્રોમાં અનેક વાર દેખાયો છે, પણ નવાનવા રૂપે. ચંદ્રના અવલોકનો આહ્નાદપૂર્વક માત્ર જાપાનની કલામાં રજૂ થએલાં મળશે. તે પછીનો નંબર લેવાની જાણે કનુભાઇએ સ્પર્ધા આદરી હોય એમ એમણે ચંદ્રને સાધ્યો છે. ચિત્રના સમગ્ર વિસ્તાર પર થોડાં જ પાત્રોથી કે નાના આકારથી કાબૂ જમાવવાની કલા પણ એમનો એક પ્રકાર છે. છાયાપાત્રોના અભિનયો ઉદ્ગારમય કરવામાં બીજા ચિત્રકારો તેમને પહોંચી શકયા નથી. સંકેત, સૂચન અને ધ્વનિ ચિત્રમાં ઉતારવાની વિટબ ં ણા તેમને કદી નડતી જ નથી. સ્મૃતિઓના ઓળા એમના મગજમાં અપાર પડેલા છે. તેની સહાયથી નવાંનવાં સર્જનો અને કલ્પનાઓ આપી દેવા છતાં એમની સર્જના વિપુલ અને સમય-તત્પર રહે છે. એની થોડી વાનગી આ ચિત્રાવલિમાં જોવા મળશે.

