શ્રી સમાજની કાર્યશાળા “કર્મઠ કું ભ”નો અહે વાલ તથા શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજનું મુખપત્ર
VOL. 4
પ
રિવર્તન એ સૃષ્ટિનો સ્વભાવ છે ,વૈશ્વિક પ્રવાહોના બદલાતા વ્યવહારો, માપદં ડો વચ્ચે આપણા ભવ્ય વારસાને ટકાવી, મૂલ્યો ને જાળવી, નવી ક્ષિતિજો આંબવા આપણી સમાજ દ્વારા 2010માં સ્વર્ણિમ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતમાં વસતા આપણા જ્ઞાતિબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વર્ણિમ પર્વને માણ્યો હતો. જેમાં શ્રી સમાજના ઉદેશો સાથે આપણો જ્ઞાતિનો સર્વાંગી વિકાસ થાય તે માટે વિવિધ થીમ આધારિત સમિતિઓની રચના કરી પરિવર્તનનો બ્યુગલ ફૂકવામાં આવ્યો હતો. શ્રી સમાજના વખતો વખતના કર્ણધારો એ પોતાના કાર્યકાળ દરમિયાન યતકિચીંત પ્રયત્નો કર્યા હતા. શ્રી સમાજની વર્તમાન ટીમ દ્વારા સમાજના સુવર્ણિમ પર્વના નિર્ધારિત ઉદ્દેશોને સાકાર કરવા સમાજના કર્ણધારોએ સ્વયં અને સહ કર્મયોગી ને વર્ક શોપ ના માધ્યમથી તૈયાર કરી પોતે જે જવાબદારી સ્વીકારી છે તેને સાર્થક કરવા એટલે કે પોતાના પદધર્મને સમજીને સમાજસેવાનું દાયિત્વ નિભાવવા.. શ્રી સમાજના ઇતિહાસમાં પ્રથમવાર તા. 12 - 13 માર્ચના રોજ અમદાવાદ ઝોન સમાજના યજમાન પદે તેમજ નરોડા સમાજના સહયોગથી કર્મવીર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળા માં દેશભરમાંથી શ્રી સમાજના કર્મવીરો મોટી સંખ્યામાં પૂર્ણ સમય ઉપસ્થિત રહી શિષ્યભાવે પદધર્મના પાઠ ભણ્યા હતા.
ISU. 69
@MUMBAI
PAGE 24
PRICE 1/-
કશુંય કાયમી નથી સિવાય પરિવર્તન સમાજનો અવાજ
પ્રમુખશ્રીઃ શ્રી અબજીભાઈ કાનાણી શ્રી સમાજની વિઝન ડે વલોપમેન્ટ સમિતિ દ્વારા સમાજના તમામ ક્ષેત્રોના સર્વે પાસાના ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતન કરી રોડ મેપ તૈયાર કરી તેને સાર્થક કરવા જે દ્રષ્ટિ દસ્તાવેજ તૈયાર કરે લ છે , જેમાં મુખ્યત્વે કે ળવણી, આધ્યાત્મિક, સામાજિક, આર્થિક, રાજકીય તેમજ આરોગ્ય બાબતે સમાજની જરૂરિયાતો નો ઊંડો અભ્યાસ કરી, તે માટે જરૂરી વિવિધ સમિતિઓની રચના કરી, જે તે ક્ષેત્રમાં રુચિ ધરાવતા કાર્યકરોને સમાવી વિઝન ને સાર્થક કરવા સૌને કટિબદ્ધ કર્યા. આ કાર્યશાળામાં પ્રેરક વક્તાઓ દ્વારા પોતાની જવાબદારીમાં શું વિશેષ થઈ શકે તેની પ્રચૂર માહિતી આપવામાં આવી. કે ન્દ્રિય સમાજના વહીવટી માળખામાં સીધી રીતે જોડાયેલા સૌ જવાબદારોને પોતાના પદધર્મથી શિક્ષિત અને દીક્ષિત કર્યા. હવે ઝોન સમાજ કક્ષાએ આવી જ રીતે કાર્યશાળાનું આયોજન કરી
મહામંત્રીઃ શ્રી પુરસોત્તમભાઈ ભગત
સમાજના થીમ આધારિત ધ્યેયોની સૌને જાણકારી આપી, ઝોન લેવલે સૌ કાર્યકરોમાં પ્રાણ પુરવા તેમનો ઉત્સાહ વધારી વિશિષ્ટ ઉર્જાવાન બનાવવા સત્વરે આવી કાર્યશાળા થાય તે સમાજ હિતમાં છે . ઝોનના કર્ણધારો ઝડપથી આ દિશામાં આગળ વધે તે ઇચ્છનીય છે . અમદાવાદ ઝોન સમાજ ની સમગ્ર ટીમને પ્રથમ કાર્યશાળા માટે યજમાન પદ સ્વીકારી સમાજની પ્રથમ ઐતિહાસિક કાર્યશાળાના ભામાશા બનીને સમાજની નવી પરં પરાના સાક્ષી બન્યા છો તે હં મેશા સૌને યાદ રહે શે. અમદાવાદ સમાજના સ્થાનિક પરિવારોએ અતિથિ દેવો ભવના માધ્યમથી આતિથ્ય સત્કારની શુંશ્રુષા કરી આપણા સંસ્કારને દિપાવ્યા છે . યજમાન પરિવાર ના અબાલ વૃદ્ધ સૌ ને અભિનંદન અને ધન્યવાદ. આધુનિક સુવિધાથી સજ્જ નરોડા સમાજ ભવન કાર્યશાળા માટે આશીર્વાદ રૂપ બની રહ્યું, આ તબક્કે નરોડા સમાજનો આભાર સહ
ધન્યવાદ.આ કાર્યશાળાના અંતે આપણા હોનહાર પ્રમુખ શ્રી અબજીભાઈ કાનાણી સાહે બશ્રી એ પોતાના મનનીય પ્રવચન માં રજૂ કરે લા વિચારો આપણને સૌને લાગુ પડે છે એટલા માટે અહીંયા અક્ષરશઃ પ્રસ્તુત કરું છુ ં યોગ કર્મશુ કૌશલમ કર્મમાં કુ શળતા એ જ યોગ છે , એને ચરિતાર્થ કરવા બુદ્ધિપૂર્વક, સમજણપૂર્વક આપણા જીવનમાં સ્થિર કરવા છે લ્લા બે દિવસથી આપણે સૌ સમુહ ચિંતન કરી રહ્યા છીએ .આપણામાં પડે લી ઈશ્વરદત્ત કર્મ કુ શળતામાં રાષ્ટ્ રીય તેમજ સામાજિક ભાવના ભળે તો તે યોગ બની જાય છે . આપણે સૌ આપણા સ્થાનિક યુવા મંડળ માં અને સમાજમાં વર્ષો સુધી સામાજિક સેવા સાધના કરતાં કરતાં આજે આ જવાબદારી ભર્યા મુકામ પર પહોંચ્યા છીએ. આપણને મળે લું પદ કે ટલું અગત્યનું છે અને તે માટે નો આપણો પદ ધર્મ શું છે ? આપણું કર્તવ્ય અને
DATE 25 March
દાયિત્વ કે વું હોઈ શકે , તેને સમજવાનો પ્રયત્ન આપણે આ કાર્યશાળામાં કર્યો છે . સમાજના કર્મવીર તરીકે , સાચા કર્મયોગી ના સ્વભાવે આપણે સ્વયં સ્વીકારે લી વિશેષ સામાજિક જવાબદારી છે .આ કાર્યશાળામાં તેના માટે આપણે સમજણ કે ળવી આપણાથી સમાજ માટે જે કં ઈ થઈ શકે તે કરવા માટે કટિબદ્ધ બન્યા છીએ. આ કાર્યશાળામાં આપણી અંદર પડે લી શક્તિઓ ને જાણી પિછાણી રામાયણ નો અદભુત પ્રસંગ આપણને સૌને ખબર છે તેમ જાંબુવાને હનુમાનજીની અંદર પડે લી શક્તિની પ્રતીતિ કરાવીને કર્તવ્ય તત્પર બનાવ્યા. હનુમાનજી ની લંકા સુધીની છલાંગ પાછળ જાંબુવાન નું પ્રેરક યોગદાન છે તેવી રીતે આ કાર્યશાળા આપણા માટે આવનારા દિવસોમાં જાંબુવાન સાબિત થશે .કાયૅશાળાની પ્રેરક વાતો દ્વારા આપણી ભીતર પડે લી શક્તિ ઉજાગર થઈ છે . અહીંયા કર્તવ્યના જે પાઠ પાકા કર્યા છે તેને વ્યવહારમાં અને આચરણમાં મૂકવાના છે . આપણા સદનસીબે આપણને સૌને જ્ઞાતિ ભાવથી જોડી રાખતુ સંગઠન વારસામાં મળ્યું છે .ભારતમાં જ્યાં જ્યાં ગયા ત્યાં આપણા જ્ઞાતિગત સંસ્કાર અને સંગઠનને સાથે રાખ્યા તેથી જ આપણે એક રહ્યા છીએ.હવે બદલાયેલા સમયમાં સંગઠનને વધુ પ્રભાવી બનાવવા, વધુ અસરકારક બનાવવા વધુ ને વધુ સમાજ ઉત્કર્ષના કાર્યો કરવા પડશે. તે માટે આપણને સામાજિક સેવાના કાર્યો પર આપણા સત્કર્મનો અભિષેક કરવો પડશે તો જ સમાજનો સર્વાંગી વિકાસ અનુસંધાન પેજ નં. 20
KishorBhai Rudani: 9979352929
પત્ર વ્યવહાર : 501 -- 504, પાંચમો માળ, નરોડા બિઝનેસ હબ કોમ્પલેક્ષ, નરોડા - દહે ગામ રોડ, એસ.પી. રિંગ રોડ પાસે, નરોડા - અમદાવાદ. 382330. મોબાઈલ: 7801877774
2 વિદ્યાલક્ષ્મી અમૃતકું ભ યોજનાનો ડ્ રો
યુવાસંઘ ની કલમે યુવાસંઘ, પ્રમુખશ્રીઃ હિતેશભાઈ રામજીયાણી
સ
ર્વે જ્ઞાાતિ જનો ને જણાવવા નું કે હવે આપડો દેશ કોરોના ની મહામારી માં થી બહાર આવી રહ્યો છે ... બધી જગ્યા એ સામાજિક આયોજનો ફરી થી શરૂ થઈ રહ્યાં છે .... યુવાસંઘ ના કોઈ ને કોઈ રિજિયન માં કાર્યશાળા... સંપર્કયાત્રા.... રમત ગમત.... જેવા કાર્યક્રમો ના આયોજન થઈ રહ્યાં છે .... ગત તારીખ 12 - 13 માર્ચ 2022 ના નરોડા ખાતે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજીત કાર્યશાળા તેમજ કારોબારી સભા માં અમોને કે ન્દ્રિય યુવાસંઘ ના મુખ્ય હોદ્દેદારો સાથે ઉપસ્થિત રહે વા નો અવસર મળ્યો તે બદલ અમો સહુ મુખ્ય હોદ્દેદારો ધન્યતા અનુભવી રહ્યા છીએ.... શ્રી સમાજ દ્વારા ખૂબ જ સુંદર
દો
સ્તો, જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયા માં, કે મ છો મજામાં ? મજામાં જ હશો. તો ચાલો આગમી 8 માર્ચ “મહિલા દિન” ના આ વખતે નારી શક્તિ માટે જ કં ઈક કરીએ. આમ જોવા જઈએ તો નારી શક્તિ વિશે કં ઈપણ લખવું એટલે “ગાગરમાં સાગર” સમાવવા જેવું થશે, છતાંય કોશિશ કરીશું અને એમને નમન કરીશું, તેમની શૂરવીરતા ની ગાથાઓ ઉપર થોડો પ્રકાશ પાડવાની કોશિશ કરીશું. “ મસ્જિદ કી મૌલાના નહીં બન સકતી” “ મંદિર કી મુખ્ય પૂજારી નહિ બન સકતી” “ ચર્ચ કી પાદરી નહિ બન સકતી” મગર એક ઔરત..... “મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, કલેકટર, સચિવ, સબ બન સકતી હૈ .” જો અધિકાર સંવિધાને ઔરતકો દિએ. સૃષ્ટિમાં નારીને પુરાતન કહી શકાય. નર સમાજમાં નારીને “આધ્યશક્તિ” કહી શકાય છે જે ભુવલોકમાં પ્રાણને વહન કરે છે . પ્રાણ સાધનાની આદિમ - વેદના પ્રકૃ તિએ નારીના લોહીમાં અને નારી ના હૃદય માં મુકેલ છે . નારી ની અંદર પોતાને અને બીજાને પ્રેમથી, સ્નેહ થી સમર્પણ થી અને સકરુણ ધૈર્ય થી પકડીરાખવા માટે એક બંધન જાળ ગૂંથાયેલ છે . “નારી” એ ઘર અને સમાજ બાંધવાનું કામ કરે છે . જેમ ઘર કે સમાજ “નારી” વગર શક્ય નથી. એના વગર અધૂરું છે “તેથી જ નારી શક્તિ” ને “આધારશીલા” કહે વામાં આવેલ છે . નારી દીકરી હોય ત્યારે ગંગાજી બને છે . બહે નના સ્વરૂપે ઉત્સવ બને છે , પત્ની હોય છે ત્યારે મંદિર બને છે . માતા હોય ત્યારે તીર્થ બને છે . નારી દરે ક સ્વરૂપે પૂજનીય છે .
મહામંત્રીઃ શ્રી ભરતભાઈ છાભૈયા
કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું... સારા મા સારા મોટીવેશનલ સ્પીકર દ્વારા પદધર્મ વિશે વિસ્તૃત માં સમજ આપવા માં આવી..... અમદાવાદ ઝોન... નરોડા સમાજ... MG રિજિયન તેમજ નરોડા યુવા મંડળ દ્વારા ખૂબ જ સુંદર આયોજન વ્યવસ્થા.... અતિથિ દેવો ભવ અંતર્ગત બહાર ગામ થી આવેલ સર્વે મહે માનો માટે રહે વા માટે સુંદર વ્યવસ્થા..... એક જ વાકય માં કહે વું હોય તો EVERYTHING WAS EXCELLENT. આ આયોજન માં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા દરે ક એ દરે ક વડીલો... યુવાન મિત્રો... પરિવારો ને દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ. આ ટર્મ માં શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ ના
50 વર્ષ પૂર્ણ થતાં હોવાથી “સ્વર્ણિમ જયંતિ મહોત્સવ” ના આયોજન માટે શ્રી સમાજ ની કાર્યશાળા ના આયોજન દરમ્યાન શ્રી સમાજ ના હોદ્દેદારો તેમજ ભારતભર માં થી પધારે લ દરે ક ઝોન સમાજ ના મુખ્ય પદાધિકારીઓ તેમજ તથા મહિલાસંઘ પ્રમુખ મહામંત્રી ની ઉપસ્થિતિ માં યુવાસંઘ ના “સ્વર્ણિમ લોગો નું લોન્ચિંગ” કરવા માં આવ્યું હતું. આ આખું વર્ષ “સ્વર્ણિમ જયંતી વર્ષ “ના રૂપે ઉજવવામાં આવશે જેના અંગે થીમ આધારિત કરવામાં આવનાર કાર્યક્રમો નું માર્ગદર્શન તથા માહિતી ટૂં ક સમયમાં જ બધાજ રિજીયનો ને આપી દેવામાં આવશે.. ટીમ યુવાસંઘ. TOGETHER WE CAN...
શ્રીસમાજ દ્વારા દરે ક ઝોન સમાજમાં કું ભ દ્વારા વિદ્યા સહાય યોજના માટે આયોજીત કરવામાં આવેલ. જેનો આજે ફાઇનલ ડ્ રો કરવામાં આવેલ. કુ લ 25 કોઈન ને ઇનામ જાહે ર કરવામાં આવેલ..
દરે ક વિજેતા ને અભિનદન, જે શ્રીસમાજ લખેલ છે તે કોઈન શ્રીસમાજ પાસે હોય તે ઇનામ તેમને મળે છે . આયોજન સમિતિ, વિદ્યાલક્ષ્મી અમૃત કું ભ..
25 17991 MMR શ્રીસમાજ સાયકલ 24 27843 UKR શ્રીસમાજ સાયકલ 23 5415 UBR શ્રીસમાજ સાયકલ 22 40732 OOR શ્રીસમાજ સાયકલ 21 17032 MMR શ્રીસમાજ સ્માર્ટ ફોન 20 50848 DKkP શ્રીસમાજ સ્માર્ટ ફોન 19 2855 UGR શ્રીસમાજ સમ્રાટ ફોન 18 32854 VDR બાબુ વાલજી ધોળું બાલાપુર વિદર્ભ TV 17 180 SBR ગિરીશ ચોપડા બાયડ TV 16 18770 DMG પ્રવીણ ધોળું ગોઆ TV 15 50207 DKK શ્રીસમાજ સિલ્વર કોઈને 500Gm 14 25396 DKKP શ્રીસમાજ સિલ્વર કોઈન 500 gm 13 34050 CGR આનંદ ટીમબર રાયપુર લેપટોપ 12 30387 MPR શ્રીસમાજ લેપટોપ 11 94041 MGR કાંતિ નારણ વાસાણી સિંગરવા ફિઝ 10 23581 DBR શ્રીસમાજ ફ્રીઝ 09 9067 દેવજી જીવરાજ ડાયાણી મોરબી એ.સી. 08 23914 DBR શ્રીસમાજ એ.સી. 07 5969 UDR શ્રીસમાજ 10 ગ્રામ ગોલ્ડ 06 24336 DKR ઝોન સમાજ રિજીયન 10ગ્રામ ગોલ્ડ 05 11351 SPR નંદુભાઈ નાકરાણી, પણસોરા એક્ટીવા 04 14549 MUR શ્રીસમાજ એક્ટિવા 03 46419 UDR શ્રીસમાજ બાઇક હોન્ડા સાઇન 02 30446 MPR શ્રીસમાજ બુલેટ બાઇક 01 44740 DMG શ્રીસમાજ કાર નું ઇનામ
નારીનું અસ્તિત્વ સંવાદ સે શક્તિ મહિલાસંઘનો નાદ
મહિલા સંઘ પ્રમુખ શ્રીમતિઃ જશોદાબેન નાકરાણી “શક્તિ” એ સમાજમાં એકસાથે પુત્રી બહે ન પત્ની, પુત્રવધુ, ભાભી, નણંદ, વહુ , સાસુ અને આવા કઈક સામાજિક અને કૌટું બિક બંધનો માં બંધાઇ દરે ક પાત્રમાં પોતાનો ત્યાગ, સેવા, સંમપર્ણ અને અહં કારને ઓગાળી દઇ સંસાર જગતને સુગંધીત બનાવે છે અને પોતાનું સમગ્ર બલિદાન આપી દે છે . નારી શક્તિએ દેશ સમાજ અને સંસ્કૃતિ માટે , રાષ્ટ્ર માટે ખૂબ જ મોટો ફાળો આપ્યો છે . આ દેશને, સમાજને, આ સંસ્કૃતિને નારીએ પોતાના લોહીથી સીંચી છે . આ દેશના ખોળે “છત્રપતિ શિવાજી” “મહારાણા પ્રતાપ” “રામકૃ ષ્ણ પરમહં સ” “તુલસીદાસ” “નરસિંહ મહે તા” “ભગતસિંહ” “સુભાષ બોસ” “સરદાર વલ્લભભાઈ પટે લ” “મહાત્મા ગાંધી” અને હાલનો તાજો દાખલો આપણા દેશના લાડીલા અને કર્તવ્યનિષ્ઠ પ્રધાનમંત્રી નરે ન્દ્ર મોદી વગેરે જેવા અગણિત દેશભક્તો, શુરવીરો, દાનવીરો અને સંતો સૌ નારી નીજ દેણ છે . તેથી જ કવિએ નો કહ્યું છે ... “ નારી જણ તો ભક્ત જણ, કા દાતા કા શૂર” “નહિ તો રહે જ ે વાંઝણી, મત ગુમાવિશ નૂર” ધર્મ, ગ્રંથો, વેદો અને ઇતિહાસ
મહામંત્રી શ્રીમતિઃ રમીલાબેન રવાણી
સાક્ષી છે કે ભારતીય સુસંસ્કૃત અગણિત માતાઓ, સતિઓ, વીરાંગનાઓ સમગ્ર વિશ્વમાં ઝળહળી રહી છે . ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, અહલ્યા બાઈ, સતી અનસુયા, સતી સાવિત્રી, સતી સીતા વગેરે વગેરે... આજ ના યુગ માં તો નારીશક્તિ પુરુષની સમોવડી છે . પુરુષોના જીવનમાં અખંડ સ્ત્રોતને સદાય વહે તો રાખનાર પ્રેરણામૂર્તિ છે . દરે ક મહાન વ્યક્તિઓના જીવનમાં તેની સફળતા ના નેપથ્યમાં નારી જ છે . બાળકોમાં સંસ્કારનું સિંચન કરનાર માતા છે . એ પરમાત્મા નું પ્રાગટ્ય છે . ભગવાનને આ સૃષ્ટિનું સર્જન કર્યું પણ ક્યાંક પોતાનું નામ નથી લખ્યું તેવી જ રીતે સ્ત્રી બાળકોને જન્મ આપે છે પણ જન્મતાંજ બાળકને પિતાનું નામ મળે છે . માતા આટલો અધિકાર પણ રાખતી નથી કે બાળકના નામ પાછળ પોતાનું નામ આપે. આવી ભાવનાઓ આપણી ભારતીય નારી ધરાવે છે . સ્ત્રી શક્તિનું મહામુલુ ઘરે ણું છે એમની”પવિત્રતા.” આજ કારણે સ્વતંત્રતામાં મહાલે છે તેની આસપાસ સ્વતંત્રતાની સુમધુર સૌરભ ફે લાયેલી છે . આજની સ્ત્રી લોકિક સૃષ્ટિમાં
પણ અલૌકિક ભાસે છે . જીવન નું કોઈ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં આજની નારીનું અસ્તિત્વ ન હોય. આજે દરે ક ક્ષેત્રમાં ભારત ની નારિએ નામના મેળવી છે અને સફળતા ના શિખરો સિદ્ધ કર્યા છે . આપ સૌ “સનાતન ધર્મ પત્રિકા”ને વાંચતા જ હશો. દરે ક ક્ષેત્ર માં આપણી વહુ -દીકરીઓ ટોપ પર પહોંચેલ છે જે આપણી સમાજ માટે ગૌરવની વાત છે . આ સાથે “મહિલા સંઘ” વતી દરે ક બહે ન દીકરીઓ ને ભલામણ કરીશ કે “નારી એ સર્વશ્રેષ્ઠ છે . કે ન્દ્ર સ્થાન છે . સાથે કુ ળ ની મર્યાદા અને ગૌરવ લજ્જાનો દોર પણ છે . આપ સર્વે, આપણે સહુ “નારી શક્તિ ઉપર છે . આપણા હાથમાં છે . માટે જ “નારી નારાયણી” “કલ્યાણ દાત્રી” પણ કહે વાય છે . નારીની નમ્રતા એમના નેણમાં હોય છે . આ ગરિમાનો આપણે સહુ જતન કરી અને સમાજને, ઘરને ઉજળો કરી ઉન્નતિના પંથે લઈ જઈએ. “નારીનો અવતાર મળ્યો એ જ ભગવાન તરફથી મળે લ મોટી ભેટ છે તો તેમને વધાવી લઈએ. બહે નો, થોડી મોટી ઉંમરની બહે નો માટે પણ લખીશ. હમણાં જે વહુ દીકરીઓને ઘરમાંથી છુ ટા છાટ મળે છે તે ત્યારે નહોતી. એમને પણ ઊમિદો હતી પણ દબાવી દેવી પડતી હતી. ઠીક
છે પહે લા હતું તેવામાં રહ્યા પરં તુ એમની ઇચ્છાઓ ક્યારે એ પૂરી કરી શકે ??? આને માટે ઉંમરનું કોઈ જ બંધન નથી. હવે આપણી વહુ -દીકરીઓ ભણેલ - ગણેલ છે . સમય બદલાયો છે તો તમારા બાકી રહી ગયેલ સપનાને હવે પૂરા કરો, લોકો શું કહે શે...ભૂલી જાવ, “જીવો અને જીવવા દો” મંત્ર અપનાવો. “એન્જોય જિંદગી”. જ્યારે મોટી ઉંમરે સ્ત્રી આકાશમાં ઉડવાનું ચાલુ કરે છે , સ્વતંત્રતા થી જીવે છે ત્યારે લોકો વિચારે છે “આને પાંખો આવી છે .” અરે ભલા માણસ.... પાંખો તો એને જન્મથી છે જ પણ એ સ્વેચ્છાએ અને સંકેલીને બેઠી હતી. એણે ગૃહસ્થીને કદી પીંજરું ગણ્યું જ નથી....માળોજ માન્યો છે .... પોતાની પાંખોને હું ફ થી પરિવારને સેવ્યો છે . ક્યારે ય ઉડવાની તમન્ના નથી કરી. પણ... પણ... આ મુકામે પર... જ્યારે પક્ષીઓ જ ઉડી ગયા છે , તો હવે એ પણ જરૂર પાંખો ફફડાવે તો ખોટું શું છે ??? એને આકાશ નથી જોઈતું... એને ઉડી ને ચાલ્યા પણ નથી જવું... એને તો બસ... થોડી અમસ્તી મોકળાશ જોઈએ છે .... એ તમારા જ આપેલા “સમય” ના ટુ કડાને મનગમતી પ્રવૃત્તિ થી ભરવા માટે એક “ટુ કડો” અવકાશ માંગે છે .... તો શું એ વધારે કાંઈ માગે છે ??? એને થોડું ખીલવું છે ... ખુલવું છે ... થોડું મોકળાશથી મહે કવું છે ... તો શું એ ખોટું છે ??? તો હો જાઓ તૈયાર “એન્જોય જિંદગી” જ્ઞાતિની દરે ક માતા બહે નો વહુ દીકરી ઓને અ.ભા. મહિલાસંઘ વતી “નારી દિવસની” ઢે ર સારી શુભકામના.... આપ સભી ખુશ રહો ઔર સબ કો ખુશ રખો.... એ જ અભિલાસા હૈ . ફિર મિલેંગે એક દુસરે સબ્જેક્ટ કે સાથ..... જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયામા. આપ સભી સ્વસ્થ રહો, વ્યસ્ત રહો મસ્ત રહો.