ઉષા અને સંધ્યા

સાગર સંગીત

294 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

મુરલી


વર્ષા

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

295


વસંત

296 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


દિવ્ય સંગીત

ગંગાયમુના

વસંતનું ગાન

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

297


હં ુ અને તે

અર્જુન-ઉર્વશી

298 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

રૂસણું


લહર

શશિ, સંગીત અને સૌંદર્ય

જાગ

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

299


એકાકી

પ્રકાશ અને છાયા

300 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


ઉત્તરાનું નૃત્ય

રાધા કૃ ષ્ણ

ઉન્માદ અને વિષાદ

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

301


મા

302 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

છાની વાત


મતભેદ

વર્ષાનાં વાદળાં

શિયાળાની સવાર

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

303


ત્રણ પેઢી

પ્રસ્થાન વેળાએ

વખાનાં માર્યા

304 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


છાપરાનાં રાજ્યમાં

હરિપુરાનો છૈયો

પડતી રાત્રે રણમાં

ભાવના

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

305


આરાધના

શરદ સંગીત

306 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

ધરતીના છોરું


એકલતા

પૃથ્વી અને સ્વર્ગ વચ્ચે

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

307


308 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


વર્ષા

ગ્રીષ્મ

શિશિર

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

309


શરદ

વસંત

હે મન્ત

310 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

311


રંગરંગ વાદલીઆ

ચૌલાદેવી

આજ અને આવતી કાલ

312 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


શ્રી કૃ ષ્ણ-દ્રૌપદી

ઉત્સવ-મંગલ

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

313


કનુ દેસાઈના છપાયેલાં ચિત્રો

અતીતનું સ્મરણ

314 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


ગરબો

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

315


ઢીંગલીવાળો

316 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


એશિયાની વિભૂતિ

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

317


વૈષ્ણવજન

318 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


ઊતરતી ભરતીએ

અમ્મા

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

319


તોફાન

નટરાજ

320 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


રાધા

મેઘ અને વૃષ્ટિ

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

321


પનિહારીઓ

322 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


દીવાસ્વપ્ન

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

323


તાના-રીરી

દેવયાની

324 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


ગીત

અપ્સરા

ર-ધ્વનિ

પુષ્યિતાગ્રા

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

325


સહચરીઓ

ખરે બપોરે

326 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


રાત્રિના ઓળા સૌ જગતની જ્યારે રાત્રિ પડે છે. ત્યારે જ ેમના જીવનનિર્વાહનો દિન શરૂ થાય છે એવા, આપણા સમાજજીવનના કલંકરૂપ આ અજીઠું ઉઘરાવનારાંના જીવનમાં પણ કલાકારે કવિતા જોઈ તે ઉપલા ચિત્રમાં તેણે આલેખી છે, રાત્રિની સાથે જ જ ેમનું જીવનતત્ત્વ જોડાએલું છે તેમના જીવનના ઓળા, ઊગતા આવતા ચન્દ્ર વાળી રાત્રિના ઓળાઓ જ ેવા અર્ધ પ્રકાશિત અર્ધ અંધારા અને મધુરંગી ચન્દ્રના પ્રકાશ જ ેવા ઘેરા વિષાદભર્યા ગહનમધુર હોય છે. શહે ર બહારનાં એમનાં રહે ઠાણો તરફ જવાના ઊંચીનીચી ટેકરીઓ વાળા આ માર્ગ જ ેવો આશાનિરાશાઓથી ભરે લો એમનો જીવનમાર્ગ હોય છે.

આશંકા

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

327


કનુ દેસાઈ દ્વારા કરવામાં આવેલ દિવાળી કાર્ડ

328 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


East and West

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

329


અધ્યાય - ૬ સી.વી.એમ કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ, વલ્લભ વિદ્યાનગરમાં સંગ્રહિત કનુ દેસાઈની કલાકૃ તિઓ

મેઘધનુષી છટા

ગુલમહોરનું ગાન

શિશિરની સવારે પોખર કિનારે

330 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


ચંદ્ર ચંદ્રિકા

શરદની સંધ્યા

ભથવારી

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

331


સહિયરોનો સાથ

ગોષ્ઠી

કનુ દેસાઈના પત્ની ભદ્રાબહે નનાં બે ચિત્રો

ચંદ્રની સાથે સખી સાથે

332 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

બુદ્ધ


કેટલાંક વાર્તાચિત્રો

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

333


ગૌરવ

પૂર્વગ્રહ

ભયાનક

કરુણા

334 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


નમ્રતા

અદ્ભુત

ઈર્ષા

ઉન્માદ

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

335


ક્રોધ

દુઃખ

અતૂટ બંધન સમર્પણ

336 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


કાળને પંજ ે

દીપજ્યોતિ

સલૂણી સંધ્યા

ધ્યાનમગ્ન

જીવનનું અંતિમ પૃષ્ઠ

હતાશાની ઘડી

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

337


પૂજારિણી

લયવિહારી

સંજોગોની રે ખા

ગગન વિહારી

338 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


હરિયાળો લય

તાજ દર્શન

કાશ્મીર

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

339


અષાઢી વાયરા

વૈશાખી વાયરા

340 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


ગં​ંગાલહે રી

પતંગપર્વ

ગગન વિહારી ચંદ્રિકા

મેઘધનુષ

ગુજરાત, ગુજરાતણ અને ગરબો

મેનકા - વિશ્વામિત્ર

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

341


વર્ષા

ગાંધર્વગાન

342 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC


સનાતન પઠન

સત્યવાન સાવિત્રિ

મેઘધનુ - ઈન્દ્ર ઈન્દ્રાણી

રતિ અને કામદેવ

મીરાં

અસત્યો માંહેથી પરમ સત્યે

f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC

343


ગગનવિહાર

પ્રેમ અને ક્રોધ

સરદાર પટેલ

rðÏÞkík r[ºkfkh fLkwËuMkkELkk r[ºkkuLke ¼ux rLkr{¥kuLkk «ËþoLk{kt ÃkÄkhu÷k ©e rfhex¼kE ËuMkkE, ©e {÷Þ¼kE ËuMkkE yLku íku{Lkku Ãkrhðkh, MÚk¤ : Mke.ðe.yu{. fku÷us ykuV VkELk ykxTMko, ðÕ÷¼ rðãkLkøkh, rs. ykýtË, økwshkík

344 f„Nf¡Mp“p L$gp^f L$“y v$¡kpC



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.