3
શ્રી સમાજના સંગઠન અને વિકાસકાર્યને દિશા તથા વેગ આપતી શ્રી સમાજની પ્રથમ કાર્યશાળા કર્મઠનો કું ભ ભવ્યતાથી યોજાઇ
4
5
6
7
શ્રી સમાજની કાર્યશાળાના આયોજનની તૈયારી અંગે સમીક્ષા સભા
શ્રી સમાજ ની 11 અને 12 તારીખ ની અનોખી પ્રથમ કાર્યશાળા ની પૂર્વ ત્યારીઓ સ્વરૂપે ઝોન સમાજ ના પ્રમુખ, આર.એન.પટે લ સીએ. ના અધ્યક્ષ સ્થાને આયોજન સમિતિ ની બેઠક નરોડા સમાજ ભવન માં મળી. જેમાં ઝોન મહામંત્રી દ્વારા આવનાર દરે ક ઝોન સમાજ ના પ્રતિનિધિની માહિતી રજૂ કરી. તેમની વ્યવસ્થા પૂર્ણ ભાવ સાથે સરલભાવે કરવા સમજણ આપી.
આ પ્રસંગે નરોડા સમાજ ના પ્રમુખ અને કે ન્દ્રીય સમાજ ના ઉપ.પ્રમુખ જ્યંતીભાઈ રામાણીએ પૉગ્રામ ની દરે ક પ્રસંગ ની માહિતી આપી હતી. શ્રીસમાજ દ્વારા ઐતિહાસિક કાર્યશાળા થઈ રહી છે . આ કાર્યશાળા માં શૈલેસ સાગપરિયા, જય વસાવડા, VUF ના પ્રમુખ કરતા આર.પી. પટે લ જેવા તજજ્ઞ સહુ શિક્ષિત ને વિકસિત અને સન્સકૃ તિ બનાવસે. આ કાર્યશાળા માં સ્થાનિક અગ્રણીઓનો સાથે દરે ક ઝોન સમાજ ના સ્થાનિક અગ્રણીઓ નો સમાવેસ કરવામાં આવશેવિદ્યા લક્ષ્મી અમૃત કું ભ ના ડ્ રો કરવાનું આયોજન પણ અત્રે શ્રીસમાજ દ્વારા થનાર છે .. નરોડા સમાજ ભવન ના પ્રમુખ અને એના કાર્યકરો દ્વારા “અતિથિ દેવો ભવ” અંતર્ગત ઉતારા વ્યવસ્થા રામણિકભાઈ રૂડાંણી ના નેતૃત્વ માં કરવામાં આવશે. સુંદર અને સુખાકારી આયોજન વ્યવસ્થા થાય તેવી કટિબદ્ધતા સાથે ઝોન સમાજના પ્રમુખ આર.એન પટે લ દ્વારા આજની મીટીંગ પૂર્ણ કરવામાં આવેલ.. - ડો.વિઠલ ભાવાણી, નરોડા
યુ
8
વાનો સમાજ અને રાષ્ટ્રની બહુ મૂલ્ય મૂડી છે . યુવાનો જ આવતી કાલ નુ ભવિષ્ય છે પરં તુ, ખોટી દિશામાં વળે લો યુવાન પરિવાર, સમાજ અને રાષ્ટ્રની સમસ્યા બની રહ્યા છે . અધ:પતનના માર્ગ છે તેવા યુવાનો ને કારણે પરિવાર વેરવિખેર બને છે . જે મોટી ચિંતાનો વિષય છે . તા.૧૨-૦૨.૨૦૨૨ ના રોજ સુરતમાં કોલેજમાં ભણતી યુવતીની જાહે રમાં પરિવાર ની સામેજ ઘાતકી હત્યા થાય છે . એક તરફી પ્રેમમાં ઘાતકી હત્યા કરનાર યુવાન “બગડે લ યુવાધનનો” એક દાખલો છે . આ માત્ર ઘટના નથી પરં તુ, જનસમાજને આંચકો લાગે તેવી નિર્દયી હત્યા છે . ખાસ કરી શાળા કોલેજમાં ભણતા બાળકોના માતા-પિતાની આંખો ખોલનારી ઘટના છે . યુવાધનની બરબાદીને રોકવા લોકોએ જ જાગૃત બનવા ની સાથે તેના કારણો શોધવા પડશે. યુવાધનની બરબાદી નું સૌથી મોટું કારણ વ્યસન છે . યુવાનો વ્યસનના રવાડે ચડી રહ્યા છે . પરિણામે માનસિક, આર્થિક અને શારીરિક બરબાદી ની સાથે ગુનાખોરી તરફ પણ ધકે લાઈ ને હિંસક બને છે . પરિણામે હત્યા સુધી પહોંચે છે . શાંત અને વેપારી માનસ ધરાવતા ગુજરાતમાં હવે ડ્ર ગ્સ ની બદી શરૂ થઈ ગઈ છે . આ બાબતમાં ગુજરાત હવે પંજાબ બની રહ્યું છે . રોજેરોજ ડ્ર ગ્સ પકડાય છે . સપ્લાયરો પકડાય છે . જેનો અર્થ એ છે કે , લોકો ડ્ર ગ્સ ની લતમાં સપડાઈ રહ્યાં છે . હજુ થોડા દિવસો પહે લા કં ડલા માં કન્ટેનરમાં, કચ્છ ના ક્રિક વિસ્તાર માં તથા પોરબંદરના દરિયામાં કરોડોનો નશીલો પદાર્થ પકડાયોજે ગુજરાત અને પડોશી રાજ્યોમાં જવાનો હતો. આવી આ પ્રથમ ઘટના નથી. સુરત શહે રમાંથી ડ્ર ગ્સ બનાવવાનાં કારખાનાં પકડાયાં હતાં. શાળા-કોલેજના બાળકો એક વખત ડ્ર ગ્સ ની લત માં ફસાઈ જાય છે , પછી તે યુવાક હોય કે યુવતી હોય, તે ગુનાખોરી તરફ વળે
સંતાનોને અધ:પતનના માર્ગે જતા વારીએ... આ અંકનો મનનીય લેખ કાન્તિભાઇ રમાણી
છે . જેમ સાચી દિશામાં વળે લું યુવાધન દેશ અને સમાજને પ્રગતિના પંથે લઈ જાય છે તેમ ખોટી દિશામાં વળે લ યુવાધન રાષ્ટ્ર અને સમાજને અધ:પતનના માર્ગે લઇ જશે એમાં શંકાને સ્થાન નથી. શહે રોની હોટે લ-રે સ્ટોરન્ટમાં ચાલતા કપલબોક્સ, પાનના ગલાની સાથે ચાલતા સ્મોકિંગ રૂમ અને શોપીંગ સેન્ટરમાં ચાલતા સ્પા-પાલર અને હુ ક્કાબાર જેવા સ્થળો ગુનાખોરી ના કે ન્દ્રો છે . તે કોઈપણ સંજોગોમાં બંધ થવા જોઈએ. રે સ્ટોરે ન્ટમાં ચાલતા કપલબોકસ યુવાધનની બરબાદી માટે નું મુખ્ય સ્થળ છે જ્યાં છોકરીઓને ફસાવી બ્લેકમેલ કરવામાં આવે છે . દુઃખની વાત એ છે કે આવા કપ્લબોકસ ચલાવતા માલિકોને સરકાર સાથે અમલદારો પણ ઓળખે છે , સ્થળ ને જાણે છે છતાં તેને બંધ કરવા કોઇ પ્રયાસ કરાતો નથી. માટે હવે લોકોએ જાગૃત બનવાની જરૂર છે નહીતર આપણી ભાવિ પેઢી સલામત નથી. માત્ર યુવાનો જ નહીં પરં તુ, મોટી ઉંમરનાં વ્યક્તિઓ પણ માનસિક રીતે વિકૃ ત બને છે . તેનું મહત્વનું કારણ સોશિયલ મીડિયા છે . વોટ્ સેપ, ગૂગલ કે ઢગલાબંધ ચેનલો માં ન જોવાનું પીરસાય છે અને લોકો જુ એ છે જે બરબાદીનું મોટું કારણ છે . સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ફસાવવામાં
આવે છે . પછી પૈસા પડાવવામાં આવે છે . શાળામાં ભણતા બાળકોના હાથમાં હવે મોબાઈલ છે . જો તેનો સદુપયોગ નહીં થાય તો આવનાર સમય ભયાનક બનશે. એવી અસંખ્ય ગેંગો સક્રિય છે જે હનીટ્ રે પમાં લોકોને ફસાવે છે . થોડીક ઘટનાઓ માં ફરિયાદ થાય છે જે આંખ ખોલનારી છે . પોર્ન ફિલ્મ કે વિકૃ ત વિડિયો, ખરાબ ફિલ્મ માણસને હે વાન બનાવે છે . મોટા ભાગની હત્યાઓ પાછળનું કારણ પ્રેમના લફરાં અને આર્થિક હોય છે . દેખાદેખીભર્યું જીવન અને ખોટા ખર્ચના કારણે લોકો મુશ્કેલીમાં મુકાય છે . ઝડપીથી પૈસાદાર બની જવાની ઇચ્છાને કારણે યુવાનો ખોટું કરે છે . ચોરી કરે છે , ગુના આચરે છે . સારી રચનાત્મક પ્રવૃત્તિઓને બદલે સોશિયલ મીડિયામાં રત રહે વાથી માનસિક વિકૃ ત બને છે અને જો ડિપ્રેસનમાં આવે તો આત્મહત્યા પણ કરે છે અને જો વધુ માનસિક વિકૃ ત બને તો સુરતમાં બનેલી ઘટનાઓ જેવી ઘટનાઓને અંજામ આપે છે . બાળકોની આ મનોદશા માટે માતાપિતાએ વિશેષ કાળજી લેવાની જરૂર છે . ગુનાખોરીના કે ન્દ્ર બંધ કરવા અને કાયદો વ્યવસ્થા જાળવણીની જવાબદારી પોલીસની છે . પરં તુ આપણું બાળક ખોટી દિશામાં ન જાય તેની જવાબદારી માતાપિતા અને સમાજની છે . મોટા શહે રોમાં બાળકોને ફસવનારી ગેંગ-ટુ કડીઓ હોય
છે . જો કોઈ બાળક તેમની માયાજાળમાં આવી જાય તો તેને ડ્ર ગ્સના રવાડે ચઢાવે છે . પહે લાં પૈસા આપે છે . પછી તેમની પાસે ચોરી કરાવે છે અને પછી તેને બ્લેકમેલ કરી તેના વાલી પાસેથી પૈસા પડાવે છે . આવાં અસમાજીક તત્વો સમાજજનો માટે દૂષણ છે . તેને ઓળખવા પડે અને તેનાથી બાળક દૂર રહે તેની સાવચેતી પણ રાખવી જરૂરી છે . શાળા કોલેજમાં ભણતા તોફાની ટપોરી જેવા વિદ્યાર્થીઓ સારા છોકરા છોકરીઓ ને બગાડે છે . ફસાવે છે અને તાબે ન થાય તો આ ટોળી શું ન કરે ???? તે કલ્પના પણ કરી શકાય તેમ નથી. શાળા-કોલેજોની આજુ બાજુ માં જ્યાં લોકોની અવરજવર ઓછી હોય તેવા સ્થળોએ વિદ્યાર્થીઓ બેઠા હોય છે . ભણવાને બદલે રખડતા છોકરા-છોકરીઓને શાળા-કોલેજો કશું જ કહી શકે તેમ નથી. હવે બાળક અને શિક્ષક સાથેનું જોડાણ પણ રહ્યું નથી. વાલીઓ શાળા-કોલેજ સાથે ગ્રાહક જેવું વર્તન કરે છે માટે બાળકને સજા નથી કરાતી. પરિણામે શાળા-કોલેજોમાં બાળકોને શિસ્ત માટે , સારી વર્તણૂક માટે , અભ્યાસ માટે શિખામણ આપી શકાતી નથી, શિક્ષણને બદલે ખોટી દિશા તરફ બાળક વળે છે . પરિણામે બાળકનું અને પરિવાર નું ભવિષ્ય બગડે છે . આ માટે વાલીઓ એ આત્મમંથન કરવાની જરૂર છે . હવે તો ઘણા વાલીઓ પણ બાળકને કશું જ કહી શકતા નથી. માતા-પિતા કહે તેમ હવે બાળકો કરતા નથી. પરિસ્થિતિ કાબૂ બહાર જતી હોય તેમ લાગે છે . બાળક માતા-પિતાના કહ્યામાં ન હોય તેણે કોણ કહી શકે ??? પરિણામે વધુ ને વધુ બરબાદી તરફ ધકે લાય છે . દરે ક
માતા-પિતાને પોતાના બાળકોને શ્રેષ્ઠ કારકિર્દી મળે તેવા અરમાન હોય છે ... પરિસ્થિતિ કાબૂ બહાર જાય તે પહે લા માતા-પિતા એ હવે જાગી જવાની જરૂર છે . (૧) તમારા બાળકના મિત્રો કોણ છે ? તેને ઓળખો. (૨) બાળકના માનસિક ફે રફારોનુ અવલોકન કરી વાતચીત કરો. (૩) બાળકના ચોકીદાર નહિ મિત્ર બનો, પરં તુ સજાગ, જાગૃત અને સક્રિય રહો. (૪) યુવાન દીકરા-દિકરિઓ રાત્રે બહાર ના જાય એવી આદત નાખો. (૫) નાનપણથી કોઈ વ્યસન શરૂ ન કરે તેની કાળજી અને કડકાઈ રાખો. (૬) પાઠ્યપુસ્તકો સિવાયના ઇતર વાંચનની ટે વ પાડો. (૭) મોબાઈલ નો અભ્યાસ માટે સદુપયોગ પોતે શીખો અને બાળકોને શીખડાવો.(૮)શાળા-કોલેજોમાં, શિક્ષકપ્રોફે સર સાથે સારુ વર્તન અને સંબંધ રાખો... બાળકનું ખરૂ ઘડતર ત્યાં જ થાય છે . (૯) બાળકના મોજ-શોખ કે ખર્ચા ઉપર નજર અને અંકુશ રાખો. (૧૦) શાળા-કોલેજ છૂ ટયા પછી બાળક તુરંત ઘરે આવે તેની તકે દારી રાખો. (૧૧) મોબાઇલ ગેમની બદલે બીજી પ્રવૃત્તિઓ કે રમતોમાં રસ લેતા કરો. (૧૨) બાળકો સાથે ખૂબ વાતો કરો તેના દરે ક પ્રશ્ન જાણો. તેની સાથે નાની ઘટના કે વાત પણ તમને જણાવે તેવા સંબંધ રાખો. વહાલા સ્નેહીજનો ને વિનંતી કે આવી ઘટનાઓ આપણી જ્ઞાતિ માં પણ બની શકે છે . માટે આગળ થી ચેતવું સારું . પતનનો માર્ગ હં મેશા વધારે રૂપાળો હોય છે જે કુ મળી વયના તથા યુવાનીને આરે પહોંચેલા બાળકો માટે વધુ લોભામણો હોય છે . આ અવસ્થામાં બાળકો ની સંભાળ રાખવી ખૂબ જરૂરી હોય છે....
ભારતભરના સમગ્ર રીજીયનમાંથી સૌપ્રથમ OFFLINE સ્વર્ણિમ કાર્યશાળા 21-23 ના વાવડ સાબર રિજીયન દ્વારે થી
શ્રી અ. ભા. ક. ક. પા.યુવાસંઘ સાબર રીજીયન ની સ્વર્ણિમ કાર્યશાળા યજમાન બાયડ-કપડવંજ ડિવિઝન ખાતે તા.13/02/2022 રવિવાર ના રોજ વૃંદાવન હોટે લ , માધવકં પા, બાયડ ખાતે યોજાઇ હતી. જેમાં યુવાસંઘ ના સેન્ટ્ર લ થી લઈને યુવક મંડળ સુધી, ઝોન સમાજ ના વડીલો સૌ કાર્યકર્તા મિત્રો જોડાયા હતા. Session-1 - સૌ પ્રથમ બાયડ-કપડવંજ ડિવિઝન ચેરમેન ધર્મેન્દ્ર સાંખલા દ્વારા સમૂહપ્રાર્થના, ત્યારબાદ સ્થાનગ્રાહણ, શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. - સૌ મિત્રો દ્વારા સમાજના દિવંગત સભ્યો ને સમૂહમાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. - નર્મદા કાઉન્સિલ પ્રેસિડે ન્ટ ડૉ.વિપુલ છાભૈયા દ્વારા અનુશાસનનો પાઠ ભણાવતો એક વિડીયો ક્લિક બતાવીને કાર્યશાળા નો હે તુ સમજાવ્યો. - ગ્રીનલેન્ડ કાઉન્સિલ પ્રેસિડે ન્ટ CA પંકજ પારસિયા દ્વારા યુવાસંઘ લક્ષ્ય અને કાર્યસિદ્ધિ વિશે સમજણ આપી.- રિજીયન IPC મિનેશ વાડિયા દ્વારા યુવાસંઘના ત્રીસ્તરીય માળખા વિશે માહિતી આપી. - ગ્રીનલેન્ડ કાઉન્સિલ પ્રેસિડે ન્ટ CA પંકજ પારસિયા દ્વારા કાર્યકર્તા તરીકે
મારી કાર્યનિષ્ઠા અને ફરજની પણ માહિતી આપી. - સેન્ટ્ર લ રાજકીય જાગૃતિ સમિતિ કન્વીનર મયુર રં ગાણી દ્વારા મિશન રાજકીય વિશે ભારપૂર્વક સમજણ આપી અને આગામી સાબર અને અરવલ્લીની ચૂંટણીમાં નવા પરિણામ આવે અને MLA ની સીટ મળે તેવા પ્રયત્નો કરી અને પૂરેપૂરો સાથ સહકાર આપવા તેમણે જણાવ્યું. - સાબર રીજીયન રાજકીય કન્વીનર અશ્વિન છાભૈયા જેઓ અરવલ્લી જિલ્લા કિસાન મોરચા પ્રમુખ તરીકે ની જવાબદારી મળી છે તે માટે તેમનું રીજીયન ચેરમેન દિલીપ ધોળુ દ્વારા સન્માન કરવામાં આવ્યું - રીજીયન સલાહકાર પ્રમોદ છાભૈયા ના ધર્મપત્ની હે માંગિબેન પ્રમોદભાઈ છાભૈયા નું માધવકં પા, મહિલા સમરસ માધવકં પા ના સરપંચ બનવા બદલ નર્મદા કાઉન્સિલ યુવાઉત્કર્ષ PDO રાધાબેન ધોળુ અને રિજીયન યુવાઉત્કર્ષ કન્વીનર રશ્મિબેન વાડિયા અને અન્ય હાજર બહે નો દ્વારા સન્માન કરવામાં આવ્યું.
- સેન્ટ્ર લ સગપણ સબંધી સમિતિ કન્વીનર નરે શ પોકાર દ્વારા સગપણ સબંધી કાર્યક્રમ નું આયોજન કે વી રીતના કરવું તે વિશે માહિતી આપી. - સેન્ટ્ર લ વેબકોમ કન્વીનર નિલેશ વાસાણી દ્વારા રીજીયનમાં લોકડાઉન દરમિયાન થયેલ વેબકોમ અપડે ટના કામ માટે રીજીયનનો આભાર માન્યો અને અને એપ્લિકે શનમાં થઈ રહે લા નવિન બદલાવ વિશે માહિતી આપી. - સેન્ટ્ર લ YSK CEO સૌરભ રામાણી દ્વારા YSK યોજનાની માહિતી તેમજ આજસુધી ના રીજીયનમાં લેવાયેલ YSK વર્ષ પ્રમાણેનો રિપોર્ટ PPT સ્વરૂપમાં વિગતવાર ખૂબજ ઊંડાણ પૂર્વક માહિતી આપવામાં આવી. - રીજીયન YSK કન્વીનર શૈલેષ રૂડાણી દ્વારા આગામી બાકી રહે લ YSK ના પડાવ ને કે વી રીતે પહોંચી વળશું તેની આછે રી ઝલક આપવામાં આવી. - રીજીયન સલાહકાર ભરતભાઈ છાભૈયા જેવો પોતાની તબિયત નાતંદુરસ્ત હોવાના કારણે કાર્યશાળામાં આવી શકે લ નથી તેથી પોતાની જોશીલાવાળા અંદાજમાં કાર્યકર્તા ને એક ખુબજ જોશ પૂરતો યુવાસંઘનો સંદેશ એક વિડીયો કલીપ મારફતે મોકલ્યો હતો તે પ્રોજેક્ટર મારફતે સૌને બતાવવમાં આવ્યો.
- સેન્ટ્ર લ મંત્રી નિલેશભાઈ સુરાણી દ્વારા કાર્ય કે લેન્ડર અને સમજૂ તી વિશે માહિતી આપવામાં આવી. - Session-1 પૂરું થતા સૌ સમુહભોજન લીધું. Session-2 - રીજીયન અને ડિવિઝનના થીમ લીડર દ્વારા અલગ અલગ યુવાસંઘ ની 13 સમિતિ પ્રમાણે કાર્ય કે લેન્ડર વર્ક શોપ કરવામાં આવ્યો. - સાબર રીજીયનના 8 ડિવિઝન દ્વારા પણ તેમના વિસ્તારમાં આગામી 2 વર્ષ દરમિયાન 13 સમિતિ પ્રમાણે કાર્ય કે લેન્ડરનો વર્ક શોપ કરવામાં આવ્યો. - રીજીયન મિશન ચેરમેન બીપીન રં ગાણી દ્વારા 13 સમિતિના નક્કી કરે લ કાર્ય કે લેન્ડર વિશે સૌને માહિતી આપી. - સ્વર્ણિમ કાર્યશાળામાં સેન્ટ્ર લ તેમજ કાઉન્સિલમાંથી પધારે લ મેન્ટર નું 8 ડિવિઝન ના ચેરમેન/સેક્રેટરી દ્વારા સન્માન કરવામાં આવ્યું.- ગ્રીનલેન્ડ કાઉન્સિલ પ્રેસિડે ન્ટ CA પંકજ પારસિયા અને નર્મદા કાઉન્સિલ પ્રેસિડે ન્ટ ડૉ.વિપુલ છાભૈયા દ્વારા એક અનોખી કવીઝ સ્પર્ધા યોજવામાં આવી જેમાં 4 ટિમ બનાવીને કાર્યશાળા દરમિયાન થયેલ ચર્ચા માંથી પ્રશ્નોતરી કરવામાં આવી. - રીજીયન ના 8 ડિવિઝનની ટિમ નું
લક્ષ્મીનારાયણ અને ઉમિયા માતાજી ની છબી આપીને સાબર રીજીયન કોરટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું. - ખુલ્લા મંચમાં સભ્યોએ પોતપોતાના મુંઝવતા પ્રશ્નો તેમજ પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા. - રીજીયન ચેરમેન દિલીપ ધોળુ દ્વારા પ્રમુખ સ્થાને રજુ આત કરી અને સાથે જણાવ્યું કે કાઉન્સિલ જોડે રહીને પંચામૂર્ત, સ્નહગાંઠ, FACE TO FACE જેવા પ્રોગ્રામ કરીશું. - રીજીયન ચીફ સેક્રેટરી મિતેષ છાભૈયા દ્વારા આભારવિધિ કરવામાં આવી. - સેન્ટ્ર લ મંત્રી નિલેશભાઈ સુરાણી દ્વારા શપથ અને વિશ્વાસ સાંકળ કરાવવામાં આવી.- રાષ્ટ્રગાન કરીને સૌ મિત્રો અલ્પાહાર કરીને છુ ટા પડ્યા. આ સમગ્ર કાર્યશાળા માં 165 જેટલા મિત્રો જોડાયા હતા. સમગ્ર કાર્યશાળાની સંચાલન ટિમ. - બિપીન રં ગાણી, રિજીયન મિશન ચેરમેન - મિતેષ છાભૈયા, રિજીયન ચીફ સેક્રેટરી - ધ્રુવ ચૌહાણ, રિજીયન પ્રવક્તા - નિરલ ભાદાણી, બાયડ-કપડવંજ ડીવી.IPC - પ્રશાંત નાકરાણી, રિજીયન Edu.&Tal.Hunt સમિતિ કન્વીનર - બાયડ-કપડવંજ ડિવિઝન ટિમ સાબર રિજીયન, PRO ધ્રુવ ચૌહાણ
9
કીચન કોર્નર
ચંદ્રીકાબેન ભદ્રેશભાઈ કાલરીયા, ચેન્નાઈ. 880728623
સમ્મર સ્પેશ્યલ સ્મૂદીસ્
કે ળાની સ્મૂદી એક બ્લેન્ડિગ જારમાં 2 કે ળાના ટુ કડા, 1 કપ ઠં ડુ દૂધ, 1 ટે બલ સ્પૂન શક્કર, 2 થી 3 ટીપાં વેનિલા એસેન્સ, એક ચપટી તજનો ભુક્કો અને 1 ટે બલ સ્પૂન મધ નાખી આ બધીજ સામગ્રીને બ્લેન્ડ કરી સર્વિંગ ગ્લાસમાં નાખી ડ્ રાય ફ્રૂટ્સથી સજાવીને સર્વ કરો. મિક્સ ફ્રૂટ્સ સ્મૂદી એક બ્લેન્ડિગ જારમાં 1/2 કપ પાઈનેપલ (અનારસ), 1/2 કપ કિવિના ટું કડાં, 1/2 કપ સંતરાના ટુ કડાં, 1 ઇન્ચનો આદુનો ટુ કડો, 1 ગ્લાસ નારિયેળનું પાણી(સાદું પાણી પણ લઈ શકાય) નાખી બ્લેન્ડ કરી સર્વિન્ગ ગ્લાસમાં નાખી કિવિ ના ટુ કડાથી સજાવીને સર્વ કરો. હે લ્દી ચોકલેટ સ્મૂદી 4 થી 5 ખજૂ રની ફસીયોને 5 થી 6 કલાક પલાળી લેવી એક બ્લેન્ડિગ જારમાં પલાળે લા ખજૂ ર, 1 ટે બલ સ્પૂન કોકોઆ પાઉડર, એક ચપટી તજનો ભુકો, અડધી ચમચી પીનટ બટર,
5 થી 6 પલાળે લા બાદામ, 1 ચમચી મધ અને એક ગ્લાસ ઠં ડું દૂધ નાખી બ્લેન્ડ કરી સર્વિંગ ગ્લાસમાં નાખી બાદામથી સજાવીને સર્વ કરો. પપૈયાં સ્મૂદી એક બ્લેન્ડિગ જારમાં 3/4 કપ પપૈયાંના ટુ કડા, 1 કે ળુ અથવા (1 પ્લમ), 2 થી 3 ચમચી દહીં, 1 મોટી ચમચી મધ, 1/4 કપ પાણી નાખી બ્લેન્ડ કરી સર્વિંગ ગ્લાસમાં નાખી પપૈયાંના ટુ કડાથી સજાવીને સર્વ કરો. આપિલ બનાના સ્મૂદી એક બ્લેન્ડિગ જારમાં 1 સફરજનના ટુ કડા, 1/2
કે ળાના ટુ કડા, એક ચપટી તજનો ભુકો, એક ચમચી પલાળે લા ચિયા સીડ્ સ, એક મોટી ચમચી મધ, 3 મોટી ચમચી દહીં, 1/4 કપ પાણી નાખીને બ્લેન્ડ કરી સર્વિંગ ગ્લાસમાં નાખી કે ળાના ટુ કડાઓથી સજાવીને સર્વ કરો. વેજિટે બલ સ્મૂદી એક બ્લેન્ડિગ જારમાં 4 ચીરી કાકડી, 4 ચીરી ટામેટાં, 4 ચીરી બીટરૂટ, 4 ચીરી દૂધી (નાની ચીરી), 4 ચીરી આમળાં, 6 થી 7 મીઠા લિમડાના પાન, 1 ગ્લાસ નારિયેળનું પાણી(સાદું પાણી પણ લઈ શકાય), 5 થી 6 ટીંપા લીંબુનો રસ, નાખીને બ્લેન્ડ કરી સર્વિંગ ગ્લાસમાં નાખી સર્વ કરો.
ભૂમી દાન
શ્રી આ ભા ક કડવા પાટીદાર સમાજ દ્વારા ભુજ ખાતે સંપાદિત કરે લી જમીન ના ભૂમી દાન ની ઝોન વાર માહિતી અહીં આપવામાં આવેલી છે જેની વિગતવાર માહિતી દૈનિક પત્રિકા માં આપવા માં આવી રહી છે . વાર. ઝોન. 044. સૌરાષ્ટ્ર ઝોન. 028. સાબરકાંઠા ઝોન. 087. દક્ષિણ મહારાષ્ટ્ર ગોવા ઝોન. 006. પુના ઝોન. 008. પશ્ચિમ બંગાળ ઝોન. 005. બિહાર ઝારખંડ ઝોન. 072. તેલંગાણા આન્ધ્ર ઝોન. 017. મધ્ય ગુજરાત ઝોન. 189. દક્ષિણ ભારત ઝોન. 210. માંડવી ઝોન. 078. મધ્ય મહારાષ્ટ્ર ઝોન. 256. અમદાવાદ શહે ર ઝોન. 006. આસનસોલ ઝોન. 011. ઓરિસ્સા ઝોન. 031. દિલ્હી રાજસ્થાન ઝોન. 011. મધ્ય પ્રદેશ માળવા ઝોન. 249. ભુજ ઝોન. 024. વિદર્ભ ઝોન. 159. છત્તીસગઢ ઝોન. 488. દક્ષિણ ગુજરાત ઝોન. 014. ઉત્તર કર્ણાટક ઝોન. 013. ઉત્તર ગુજરાત ઝોન. 399. દક્ષિણ કર્ણાટક ઝોન. 643. બૃહદ મુંબઇ ઝોન. 647. પશ્ચિમ કચ્છ ઝોન. 3695. ટોટલ વાર ભૂમિ દાન રૂપે તા. 2802-2022 સુધી મળે લ છે . નોંધઃ- ભૂમિ દાન નોંધાવાનુ ચાલુ છે જેની સમયે સમયે માહિતી આપતા રહે શું. માહિતી:- કે ન્દ્રીય કાર્યાલય, પાટીદાર વિદ્યાર્થી ભવન, નખત્રાણા.
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘની આગામી કારોબારી અને સામાન્ય સભા
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘ ની આગામી કારોબારી સભા ગુરૂવાર તા. ૦૫-૦૫૨૦૨૨ અને જનરલ સભા શુક્રવાર તા. ૦૬-૦૫-૨૦૨૨ ના રોજ રાખવાનું નક્કી કરે લ છે . સર્વે કારોબારી સમિતિના સભ્યો ને વિનંતી કરવામાં આવેલ છે કે હવે આ સભામાં નૂતન કારોબારી સમિતિની
રચના કરવામાં આવશે તેની આગોતરી જાણ કરવામાં આવેલ છે તેની નોધ લેવા વિનંતી. વિગતવાર સર્કયુલર ટૂં ક સમયમાં રજુ કરવામાં આવશે. નવી કારોબારી સમિતિની નિમણૂક કરવાની હોવા થી વધુ થી વધુ સંખ્યામાં બહે નોને હાજર રહે વા વિનંતિ સહ... રમીલાબેન ખેતશી રવાણી મહિલા સંધ સેવક
રામદેવજી બાબા સાથે મુંબઈના સાહસિક કચ્છીઓનો અનેરો ધરોબો
નરસીભાઇ ગોવિંદ દડગા જેઓ મુંબઈ માં ઘાટકોપર પાટીદાર વાડીમાં છે લ્લા ૨૩ વર્ષથી યોગ શિક્ષક તરીકે સવારના છ થી સાત નિયમિત સેવા આપી રહ્યા છે . તુલસીભાઈ રવજી રામજીયાણી, મુંબઈ જે ગામ કોડાઈ મદનપુરા તેમને પરમ પૂજ્ય સ્વામી રામદેવે પતંજલિ યોગપીઠ મા ફાઉન્ડર મેમ્બર બનાવ્યા છે . તસ્વીર છે મુંબઈ પધારે લ હાલમાં ત્યારે અવિરત કાર્ય કરનાર નરસિંહભાઇએ ઘાટકોપર પાટીદાર વાડીમાં યોગ સાથે યજ્ઞ ની પણ શરૂઆત કરી છે તેમનો પણ ઘણા પેશન્ટો લાભ
લે છે . બાબા ની મુલાકાત ટફ છે પણ મુમકીન છે .. તેનાથી પહે લા ઘાટકોપર ગુરુકુ લમાં દસ વર્ષ યોગ શિક્ષક તરીકે સેવા આપી હતી આ કાર્યને ધ્યાનમાં લઈને પરમ પૂજ્ય સ્વામી રામદેવ એ ગઈકાલે નરસીભાઇ ને પતંજલિ યોગપીઠમાં લાઈફ મેમ્બર બનાવ્યા છે . તે બદલ નરસિંહભાઇને ખૂબ ખૂબ અભિનંદન ભવિષ્યમાં પણ આવા સમાજ ઉપયોગી કાર્ય કરતા રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના.. પ્રચાર અને પ્રસાર મિશન જેમાં આપનાં ઉત્તમ કાર્ય ની સરાહના હં મેશા થાય છે ..
દેશભરમાં યોજાયેલ લગ્ન સમારોહમાં પ્રભુતામાં પગલા પાડતા નવદં પતિને YSK યોજનાની ઉપયોગીતા સમજીને સમાજના સ્થાનિક કાર્યકરોએ નવદં પતિને YSK યોજનાથી આર્થિક સુરક્ષાની ભેટ આપી પરિવારને આર્થિક સુરક્ષા કવચ આપ્યું.
10 CA ચંદ્રકાન્તભાઈ છાભૈયા મુંબઈ. 098336 18099
કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ઇતિહાસની મહત્વની તિથિઓ / દીનાંકો
ક્રમશઃ
11
ક્રમશઃ
12
વા
13
ણીનો વિવેક દુનિયાના દરે ક માણસ ઉપર ભગવાને કૃ પા કરી ને અમૂલ્ય એવું માનવ શરીર આપ્યું છે . સાથે સાથે દરે કને જીભ પણ આપી છે . તે જીભ દ્વારા માનવી પોતાના જીવનને શણગારી પણ શકે છે અને શળગાવી પણ શકે છે . ઘણા માણસો એવી વાણી બોલતા હોય છે કે , તેની વાણી સાંભળવા માટે લોકો પડાપડી કરતા હોય છે . જ્યારે અમુક માણસો એવુ બોલતા હોય છે કે , લોકો તેની વાણી સાંભળતાં જ એને મારવા માટે તૂટી પડતા હોય છે . આમ કે મ બને છે ?? માણસની ઉન્નતિ અને અધોગતિનો તમામ આધાર જીભ ઉપર છે , તેથી આપણે વાણી બોલતા પહે લા બહુ જ વિચાર કરવો જોઈએ. કોઈનું દિલ દુભાય તેવું આપણે ક્યારે ય ના બોલવું જોઇએ, તેથી જ તુલસીદાસજી એ સરસ ઉપદેશ આપતાં કહ્યું છે કે ,
આધ્યાત્મિક વિચાર સ.બાબુલાલ રતનસિંહ વેલાણી
તુલસી મીઠે બચન સે, સુખ ઉપજત ચહુ ઔર યેહી બસીકરન મંત્ર હૈ , તજીએ બચન કઠોર. મુંબઈ શહે રમાં એક જાહે ર માર્ગ પર એક અંધ માણસ સૌની મદદ માગવા રસ્તા ઉપર બેઠો હતો. આ રસ્તા પરથી અનેક માણસો ત્યાંથી પસાર થતા હતા. આથી એ અંધ માણસને વધુ મદદ મળશે એવી આશા હતી. એક સામાન્ય પાથરણું પાથરીને બાજુ માં એક ખાલી વાસણ તેણે મૂકી રાખેલું. જેથી લોકો મદદ માટે ની રકમ એ વાસણમાં મૂકી શકે . મદદ માટે એણે એક બોર્ડ લખીને બાજુ માં મુકેલુ. તે
બોર્ડમાં લખ્યું હતું “હું અંધ છુ ં . મને મદદ કરો”. સવારથી એ બેઠેલો, સાંજ પડી ગઈ. પરં તુ તેણે રાખેલા પાત્રમાં સાવ મામૂલી રકમ જ ભેગી થઈ. એક માણસે ત્યાં આવીને બોર્ડ વાંચ્યું. એણે અંધ માણસને કહ્યું કે , મને લખાણ બરોબર નથી લાગતુ, તમો હા પાડો તો હું , એ સુધારી આપું. અંધ માણસે હા પાડી તેથી તે સેવાભાવી માણસે બોર્ડ નુ લખાણ બદલાવીને એ બોર્ડ ફરીથી એ જગ્યા પર મૂકી દીધું અને થોડી રકમ વાસણમાં મૂકી જતા રહ્યા. આ સેવાભાવી માણસે પોતે લખેલા લખાણની કે વી અસર થાય છે એ જોવા માટે થોડીવાર પછી પાછા આવ્યા. અને જોયું તો બે કલાકની અંદર જ વાસણ
સમાચાર આવી ગયા છે કે હવે ભારતીય બાળકોને ભારતનો સાચો ઇતિહાસ ભણાવવામાં આવશે
તો
શું અત્યાર સુધી સ્વતંત્ર ભારતમાં આપણે બધા 50થી 90ના દાયકામાં જન્મ લેનારાઓ શાળાઓમાં જે ભણી ગયા, ઇતિહાસ જૂ ઠો હતો? હા ! જરા આંચકો આવે એવી વાત તો છે જ, એ ઇતિહાસ સંપૂર્ણ જૂ ઠો જ હતો, તેમ કહે વું, તેને બદલે એમ કહીશું કે તેમાં સત્ય, અર્ધ સત્ય અને અસત્યનું ખૂબીપૂર્વકનું મિશ્રણ હતું. ભારતીય ઋષિ વૈજ્ઞાનિકો દ્વારા આવેલા આવિષ્કારોની વાતો ક્યાંય પણ ભણ્યા હો, તેવું કશું યાદ આવે છે ? વેદ અને ઉપનિષદ ગ્રંથોનાં ઇતિહાસ પાત્રો અને તેમના મૂલ્યોની પ્રેરક કથાઓમાંથી કોઈ નામ યાદ આવે છે , જે આપણને ભણવામાં આવ્યા હોય? પૌરાણિક સાહિત્યમાં જીવન નિર્માણનાં સૂત્રો આપનારા વ્યાસ કે વાલ્મિકના યોગદાનની ભારત પર પડે લી પ્રગાઢ અસરનો કોઈ પાઠ યાદ આવે છે ? ચરક અને સુશ્રુત દ્વારા અપાયેલા સ્વાસ્થ્યનિર્માણના સિદ્ધાંતો, અને તત્કાલીન ગર્ભવિજ્ઞાન ઉપરના ઊંડાં સંશોધનોનું કોઈ ઋણ અદા થયું હોય, તેવી કોઈ પળ શાળામાં વીતાવી હોય તેવું યાદ આવે છે ? શિલ્પ ,સ્થાપત્ય, સંગીત, ધાતુવિદ્યા, અર્થશાસ્ત્ર અને રાજનીતિના ગ્રંથોમાં જણાવાયેલ ભારતીય આવિષ્કારો, આખી દુનિયાને આકર્ષીને ભારત ભેગા કરતા, તે વિદ્યાઓના પુરસ્કર્તાઓને પ્રેમથી યાદ કર્યાનું યાદ આવે છે ? બાબર અને હુ માયુથી માંડી ઔરં ગઝેબ સુધીની વંશાવલી આપણે ભણી, તો ભલે ભણી. પણ મહારાણા પ્રતાપના પિતામહ બાપ્પા રાવલથી માંડી મિહિરધ્વજ પ્રતિહાર છે ક અરબસ્તાન સુધી જઈને મુસ્લિમ આક્રાન્તાઓને માત્ર પાંચ ગુફાઓ સુધી સીમિત બનાવી દીધા હતા, તે ઇતિહાસ કે મ બાળકો સુધી એટલે કે આપણા સુધી પહોંચાડવામાં નહોતો આવ્યો? સને 836 માં બાપ્પા રાવલે
આક્રાંતાઓની પાછળ પડી અફઘાન પ્રાંતો સુધી, છે ક તેની ગાદી સુધી જઈને તેને પરાસ્ત કર્યા હતા, અને એ ખલીફાએ તેમની પાસે પોતાના પ્રાણોની ભીખ માગવી પડી હતી તે આપણને અત્યાર સુધી કે મ ભણાવવામાં નહોતું આવ્યું? નાગભટ્ટ પ્રતિહાર અને મિહિરભોજ પ્રતિહારે આવા મોગલ ક્રૂર આક્રાંતાઓ અને કબીલાઓને કં પાવ્યા હતા, તે શૂરવીરોની ગાથાઓને દફન કરીને માત્ર ભારતના પરાજયનાં જ મરશિયાં કે મ સંભળાવવામાં આવ્યા હતાં? ભેળસેળ માત્ર દૂધ, હળદર, મરચાં પાઉડર કે ચાની ભૂકીઓમાં જ નથી થતી. અહીં એવા એવા રાષ્ટ્રગદ્દારો પણ પાક્યા છે , જેમણે આપણા લોહીમાં વહે તી સાંસ્કૃ તિક ધારાઓને સૂકવી દેવાનાં પાપ જાણીજોઈને કર્યાં હતાં. તેમનાં નામો આપવામાં અને તથ્યો સંકોરવામાં વિવાદોને જન્મ આપવો પડશે, એટલે એન.સી.ઇ.આર. ટી.(NCERT) દ્વારા હવેના નવા, પણ સાચા ઇતિહાસક્રમની પ્રમાણિકતા ઉજાગર થવા માટે સરકારી મહોરછાપનું વેઈટીંગ કરવું જ હિતાવહ છે .... અંગ્રેજ ઇતિહાસકારોએ જગ્યા મળી ત્યાં, સમય મળ્યો ત્યારે , તકો શોધી શોધીને ભારતીય જ્ઞાનના આદિ સ્રોત એવા ચાર ચાર વેદોને માત્ર “આદિવાસીઓનાં ગામડિયાં ગીત” કહીને ભારતીયોને જંગલી કહીને વારં વાર વગોવ્યા છે , તેનો ખ્યાલ મહાન વાચક અને દુનિયા ડોલાવનાર સંતવિભૂતિ સ્વામી વિવેકાનંદજીને સમયસર આવી ગયો હતો. અલવરમાં એમણે રસ ધરાવતા યુવાનોને સંસ્કૃત શીખવવાનો આરં ભ કર્યો હતો. એક વાર એમણે અંતરની અકળામણ આ શબ્દોમાં વ્યક્ત કરી હતી, કે “મૂર્ખતાને કાયમ માટે છોડો. જરા આંખો બરાબર ખોલીને જુ ઓ, શું શીખવ્યું છે આપણા ગ્રંથોમાં?
સાથે પશ્ચિમના વિજ્ઞાનનો પણ અભ્યાસ કરો. આપણો ભારતનો ઇતિહાસ કડીબદ્ધ મળતો નથી, અને મળતો હશે તો ક્યાંય દફનાવી દેવામાં આવ્યો હશે. આથી અંગ્રેજોએ લખેલા ઇતિહાસને આપણે માથે મારવામાં આવી રહ્યો છે , અને તે જ ઇતિહાસે આપણા મનને નબળાં બનાવ્યાં. કે મકે એ ઇતિહાસમાં માત્ર અને માત્ર આપણા અધઃપતનની વાત જ વારે વારે ઠસાવવામાં આવી છે . જે પરદેશીઓને આપણી ખૂબીઓ અને ખામીઓ, રીતિ અને રિવાજો, ધર્મ અને તત્ત્વજ્ઞાનની લેશમાત્ર ગતાગમ નથી, તેઓ શી રીતે ભારતનો ઇતિહાસ લખી શકે ? તેઓ આગળ કહે છે કે ‘એવા તથાકથિત ઇતિહાસમાં ખોટા વિચારો અને જૂ ઠાં અનુમાનો આવી જ ગયા હોય, તે નિશ્ચિત છે . ભારતનો ઇતિહાસ ભારતના જ લેખકોએ લખવો જોઈએ. એટલે મારા યુવાન મિત્રો, આપણા સુપ્ત અને ગુપ્ત ખજાનાને વિસ્મૃતિમાં સરી જતો અટકાવવાના પુરુષાર્થમાં લાગી જાઓ...” તમને એ જાણીને નવાઈ લાગશે કે એવા અકોણા ઇતિહાસકારોએ જે ભાંગરા વાટ્યા છે , અને ભારતીય ઇતિહાસ સાથે છે ડછાડ કરીને ભારતીય માનસને કમજોર, અજ્ઞાની, ભિખારી લક્ષણો વાળું અને અતાર્કિક બતાવીને વેદ, તેનાં અંગો,ભારતીય કળાઓની ઠે કડી ઉડાડી છે , તેની સામે એક અંગ્રેજે જ અવાજ ઉઠાવ્યો હતો, અને તે લેખક હતો જ્હોન કી. તેનું પુસ્તક “ઇન્ડિયા ડિસ્કવર્ડ” માં તેણે ભારત માટે પૂર્વગ્રહથી પીડાતા લેખકોની જૂ ઠી વાતોનો બહુ સારી ભાષામાં ભંડાફોડ કર્યો છે . મેકોલે જ્યારે બ્રિટનની પાર્લામેન્ટમાં ગાજીને બોલતો કે હિન્દુ ધર્મગ્રંથોમાં ઇંગ્લેન્ડના બાળકોની પ્રાથમિક ચોપડીઓ કરતાં પણ ક્ષુલ્લક બાબતો લખાઈ છે . અને એટલે જ સમગ્ર ભારતમાંથી સંસ્કૃત ભાષાને લુપ્ત કરી નાખવી જોઈએ ! તેનાં આવાં વિધાનોથી તાળીઓના ગડગડાટ
આખું ભરાઈ ગયું હતું. સવારથી સાંજ સુધી જે રકમ આવી હતી તેના કરતાં બે કલાકમાં પાંચ ગણી રકમ આવી ગઈ. તેથી તેમણે પેલા અંધને કહ્યું કે , જુ ઓ રકમ ઘણી બધી એકત્ર થઈ છે , તમને કામ લાગશે. અંધ માણસે પેલા સેવાભાવી માણસને પૂછ્યું કે , તમે એવુ તે શું લખ્યું કે , લોકોએ બે કલાકમાં મને આટલી બધી મદદ કરી ? સેવાભાવી તે માણસે કહ્યું કે , ભાઈ, મેં તો જે સત્ય હતું તે જ કહ્યું છે . બોર્ડ માં તે જે લખ્યું હતું. મેં પણ એ જ લખ્યું હતું. બસ, જરા મેં શબ્દો બદલ્યા હતા. મેં એવું લખ્યું હતું કે , આજે કે ટલો સરસ દિવસ છે પણ હું આપની જેમ એ જોઈ શકતો નથી. બસ, આ નજીવા લખાણથી તારા અને મારા લખાણની અસરો બદલાઈ ગઈ. ખરે ખર, વાત એક જ હોય છે , પરં તુ તેને રજૂ કરવાની, તે વાતને કહે વાની રીત બદલાઇ તો એનો અર્થ પણ બદલાઇ જાય વરસતા, અને એમાંથી જ જેમ્સ મીલ જેવા ભારતવિરોધી ઓફિસરોનો કાફલો ભારત તરફ વહે તો હતો. ત્યાંથી જ ભારત માટે જૂ ઠં ુ વાંચીને આવતા એ પૂર્વગ્રહીઓની નોંધમાં યત્ર તત્ર સચવાયેલું પડ્યું છે કે ભારતીય રે લ માર્ગોના નિર્માણના બહાને એવા રસ્તાઓ પસંદ કરાયા હતા જેમાં વચ્ચે કોઈ ને કોઈ ઐતિહાસિક ઇમારતો આવતી હોય, અને તેને ફરજિયાત તોડવી પડે ! બ્રિટિશ ઓફિસરો કોઈ દેશી રાજ્યોની જૂ ની ઇમારતોમાં ઉતારો કરવા તેને ભાડે રાખતા, ત્યારે ભીંતો ઉપર ચીતરે લાં મૂલ્યવાન - રામ શબરી કે કૃ ષ્ણ-અર્જુન જેવા સાંસ્કૃ તિક પેઇન્ટિંગ ઉપર ચૂનો ચોપડી કે હથોડા મારી તેનો નાશ કરીને જલસો મનાવતા... જો કે સર વિલિયમ જોન્સ, જેમ્સ પ્રિન્સેપ, ફર્ગ્યુસન અને હૉજેસ જેવા તટસ્થ અંગ્રેજોએ એવા અફસરોના કાન આમળવાના શરૂ કર્યાં હતાં. પણ આખરે સ્વતંત્ર થઈ ગયેલા ભારતમાં પણ એવા એવા લોકોએ શિક્ષણતંત્ર હાથમાં લીધું (એ નામોની યાદી પણ આંચકો આપે તેવી છે ) કે આપણા બાળકોના દિલમાંથી રાષ્ટ્રની અસ્મિતા જેવી ભાવના સુકાઈને વરાળ બની જાય... ભારતના ભાવિ નાગરિકોની નસોમાં વહે તું સાંસ્કૃ તિક વિરાસતનું ગૌરવ શૂન્ય પર થઈને માઈનસના તાપમાને જતું રહે . સ્વતંત્ર ભારતના સાત દાયકા વીત્યા પછી જો આ વિષય ઉપર સરકાર પગલાં લઈ રહી છે , તો ભારતને ભારત બનાવી રાખનાર અનેક મૂલ્યોની સ્થાપનાનું કાર્ય શરૂ થશે, તેવી આશા બાંધી શકાય. એટલું જ નહીં, એ નરબંકાઓને સાચી અંજલિ આપી ગણાય, અને મુરલીમનોહર જોશી જેવા વિદ્વાને આ માટે વર્ષો સુધી કરે લી સુપ્રિમ કોર્ટ સુધીની મહે નત લેખે લાગે. બાકી તો આપણે પરિવાર કે દેશના બુલંદ ઇતિહાસ-વારસાની ઉપેક્ષા કરીને શું મેળવી રહ્યા છીએ, ખબર છે ? ગુજરી હુ ઈ દાસ્તાં દફન ક્યા કર દી તુમને! અપની હી માં કે ખૂન સે કટાર ભોગો દી તુમને!! - હરિકૃ ષ્ણ શાસ્ત્રી
છે અને તેની અસર બદલાવાથી પરિણામ પણ ઘણું બદલાઈ જાય છે . તેથી અનુભવીઓ કહે કે , દુનિયામાં સફળ થનારા માણસો કોઈ જુ દુ કામ કરતા નથી, પરં તુ એ કામને “જુ દી રીતે” કરે છે તેથી તે સફળ થાય છે . દુઃખ થાય તેવા કઠોર વચન ન બોલવા તથા કયારે ય અપશબ્દ કે ગાળ ન બોલવી. કારણ કે , માણસ જેવી વાણી બોલે છે તેના ઉપરથી તેની કિંમત અંકાય છે . “કાગા કાકુ લેતી હૈ , કોયલ કિનકુ દેત, મધુરી વાણી બોલ કે , સબકો મનહર લેત”. કાગડો કોઈનું કં ઈ લઈ લેતો નથી અને કોયલ કોઈને કઈ દઈ દેતી નથી. પરં તુ કોયલ પોતાની મીઠી વાણી દ્વારા બીજાના મનને રં જન કરી તેને હરી લે છે માટે આપણે બીજાના હૃદયને સુખ- શાંતિ મળે તેવી વાણી હં મેશા બોલવી જોઈએ.
ઘાટકોપર આયુર્વેદિક કે મ્પનું આયોજન
ઘાટકોપર મહિલા મંડળ, યુવક મંડળ, રે ડ સ્વસ્તિક સોસાયટી ગુજરાત બ્રાન્ચ ના સહયોગથી આયુર્વેદ કે મ્પ તા.18.02.22 શુક્રવારના સવારે 8-30 કલાકે ઘાટકોપર વાડી માં કરવામાં આવેલ જેમાં ડો. મુળજીભાઈ ભલાણી (સુરત), ઘાટકોપર સમાજ ના કારોબારી સભ્યો, મુંબઈ ટ્રસ્ટ ફં ડ ના ટ્રસ્ટીઓ, ઘાટકોપર યુવક મંડળ તેમજ ઘાટકોપર મહિલા મંડળ ના કારોબારી સભ્યો હાજર રહે લ. ત્યારબાદ ડો મૂળજી ભલાણી નું સાલ અને મોતીની માળા થી સન્માન કરવામાં આવ્યું અને ત્રિદિવસીય કે મ્પમાં રજીસ્ટ્રે શન કરવામાં આવેલ તે યાદી માં 163 જણાના નામ આવેલ તેથી 21/02/22 ના ચોથે દિવસે પણ કે મ્પ સમાજજનો ની લાગણી ને માન આપી બપોર સુધી લંબાવવામાં આવેલ. અમુક જણ ના જુ ના દર્દ ને પણ રાહત મળે લ. ખાવામાં ફે ર ફાર કરવાનું ઘણા ને કહે લ અને તેલ મસાજ પણ કરવામાં આવેલ. દવા માં ફાકી અને માલીસ માટે તેલ રાહત દરે આપેલ. લી. પ્રમુખ અમૃત જે સેંઘાણી. મહામંત્રી મહે ન્દ્ર જે સેંઘાણી.
14 સોશિયલ મીડિયા ને આંગણે ડૉ. વિઠ્ઠલભાઈ ભાવાણી, નરોડા - અમદાવાદ. એક બહે ન દરરોજ દેરાસર જતા. એક દિવસ તેણે પૂજારીને કહ્યું કે , હવેથી તે દેરાસર નહીં આવે. પૂજારીએ તેને કારણ પૂછ્યું. ત્યારે બહે ન બોલ્યા “હું જોઉં છુ ં કે , દેરાસર આગળ લોકો ફોન પર સતત પોતાના નોકરી-ધંધાની વાત કરતા હોય છે . કે ટલાકે તો દેરાસરને જ પોતાની ગુસપુસનું સ્થાન બનાવી દીધું છે . ઘણાં પૂજા ઓછી ને દેખાડો વધારે કરે છે ” પૂજારીએ તેની વાત ધ્યાનથી સાંભળી કહ્યું, “ઠીક છે , પણ અંતિમ નિર્ણય લેતાં પહે લાં મારી એક વાત માનશો ?” બહે ન બોલ્યા, “હા, કહો મારે શું કરવાનું છે ?” પૂજારીએ કહ્યું,” એક ગ્લાસ પાણી ભરી લો અને તે હાથમાં પકડી ૩ વાર દેરાસર પરિસરની પ્રદક્ષિણા કરી લો. શરત એટલી કે , ગ્લાસમાંથી બિલકુ લ પાણી ઢોળાવું જોઈએ નહીં” મહિલાએ કહ્યું, “સારુ, હું એ મુજબ કરીશ” પછી થોડીવારમાં મહિલાએ પૂજારીના કહ્યા પ્રમાણે કરી બતાવ્યું. પાછી ફરે લી મહિલાને પૂજારીએ ત્રણ સવાલ પૂછ્યા. ૧. શું તમે કોઈને ફોન પર વાત કરતા જોયાં? ૨. શું તમે કોઈને મંદિરમાં ગુસપુસ કરતાં જોયાં?
દિ
૩. શું કોઈને પાખંડ કરતાં જોયાં? મહિલા બોલી, “ના, મેં આમાંથી કં ઈ નથી જોયું” પૂજારી બોલ્યા, “જ્યારે તમે પ્રદક્ષિણા કરતા હતા ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન ગ્લાસ પર કે ન્દ્રીત હતું, જેથી તેમાંથી પાણી છલકાઈ ન જાય, એથી તમને બીજુ ં કં ઈ દેખાયું નહીં. હવે જ્યારે પણ દેરાસર આવો ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન પરમાત્મામાં કે ન્દ્રિત કરજો તો તમને આસપાસનું કં ઈ દેખાશે નહીં. માત્ર ભગવાન જ સર્વત્ર નજરે ચડશે” જીવનમાં દુ:ખો માટે કોણ જવાબદાર છે ? ના ભગવાન ના ગ્રહ - નક્ષત્રો ના ભાગ્ય ના સગાસંબંધીઓ ના પાડોશી ના સરકાર જવાબદાર તમે પોતે જ છો. તમારો માથાનો દુખાવો નકામા વિચારોનું પરિણામ છે . તમારો પેટનો દુખાવો ખરાબ કે ખોટું ખાવાનું પરિણામ છે . તમારું દેવું જરૂરત કરતાં વધુ ખર્ચનું પરિણામ છે . તમારું દુર્બળ, જાડું , બિમાર શરીર ખોટી જીવનશૈલીનું પરિણામ છે .
તમારા કોર્ટ-કે સો તમારા અહં કારનું પરિણામ છે . તમારા નકામા વિવાદો વધુ અને વ્યર્થ બોલવાનું પરિણામ છે . ઉપરોકત કારણો સિવાય પણ એવા બીજા સેંકડો કારણ છે , જેનાથી પ્રેરાઈ તમે વગર કારણે અન્યો પર દોષારોપણ કર્યા કરતા હોવ છો. આમાં ઇશ્વરનો કોઈ વાંક નથી. જો આપણે આ કષ્ટોના મૂળ કારણોનો બારીકાઈથી વિચાર કરીએ તો જણાશે કે , ક્યાંક ને ક્યાંક તેની પાછળ આપણી પોતાની કોઈક મૂર્ખામી જવાબદાર છે . *સર્વેનું જીવન પ્રકાશમય અને શુભ બની રહો....* GOOD POEM દાખલા *જહાજો એ ડૂ બાડી દીધાંના દાખલા છે * *ને તણખલાઓએ તારી દીધાંના દાખલા છે * *હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની છતાંય* *જાળ કાતરી ઉંદરે સિંહ છોડાવ્યાના દાખલા છે * *છો તાકતવર તમે પણ અન્યને કમજોર ના સમજો* *અહીં દોડમાં કાચબાએ સસલાને હરાવ્યાના દાખલા છે * *સાહ્યબી પડખાં ઘસે છે રાતભર રે શમી તળાઈઓમાં*
કોણ જવાબદાર *ને કાળી મજૂ રી રસ્તાની કોરે ચેનથી સૂતાંના દાખલા છે * *દવાઓ બધી નાકામ થઈ ગઈ મરણપથારી પર* *ત્યારે કોઈની દુઆઓએ અસર દેખાડ્યાનાં દાખલા છે * *અમર ક્યાં રહે છે આ જગતમાં કોઈ કાયમ* *જેના જનમના દાખલા છે , તેના મરણનાંય દાખલા છે ...* જય જય શિવ શંકર હવે તો દોસ્તો ભેગા મળી વ્હેં ચીને પી નાંખો, જગત નાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે. ~ જલન માતરી હજારો જન્મની ખારાશ સાથે ઘૂઘવ્યો, તુટ્યો, હવે તું પણ કશું શિવલિંગ જેવું સ્થાપ મારામાં -સ્નેહી પરમાર હર કોઈ જીરવી શકે ,એવુ તો ના બને, પીવાય ઝેર ના કદી, શંકર થયા વિના. - મન્સુર કુ રેશી શંકરની જેમ નાગને મફલર કરી શકો, પણ ઝેર પી જવાનું જીગર ક્યાંથી લાવશો? - ખલીલ ધનતેજવી
મારી રીતે જીવને હું શિવ બનાવું છુ ં પરં તુ, રોજ પથ્થર પૂજવાનું, આપણાથી નહિ બને. - ગૌરાંગ ઠાકર પીવું છે ઝેર શંકર જેમ કિન્તુ કે મ મેળવવું? જગતના એવાં મૃગજળ છે કે મંથન પણ નથી થાતા. - બરકત વિરાણી ‘બેફામ’ ઢોળાયું હતું થોડું અમૃત દેવોથી, સારુ છે શંકરથી કં ઈ ઢોળાયું નહોતું. - ભરત ભટ્ટ ‘ પવન ‘ પવન તું, પાણી તું, ભુમિ તું ભુધરા... વૃક્ષ થઇ ફુલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને... શીવ થકી જીવ થયો એ જ આશે, અખિલ બ્રહ્માંડમાં....... ~ નરસિંહ મહે તા પછી તો હું અને ઈશ્વર ઉભય હશું એક જ, શિવત્વ પામવા આ જીવ સહાસ છૂ ટે છે . ~રાહી ઓધારિયા LAST BUT NOT LEAST કોરોના માં ઘણી છૂ ટ છાંટ છે , પણ છતાંય માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ તો જાળવીએ જ
વાંઢાયની કારોબારીમાં થયેલ ચર્યા અંગે મારા તરફની સ્પષ્ટતા
નાંક: ૨૪-ફે બ્રુઆરી-૨૦૨૨ ગત નવેમ્બર તથા ડિસેમ્બર ૨૦૨૧ના મહિનાઓમાં વિવિધ સમાચાર પત્રિકાઓમાં ઉમિયા માતાજી વાંઢાયના ઇતિહાસ વિષય ઉપર મારા લેખો પ્રકાશિત કરવામાં આવેલ હતા. પહે લા લેખનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો જેનાથી પ્રેરણા લઈને બીજો લેખ લખવાની મને પ્રેરણા મળી. નોધ: ઉમા દર્પણને પણ ઈમેલ (પુરાવા સાથે) દ્વારા પહે લો લેખ મોકલવામાં આવેલ પણ કોઇ અકળ કારણસર લેખ પ્રકાશિત ના કર્યો અને લેખમાં કોઈ ભૂલ છે એવું પણ એમના તરફથી કહે વામાં નહોતું આવ્યું. હાલ પાટીદાર સંદેશના ફે બ્રુઆરી ૨૦૨૨ના અંકના પાનાં નં ૨૩ તેમજ ઉમા દર્પણના ફે બ્રુઆરી ૨૦૨૨ના અંકના પાનાં નં ૬ માં મારા લેખ બાબતે જે ઉમિયા માતાજી વાંઢાયની કારોબારીમાં થયેલ ચર્ચાના અહે વાલ વાંચીને મને આશ્ચર્ય થયું અને આંચકો પણ લાગ્યો. માટે મારા તરફથી નિખાલસ સ્પષ્ટતા અહીં કરી રહ્યો છુ ં . કારણ કે આગાઉ મારા લેખના અમુક બાબતોને લઈને ખોટી રીતે ઊભી થયેલ ગેરસમજણને દૂર કરવા,
CA ચંદ્રકાન્તભાઈ છાભૈયા મુંબઈ. 098336 18099 શ્રી મણિલાલભાઈ ભગતના ઉમદા પ્રયાસોના પરિણામ સ્વરૂપે અમે તા. ૦૪-ડિસેમ્બર-૨૦૨૧ ના બપોરે અંદાજે ૩ વાગે, ત્રણે સંસ્થાના આગેવાનો સાથે મળ્યા હતા. જેમાં તમામ સ્પષ્ટતાઓ થઈ ગઈ હતી. તેમ છતાં ઉપર જણાવ્યા પ્રમાણે પાટીદાર સંદેશ અને ઉમા દર્પણમાં પ્રકાશિત અહે વાલ પ્રમાણે, મારા નામનો ઉલ્લેખ કરીને જે ખોટા મુદ્દાઓ પર વાંઢાયની કારોબારીમાં ચર્ચા કરવામાં આવી. એનો અહે વાલ ફે બ્રુઆરી ૨૦૨૨ના ઉમા દર્પણ (પેજ ૬) અને પાટીદાર સંદેશના (પેજ ૨૩) અંકોમાં “ઉમિયા માતાજી ટ્રસ્ટની સ્થાપના કે ન્દ્રીય સમાજ દ્વારા કરાઇ નથી” એવા માથાલ હે ઠળ પ્રકાશિત કરવામાં આવ્યો. આ વિષય અંગે મારા નવેમ્બર અને ડિસેમ્બર ૨૦૨૧ના લેખોનો ખુલાસો કરવા માંગું છુ ં . 1. ઉમિયા માતાજી ટ્રસ્ટની સ્થાપના
કે ન્દ્રીય સમાજ દ્વારા કરવામાં આવી: વાંઢાયની કારોબારીના અહે વાલમાં જણાવ્યું છે કે મેં મારા લેખમાં મેં લખ્યું છે કે ઉમિયા માતાજી “ટ્રસ્ટ”ની સ્થાપના કે ન્દ્ર સમાજે કરે લ છે . આ બાબતે મારો ઉત્તર એ છે કે આ વાત સત્યથી વેગળી છે . હું આપનું ધ્યાન દોરવા માંગુ છુ ં કે મેં મારા લેખમાં ક્યાંય એવું નથી લખ્યું કે ઉમિયા માતાજી “ટ્રસ્ટ”ની સ્થાપના કે ન્દ્ર સમાજે કરે લ છે . 2. ઉમિયા માતાજી મંદિર કોઈ એક જ સંતે પાટીદારોને દાન કર્યું છે . આ વિષય છે સંત શ્રી શાંતિરામજી મહારાજ દ્વારા- ઉમિયા માતાજી વાંઢાયની જમીન અને મંદિર સહિત તમામ મિલકતોનું, કોઈ પણ આર્થિક વળતરની આશા રાખ્યા વગર, આપણી સનાતની ક. ક. પા. જ્ઞાતિને દાન કરી દેવાની વાત ઉપર, વાંઢાયની કારોબારીમાં સંત ઓધવરામજી મહારાજ અને સંત દયાલદાસજી મહારાજનો ઉલ્લેખ
કરીને અંતે કહે વામાં આવ્યું છે કે કોઈ એક સંતે પાટીદારોને માતાજીનું મંદિર દાનમાં આપ્યું નથી. જે વાત સત્યથી વેગળી છે . કારણ કે જે દિવસે મંદિર પાટીદારોને દાનમાં દેવામાં આવ્યું, એટલે તારીખ ૧૪-૦૫-૧૯૬૪ ના દિવસે, સંત ઓધવરામજી મહારાજ અને સંત દયાલદાસજી મહારાજ જીવિત જ નોહતા. મંદિરના માત્ર એકજ મુખ્ય કર્તા હર્તા હતા અને એ હતા સંત શાંતિરામજી મહારાજ. દાન દેવાના નિર્ણયમાં અન્ય કોઇ વ્યક્તિ કે આજુ બાજુ ના અન્ય કોઈ પણ સાધુ/સંતની કોઈજ ભૂમિકા નહોતી. ઠાકર દવારો જે આ મંદિરનો માલિક હતો, એ ગુરુદવારો વતી માત્ર એક જ વ્યક્તિ નિર્ણય લઈ શકતો હતો અને એ વ્યક્તિ હતા સંત શ્રી શાંતિરામજી મહારાજ. એટલે માતાજીનું મંદિર દાન આપવાનો નિર્ણય સંત શાંતિરામજી મહારાજે એકલા એ કરે લ હતો. માટે દાતા તરીકે આ વાતની નોંધ લઈ એમનું યોગ્ય સન્માન જળવાય અને ઇતિહાસમાં નોંધ પણ લેવામાં આવે એવી વિનંતી કરે લ હતી. ૩. વહીવટની દૃષ્ટિએ સંસ્થાઓ અલગ હોવા છતાં પાયામાં કે ન્દ્ર સમાજ છે ઃ આ વાક્ય પર હું આજે
પણ કાયમ છુ ં . વર્ષ ૧૯૪૪માં થયેલ ઉમિયા માતાજી વાંઢાયના મંદિરના સ્થાપનાના અહે વાલના કવરમાં અને અંદરના પાનામાં આ વાત જણાવેલ છે . ખુદ ઉમિયા માતાજી વાંઢાય દ્વારા વર્ષ ૨૦૦૯ પ્રકાશિત સ્મૃતિ ગ્રંથમાં મંદિરની સ્થાપનાનો અહે વાલ શામેલ કરે લ છે . જેના પાના ક્રમ ૮૨માં “શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ હે ડઓફિસ – નખત્રાણા (કચ્છ)” નો ઉલ્લેખ છે . આ સમાજ વર્ષ ૧૯૪૪માં આપણી કે ન્દ્રીય સમાજ તરીકે ચાલતી હતી. તો પછી પાયામાં કે ન્દ્રીય સમાજ છે એવું કહે વામાં કં ઈ ખોટું નથી. ઉમિયા માતાજીના રે કૉર્ડ સાથે સંલગ્ન વાત ખોટી ના હોઇ શકે . અંતે એક વાત સ્પષ્ટ કરવા માગું છુ ં કે મેં મારા લેખો માં ક્યારે ય ભાષાની મર્યાદાઓ ઓળં ગી નથી. બીજી બાજુ મારા માટે ઉમિયા માતાજી વાંઢાયની કારોબારી માં જે મને ઉતારી પાડતા ઉદગારો નીકળ્યા, એ ઉદગારો અયોગ્ય છે . એના માટે મારે આપનું ધ્યાન દોરવું છે કે “ઉમિયા માતાજી વાંઢાય ની કારોબારી તેમજ જ્ઞાતિજનોને આ બાબતે ગેરમાર્ગે ના દોરશો” એવી ખાસ નમ્ર અપીલ પણ કરું છુ ં . અસ્તુ. જય માતાજી.
ગ
15
ત અંકમાં આપણે પ્રેગ્નન્સી એક્સેસના ફાયદા ગેરફાયદા તથા શા માટે જરૂરી છે ? તે જોયુ. આ અંકમાં આપણે કઈ કઈ એક્સરસાઇઝ કરી શકાય તેના વિશે જાણીશું. આ માર્ચ મહિનાનો અંક છે એટલે સૌ મહિલાઓને હે પી વુમન્સ ડે , નારીશક્તિ તુજ ે સલામ…. સૌથી પહે લાં આપણે જાણીશું કે , એક થી નવ મહિનામાં કઇ કસરતો કરી શકાય. એક થી નવ મહિનાના ત્રણ ભાગ એટલે કે , ત્રણ ટ્ રાઈમેન્સ્ટર, જેમાં પહે લા ત્રણ મહિના એટલે ફર્સ્ટ ટ્ રાઈમેન્સ્ટર માં કોઈ કસરત કરવાની હોતી નથી. ફક્ત ચાલવાની અને થોડીક બ્રીથીંગ એક્સાઇઝ, બાકી તમારા ગાયનેક અને ફિઝીયોથેરાપી અને સલાહ પ્રમાણે પોઝિશનનું ધ્યાન રાખવાનું હોય છે . બીજા ટ્ રાઈમેન્સ્ટર એટલે કે , ચોથા મહિનાથી છઠ્ઠા મહિના સુધી આ પીરીયડમાં કસરત કરી શકાય છે , જેની અંદર યોગા પિલાઇટસ, સ્ટ્રે ચિંગ, એરોબિકસ કસરત વગેરે તમારા ફિઝિયોથેરાપીની સલાહ મુજબ કરી શકો છો. સૌથી પહે લાં આપણે આ સમયમાં કે વી રીતે સુવું તેના વિશે જાણીએ, તો હં મેશા ડાબી તરફ સુવો, જેમાં બંને પગ વચ્ચે ઓશીકું મૂકીને સુવો, સીધા ક્યારે સૂવું નહીં. જો સૂવું હોય તો જમણી બાજુ કમરને થાપાના ભાગે એલિવેટર રહે તે રીતે ઓશિકુ મૂકીને સૂવું. બેસ્ટ એક્સરસાઇઝ કઈ? સામાન્ય રીતે કહિ ન શકાય કે , આ બેસ્ટ એક્સરસાઇઝ છે , પરં તુ તમને બતાવેલ એક્સરસાઇઝ એક્સપર્ટ દ્વારા એ બધી જ બેસ્ટ એક્સરસાઇઝ છે , બધી જ પ્રેગ્નન્ટ લેડીસ સરખી નથી હોતી.
દ
ક્ષિણ ભારત રીજીયનની નવનિયુક્ત ટીમના સુકાનીઓ, મિશન લીડરો,૨૦ મંડળોના પ્રમુખ મંત્રી શ્રીઓ તેમજ તમામ કારોબારી સભ્યોને સામાજિક કાર્યોના પાઠ શીખવા, નવા લીડરો ઉભા કરવા અને કાર્ય પધ્ધતિ ની સમજણ કે ળવવા હે તુ એક G-30 INFRA DBR કાર્યશાળા -2022 નું આયોજન તા:-26 અને 27 ફે બ્રુઆરી 2022 ના શિંગીટા રીજીયન ચેરમેન કમલેશભાઈ જીવરાજભાઈ જાળવણી ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ. વિશેષ અતિથિ તરીકે ... શ્રી શિવગણભાઈ ખેતાભાઈ વાસાણી - દ.ભા.ક.ક.પા. સનાતન સમાજ ના IPP અને શિંગોટા ઝોન સમાજ ના મંત્રીશ્રી. શ્રી રણછોડભાઈ માવજીભાઈ મૈયાત - શીંગોટા ઝોન સમાજ ના પ્રમુખશ્રી. શ્રી લલિતભાઈ માવજીભાઈ દિવાણી - શીંગોટા સમાજ ના પ્રમુખશ્રી. શ્રી કિર્તીભાઇ મણીલાલ પોકાર - શીંગોટા સમાજ ના મંત્રીશ્રી. શ્રીમતી કાંતાબેન લલિતભાઈ દિવાણી - દક્ષિણ ભારતીય કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ મહિલાસંઘ ના પ્રમુખશ્રી અને શીંગોટા મહિલા મંડળ ના પ્રમુખશ્રી. શ્રીમતી જયાબેન નરે શભાઈ છાભૈયા - શીંગોટા મહિલા મંડળ ના મંત્રીશ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યશાળામાં મધ્ય મહારાષ્ટ્ર રિજિયનના સલાહકાર શ્રી કાંતિભાઈ સાંખલા (સિન્નુર), રામસેતુ કાઉન્સિલ
પ્રેગ્નન્સી અને એક્સરસાઇઝ (કસરત) પાર્ટ -2 સનાતન મેડીકોઝ ડૉ. વિપુલભાઈ છાભૈયા, નરોડા - (7874490435) બધી જ પ્રેગ્નન્સી કન્ડિશન સરખી નથી હોતી. એટલે બધા માટે સરખી એક્સ. લાગુ પડતી નથી. તેમની કન્ડિશન પ્રમાણે એક્સરસાઇ પોગ્રામ બદલાય છે . કસરત ચાલુ કરતાં પહે લાં બેઝિક નિયમ સમજવા પડે ... • એક્સરસાઇ દરમ્યાન પ્રેગનન્ટ લેડીસે ક્યારે ય શ્વાસ રોકવો નહીં. • થોડું થોડું બોલતા રહે વું. • કસરત દરમિયાન શ્વાસોશ્વાસની પ્રક્રિયા રીધેમિક હોવી જોઈએ. • કસરત કરતાં પહે લાં વાર્મ અપ અને કસરતના અંતે કુ લ ડાઉન કરવું, જે ખૂબ જ જરૂરી છે . • જ્યારે પોઝિશન બદલાય ત્યારે , ખાસ ધ્યાન રાખવું જ્યારે નીચેથી ઉપર થવાનું થાય ત્યારે ઝડપથી નહી ઉઠવું કારણ કે , તેનાથી સામાન્ય ચક્કર અથવા બેલેન્સ બગડી જાય છે . પ્રેગનેટ વુમનને ધ્યાન રાખવા જેવું. • પ્રેગ્નેન્ટ વુમને લૂઝ ફિટિંગના કપડાં પહે રવાં, જેનાથી શ્વાસોશ્વાસની પ્રક્રિયા સામાન્ય રીતે થઈ શકે . • તાપમાન જળવાઈ રહે તેવા વાતાવરણમાં કસરત કરવી. • પાણી પીતા રહે વું, કસરત કરતા દરમિયાન પહે લાં અને પછી પણ.
• થાકી જાઓ ત્યાં સુધી કસરત ન કરવી અને તમારા શરીરને પણ સાંભળવું. • જો તમને કસરત દરમિયાન કં ઇક અસામાન્ય લાગતું હોય તો કસરત બંધ કરી દેવી અને કમ્ફર્ટે બલ જગ્યાએ બેસી જવું.એરોબિક એક્સરસાઇઝ: સામાન્ય રીતે વોકિંગ કરી શકો છો. ૨૦ થી ૪૦ મિનિટ સુધી અઠવાડિયામાં પાંચ દિવસ વોટર એરોબિક્સ કસરત પણ કરી શકાય છે . પ્રેગનન્સી યોગા: નીચે આપેલ યોગા કરી શકાય છે , જેમા પ્રેગનન્સી પ્રમાણે થોડા મોર્ડીફાઇડ કરી શકાય. - સુખાસન - જાનુ શીર્ષાસન - બંધ કોણાસન - સ્વસ્તિકાસન સાથે પર્વતાસન - પશ્ચિમ નમસ્કારાસન - અધો મુખ સવાસન - ભારદ્વાજસન - સેતુબંધાસન - સવાસન - સુખાસન: ખુરશી પર સીધા બેસી કમર માથું બધું જ સ્ટેટ રાખી બેસવું. નોર્મલ શ્વાસોશ્વાસની પ્રક્રિયા પાંચ
મિનિટ સુધી કરવી. જાનુ શીર્ષાસન: જમીન પર આસન પર બેસી બંને પગ સીધા કરી ડાબા પગને વાળો, ત્યારબાદ જમણા હાથને જમણા પગના અંગૂઠા સાથે પકડી લીધા બાદ ડાબા હાથને ઉપર બાજુ જમણી સાઈડ કમરને વાળવી, ડાબા હાથને ઉપર લઈ જતી વખતે જમણી સાઈડ કમરને વાળતી વખતે શ્વાસ લેવા અને પાછા વળતી વખતે શ્વાસ છોડો. આવું પાંચવાર કરો. બંધ કોણાસન: બતાવેલ ફોટો પ્રમાણે બેસવું જો બેસવામાં તકલીફ પડે તો ઓશીકું રાખીને બેસી શકાય. પગના પંજાને એકબીજા સાથે જોડી ઘુંટણ થી ઉપર નીચે કરવા, શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલુ રાખવી. આ પ્રક્રિયા ત્રણ થી પાંચ મિનિટ સુધી કરવી. પશ્ચિમ નમસ્કારાસાન: સુખાસન અથવા જમીન પર પલાઠી મારી બેસવું. બેસવામાં તકલીફ થાય તો ઓશીકા પર બેસવું, ત્યારબાદ બંને હાથ પાછળ કમર પાસે લઈ જવા અને નમસ્કારની ક્રિયા કરવી, સામાન્ય શ્વાસોશ્વાસ કરતા રહે વું. આવું 3 થી 5 મિનીટ કરતા રહે વું. સ્વસ્તિકાસન સાથે પર્વતાસન:
સુખાસન અથવા પલાઠી મારી આસન પર બેસી બંને હાથને માથા પર લઈ જવા, લઈ જતી વખતે શ્વાસ લેવો અને હાથને નિચે લાવતી વખતે શ્વાસ છોડવો, આવું પાંચ વખત કરવું. સેતુબંધાસન: સીધા જમીન પર સુઈ બંને પગને ઘંટણથી વાળી કમર ઉઠાવી, કમર ઉઠાવતી વખતે શ્વાસ લેવો અને નીચે મૂકતી વખતે શ્વાસ છોડવો, આ પ્રક્રિયા પાંચ વખત કરવી. અધોમુખો સવાસન: ફોટોમાં બતાવ્યા પ્રમાણે પહે લા નાનાં બાળકોની જેમ ઘોડો બની (kneeling) પગ અને કમરને ખેંચવા, ત્યારબાદ પાછુ ં kneeling પોઝિશનમાં આવવું. આ પ્રક્રિયા કરતી વખતે પેટ જમીન પર ન આવે તેનું ખાસ ધ્યાન રાખો. ભારદ્વાજસન પલાઠી વળી જમીન પર બેસી ડાબા હાથ જમણા ઘૂંટણ પર રાખી, ત્યારબાદ જમણી તરફ કમર વાળો અને પાછુ ં આવું બીજી તરફ કરો. સામન્ય શ્વાસોશ્વાસ કરતા રહે વું. સવાસન: સામાન્ય રીતે સીધા સુતા સુતા આ ક્રિયા કરવામાં આવે છે , પરં તુ પ્રેગનેન્સીમાં લાંબો સમય સીધા સૂવું હિતાવહ ન હોવાથી ફોટોમાં બતાવ્યા પ્રમાણે સુઈ, શ્વાસોશ્વાસની ક્રિયા કરતા રહે વું. આવતા અંકમાં આપણે પલાઇટસ સ્ટ્રે ચિંગ, સ્ટ્રે ન્થ, મસલ એક્ટીવેશન વિશે જાણીશું...
શિંગોટા મુકામે G-30 INFRA DBR રીજીયન કાર્યશાળા -2022
ના પ્રમુખશ્રી જયેન્દ્રભાઈ રૂડાણી (કચ્છ), DKR રિજિયન ના ચેરમેનશ્રી દિનેશભાઈ લીંબાણી (ચિકમગલૂર), DKR રીજીયન ના મહામંત્રીશ્રી કિશોરભાઈ સુરણી (બેંગલોર) કાર્યશાળા ના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળાનો શુભારં ભ દીપ પ્રાગટ્ય થી કરવામાં આવ્યો અને સ્થાનિક બાળાઓ દ્વારા પ્રાર્થના કરી. શીંગોટા યુબામંડળ ના પ્રમુખશ્રી નરે શ લખમશિભાઈ છાભૈયા તથા રિજિયન મહામંત્રી અશોકભાઈ પરબતભાઇ વતી સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યશાળા આયોજનનો મુખ્ય હે તુ દક્ષિણ ભારતીય રીજીયન ના સલાહકાર શ્રી કિશોરભાઈ હં સરાજભાઇ ભાવાણી દ્વારા રજૂ કરવામાં આવેલ. રામસેતુ કાઉન્સિલ પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ રૂડાણી એ યુવાસંઘની સ્થાપનાના મુખ્ય ઉદ્દેશ્યો ની જાણકારી
વીડિયો ક્લિપ દ્વારા સૌ સમક્ષ રજૂ કરે લ. રીજીયન PRO મહે શભાઈ કિશોરભાઈ પોકાર દ્વારા યુવાસંઘ ના ત્રિસ્તરીય માળખાની સચોટ સમજણ આપવામાં આવેલ ” જેમાં ત્રિસ્તરીય માળખાની અંદર કે ન્દ્ર - રીજિયન અને યુવામંડળો નો સમાવેશ થાય છે અને તેની સાંકળ રુપ ભૂમિકામાં કાઉંસિલ અને ડિવિઝન કાર્ય કરે છે તેવી માહિતી PPT દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ. શ્રી મહે શભાઇ કિશોરભાઈ પોકારે યુવાસંઘ ના કર્યોમાં બેનર ના મહત્વ ને પણ ખુબજ જીણવટ ભર્યા દૃષ્ટિકોણ થી સમજણ પીરસી હતી. કાર્યશાળાના મુખ્ય વક્તા શ્રી કાંતિભાઈ સાંખલા એ યુવાસંઘ અને સમાજનુ ઋણ અદા કરવા માટે મળે લ આ અવસરને કં ઈ રીતે સદુપયોગ માં લેવો અને આપણને મળે લ પદ ની શું ગરિમા છે , તે પદ રહી મળે લ બે વર્ષના સમયને સમાજ માટે ખપાવી દેવા મોટીવેટ કરે લ તેઓએ
તેમના બીજા સેશનમ સમાજ પ્રત્યે આપણી ભૂમિકા અને જવાબદારીઓ વિષે પોતાની અનોખી ઇટરે કટીવ પ્રણાલીકા થી સૌને પાઠ ભણાવેલ. DKR રીજીયન ના ચેરમેનશ્રી દિનેશભાઈ લીંબાણી એ આપણી સનાતન સમાજ માં એક સનાતન તરીકે આપણી સુ ભૂમિકા હોવી જોઈએ અને શા માટે હોવી જોઈએ તે બાબત વિસ્તૃત જાણકારી આપેલ હતી. તાંમ્બરમ્ યુવામંડળ ના સભ્ય શ્રી પ્રકાશભાઈ માવાણી એ ટીમ મેનેજમેન્ટ વિષે માહિતગાર કર્યા હતા અને યુવાસંઘમાં ટીમ મેનેજમેન્ટ કઈ રીતે ઉપયોગી થઈ શકે તેની સમજણ આપેલ હતી. DKR રિજિયન ના મહામંત્રી શ્રી કિશોરભાઈ સુરાણીએ દરે ક કાર્યકર્તાઓ નું યુવાસંઘમાં પોતાનું કાર્યભાર શું છે અને પોતાની ફરજ શું છે , તેનો વિષે સમજણ આપેલ હતી. IPP શ્રી અમૃતભાઈ પ્રેમજીભાઈ
ભાવાણીએ દક્ષિણ ભારત રિજિયન કે વી રીતે બન્યું અને તેની ગૌરવ ગાથા ને વીડિયો ક્લિપ ના માધ્યમથી પ્રસ્તુત કરી હતી જેમાં કાર્યભાર સાંભળનાર પ્રથમ ટીમ થી લઈને ગત્ ટીમ સુધીના લીડરો દ્વારા કરવામાં આવેલ કર્યો પર પ્રકાશ પાડ્યો હતો અને દક્ષિણ ભારત રિજિયન ને પોતાના વિશેષ કાર્યો માટે મળે લ વિવિધ એવોર્ડ ની માહિતી પણ આપેલી હતી. “એક સફળ લીડર તરીકે આપણી શું ફરજ હોય છે અને સફળ લીડર બનવા માટે લીડરોએ કઈ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે , તેમજ લીડરો એ હં મેશા પોતાના અહમ નું બદલીદાન આપી અન્ય લીડરોને તૈયાર કરવાના હોય છે ” તે વિવિધ બાબતોની જાણકારી પાવર પોઈન્ટ માધ્યમ થી રજૂ કરે લ હતી. રીજીયન ચેરમેન કમલેશભાઈ જીવરાજભાઈ જાદવાણી એ આપણા દ.ભા. રિજિયન ની ગરીમા અને ગૌરવ વિષયે જણાવેલ અને ગત ટર્મમાં આપણા રિજિયન ને મળે લ માર્વેલસ પરફોર્મન્સ એવોર્ડ ની જાણકારી આપતા કહ્યુ હતું કે આ ટર્મમાં પણ બેસ્ટ એવોર્ડ નો ખિતાબ મળે એવા અનોખા અને અદભુત કાર્યક્રમ આપણા રિજિયનમાં કરશું, સાથે સાથે આગામી સમયમાં અનુસંધાન પેજ નં. 21
16
ઉ
માપતિ મહાદેવ મંદિરના દશાબ્દિ નિમિત્તે મેડીકલ કે મ્પનું પણ આયોજન કરાશે. શ્રી ઉમિયા માતાજી ઈશ્વરરામજી ટ્રસ્ટ પ્રેરિત શ્રી દેશલપર (વાંઢાય) વિસ્તાર સમૂહલગ્ન આયોજન સમિતિની એક સભા તા. ૨૦-૨-૨૦૨૨ના વાંઢાય ખાતે પ્રમુખશ્રી રવિલાલભાઈ રામજિયાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. એજન્ડા પ્રમાણે સમૂહલગ્ન યોજવા અંગે આયોજન સમિતિના મહામંત્રી શ્રી રમેશભાઈ પોકારે સભા સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો જેની ચર્ચામાં આયોજન સમિતિના સમાવિષ્ટ ૨૦ ગામના સમાજોના આગેવાનો તેમજ પ્રતિનિધિઓએ મહામંત્રીના પ્રસ્તાવને સર્વસંમતિથી અનુમોદન આપી આગામી અખાત્રીજ તા. ૩-૫-૨૦૨૨ના સપરમા દિવસે વાંઢાય ખાતે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સમૂહલગ્ન યોજવામાં આવે એ ઠરાવ સર્વાનુમતે પસાર કરાયો હતો. હવે પછીની સભા એક માસમાં બોલાવવામાં આવશે જેમાં સમૂહલગ્નનું આયોજન ઘડવામાં આવશે અને પત્રિકા સહિતની કામગીરીને આગળ ધપાવવામાં આવશે. ૧લી એપ્રિલ-૨૦૨૨ સુધી નોંધાનાર યુગલો તેમજ દાતાશ્રીઓનો ઉલ્લેખ પત્રિકામાં કરવામાં આવશે ત્યાર પછી મળે લા દાતાશ્રીનો ઉલ્લેખ લગ્નોત્સવ વેળાએ બેનરમાં કરવામાં
આગામી અખાત્રીજના વાંઢાય ખાતે સમૂહલગ્ન યોજાશે
આવશે. આ સભામાં જ લગ્ન નોંધણી માટે ના ફોર્મ વિતરણ અને નોંધણીનો શુભારં ભ કરાયો હતો જેમાં તમે જો વ્યસની હશો તો સમૂહલગ્નમાં જોડાઈ નહીં શકો સમાજની નવી પેઢી વ્યસનમુક્ત બને તે હે તુથી વાંઢાય ખાતે અખાત્રીજના યોજાનાર સમુહલગ્નમાં જોડાનાર નવયુગલોને સૌપ્રથમ વ્યસનમુક્તિનો સંકલ્પ પત્ર આપ્યા બાદ જ નોંધણી કરવામાં આવે છે . આ વર્ષે પણ સમુહલગ્નમાં જોડાનાર દિકરીઓને સરકારશ્રીની યોજના સાત ફે રા તેમજ કું વરબાઇનું મામેરૂ માટે દિકરીના વાલીઓની યોગ્યતા મુજબ લાભ અપાવવા સમિતિનો પ્રયાસ રહે શે.
પ્રારં ભમાં આ વર્ષે વૈશ્વિક મહામારીના કારણે દિવંગત થયેલા તેમજ આ સમિતિના સક્રિય મંત્રી શ્રી રમણભાઈ ચોપડાને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી અને વિશેષ શોક ઠરાવ પણ આ સભામાં પસાર કરવામાં આવ્યો હતો. શ્રી પ્રકાશભાઈ ચૌહાણના સ્વાગત બાદ ગત સભાની નોંધનું વાંચન સહમંત્રી શ્રી વિનોદભાઈ ધોળુએ કર્યું હતું. વર્ષ દરમ્યાન થયેલી કામગીરીનો અહે વાલ મહામંત્રી શ્રી રમેશભાઈ પોકારે આપતા જણાવ્યું હતું કે ગત વર્ષે કોરોનાના કારણે અખાત્રીજના ૧૧ નવયુગલોની નોંધ થઈ હતી, પરં તુ મહામારીના કારણે આયોજન સરકારશ્રીની ગાઈડ-લાઈન
દક્ષિણ ભારતનું શ્રી ઉમિયા માતાજીના મંદિર નિર્માણ કાર્યોની સમિક્ષા સભા
લિંબાણી અને કલપેશભાઈ દિવાણી ડિજિટલ ડ્ રાઈંગ લેપટોપના માધ્યમ થી સમજણ પુરી પાડે લ. મેન ઈંજીનેર ભગવાનદાસ પરબત પોકારે માસ્ટર પ્લાન બનાવી આપેલ છૈ જેને એક્સપર્ટ ની સલાહ લિધા બાદ ફાઈનલ મંજૂરી આપવામાં આવશે. જેમ જરૂર જણાશે તેમ આગળ ડે વલોપમેન્ટ કરવામાં આવશે. સમય સિમા પહે લાં ઉમિયાધામમાં આદરે લા કાર્ય ને પરી પુર્ણ કરી લેવામાં આવશે. બાળકો માટે વિવિધ રમત ગમત ના સાધનો સાથે અલગ યુનીટ સાથે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. બધા ઈંજીનેરો સાથે મળીને ચાલી રહે લ કાર્ય નું અંદાજીત બજેટ રજુ કરે લ. ભંડોળ સમિતિ ને ખુટતુ બજેટ એકત્રીત કરવા મંથન કરી આગામી સભામાં પ્લાન રજુ કરવા ભલામણ કરવામાં આવેલ. TAP સમાજ ની આગામી સાધારણ સામાન્ય સભા રવિવાર તા. 20-03-2022 ના રોજ મહે બૂબનગર મધ્યે મળનાર છે તેનું સર્કયુલર વાંચી સંભળાવી સર્વેને માહિતગાર કરે લ. સમાજની ત્રણે પાંખની સભા પાટીદાર ભવન ભોલકપુર, સિકં દરાબાદ મધ્યે રાખવામાં આવશે તેની જાહે રાત કરવામાં આવેલ. સમાજના ટ્રસ્ટી ચેરમેન દયારામ મેધજી દિવાણીએ સમાજના સર્વાંગી વિકાસ અને ચાલી રહે લ પ્રગતિ જોઈ ને આનંદ વ્યક્ત કર્યો હતો. અંતમાં પ્રમુખશ્રીના આદેશ થી મહા મંત્રી હં સરાજભાઈ નાનજી દડગાએ સભામાં ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કરી સભા પુર્ણ જાહે ર કરે લ હતી. અહે વાલ:કાંતિલાલ ગોરાણી અને જસવંત સુરાણી.
શ્રી ક.ક.પા.સમાજ (હૈ દરાબાદ સિકં દરાબાદ) મંદિર નિર્માણ કાર્યોની સમીક્ષા સભા ગત ગુરૂવાર તા. 24-022022 ના રોજ ઉમિયાધામ, મેડચલમાં કરવામાં આવેલ હતી. ઉમિયા માતાજી ની આરતી તથા સ્વાગત બાદ મહા મંત્રી હં સરાજભાઈ નાનજી દડગાએ ડે વલપમેન્ટ સમિતિ ની સભાની મિનિટસ નું વાંચન કરે લ. પ્રમુખશ્રી કાંતિલાલ પ્રેમજી ગોરાણીએ શ્રી ઉમિયા માતાજી મંદિર અને અતિથી ગૃહ નિર્માણ કાર્ય ની જાણકારી આપતા જણાવેલ કે રાજસ્તાન જયપુર નજીક આવેલ મંકરાણા જઈને ત્યાં ગર્ભગૃહ ના ચોકટ, જય - વિજય હાથી, માર્બલ પથર ના જરૂરત મુજબ ઓડર આપેલ છે અને બે મહિના બાદ ડિલિવરી મળશે. ત્યારબાદ મંદિર ના ગર્ભગૃહ મંડપના કાર્ય ની સમિક્ષા કરે લ તેનો અહે વાલ રજુ કરવામાં આવેલ. મંદિર અને અતિથીગૃહ નું કાર્ય વર્ષ 2022 ના અંત સુધી પુરૂ થઈ જવાની
સંભાવના છે . આચાર્યશ્રી અને બ્રહ્મોણો ને મળીને પ્રાણ પ્રતિષ્ઠા ની તારીખો નક્કી કરવામાં આવશે. મંદિર નિર્માણ કાર્ય અને કોરોના સંક્રમણ ના કારણે સમાજમાં કોઈ મોટા કાર્યક્રમ ઉમિયાધામ, મેડચલ મધ્યે આયોજન નથી થઈ શક્યાં હોવા થી આગમી મહિના માં 3 એપ્રિલ, 2022 ના રોજ સ્થાનિક યુવા મંડળ અને મહિલા મંડળ ની સાથે જ્ઞાતિજનો માટે રમત - ગમત સાથે દાંડિયા રાસ રમવા માટે ભવ્ય આયોજન કરવામાં આવશે. જેમાં શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણ માં સહયોગ પ્રધાન કરનાર દાતાશ્રીઓ નું સન્માન કાર્યક્રમ આયોજન કરવામાં આવશે. આગામી જુ ન મહિના ના પ્રથમ સપ્તાહ માં મૂર્તિઓ તેમજ અન્ય પ્રસંગો ના દાતાશ્રીઓ ની વરણી ચડાવવા પદ્ધતિથી લેવામાં આવશે તેમ પ્રમુખ સ્થાને થી વિસ્તાર થી રજૂ આત કરવામાં આવેલ. શ્રી ઉમિયાધામ, મેડચલ મધ્યે ઈંજીનેર લલીતભાઈ બાબુલાલ
મુજબ સાદાઈથી કરાયું હતું. જેમને સંસ્થા અને આયોજન સમિતિ વતી પાનેતર, મા માટલું અને તલવાર વગેરે અપાયા છે અને યોગ્યતા અનુસાર દિકરીને કું વરબાઇના મામેરા યોજનાનો લાભ અપાવવાની કામગીરી ચાલુ છે . આ વર્ષે ઉમાપતિ મહાદેવ મંદિરને દસ વર્ષ પૂર્ણ થતાં હોઈ સંસ્થાની કારોબારીમાં નક્કી થયા પ્રમાણે સાનુકૂળ સમયે આરોગ્ય કે મ્પનું આયોજન ગોઠવવાનું નક્કી કરાયું હતું. ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયના મહામંત્રી શ્રી બાબુભાઈ ચોપડાએ કોરોનાકાળ દરમ્યાન સસ્થામાં અન્નક્ષેત્ર તેમજ ક્વોરે ન્ટાઈન સેન્ટરની વિગતે વાત કરી હતી, અને આ વર્ષે અખાત્રીજના સમૂહલગ્ન પ્રસંગે સત્કાર સમારં ભમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટે લને પણ આમંત્રિત કરાશે એમ જણાવ્યું હતું.પ્રમુખશ્રી રવિલાલભાઈ રામજીયાણીએ જણાવ્યુ હતુ કે સરકારશ્રીની ગાઈડ-લાઈન પ્રમાણે લગ્ન કરાવવા આપ સૌ તૈયાર છો અને તેની સાથે ગત વર્ષના જે આપણા દાતાશ્રીઓ છે તેમાંના મોટા ભાગનાઓએ પોતાનું દાન ચાલુ રાખવા માટે તત્પરતા
બતાવી છે જે ખરે ખર બિરદાવવા જેવી છે . આ પ્રસંગે સમુહ લગ્નોત્સવના આયોજનની ચર્ચામાં સર્વશ્રી પૂર્વ પ્રમુખ શિવજીભાઈ કાનાણી-ભુજ, ઉપપ્રમુખશ્રી ધીરજભાઈ દિવાણી-વેરસલપર, સહખજાનચીશ્રી વાલજીભાઈ ચોપડાગાંધીધામ, દિપકભાઈ ચોપડા-જિયાપર, હે મેન્દ્રભાઈ ભગત અને કિશોરભાઈ ભીમાણી તેમજ ક્રિષ્નાબેન ભીમાણીકલ્યાણપર, દિનેશભાઈ પ્રેમજીયાણીદેશલપર, મનીષભાઈ ભાવાણી અને ત્રિભુવનભાઈ ભાવાણી તેમજ ભાનુબેન ભાવાણી-આણંદસર, જયસુખભાઈ વેલાણી-માનુકવા, રાજેન્દ્રભાઈ રામજીયાણી-લક્ષ્મીપર, પ્રકાશભાઈ ઠાકરાણી-ભડલી, મોહનભાઈ નાકરાણી-સુખપર, ઈશ્વરભાઈ પોકારપલીવાડ તેમજ ઉપસ્થિતોએ ભાગ લઇ ઉપયોગી સૂચનો કર્યાં હતાં. સભાનું સંચાલન મહામંત્રી શ્રી રમેશભાઈ પોકાર અને સહમંત્રી શ્રી વિનોદભાઈ ધોળુએ સંયુક્ત રીતે કર્યું હતું. જ્યારે આભારવિધિ સહમંત્રી શ્રી કરમશીભાઈ પોકારે કરી હતી. પૂર્વ કચ્છ રિજીયન યુવાસંઘ પ્રચાર પ્રસાર ટીમ
વિશ્વ ઉમિયાનો બાયડ તાલુકામાં જય જયકાર
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આયોજિત ગત રોજ બાયડ તાલુકાના બાદરપુરા ગામમાં જગત જનની મા ઉમિયાના ‘દિવ્યરથ’ અને શ્રી ઉમિયા માતાજીનું ભાઈઓ અને બહે નો દ્વારા ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જય ઉમિયા મા
રામસી અને રણજીતપુરા કં પામાં ઉમિયા માના રથના વધામણાં
રામસી કં પા
રણજીતપુરા કં પા
OXFORD SPEAKERS ACADEMYની સ્પર્ધામાં કચ્છ કડવા પાટીદાર સમાજની દીકરીઓ એ કર્યું ઉત્કૃ ષ્ટ પ્રદર્શન
ગત રવિવારે તા.૨૭-૨-૨૨ ના રોજ Dr. Sanjay C. Raghatate’s OXFORD SPEAKERS” ACADEMY ખાતે Orator Of Corona Kaal 2020-2021 સ્પર્ધા યોજવવા માં આવેલ. ખૂબજ ખુશી અને ગર્વ સાથે સહુ ને જ્ઞાત
થાય કે આપણા કચ્છ કડવા પાટીદાર ની જળહળતી દિકરીઓ કું નિધિ ધીરજ લીંબાણી , કું .દીક્ષા શૈલેષ રં ગાણી અને કું .વિધિ વિનોદ ભોજાણી એ આ સ્પર્ધા માં ભાગ લીધેલ. સંકલન...અર્ચના શૈલેષ રં ગાણી
17
ન
પશ્ચિમ કચ્છ યુવાસંઘની નારાયણ ડિવિઝની નખત્રાણા મિટિંગ તથા ગામોની શુભેચ્છા મુલાકાત
ખત્રાણા પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના ‘નારાયણ ડિવિઝન’ ની મિટિંગ મળી જેમાં 13 થીમ કન્વીનરો ને અગામી દિવસો માં વિવિધ થીમ અંતર્ગત પ્રોગ્રામ તૈયાર કરવા માટે નું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આસપાસના ગામડાઓ અને યુવા મંડળો સામાજીક એક્ટિવિટી સંકળાયેલા રહે તે અંતર્ગત થીમ કન્વીનરો ને વિવિધ કાર્ય કરવા પ્રમુખ સેવક શાંતિલાલભાઈ નાયાણીએ ભાર મુક્યો હતો. નારાયણ ડિવિઝન માં આવતા ગામડાઓના પ્રમુખ સેવકો પધારે લ અને સામાજીક સમસ્યાઓ વર્ણવેલ તેમાં ગામડાઓમાં મોટાભાગે આપણા યુવાનો કું વારા છે તે અંતર્ગત ચર્ચા અને ચિંતન કરે લ. નારાયણ ડિવિઝન માં આવતા 32 ગામડાઓમાં 23 થી 35 વર્ષના સારી એવી સંખ્યામાં છોકરાઓ કું વારા છે એ મોટો ચિંતા નો વિષય છે . નાના ગામોની ગણતરી કરીએ તો તે ગામના 30 થી વધુ છોકરાઓ તો સહે જ ે કું વારા મળે . આ આપણી સમાજની મોટી સમસ્યાઓ માની એક છે . ગામડાઓ માંથી પધારે લ પ્રમુખશ્રીઓ એ અગામી દિવસોમાં સગપણ સમસ્યાઓ કઈ રીતે હળવી કરી શકાય એ દિશા માં ભારપૂર્વક કાર્ય કરવું
અને જ્યાં સહયોગ ની જરૂર જણાય ત્યાં ચોક્કસ પણે યાદ કરશો એવું જણાવેલ. દિકરીઓ ઇતર જ્ઞાતીના મવાલી જેવા છકરાઓ ના સંપર્ક થી કે મ દૂર રાખી શકાય એ વિષય પર ચર્ચા કરે લ. યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના ‘કે શરા પરમેશ્વરા ડિવિઝન’ ની મિટિંગ રવાપર લક્ષ્મીનારાયણ સમાજવાડી ખાતે મળી હતી તેમાં આસપાસના ગામડાઓમાં માંથી મોટી સંખ્યામાં કાર્યકર જોડાયેલ. ગામડિયા ગામમાં થતી એક્ટિવિટી અંગે માહિતીઓ pro મનોજ વાઘાણી સુધી પહોંચાડવા જણાવ્યું. અંતરના બે બોલ અંતર્ગત કે શરા પરમેશ્વરા ડિવિઝન માં આવતા ગામડાઓ ના પ્રમુખ શ્રી ઓ એ સગપણ સમસ્યા એ મોટો યક્ષ પ્રશ્ન છે તેવું જણાવેલ.. અમે લોકો આજે ભગવાન લક્ષ્મીનારાયણ ની કૃ પાથી ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છીએ સાથે ખેતી વાડી ની પેદાશો થી પણ ખુશ છીએ , પરં તુ દીકરા ના સગપણ સમયે જબરદસ્ત મુંજારો અનુભવી રહ્યા છીએ..
વડોદરા ડિવિઝન, સરદાર પટે લ રિજીયન ની પ્રથમ કારોબારી સભા
અવિરત સતત હવે તો રોજ રોજ તાજા સમાચાર સનાતન સમાજનો અવાજ
24 ફે બ્રૂઆરી 2019 અંકલેશ્વર એક સંભારણું કાર્યશાળા દિન, ૨૪ ફે બ્રુઆરી..એક અદભૂત કોંફરન્સ નું આયોજન કરવામાં આવેલ. જેમાં અમરતભાઈ, ક્રિષ્નકાંત, શંકરલાલ, સ્વં. મોહનભાઈ અને ચંદ્રકાંતભાઈનો ઉત્તમ પ્રયોગ ટ્ રે નીંગ માટે રહે લ ને સુંદર સંકલન પણ કરવામાં આવેલ, રિવાસા બિયોન્ડ ધોલેરા તરફથી સહુ ને ટ્ રોફી એનાયત કરવામાં આવેલ. દમણગંગા ટાઈમ્સ, હરે કૃ ષ્ણ શાસ્ત્રી અને પરસોતમભાઈ ભગતનું સુંદર મોટિવેશન પ્રાપ્ત થયેલ. પ્રચાર અને પ્રસાર શ્રીસમાજ
દીકરીના તો લગ્ન થઈ જાય છે પણ દીકરા ની સગાઈ સમયે કિલોમીટર નો પાણો નડે છે ..!! બહાર વસતા ભાઈઓ આપણાજ છે , અને આપણા જ રહે શે પરં તુ બહારગામ આપણી દીકરીઓ તો પરણાવી છીએ પણ બહારગામથી કચ્છમાં કે મ કોઈ દિકરી યુ આવતી નથી..?? જો આમને આમ ચાલ્યું તો અહીં કું વારા છોકરાઓની સંખ્યા છે એના કરતાં બમણો ભવિષ્યમાં ઉછાળો જોવા મળશે એ નક્કી..!! અમે 150 એકર વાડી કરી રહ્યા છીએ તેમ છતાં છોકરી મળવી મુશ્કેલ જણાય છે તેવું આસપાસ ના ગામડાઓ માંથી પધારે લ ટોચના કાર્યકતાઓ એ જણાવેલ.. અગામી દિવસોમાં ભાગેડુ લગ્ન , વહુ ઓ હાથ માંથી વછૂ ટી જાય છે અને મોટી ઉંમરે થતા છૂ ટાછે ડાઓ પર ભાર પૂર્વક કાર્ય કરવા જેવું તો છે જ, આ દિશામાં યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન કાર્ય કરે તેવું સ્થાનિક કાર્યકરો એ જણાવેલ..
વધુમાં રવાપર યુવક મંડળના પ્રમુખશ્રી દીપકભાઈ એ જણાવેલ કે સગપણ સમસ્યા ઉકે લ માટે હું તન , મન ,ધનથી કાર્ય કરવા તૈયાર છુ ં સાથે સગપણ સમિતિમાં મારું નામ બે-ધડક લખી નાખશો... નવીનભાઈ ભાવાણી & વિજયભાઈ ભગત એ વેબ કોમની સારી એવી કામગીરી કરે લ. દરે ક કાર્યકતાઓ થી લઈને સૌ કોઈના ફે મીલી id , ફોટો વગેરે નું ઝડપી ઓનલાઈન કાર્ય કરે લ છે . કે શરા પરમેશ્વરા ડિવિઝન યુવા સંઘ પ્રમુખ શાન્તિ ભાઈ નાયાણીએ સાગનારા ગામે સભામાં જણાવ્યું કે સાંપ્રત સમાજની સમસ્યાઓ અંતર્ગત “યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનની” યુવા ઉત્કર્ષ થીમના આવા કાર્યક્રમ ગામડાઓમાં અગામી દિવસોમાં કરવામાં આવશે.પ્રમુખ સેવક શાંતિલાલભાઈ નાયાણીએ ટકોર કરતા કહે લું કે ગામે ગામ થતી મહિલા મંડળની અને યુવક મંડળની મિટિંગમાં 13 વર્ષથી ઉપરના દરે ક કું વારી બહે નો અને દીકરાઓની
હાજરી 100% હોવી જોઈએ જેથી સામાજીક ધારા ધોરણોનો ખ્યાલ પડે સાથે સામાજીક એક્ટિવિટીની જાણ થાય અને સમાજની મર્યાદારૂપી છાપ તેના માનસપટ પર અંકિત રહે . આજકાલ છોકરાઓ વ્યસનમાં , અને બહે નો ફે શનમાં લયલૂંટ જોતા સમાજ ધીમીધારે પોતાની રિધમ ખોઈ રહ્યો છે . તેવું વડીલ વર્ગ લાગી રહ્યું છે . હજુ મોડું નથી થયું. આ ધીમું ઝેર સમાન વ્યસન અને ફે શનમાં શરીર અને સંપત્તિ બન્ને ક્યારે ચાલી જશે ખબર પણ નહીં પડે . છોકરો દારૂ પી ને આવે એમાં 100% પત્નીનો વાંક છે . પતિ ને ઢાંકે એટલે અને મોકળું મેદાન મળે . નર્મદાબેન એ કહ્યું કે સાસુ - સસરા ને કહો..? એ નું કહ્યું ન કરે તો સબંધી ને કહો નહિ તો સમાજ ને.. ઓટોમેટિક લાઈનમાં આવી જશે કે મકે આજે સમાજની સૌને બીક છે . સાસુ અને વહું વચ્ચે નો વાર્તાલાપ એક બહે નપણી જેવો હશે તો ઝીણી બાબતોના ઝઘડાઓ તો સહે જ ે ગાયબ થઈ જશે. મારી તારી કરવાની જગ્યાએ ખાનગી અને જાહે રમાં એકબીજા ના ભરપૂર વખાણ કરો..! તમને તેનું રિઝલ્ટ મળતું જણાશે.. કાર્યક્રમ માં સાંગનારા સમાજજનો અને યુવાસંઘ ના કાર્યકર ઉપસ્થિત રહે લ... અહે વાલ:- મનોજ વાઘાણી. અંગીયા.
ટર્મ ૨૦૨૧-૨૩ ની પ્રથમ કારોબારી સભા પ્રભારી શ્રી મગનભાઈ ઠાકરાણી ના નેતૃત્વમાં મિશન ના આયોજનો, રિજીયન તથા વિભાગ ને પ્રગતિમય રાખવા “જ્ઞાન , શીલ એક્તા એ જ યુવાસંઘની વિશેષતા” સુત્રને સાર્થક કરવા, મિશન ના લક્ષ્યાંકોને વેગ આપવા તથા યુવાસંઘના વર્તમાન ટર્મના નવીન કર્ણધારોના ઉત્સાહને દિશા આપવા,અને યુવાસંઘના ત્રિસ્તરીય માળખાને
ગતિશીલ રાખવા તારીખ 20/02/2022 ના રવિવાર ના રોજ બપોરે 4.00 કલાકે હરણી - સમા સમાજવાડી ખાતે પ્રથમ કારોબારી સભા નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સરદાર પટે લ રિજીયન વડોદરા વિભાગ ની ટીમ ના મુખ્ય હોદ્દેદારો, યુવક મંડળ પ્રમુખશ્રી / મંત્રીશ્રી ,પૂર્વ સેન્ટ્ર લ YSK CEO શ્રી શાંતિલાલ ભાઈ રુષાત, સરદાર પટે લ રિજીયન આઈ પી પી શ્રી ચંદુભાઈ પોકાર, વડોદરા
વિભાગ આઈ પી પી શ્રી ભરતભાઇ સાંખલા, નર્મદા કાઉન્સીલ વેબકોમ PDO શ્રી પ્રવીણભાઈ પોકાર, વડોદરા વિભાગ માંથી રીજીયન થીમ લીડરો, વિભાગ ના ૧૩ થીમ લીડર્સ તેમજ યુવકમંડળ ના એકસુક્યુટિવ મેમ્બર્સ હાજર રહે લ. સંયોજક:સરદાર પટે લ રીજીયન PRO બિજોય ભાવાણી (પેટલાદ)
રાજ્ય લેવલ સાંસ્કૃ તિક પ્રોગ્રામનું આયોજન એસ.યુ.વી. ઇન્ટરનેશનલ સ્કૂ લ, સુરત
અ
ખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ સંચાલિત શ્રી ઉમા એજ્યુકેશન એન્ડ ચેરિટે બલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસ.યુ.વી ઇન્ટરનેશનલ સ્કૂ લમાં રમત–ગમત, યુવા અને સાંસ્કૃ તિક વિભાગ જિલ્લા વહીવટી તંત્ર સુરતના ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય કક્ષાનો નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજવામાં આવી. શ્રી ઉમા એજ્યુકેશન એન્ડ ચેરિટે બલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસ.યુ.વી ઇન્ટરનેશનલ સ્કૂ લમાં તારીખ 26-02-2022 થી 2802-2022 ત્રણ દિવસ રમત–ગમત, યુવા અને સાંસ્કૃ તિક વિભાગ જિલ્લા વહીવટી તંત્ર સુરતના ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય કક્ષાનો નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં સમગ્ર રાજયમાથી અલગ-અલગ જિલ્લામાંથી શ્રેષ્ઠ ટીમો દ્વારા રજૂ આત કરવામાં આવી. કાર્યક્રમમાં કામરે જ વિધાનસભાના ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલાવાડીયા સાહે બ, SUV શાળાના CMC કમિટીના
મંત્રીશ્રી અમૃત રં ગાણી સાહે બ, શાળાના એડમીનિસ્ત્રેટીવ શ્રી ઉચિત નાયક સાહે બ , સાંસ્કૃ તિક વિકાસ અધિકારી રાધિકાબેન, કદમ સાહે બ તેમજ નવ નિર્ણાયકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમની શરુઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. ત્યારબાદ ધારાસભ્ય સાહે બ, રં ગાણી સાહે બ, રાધિકાબેન, કદમ સાહે બ દ્વારા ઉદબોધન વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુ લ 42 ટિમોએ ભાગ લીધેલ હતો. જેમાં પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા અને રાસ એમ ત્રણ પ્રકારના ગરબા – રાસનું આયોજન થયેલ હતું. જે પૈકી પ્રાચીન ગરબામાં પ્રથમ ક્રમાંકે રાજકોટ શહે ર, દ્વિતીય ક્રમાંકે ભાવનગર ગ્રામ્ય અને તૃતીય ક્રમાંકે સુરત શહે ર
વિજેતા થયા હતાં. અર્વાચીન ગરબામાં પ્રથમ ક્રમાંકે સુરત શહે ર, દ્વિતીય ક્રમાંકે રાજકોટ શહે ર અને તૃતીય ક્રમાંકે સુરત ગ્રામ્ય વિજેતા થયા હતાં. રાસમાં પ્રથમ ક્રમાંકે ભાવનગર ગ્રામ્ય, દ્વિતીય ક્રમાંકે સુરેન્દ્રનગર અને તૃતીય ક્રમાંકે જૂ નાગઢ ગ્રામ્ય વિજેતા થયાં હતાં. તમામ વિજેતા ટીમને ગાંધીનગર રાષ્ટ્ રીય કક્ષાએ રજૂ આત કરવા માટે ની તક મળી છે . પ્રથમ ક્રમાંક ને 51,000/- રૂપિયા, દ્વિતીય ક્રમાંક ને 41,000/- અને તૃતીય ક્રમાંકને 31,000/- રૂપિયાનું ઇનામ આપવામાં આવેલ હતું. 28-02-2022 ના રોજ સાંજે કાર્યક્રમને પૂર્ણાહુ તિ આપવમા આવી હતી. સમગ્ર કાર્યક્રમનું ખૂબ સરસ રીતે પૂર્ણ થયો હતો. SUV પરિવારે મહે માનગતિ નો આનંદ અનુભવ્યો હતો.
18
વિશ્વઉમિયાધામના સહયોગથી ગુજરાતમાં મિનિ ઈઝરાયલ બનાવીશુ: ઈઝરાયલ રાજદૂત
ઈ
ઝરાયલના રાજદૂત શ્રી નાઓર ગિલોન વિશ્વઉમિયાધામની મુલાકાતે *વિશ્વઉમિયાધામ ખાતે ઈઝરાયલનું સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપીશુઃ રાજદૂત અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા(504ફૂટ) જગત જનની મા ઉમિયાના મંદિર ખાતે ઈઝારયલના રાજદૂત પધાર્યા હતા. તા. 18/02/22ને શુક્રવારના રોજ ઈઝરાયલના રાજદૂત શ્રી નાઓર ગિલોન અને ઈઝરાયલના કોન્સેલ્ટ જનરલ શ્રી કોબ્બી શોશાણીએ વિશ્વઉમિયાધામની મુલાકાત લઈ મા ઉમિયાની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. સંસ્થાની મુલાકાત વખતે ઈઝરાયલના રાજદૂતે વિશ્વઉમિયાધામ દક્ષિણ કર્ણાટક ઝોન મા આવતી સૌથી મોટી સમાજ બેંગ્લોર મધ્યે શ્રી પાટીદાર પરિવાર સમાજ મૈસૂર રોડ બેંગ્લોર મા આપણી જ્ઞાતિ ના પ્રથમ C. A. એવા સામજીભાઈ લધાભાઈ કાલરીયા કચ્છમાં ગામ વિગોડી ના જેઓ પોતાની ઓફિસ ધરાવે છે . આ ઝોન સમાજ ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે એમના મોટા પુત્ર નિતીન કુ માર અભ્યાસ બાદ સોફ્ટવેર કં પની ચાલુ કરી હતી અને ખુબજ મહે નત કરી ને પ્રગતિ ના પંથે લઈ ગયા છે . હાલમાં તા. 26.02. 22 ના દિલ્હી મધ્યે સ્ટાર હોટલમાં નિતીન ભાઈની Relyon Softech Ltd કં પની ને ટે ક્સ ટે કનોલોજી સેવા પ્રદાન ની શ્રેણી મા TIOL 2021 નો એવોર્ડ મેળવેલ છે તે એવોર્ડ કં પની ના CEO તથા ડાયરે ક્ટર નિતિનકુ મારે સ્વીકારે લ હતો. આ એવોર્ડ આપવામાં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના
ફે શનની દુનિયાનો ચમકતો ચહે રો “દીક્ષા રં ગાણી”
કચ્છ કડવા પાટીદાર સમાજ ના ફલક માં ફરી આજ એક સિતારો પોતાના પ્રતિભા નાં દમ પર ઉભરી ને આવ્યો. કચ્છ કડવા પાટીદાર સમાજ ના તારલાઓ અનેક પ્રતિભા નાં ક્ષેત્રે પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે .. ત્યાં દીક્ષા પણ અથક મેહનત અને પ્રયાસ દ્વારા FASHION WORLD માં રાષ્ટ્ રીય અને અંતરાષ્ટ્ રીય ક્ષેત્રે શ્રી ABKKP સમાજ નું નામ રૌશન કરવા નું સપનું હૃદય માં ધરાવે છે . કું . દીક્ષા બેન નું સપનું જરૂર થી સાકાર થાય એવી હાર્દિક શુભકામના
ખાતે ‘સેન્ટર ઓફ એક્સલેન્સ’ સ્થાપવા તેમજ તેની સાથે કલ્ચર અને બિઝનેસ એક્સચેન્જ માટે મિનિ ઈઝરાયલ બનાવાવાની સંકલ્પના કરી છે . ઈઝરાયલ વિશ્વઉમિયાધામના
સહયોગથી 5 ગામ દત્તક લેશેઃ શ્રી ગિલોન ઈઝરાયલના રાજદૂત શ્રી નાઓર ગિલોન વિશ્વઉમિયાધામના પ્રોજેક્ટ વિશે માહિતી મેળવી અભિભૂત થયા હતા.
જ્ઞાતિ વિશેષ ગૌરવ બેંગ્લોર કર્ણાટક
ન્યાયાધીશ નાણાં સચિવ સરકારી અધિકારીઓ પ્રતિષ્ઠિત પત્રકારો અને અર્થ શાસ્ત્રીય ઓનો સમાવેશ કરતી પેનલ નક્કી કરતી હોય છે . Relyon કં પની SARAL બ્રાન્ડ અંતર્ગત તેમનું ટે ક્ષ અને પેરોલ સોફ્ટવેર સોલ્યુશન નાનાં તેમજ મધ્યમ (SMB) વ્યવસાય Corporates Bank પ્રોફે શનલ ને પ્રદાન કરે છે તથા GSTIN હે ઠળ ફ્રી એકાઉન્ટીગ સોલ્યુશન ના રૂપમાં પણ ઉપલબ્ધ છે . એવોર્ડ સમયે નિતીન ગડકરી જી ઓનલાઈન હાજર હતા શુશીલ મોદીજી તથા ઘણાં બધાં મહાનુભાવો વચ્ચે આ
એવોર્ડ મળવો એ આપણી જ્ઞાતિ માટે ગૌરવ ગણાય. આ ઉપલબ્ધિ માટે નિતિનકુ માર ને દક્ષિણ કર્ણાટક ઝોન સમાજ અભિનંદન સાથે ધન્યવાદ પાઠવે છે . અને સમાજ નું નામ ઉજાગર કરવા બદલ ગૌરવ પણ થાય છે . નિતિનકુ માર પાટીદાર પરિવાર યુવક મંડળ ના મંત્રી પદે સેવા આપી રહ્યા છે તથા સમાજ સેવામાં પણ રૂચિ ધરાવે છે . અને ખેલકૂ દ મા પણ રૂચિ ધરાવે છે દક્ષિણ કર્ણાટક રીજીયન મા હમેશાં બેડમિંટન મા પ્રથમ જ હોય છે . પણ 2016 મા હૈ દરાબાદ ખાતે યોજાયેલા યુવા ઓલમ્પિયાડ મા ડબ્બલસ મા પ્રથમ નંબરે રહ્યા હતા. આવાં ઉમદા કાર્ય કરતાં રહે તેવી અપેક્ષા. માં ઉમિયા તથા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ ના આશિર્વાદ હમેશાં તેમનાં ઉપર રહે તેવી આપણે પ્રાર્થના કરી એ. જય સનાતન .
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, નખત્રાણા કચ્છ
J. N.Patel એટલે કે જગત ભાઈ જગદીશ નરસિંહભાઈ લીંબાણી, રખિયાલ. સાહિત્ય જગતનો જાણીતો ચેહરો અને કચ્છ કડવા પાટીદાર સમાજનું ગૌરવ. માં સરસ્વતી એ પોતાની કે વી કલમ જગત ભાઈ ના હાથ માં આશીર્વાદ સ્વરૂપે આપી કે એમની રચનાઓ તો વાંચનાર અને સાંભળનાર સહુ નાં હૃદય માં સીધી ઉતરી જાયે. એવુંજ જાદુ હાલમાં જ ઘટિત થયું જે સમસ્ત કચ્છ કડવા પાટીદાર સમાજ માટે ગૌરવ લેવા જેવી બાબત છે . ચાલુ વર્ષે ભારત દેશની આઝાદીને ૭૫ વર્ષ પુરા થયા છે તે નિમિત્તે આંતરરાષ્ટ્ રીય કક્ષાએ દે શ પરદે શ નામનું સામાયિક વિશ્વના ૩૩ કરતાં પણ વધારે દે શોમાં
વર્લ્ડ રે કોર્ડ ઈન ઈન્ડિયા
૮ લાખ કરતાં વધારે લોકો નિયમિત વાંચી રહ્યા છે , સંસ્થા દ્વારા જાન્યુઆરી
અને તેઓએ ગુજરાતમાં ઈઝરાયલના નવા નવા ઈનોવેશન અને ટે ક્નોલોજી પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો. રાજદૂતે કહ્યું કે અમે વિશ્વઉમિયાધામના સહયોગથી ગુજરાતના 5 ગામો દત્તક લઈ ઈઝરાયલનું ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ સ્થાપીશું. આ સેન્ટર દ્વારા ગુજરાતના લોકોને ઈઝરાયલના લોકો અને સરકાર દ્વારા વિવિધ માર્ગદર્શન અને ટે ક્નોલોજીનો લાભ મેળવી શકશે. સાથે જ આવનાર સમયમાં ઈઝરાયલની ખેતી અને સિંચાઈની ટે ક્નોલોજીનો ગુજરાતીઓને લાભ મળશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઈઝરાયલના કોન્સ્યુલેટ જનરલ શ્રી કોબ્બી શોશાણી 4 વખત વિશ્વઉમિયાધામની મુલાકાત લઈ ચુક્યા છે અને ઈઝરાયલ સાથેની પાર્ટનરશીપ વિશે વિગતે ચર્ચા કરી ચુક્યા છે .
ઈઝરાયલના રાજદૂતની મુલાકાતથી ઈઝરાયલ-ગુજરાતના સંબંધો નિકટ આવશેઃ શ્રી આર.પી.પટે લ ઈઝરાયલના રાજદૂતની મુલાકાત વખતે વિશ્વઉમિયાધામના પ્રમુખશ્રી આર.પી. પટે લે જણાવ્યું હતું કે આ મુલાકાત ગુજરાતના સોશિયોઈકોનોમિકલ સ્તરને વધારશે. ગુજરાતના ગામડાંઓમાં વસતાં પાટીદાર સમાજ અને ખેડૂતો ઈઝરાયલની ટે ક્નોલોજીનો લાભ મળશે. આવનાર સમયમાં આપણી ખેતી અને સિંચાઈને સમૃદ્ધ કરી શકીશું. આવનાર સમયમાં સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ઈઝરાયલના લોકો ગુજરાત આવી રહે શે અને માર્ગદર્શન પણ આપશે. સંયોજક: દમયંતીબેન નરે ન્દ્રભાઈ ભાવાણી
“સ્માર્ટ ગર્લ” યુવા ઉત્કર્ષ ટીમનો વર્ક શોપ, MMR યુવાસંઘ યેવલા
શ્રી અ.ભા.ક.ક.પાટીદાર યુવાસંઘ મધ્ય મહારાષ્ટ્ર રીજયન (નાસિક-નગર વિભાગ) યેવલા યુવામંડળ યેવલા યુવામંડળ ના યુવા ઉત્કર્ષ સમિતી અને યેવલા મહિલા મંડળ નૂ સંયુક્ત કાર્ય શનિવાર તા-૧૯/૨/૨૦૨૨ અને રવિવાર તા-:૨૦/૨/૨૦૨૨ ના
નાસિક-નગર વિભાગ ના પિંપળગાવ, લાસનગાવ, યેવલા, અંદરસૂલ, વૈજાપૂર અને કોપરગાવ થી દિકરીઓ એ સ્માર્ટ ગર્લ આ 0૨ દિવસનો વર્ક શૉપ યેવલા યુવામંડળના યુવા ઉત્કર્ષ કન્વીનર હિનાબેન પ્રવિણ સાંખલા યેવલા ના નિવાસે લેવામા આવેલ.
શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અંતર્ગત નખત્રાણા/અબડાસા તાલુકાની સંયુક્ત પાટીદાર જ્ઞાતિજનો ની ટીમનું ગઠન કરવા માટે તા :-20/02/22ના રોજ શ્રી પાટીદાર વિદ્યાર્થી ભવન, નખત્રાણા ખાતે મિટિંગ નું આયોજન કરવામાં આવેલ.આ મિટિંગમાં પ્રાંત અધિકારી ર્ડા.મેહુલ બરાસરા , કે ન્દ્રીય સમાજ ના પૂર્વ ઉપપ્રમુખશ્રી ર્ડા. શાંતિલાલ સેધાણી, પશ્ચિમ કરછ સમાજ
ઝોન પ્રમુખશ્રી રતનશીભાઈ ભીમાણી , પશ્વિમ કરછ સમાજ ઝોન ના મહામંત્રીશ્રી છગનભાઇ ધનાણી અને પશ્વિમ કરછ સમાજ ઝોનના હોદ્દેદારો , આમંત્રિત જ્ઞાતિજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્ઞાતિજનો માં સંપ, સંગઠન ની ભાવના વધે તે માટે ના પોતાના વિચારો સભામાં મુકેલ. સંયોજક: શાંતિલાલ નાકરાણી
મહિનામાં આઝાદીકા અમૃત મહોત્સવ જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા માટે એક જ દિવસમાં સો કરતાં વધારે આઝાદી અને વતનની માટી માટે શૌર્યગીતો લખાયા છે . આ ઘટના ઐતિહાસીક ઘટના બની ગઈ છે જેની નોંધ વિશ્વ લેવલે એટલે કે વર્લ્ડ રે કોર્ડ ઈન ઈન્ડિયા માં સમાવેશ થયો જેનો એવોર્ડ આપડા કચ્છ કડવા પાટીદાર ના મહાન કવિ શ્રી જગત ભાઈને મળ્યો છે . દેશ પરદેશ ના મુખ્ય એડિટર શ્રી ઈવા બેન પટે લ દ્વારા એમના નિવાસ સ્થાને આવી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો અને ગોલ્ડ મેડલ પહે રાવી સાથે સાથે વર્લ્ડ રે કોર્ડ નું સર્ટીફીકે ટ આપી વિશેષ સન્માન
કરવામાં આવ્યું ... શ્રી જગતભાઈ એ આ સિદ્ધિ સ્વરૂપ સૌભાગ્ય ને એમના સદૈવ પ્રેરણા બની રહે લા સમગ્ર પરિવાર અને સમસ્ત કચ્છ કડવા પાટીદાર સમાજ ને અર્પિત કરે લ છે .. સાથે દે શ પરદે શ ટીમનો, આટલું મોટું આયોજન કરી વિશ્વ લેવલ સુધી લઈ યોગદાન રહ્યું છે તે બદલ ઇવા બેનનો તેમજ સંચાલન ટીમનો અને આઝાદીકા અમૃત મહોત્સવમાં સાથે રહે લી ટીમ નો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.. જગતભાઈની લેખની સહુ નાં હૃદયનાં સ્પંદન માં ધબકતી રહે અને આપ સમસ્ત કચ્છ કડવા પાટીદાર સમાજને ગૌરાંવિત કરતા રહો એવી હાર્દિક શુભકામના. પ્રચાર પ્રસાર સમિતિ.
19 શ્રી બોરસદ ક. ક.પા. સનાતન સમાજ પ્રેરિત અને યુવા મંડળ દ્વારા* તા. 27. 2.2020 રવિવારે બોરસદ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે અને *”શ્રી મહે શ ગ્રુપ” ના શ્રી શિવદાસભાઈ વાલજીભાઈ ચૌહાણ ની મુખ્ય સ્પોન્સર શિપ હે ઠળ* ક્રિકે ટ ટુ ર્નામેન્ટ આયોજન કરવામાં આવેલ હતું... સમગ્ર ટુ ર્નામેન્ટ માં યુવા મંડલ દ્વારા છ ટીમ અને તેના સપોન્સર કરવામાં આવેલ હતા જેમાં - બજરં ગ XI- હરિભાઈ વાલજીભાઈ ચૌહાણ પરિવાર - જલારામ XI- મોહનભાઈ કરમશીભાઈ પોકાર પરિવાર - ગીતા XI - ભીમજી ભાઈ મનજીભાઈ હળપાણી પરિવાર - ગીતા પાઈપ XI- અમૃતભાઈ લખુભાઈ માંકાણી પરિવાર - હરીઓમ XI- જીવરાજભાઈ સોમજીભાઈ પેથાણી - ગણેશ XI- રવજીભાઈ ગંગદાસભાઈ પેથાણી પરિવાર આ પરિવારો ટીમ ના સ્પોન્સેર થયા હતા.... સવારમાં 8.00 કલાકે સર્વે ખેલાડીઓ તથા સમગ્ર સમાજજનો ની ઉપસ્થિતિ માં સમાજ ના તથા મહીલા મંડળ ના હોદ્દેદારો અને *યુવા મંડળ ના પ્રમુખ શ્રી નરે ન્દ્ર ચૌહાણ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય* થી શુભ શરૂઆત કરવામાં આવી. મંડલ ના *સ્પોર્ ટ્સ મંત્રી ભાવેશ ચૌહાણ અને હિતેષ હળપાણી દ્વારા
શ્રી બોરસદ કચ્છ કડવા પાટીદાર સનાતન યુવા મંડળ દ્વારા “શ્રી મહે શ ગ્રુપ પ્રીમિયર લીગ 2022” ક્રિકે ટ ટુ ર્નામેન્ટ નું આયોજન
રમતના નિયમો ની માહિતી આપવામાં આવી. સૌ પ્રથમ સમાજના વડિલો ની ઔપચારિક મેચ થી શુભ શરૂઆત સાથે ગીતા xi vs હરીઓમ xi, બજરં ગ xi vs ગણેશ xi,... જલારામ xi vs ગીતા પાઈપ વચ્ચે લીગ મેચ રમાડવામાં આવી...... જ્યારે ... સેમી ફાઇનલ જલારામ xi vs ગણેશ xi વચ્ચે રહે લ અંતે ફાઇનલ માં ગીતા xi અને ગણેશ xi......... વચ્ચે ખુબ જ રસાકસી ભર્યો મુકાબલો રહ્યો. જેમાં ગણેશ xi. અંતે ... વિજયી બનેલ... ટુ ર્નામેન્ટ ની લીગ મેચ માં હિતેષ હળપાણી, જીજ્ઞેશ પેથાણી અને સુરેશ
રાષ્ટ્ રીય વિજ્ઞાન દિવસ ઉજવણી અહે વાલ, ભૂજ
તા. 28 ફે બ્રુઆરી ,”રાષ્ટ્ રીય વિજ્ઞાન દિવસ” ઉજવણી અંતર્ગત ભુજ મધ્યે આવેલ પાટીદાર કન્યા વિદ્યાલય - ભુજના વિજ્ઞાન શિક્ષિકાશ્રી કરિશ્માબેન કં સારાનાં માર્ગદર્શન હે ઠળ “બિન ખર્ચાળ સજીવ ખેતી -આવશ્યકતા અને ઉપયોગિતા’’ વિષય પર ધોરણ - 10ની વિદ્યાર્થિનીઓ પોકાર ધ્રુવી વાડીલાલ , સેંઘાણી ક્રિશા કાંતિલાલ તથા સેંઘાણી હે ત્વી નવિનભાઈએ શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય ભુજ ખાતે Working Model દ્રારા Presentation આપેલ તથા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે લ છે . તેઓની આ સિદ્ધિ બદલ શિક્ષણ સમિતિના ચેરમેન ડૉ.કે .વી પાટીદાર સર , વા.ચેરમેનશ્રી અમૃતભાઈ પટે લ , શાળાના આચાર્યાશ્રી નયનાબેન ચૌહાણ, શિક્ષણ સમિતિના સભ્યશ્રી તથા કે ન્દ્રીય સમાજના મંત્રીશ્રી વિનોદભાઈ ભગત તથા સભ્યશ્રી ગંગારામભાઈ ચૌહાણ, શ્રી વિશનજીભાઈ ભગત, શ્રીમતી સુશીલાબેન પાટીદાર, શ્રીમતી રીનાબેન ચૌહાણ, શ્રીમતી જયશ્રીબેન ધોળુ તથા સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. પાટીદાર કન્યા વિદ્યાલય ભુજ કચ્છ
હળપાણી મેન ઓફ ધ મેચ રહે લ જ્યારે સેમી ફાઈનલ અને ફાઇનલ માં સચિન ચૌહાણ ને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યા..... ટુ ર્નામેન્ટ માં *બેસ્ટ બોલર તરીકે સુરેશ હળપાણી, બેસ્ટ બેટ્સમેન, મેન ઓફ ધ સિરીઝ, અને મોસ્ટ ફોર આ ત્રણેય એવોર્ડ સચિન ચૌહાણ ના ફાળે અને મોસ્ટ સીક્સ નો એવોર્ડ ધ્રુવ ચૌહાણે* મેળવેલ હતો ટુ ર્નામેન્ટ દરમિયાન વચ્ચે મહીલા મંડળ ની પણ એક મેચ ઉમિયા xi vs સનાતન xi નું આયોજન... જેનું અનુક્રમે અરૂણાબેન
નરે ન્દ્ર ચૌહાણ અને શિત્તલ બેન જીતેન્દ્ર ચૌહાણ ની કે પ્ટન શિપ હે ઠળ કરવામાં આવેલ જેમાં સનાતન xi વિજેતા બનેલ હતી. આ ટુ ર્નમેન્ટ ને સફળ બનાવવા માટે મુખ્ય સ્પોનસર - *શ્રી મહે શ ગ્રુપ શિવદાસ વાલજી ચૌહાણ પરિવાર*. - રનર્સ અપ જયભારત ગ્રુપ, - મેન ઓફ ધ સિરીઝ- મહાવીર સો મિલ - મેન ઓફ ધ મેચ - suncity પાઈપ, હરીઓમ ટિમ્બર્સ, ખોડીયાર ટિમ્બર્સ, ગૌતમભાઈ હળપાણી...., #ટે નીસ બોલ સ્પોન્સર- કૈ લાસપતિ સો મિલ, - બેસ્ટ બેટ્સમેન- કું જ ટ્રે ડર્સ, - બેસ્ટ બોલર- કે દારનાથ મારબલ, - ગ્રાઉન્ડ સ્પોન્સર- રામેશ્વર ગ્રુપ, - મંડપ સ્પોન્સર- આર કે ટીમ્બર્સ, - બેસ્ટ સીક્સ - દીપક સો મિલ - બેસ્ટ ફોર - આશાપુરા સો મિલ આ ઉપરાંત... પરષોત્તમ ટીમ્બર્સ, શિવમ વુડ વર્ક સ, મારુતિ ટીમ્બર્સ, ગણેશ પ્લાય & હાર્ડ વેર, શિવ શક્તિ સો મિલ, નરશી પ્રેમજી બાથાણી તથા સ્વ. પરબતભાઇ વાલજીભાઈ ચૌહાણ
સત્સંગ સમાજ, રવાપર કચ્છના ૪૧મા સમુહલગ્ન અંગે
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજ દ્વારા સતત ૪૦ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે . આ વર્ષ દરમિયાન તારીખ ૩/૫/૨૦૨૨, વૈશાખ સુદ ત્રીજ, અક્ષય તૃતીયાના શુભ દિવસે ૪૧ મા સમૂહ લગ્નનું આયોજન રવાપર મધે સત્સંગ સમાજના પ્રમુખશ્રી હરિભાઈ કે સરાભાઈ ભગતની રાહબરી હે ઠળ સરકાર શ્રી ની ગાઈડ લાઈન પ્રમાણે રાખવામાં આવેલ છે . સમૂહ લગ્ન માં જોડાવા માગતા લગ્નઆર્થીઓએ સમયસર લગ્ન નોંધણી ફોર્મ મેળવીને વર-કન્યાના ફોટો અને જન્મ તારીખના ના દાખલા સાથે નીચે લખ્યા મુજબ સ્થળે ફોર્મ સાથે લગ્ન નોંધણી ફી રૂપિયા ૫૦૧/- પાંચસો એક જમા કરાવવા વિનંતી. સમૂહ લગ્નની સાથે તા. ૨/૫/૨૦૨૨ ના વૈશાખ
સુદ બીજ ના રોજ સમૂહમાં મામેરા વિધિ, ચાંદલા વિધિ અને બોલામણા (પછે ડા વિધિ) નું આયોજન રાખવામાં આવેલ છે જેથી ઉપરોક્ત વિધિ માં જોડાવા માગતા હોય તેમણે સમયસર નામ નોંધણી કરાવવા વિનંતી... સમૂહ લગ્ન નોંધણી સ્થળ:૧. શ્રી ઉમિયા જનરલ સ્ટોર. રવાપર, કચ્છ. ૯૭૧૪૩ ૬૦૩૧૬. ૨.શ્રી હરિકૃ ષ્ણ ટિમ્બર્સ. પીંજ રોડ, નડિયાદ. ૯૮૨૫૪ ૯૮૯૫૫. ૩.શ્રી વિકાસ મોઝેક ટાઈલ્સ. ૭-લાતી પ્લોટ, મોરબી. ૯૮૨૫૨ ૨૩૧૯૨. માહિતી:-વાલજીભાઇ હીરજીભાઈ ચૌહાણ. મહામંત્રીશ્રી શ્રી અ.ભા.ક.ક.પાટીદાર સત્સંગ સમાજ.
ગુણાતીતપુર મહિલા મંડળની નૂતન કારોબારીની રચના
તારીખ ૭/૧/૨૦૨૨ ના રોજ મહિલા મંડળના પ્રમુખ નર્મદાબેન રૂડાણીના અધ્યક્ષ સ્થાને લક્ષ્મીનારાયણ મંદિરના પરિસરમાં આયોજન કરવામાં આવેલ જેમાં યુવા મંડળ હોદ્દેદારો અને મહિલા મંડળના સલાકારો સાથે મળીને અગામી વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૪ સુધીની ૩ વર્ષ માટે ની નવી કારોબારીની વરણી કરવામાં આવી. પ્રમુખ : શકું તલાબેન વિનોદભાઈ છાભૈયા. ઉપપ્રમુખ : લક્ષ્મીબેન કાંતિભાઈ રૂડાણી. મહામંત્રી : ગીતાબેન મનોજભાઈ દિવાણી. સહમંત્રી : ભારતીબેન ભરતભાઈ સુરાણી. મહામંત્રીશ્રીમતિ પ્રમુખશ્રીમતિ ખજાનચી : ક્લ્પનાબેન અરવિંદભાઈ સુરાણી. ગીતાબેન શકું તલાબેન સહખજાનચી : વિમળાબેન જગદીશભાઈ ભગત. કારોબારી સભ્યો... નર્મદાબેન બાબુભાઈ નાકરાણી. ગૌરીબેન અમૃતભાઈ શોભનાબેન અરવિંદભાઈ રૂડાણી. નર્મદાબેન શાંતિલાલ છાભૈયા. મંગળાબેન ચંદુભાઈ રૂડાણી. વસંતાબેન છાભૈયા. રાજેશ્વરી કિરીટભાઈ અખિયાણી. શિવદાસભાઈ રૂડાણી. કં ચનબેન અરવિંદભાઈ પાંચાણી. સંયોજક :- કચ્છ રિજીયન ચેરમેન સુરેશ ભગત
પરિવાર , બોરસદ ક. ક. પા સમાજ અને મહીલા મંડળ નો પણ આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ હતો. એવોર્ડ સેરેમની દરમિયાન સમાજ પ્રમુખ શ્રી ખીમજીભાઈ ચૌહાણ, IPP શ્રી અમૃતભાઈ મકાણી, મહામંત્રી શ્રી વિરજીભાઈ હળપાણી, મહીલા મંડળ મહામંત્રી કોમલ બેન ચૌહાણ એ પ્રસંગોચિત ઉદબોધન કરે લ અને યુવા મંડળ ની કામગીરી ને બિરદાવેલ . *મંડળ ના પ્રમુખ શ્રી નરે ન્દ્ર ચૌહાણ* તેના ઉદબોધન માં સમગ્ર ટુ ર્નામેન્ટ દરમિયાન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તન મન અને ધન થી મદદ કરનાર સર્વે તથા સમાજ જનો નો, તથા મહીલા મંડળનો, સહયોગી *સ્પોર્ ટ્સ સમિતિ ના હિતેષ હળપાણી, ભાવેશ ચૌહાણ, હરે શ ચૌહાણ, જીજ્ઞેશ પેથાણી,શિવમ પેથાણી, ભૌતિક ચૌહાણ, સાર્થક હળપાણી* નો તથા નિર્ણાયક તરીકે સેવા આપનાર રાજેન્દ્ર ભાવાંણી તથા ભરત ચૌહાણનો વિશેષ આભાર સાથે કૃ તઘ્નતા વ્યક્ત કરે લ . ટુ ર્નામેન્ટ નું સફળ સંચાલન *મહામંત્રી નીરવ માંકાણી, વિનીત પેથાણી તથા ઉપ પ્રમુખ દિલીપ હળપાણી* એ કરે લ... એજ લી. *ગૌતમ હળપાણી બોરસદ.*
મિશન અભિમન્યુ. અપૂર્ણ નહીં પરિપૂર્ણ
બાળક ગર્ભ માં હોય ત્યારે માતા શિક્ષણ અને સંસ્કાર આપે અને દુનિયા માં અવતર્યા બાદ પરિવાર એનું સંસ્કારો થી સિંચન કરે તો નિશ્ચિત રૂપ થી એક દિવ્ય બાળક બને એમાં કોઈ સંદેહ નહીં.. ઉપરોક્ત ફોટો માં જગદલપુર નિવાસી શારદા બેન છે જે પોતાની પોત્રી વૈદેહી ને રોજ રમતા રમતા એવા સરસ શ્લોકો શિખડાવે છે .. માતા મયુરી એ આવું દિવ્ય બાળક મેળવવા માટે પૂરા 09મહિના ખૂબ કાળજી લઈ ગર્ભ માંજ ખૂબ સારા સંસ્કારો આપ્યા અને અત્યારે પણ ખૂબજ જાગરૂકતા થી વૈદેહી નાં બચપન નું ઘડતર થાય છે .. જનેતા ના હાથ માં જ છે ભાળક ને અભિમન્યુ બનાવવું કે દુર્યોધન કે અર્જુન.. ધન્ય છે આવી જનેતાઓ ને જે માતૃત્વ ધારણ કરતા સંપૂર્ણ ત્યાગ કરી ને પ્રભુ નો પર્યાય બને છે અને જતન સાથે સંસ્કાર નું સિંચન કરી ને મન વચન કર્મ થી તંદુરસ્ત બાળક એક વિશ્વ ને સમર્પિત કરે છે . સામાજિક અને આધ્યાત્મિક મિશન. યુવાસંઘ. અંજુ ધોળું..
20 અનુસંધાન પેજ નં 1.”સમાજનો અવાજ”
થશે. સમાજ વિકાસના કાર્યોમાં આપણે પરં પરાગત કાર્યોની સાથે સામાજિક, ધાર્મિક,આર્થિક તથા આરોગ્ય વિષયક વિગેરે તમામ બાબતમાં સર્વાંગી વિકાસ તરફ બુલેટ ગતિએ આગળ વધવા પ્રયત્ન કરવા પડશે. તેના માટે સુનિયોજિત આયોજનના ભાગરૂપે આ કાર્યશાળામાં આપણે મળ્યા છીએ. બે દિવસીય આ કાર્યશાળામાં સમાજના કરણધારૉ સાથે ટીમ 21-24 ના નવા વરાયેલા સૌ સભ્યો સાથે મળ્યા,આત્મીય ભાવ કે ળવ્યો, સમુહ ચિંતન કર્યું,આપણી કાર્ય દિશા નક્કી કરી,હવે તે તરફ આગળ વધવાનું છે . કં ઈક નવું કરવા જઈ રહ્યા છીએ તેથી અંતરાયો આવશે, સમજ ગેરસમજની વચ્ચે કયાંક સંશય પણ થશે, પરં તુ યાદ રાખજો પરિવર્તનની શરૂઆત આવી જ હોય.સમયની માંગ પ્રમાણે વિઝન ડે વલોપમેન્ટ કમિટીએ પોતાના ત્રણ વર્ષના સઘન અભ્યાસ પછી કં ઈક નોખું અને નવું રૂપ આપી સામાજિક સંગઠન ના આ યંત્રના બધા જ ચક્કરને દોડતા કરવા વિનમ્ર પ્રયાસ કર્યો છે આશા રાખું બધા જ સાયકલ ચકરડા પોતાની નિર્ધારિત ગતિએ સતત ગતિમાન રહી પોતાનો પદધર્મ અદા કરશે. આપણા સર્વે સંશયો શમી ગયા છે ત્યારે અર્જુનની જેમ કરિષ્યે વચનં તવ નો નાદ આપણા સૌનો થાય તે ઇચ્છનીય છે . આપણી નવ નિર્મિત સમિતિઓના કર્મ નિષ્ઠો, ઝોનના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે યુવા સંઘના સર્વે પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મહિલા સંઘના સર્વે પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે મળી આપણે સમાજને પ્રગતિના પંથે લઈ જવા કટિબદ્ધ થયા છે . જેમ રાષ્ટ્ર પ્રત્યે સમર્પણનો ભાવ હોય તેમ સમાજ પ્રત્યે પણ સમર્પણનો ભાવો હોવો જોઈએ. તે ભાવથી કાર્ય કરીશું તો જ સમાજ કાર્યમાં આનંદ આવશે અને કાર્ય દીપી ઉઠશે. છે લ્લે આપણને મળે લા પદથી આપણે નહીં પરં તુ આપણાથી પદ શોભે તે માટે ભગવાન લક્ષ્મીનારાયણ તેમજ કુ ળદેવી ઉમિયા માં આપણને સૌને વધુ ને વધુ સામર્થ્યવાન બનાવે તેવી પ્રાર્થના સાથે વીરમું છુ ં ... આભાર.. મહામંત્રી શ્રી ની કલમે...
તા
રીખ ૦૪-૦૨-૨૦૨૨ના રોજ નરોડા સમાજવાડી ખાતે સમાજની કારોબારી તરફથી સમાજના અગ્રણીઓ સાથે સમાજ વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ વિકાસ સમિતિના સભ્યો સમક્ષ નરોડા સમાજના પ્રમુખશ્રી જયંતિભાઈ રામાણી દ્વારા વિચારો રજૂ કર્યા હતા. સમયની માંગ મુજબ ધંધો હોય કે કોઈ સામાજિક કાર્ય હોય તેમાં જો એકાદ વર્ષ મોડું થાય તો ક્યારે ક દસ વીસ વર્ષ મોડું થઈ જતું હોય છે . હાલે આધુનિક સગવડો એ સમયની માંગ છે . નવા AC BANQUET હોલ, AC ડાઈનીગ હોલ, લેટેસ્ટ સગવડો સાથેનું કીચન, રોકવા માટે નવા AC રૂમ અને લીફ્ટ સાથે બીજા અનેક કાર્યો કરવા માટે સમસ્ત સભ્યોને જરૂરિયાત જણાતા આવેલ સૌ અગ્રણીઓએ જલ્દીથી આ બધા કામો કરવા અંગે ઈચ્છા દર્શાવી હતી. જેના પ્રથમ તબ્બકામાં અંદાજીત બજેટ ૩૦ લાખ રૂપિયાનું વિચારવામાં આવ્યુ છે . હજુ કે ટલાક અગ્રણીઓ લગ્નમાં હોવાથી આવી શકે લ નહિ. તે મુજબ સમાજના વિકાસ માટે હાજર રહે લ ભાઈઓએ ચાલુ મિટિંગમાં જ પોતાની યથાશક્તિ ફાળો નોંધાવ્યો જે ૫૦ લાખથી ઉપર ભંડોળ નોંધાશે એ નક્કી છે . આમ જોતાં બંને તબ્બકા માટે ની રકમ નોંધાઈ ચૂકી છે . આ જ નરોડા સમાજની બુલંદી રહી છે . ત્રણ ચાર વર્ષ
નરોડા સમાજવાડી આધુનિકરણ તરફ
અગાઉ સાડા પાંચ કરોડને ખર્ચે સમાજે જમીન ખરીદી ત્યારે પણ એકાદ કરોડની લોન લીધેલ તે પણ પરત કરવાના પૂર્ણતાને આરે છે . આધુનિક સંકુલ અંગે પ્રમુખ જયંતિભાઈ તરફથી સામાન્ય સભામાં અને ચાર પાંચ વર્ષથી સમાજને યોગ્ય સમયે યોગ્ય કાર્ય થઈ જવું જોઈએ એવા વિચારો મૂકવામાં આવતા. એજ રીતે ગત વર્ષની સામાન્ય સભામાં કારોબારીના વિચારને બરાબર પારખીને સમાજના અગ્રણી વસંતભાઈ છાભૈયા, કાંતિભાઈ પોકાર અને હરજીભાઈએ કારોબારીને આધુનિક કાર્ય માટે ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું. એમ કહી શકાય કે કારોબારીને નિર્ણય લેવા માટે મોટી હૂં ફ પૂરી હતી. આમ સમાજના દરે ક અગ્રણીઓ જો આવી બાબતો પર હકારાત્મક અભિગમ હોય તો કે વા કે વા કાર્યોના મંડાણ અને અંજામ આપી
પૂર્વકચ્છ રીજીયન દ્વારા મેડીકલ ચેકઅપ કે મ્પ
સિલ્વર ટ્રસ્ટી બન્યા દક્ષિણ ગુજરાત ઝોન સમાજ ના પ્રમુખશ્રી ૨૫ લાખનું દાન આપી સિલવર ટ્રસ્ટી બન્યા દક્ષિણ ગુજરાત ઝોન સમાજના પ્રમુખશ્રી રમેશભાઈ પારસિયા. કચ્છમાં ગામ દયાપર હાલે સુરત, સંઘર્ષ કરીને મોટા પરિવારમાં સંગઠન ના ગુણને મહત્વ આપનાર અને વ્યાપાર સાથે સમાજ સેવાના ભેખધારી એવા સ્પસ્ટ વક્તા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના સિલ્વર ટ્રસ્ટી બન્યા. તેઓ હાલ શ્રી ઉમા એજ્યુકેશન અને ચેરિટે બલ ટ્રસ્ટના મહામંત્રી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કો. ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે . શ્રી સમાજ, પ્રચાર અને પ્રસાર સમિતિ સાથે દક્ષિણ ગુજરાત કચ્છ કડવા પાટીદાર સમાજ ઝોન, અને યુવસંઘ રિજીયન શુભેચ્છા પાઠવે છે .
કે મ્પનું આયોજન દેશલપર(વાં) શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી ખાતે આયોજિત કરવામાં આવ્યો.... જેમાં દેશલપર(વાં) સમાજની સાથે કલ્યાણપર, લક્ષ્મીપર, આણંદસર, સમાજના લાભાર્થીઓએ ભાગ લીધો હતો. સવારે ૭:00 વાગ્યે દેશલપર યુવક મંડળના પ્રમુખ સુરેશ ભાઈ વાસાણી, મંત્રી ચેતનભાઈ માવાણી ડીવીઝન કન્વીનર પ્રચાર પ્રસાર, તેમજ કલ્યાણપર(મં) યુવક મંડળના પ્રમુખ અને ડીવીઝન મંત્રી રાજેદ્રભાઈ ભીમાણી, આણંદસર યુવક મંડળના પ્રમુખ મનીશભાઈ ભાવાણી, લક્ષ્મીપર યુવક મંડળના પ્રમુખ યશવંત પોકાર, આસૌ હોદેદારોની સાથે મેડિકલ ટીમે દિપ પ્રાગટ્ય કરી કે મ્પને ખુલ્લો મુક્યો હતો. આ મેડિકલ કે મ્પમાં કુ લ.૮૪ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો જેની રજિસ્ટ્રે શન વ્યવસ્થા દેશલપર, અને કલ્યાણપુરના લક્ષ્મીનારાયણ યુવક મંડળના કારોબારી સભ્યોએ એ સંભાળી હતી.
શક્યા તેનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે . એવી નોંધ સાથે પ્રમુખશ્રીએ ત્રણે મહાનુભાવોનો આભાર માન્યો હતો. પરિવર્તન એ સંસારનો નિયમ છે . અને જે સમય પર પરિવર્તનને અપનાવે છે તેજ આગળ પ્રગતિ કરે છે . કે ન્દ્રિય સમાજ દ્વારા પણ ઘટક સમાજના પોતપોતાના ભાવનો વધુ આધુનિક બને અને વધુ આવક ઉપાર્જન કરે એવા અભિગમને નરોડા સમાજ દ્વારા એક દાખલો પૂરો પાડવાની દિશામાં કદમ ઉઠાવ્યું છે . આમ નરોડા સમાજના વિકાસશીલ અભીગમને સમસ્ત ભારતમાં આવેલ સમાજવાડી અને જુ દા જુ દા ભવનો જલ્દીથી અપનાવે એ આવનાર સમયની માંગ સમજે એકા ભાવ સાથે અવગત કરવામાં આવેલ છે . સંયોજક:- નરે શ રત્નાણી (નરોડા, અમદાવાદ)
બીલીમોરામાં દ્રિતીય દિકરીના જન્મ પ્રસંગે
દિકરી વધામણાં કાર્યક્રમ
શ્રી આ.ભા.ક.ક.પાટીદાર યુવાસંઘ - નર્મદા કાઉન્સીલ - દક્ષિણ ગુજરાત રિજીયન - દમણગંગા વિભાગ. શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન યુવક મંડળ - બીલીમોરા દ્વારા છે લ્લા ત્રણ વર્ષ થી સમાજ ના જે પરિવાર માં એક દીકરી હોય અને બીજી દિકરી નો જન્મ થાય તો એ દીકરી ને ૧૦,૦૦૦/- રૂપિયા ની એફ.ડી આપી અભિનંદન સહ શુભેચ્છા પાઠવવામાં
આવે. એમ છઠ્ઠી દીકરીના વધામણાં કરે લ. બીજી દિકરી નાં જન્મ પ્રસંગે ૧૦,૦૦૦/રૂપિયાની એફ.ડી (ફિક્સ ડિપોઝીટ) બનાવી દિકરી નાં પરિવારને અભિનંદિત કરે લ. અર્પણ કરવામાં આવેલ એફ.ડી ની રકમ ના દાતા નાયાબાપા માંકાણી પરિવાર નો મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સંયોજક: મિશન ચેરમેન અમૃત રં ગાણી, સુરત.
હાલોલ સમાજ નું ગૌરવ
કુ ,દ્રષ્ટિ સંજયભાઈ વાઘડિયા કચ્છ માં પાનેલી હાલે હાલોલ. ઇન્સ્ટિટયૂટ ઓફ ટે કનોલોજી એન્ડ મેનેજમેન્ટ વડોદરા ખાતે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માં FIRST CLASS WITH DISTINCTION 8.24 CGPA સાથે મેળવી હાલોલ સમાજ સાથે વાઘડિયા પરિવાર નું ગૌરવ વધારે લ છે , કુ ,દ્રષ્ટિબેન વાઘડિયા સનાતન ધર્મ પત્રિકા ના હાલોલના સંયોજક હરે શભાઈ વાઘડિયાની ભત્રીજી થાય છે . સનાતન ધર્મપત્રિકા તરફ થી ખૂબ ખૂબ અભિનંદન સંયોજક:- હરે શ વાઘડિયા.
સુરતમાં કાર્યાલય શુભારં ભ કાર્યક્રમ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
દ
ક્ષિણ ગુજરાતના યુવા કાર્યકરો અને સમાજના અગ્રણીઓની સુરત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કાર્યલય શુભારં ભ માં ઉપસ્થિતિ. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં ૧૦૦ વીઘા જમીનમાં એક હજાર કરોડના સામાજિક સહયોગથી “વિશ્વ ઉમિયાધામ” નું નિર્માણ થઈ રહે લ છે . સુરત જીલ્લા કાર્યાલય/રાહત દર નો મેડીકલ સ્ટોર અને ICU મેડીકલ વાન લોકાર્પણ સમારોહ તા.૦૬/૦૨/૨૦૨૨ ના દિવસે સુરત માં આયોજિત કરવામાં આવેલ. આ પ્રસંગે સી.આર.પાટીલ, સાંસદ અને ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી ના વરદ હસ્તે લોકપર્ણ કરવામાં આવેલ. પ્રમુખશ્રી આર.પી.પટે લ ની ટહે લ
અનુસંધાને માતાજી ના આ વૈશ્વિક વિકાસ મંદિર નિર્માણ કાજે સુરત ચેપટર ના આ કાર્યક્રમ દરમ્યાન જ ૧૫ કરોડ ની રકમ ના ભામાશા દાતાશ્રીઓ દ્વારા જાહે રાત કરવામાં આવેલ અને તેઓનું સન્માન કરવામાં આવેલ. સુરત ચેપટર ના કો-ચેરમેન રમેશભાઈ પારસિયા સુરત દ્વારા આ માહિતી આપવામાં આવેલ છે . સુરત અને દક્ષિણ ગુજરાત ના અગ્રણીઓ તેમજ યુવાસંઘ ના તત્કાલીન પ્રેસિડે ન્ટ વસંત ધોળું જેઓ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના યુવા કાઉન્સિલ ના ચેરમેન પદે સેવા આપે છે તેઓ અને દક્ષિણ ગુજરાત રિજીયન ની ટીમ હાજર રહે લ હતા..
21 સ્નેહી જનો, શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નું મુખપત્ર સનાતન ધર્મ પત્રિકા શ્રી સમાજ, ઘટક સમાજો, મહિલા સંઘ તથા યુવાસંગ ના સમાચારો સાથે આપણી વાંચા ને પણ વાચા આપતું, શહરો થી લઈ છે વાડે ના ઘરે પહોંચે એવી નેમ ધરાવતું, આપણાં મુખપત્ર ને વાંચીએ અને વંચાવીએ ... આપના ઘરે આવે છે ખરું .... ???? સનાતની ફક્ત ૧૦૦૦/-₹ નું અનુદાન આપી આજીવન આપના ઘરે મંગાવી શકો છો. અગાઉ જેમને ૬૦૦₹ ભર્યા છે . તે ફક્ત ૪૦૦₹ ભરી આજીવન માં પરિવર્તિત કરી શકો છો.
ક
મુખપત્ર બાબત ની કોઈપણ ફરિયાદ હોય તો જણાવી શકો છો. મુખપત્ર માં આપવા લાયક સમાચાર, વ્યવસાયિક પ્રતિષ્ઠાન ની જાહે રાત, પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા ની ઓળખ, તેજસ્વી વિદ્યાર્થીઓના ગૌરવ, શ્રધ્ધાજંલિ અન્ય કોઈ સમાજ ઉપયોગી માહિતી આવું ઘણું બધુ આપ આપી શકો છો. હવેતો આરોગ્ય, ખેલ જગત, શિક્ષણ, નવા હુ ન્નર, મહિલા જગત જેવા નવા કલેવરો થી ટુ ક સમયમાં સજ્જ થવા જઇ રહ્યું છે ત્યારે આપ આપણા સંગા સબંધી ને પણ કહી શકો છો.....
ચાલો આપણા થી શરૂઆત કરીએ. આપણું પોતીકું મુખપત્ર... આપણી આવતી પેઢીમાં સુસંસ્કારોનુ સિંચન અને સમાજ ભાવના જગાડવાનુ માધ્યમ. ઘરના પોસ્ટલ એડ્રે સ પર મંગાવીએ. વધુ માહિતી માટે .. 1. સનાતન ધર્મ પત્રિકા કાર્યાલય. 78018 77774. 2. કન્વીનરશ્રી ડો. વિઠ્ઠલભાઈ 93271 52967. 3. સહ કન્વીનરશ્રી નવિનભાઇ. 98250 15214. સંકલન :- કાંતિભાઈ રામાણી
ક્ચ્છમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્વચ્છતા અભિયાનનો પ્રારં ભ કર્યો
ચ્છ જિલ્લાના ભુજ તાલુકાના બન્ની પશ્ચિમ વિસ્તારનું પશુપાલન ક્ષેત્રે અગ્રેસર એવા ખાવડા ગામની માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લેતા ગામજનોમાં ઉત્સવનો માહોલ છવાયો હતો. આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનો સાથે સંવાદ કરતાં કહ્યું હતું કે , ગુજરાતના સરહદી ગામના લોકો સૈનિકોની જેમ અગ્રેસર રહીને દેશ માટે સતત કાર્યરત છે . દેશના વડાપ્રધાનશ્રી નરે ન્દ્રભાઈ મોદી સરહદી વિસ્તારના ગામો સુખી થાય, સમૃદ્ધ બને અને એ ગામોમાં મહત્તમ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સતત કાર્યરત છે . સરહદી વિસ્તારના ગામોમાં એકતા અને સંગઠનની ખૂબ મોટી તાકાત છે . નર્મદાનું પાણી કચ્છ સુધી લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને નર્મદા ડે મનું વધારાનું વહી જતું પાણી કચ્છની પાવન ધરતીને મળતા વિકાસના નવા દ્વાર ખુલશે. કચ્છના સરહદી વિસ્તારમાં રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવીને દેશને પ્રદુષણમુક્ત
વ
સનાતન ધર્મ પત્રિકા અંગે
રજડી ગામ દેવી આઈ દેવલમાતાજી નો વાર્ષિક પાટોત્સવ મહાસુદ નોમ દશમના રોજ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, દશમની પૂર્વ સંધ્યાએ મહાઆરતી કરવામાં આવેલ મહાઆરતી તેમજ ચા પાણી ના દાતા રવિલાલ છાભૈયા પરિવારે લાભ લીધેલ મહાઆરતી પ્રસાદ દેવકાબેન ઈશ્વર ભાઇ પોકાર ગેલેક્સી મોબાઈલ ગઢ શીસા પરીવારે લાભ લીધેલ મહાઆરતી રાત્રિ ભોજન પ્રસાદ સ્વર્ગ લક્ષ્મી બેન વિરજીભાઇ માવાણી પરિવારે લાભ લીધેલ તેમજ સંતવાણી પ્રસાદ મણીલાલ ભાઇ કાનજીભાઈ છાભૈયા પરિવાર તરફથી તથા દશમના રોજ સવારે હોમહવન નુતન ધજા આરોહણ મહાપ્રસાદ દાતા રામ ભરોસે હસ્તે પ્રવિણ ભાઈ લાલજી ભાઈ માવાણી પરિવારે લાભ લીધેલ સંતવાણી કાર્યક્રમ રાત્રીનાસતો યુવક મંડળ તરફથી પીરસવામાં
કરીને ગ્રીન ઈન્ડીયાની વિચારધારાને સાકાર કરવા પ્રધાનમંત્રીશ્રીનું સ્વપ્ન સાકાર થશે. સોલાર એનર્જી જેવી બિન પરં પરાગત ઉર્જાનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાનું સ્વપ્ન વાસ્તવિકતામાં પલટાઈ રહ્યું છે ત્યારે ખાવડાના અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને વિકાસની પૂરતી તકો ઉપલબ્ધ થશે જે આવનારી પેઢીને સુખદાયી જીવન પ્રદાન કરશે. રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત ગ્રામજનોને પ્રાકૃ તિક કૃ ષિનું મહત્વ
તથા તેનાથી થનારા ફાયદાઓ વિશે જાણકારી આપી હતી તેમજ જીવામૃત અને ઘન જીવામૃત તથા મલ્ચીંગ પધ્ધતિના ફાયદા સમજાવીને ખેડુતોને પ્રાકૃ તિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. ખાવડા ગામની મુલાકાત વેળાએ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી હતી તેમજ ગામના સરપંચશ્રીને ખાવડા ગામને સ્વચ્છ, સુઘડ અને આદર્શ ગામ બનાવવા આહ્વાન કર્યું હતું. સંયોજક : ગૌરાંગભાઈ ધનાણી
શ્રી અ.ભા.ક.ક.પા.યુવાસંઘ સાબર રિજીયન વડાલી ડિવિઝન કારોબારી મીટીંગ
તા 11/02/2022 ના શુક્રવાર ના રોજ સાંજે 4:00 કલાકે શ્રી ક.ક.પા. સનાતન સમાજ વડાલી વિભાગ કાર્યાલય,વડાલી ખાતે વડાલી ડિવિઝન ની ટિમ 2021-23 ની કારોબારી મિટિંગ યોજાઈ જેના મુખ્ય મુદ્દાઓ. - કાર્યશાળા તારીખ 13/02/2022 ના રોજ યોજાવાની છે તેમાં સૌ કાર્યકર્તા વધુ માં વધુ જોડાય તેવી સર્વનું માટે નક્કી થયું. - સંપર્ક યાત્રા માં કૉમ્યુનિટી મેસેન્જર અપડે ટ આવેલ છે તેની પણ
માહિતી આપવી અને તેનો મેસેજ પણ સમાજના સભ્યોને આપવો અને ફે મિલી આઈ ડી અપડે ટ ની પણ માહિતી આપવી. - DIV. YSK કન્વીનર કુ લદિપભાઈ માવાણી દ્વારા આવેલ બાકી રહે લ YSK લીસ્ટ ની માહિતી આપી અને સૌ મિત્રો સાથે મળી YSK નું કાર્ય પૂર્ણ કરવા અપીલ કરી. - છે લ્લે YSK કન્વીનર કુ લદિપભાઈ માવાણી સૌનો આભાર વ્યક્ત કર્યો. સંકલન:- PRO ચેતન રામજીયાણી
પણ આપણા દક્ષિણ ભારત સમાજનું ગૌરવ વધે અને દરે ક યુવાઓ લીડરની ભૂમિકામાં આગળ આવે તેવો પોતાનો ભાવ પ્રગટ કરે લ. પધારે લ અતિથિ વિશેષ એવા ઝોન સમાજ અને સ્થાનિક સમાજના વડીલ શ્રી ઓ પોતાના આશિર્વચન થકી યુવાઓમાં સમાજ વિકાસ કાર્યો કરવાનો જોશ ઉમેર્યો હતો. રિજિયન ના મિશન ચેરમેન મેહુલભાઈ હિંમતભાઈ નાકરાણી દ્વારા દક્ષિણ ભારત રિજિયન દ્વારા ટર્મ 2021 - 23 માટે નિર્ધારિત મિશન ના કાર્યો ની વિસ્તૃત જાણકારી PPT દ્વારા આપવામાં આવેલ. કાર્યશાળાના અંતે રિજિયન ચેરમેન કમલેશભાઈ જીવરાજભાઈ જાદવાણી એ જણાવેલ કે આપણે આ કાર્યશાળામાંથી ઘણુ બધુ શીખ્યા છીએ, કાર્યશાળાના અંતિમ ક્ષણે સૌના ચહે રા પરની તાજગી અને હર્ષ થીજ કાર્યશાળા ની સફળતા અંકિત થાય છે આપણે સૌએ સાથે મળી એક ટીમ સ્વરૂપે દક્ષિણ ભારત સમાજ અને યુવાસંઘના કાર્યો કરવાના છે . આ અવસર અને પદ કદાચ ફરી નહીં મળે તો આ સમયનો
ભરપૂરે ઉપયોગ કરી સમાજને સમર્પિત થવાનો ભાવ રાખશુ અને આપણે આગામી વર્ષોમાં કાર્યક્રમો ની ગોઠવણી કરશુ અને તેમાં આપ સૌ આપશો એવી અપેક્ષા સેવેલ. કાર્યશાળાના સમાપન સમયે આભારવિધિ DBR ના પ્રવક્તા મહે શભાઈ કિશોરભાઈ પોકાર દ્વારા કરવામાં આવેલ જેમાં વિશેષ સ્વરૂપે શીંગોટા યુવામંડળ ના તમામ સભ્યોનું કાર્યશાળા ની પૂર્વ તૈયારી રૂપે કાર્યશાળાનું આયોજન તેમજ પધારે લ સર્વે ને “અતિથિ દેવો ભવ” ના સૂત્રથી બાંધી સ્નેહ ભર્યું વાતાવરણ નિર્માણ કરવા બદલ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે લ. કાર્યશાળાનું સંપૂર્ણ સંચાલન મહામંત્રી શ્રી અશોકભાઈ પરબતભાઈ કાલરીયા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં રિજિયન મંત્રી નરે ન્દ્રભાઈ કરમશીભાઈ વાસાણી દ્વારા સહયોગ અપાયો હતો. અહે વાલ:પરે શભાઈ રામાણી પ્રચાર પ્રસાર DBR.
વરજડીમાં દેવલમાતાજી મંદિરનો પાટોત્સવ ઉજવાયો
આવ્યો પટે લ મંડપ લાઇટ ડે કોરે શન સચિનભાઈ છાભૈયા વરજડી વાડા તરફથી સુંદર સજાવટ કરવામાંઆવી સંતવાણી કાર્યક્રમ પ્રવિણભાઇ ગોર ભુજતથા સોનલબેન વ્યાસ
રાજકોટ વાળા સદગુરુ સાઉન્ડના સથવારે રાસ, દુહા અને ભજન ની રમઝટ બોલાવી ભજન પ્રેમી ભક્તોને ભાવવિભોર કર્યા હતા સંતવાણી કાર્યક્રમમાં માંડવી ભાજપ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન હરે શભાઈ
રં ગાણી તાલુકા પંચાયતના સભ્ય કલ્પનાબેન વાસાણી ગઢશીશા સરપંચ કોમલબેન સંજયભાઈ ગોસ્વામી ઉપસરપંચ વિજયભાઈ છાભૈયા સભ્ય વનીતાબેન રં ગાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગામલોકોને ઉત્સાહ માં
અનુસંધાન પજ નં. 15નું ચાલું વધારો કરે લ આવેલા મહે માનોને તથા સંતવાણી કલાકારોને ગામ વતીથી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યાં હતાં વરજડી પાટીદાર સનાતન સમાજ પ્રમુખ મણિલાલ ભાઈ માવાણી ઉપપ્રમુખ ભરતભાઈ માવાણી મંત્રી મગનભાઈ ભીમાણી ખજાનચી અરવિંદભાઈ ભગતના માર્ગદર્શન હે ઠળ યુવક મંડળ પ્રમુખ ધીરજભાઈ છાભૈયા મંત્રી યોગેશ ભાઈ માવાણી તથા યુવા ટીમ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી બપોરના મહાપ્રસાદ બાદ વિશ્રામની પડોમા યુવક મંડળ મંત્રી યોગેશ ભાઈ માવાણી એ મહાઆરતી તેમજ સંતવાણી તથા મહાપ્રસાદનો લાભ લેવા બદલ તેમજ સમગ્ર આયોજન માં દરે ક ગામવાસીઓએ સાથસહકાર આપવા બદલ આભાર માન્યો અને ઉત્સવ પૂર્ણ જાહે ર કરવામાં આવેલ
22
૧૩ ફે બ્રુઆરી વિશ્વ રે ડિયો દિવસ ભૂજ આકાશ ‘વાણી’ કે ન્દ્રના વળતા ‘પાણી’
એક સમયે રે ડિયો કાર્યક્રમોનો દબદબો હતો , જેનું સ્થાન ટે લિવિઝને લીધું • ભુજથી પ્રસારિત થતા કાર્યક્રમો ધીરે ધીરે ઘટતા ગયા વંદે માતરમના સૂરીલા ગાન સાથે શરૂ થતા આકાશવાણી ભુજ કે ન્દ્રનો ભવ્ય ભૂતકાળ હતો . ટે લિ વિઝન પ્રસારણ શરૂ થતાં ધીરે ધીરે રે ડિયોનો યુગ અસ્ત ભણી ધકે લાઇ રહ્યો છે . કચ્છમાં શ્રોતાઓને એક સમયે ઝકડી રાખતા ભુજ કે ન્દ્રનું પ્રસારણ જ હવે બંધ કરવાની હિલચાલ થઇ રહી છે . સરહદી જિલ્લાની દ્રષ્ટિએ રે ડિયો સ્ટે શન
આ
પણી સનાતન સંસ્કૃતિમાં દાનનો અનોખો મહિમા છે . ગુરુના ચરણે સર્વસ્વનું દાન હોય કે કૃ ષ્ણના શ્રીચરણે સઘળા સંશયોનું દાન હોય, ગરીબોને ભોજનનું દાન હોય કે મંદિરોમાં રોકડા રૂપિયાનું, સમાજની વાડીઓ વિવિધ સુવિધાઓ વધારવા થતું દાન હોય કે કું વારી કન્યાઓને જમાડીને પુણ્યનું ભાથું બાંધવાનું હોય. પણ આજના અપાર અનિશ્ચિત્તતાઓથી ભરે લા સમયમાં અંગદાન કદાચ શ્રેષ્ઠ અને મહાદાન છે , કારણ કે એ આપણને મર્યા પછી પણ જીવતા રહે વાનો અને એ રીતે બીજાના જીવનમાં પણ પ્રકાશ ફે લાવવાનો અનોખો અવસર આપે છે . જીવતેજીવ કં ઈ દાન કરી શકીએ કે નહીં એ અલગ વાત છે , પણ મૃત્યુ પછી આપણા અંગોથી કોઈ
આવશ્યક હોતાં તેને રિલે કે ન્દ્ર બનાવવું ઉચિત નહીં રહે તેમ શ્રોતાઓ જણાવી રહ્યા છે . વર્ષ 1965 ની 10 ઓક્ટોબરથી શરૂ થયેલા ભુજ કે ન્દ્રના પ્રસારણે જે તે સમયે કચ્છના લોક સાહિત્ય અને કલાકારોને આગવી ઓળખ આપી હતી . માત્ર ગુજરાતી નહીં પણ કચ્છી અને સિંધી કાર્યક્રમો રજૂ કરીને બહુ વિધ સામગ્રી પીરસી . બાળકો માટે કિલોલ અને ફોરમતા ફૂલડા, બહે નોના મહિલા જગત તેમજ ગ્રામલક્ષ્મી, યુવા વર્ગનો યુવવાણી સહિતના કાર્યક્રમો તો રવિવારે ફિલ્મી ગીતો પર આધારિત આપની પસંદ , સાંજે ભા ભેણે કે રામ રામ સાથે
આક્રમણ ખાળવા સત્તાધિશો સતેજ બન્યા હતા . ફરી એકવાર સરહદી કચ્છના રે ડિયો સ્ટે શનને બંધ કરવાની ગતિવિધિઓ થઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે . જો આમ થશે તો સરહદી વિસ્તારની રીતે આ નિર્ણય યોગ્ય નહિ ગણાય તેમ શ્રોતાઓનું કહે વું છે . રિલે સ્ટે શન થવાની વાત પાયા વિહોણી શ્રોતાઓને વૈવિધ્ય મળે તે હે તુથી ચોક્કસ દિવસની વહેં ચણી કરાઇ છે તે અન્વયે ગામનો ચોરો , યુવવાણી સહિતના કાર્યક્રમો ભુજ સ્ટે શનને ફાળવાયા છે જેનું પ્રસારણ અગાઉ ભુજ પૂરતું સીમિત હતું પણ હવે રાજ્યભરમાં
પ્રસારિત કરાય છે તેમ કહે તાં સ્ટે શન ડાયરે ક્ટર પ્રેરક વૈધે હાલે રિલે સ્ટે શન બનાવવાની કોઇ વાત જ નથી તેમ કહીને સ્પષ્ટ રદિયો આપ્યો હતો . મોટા ભાગના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ પર લોકોને લાગે વળગે છે એવા રે ડિયો પર ઉદઘોષણા કરતા ઉદઘોષકો અને સ્થાનિક સમાચારના વાચકો પૈકીના કોઇ પણ આકાશવાણીના કાયમી કર્મચારી ન હોતાં કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવે છે . વહીવટી વિભાગ, પ્રોગ્રામ સેક્શન ટ્ રાન્સમિશન સહિતના વિભાગમાં જ કે ટલાક કાયમી કર્મચારી ફરજરત છે . સંયોજક :- ગૌરાંગભાઈ ધનાણી
તારીખ : 13 ફે બ્રુઆરી 2022. વાર : રવિવાર. નામ : સ્વ અરવિંદભાઈ પ્રેમજી લિંબાણી, ઉંમર : 55 વર્ષ, કચ્છમાં ગામ : દેસલપર ગુંથલી. હાલમાં : નાગોલ, હૈ દરાબાદ. દિવાંગત થયેલ સ્વ: અરવિંદ ભાઈ પ્રેમજી લીંબાણી ના પરિવાર જનો એ માનવતા માટે અંગ દાન કરી ને પોતાના પરિવાર અને સમાજ ને ગૌરવાનવિત કરે લ છે . દિવંગત થયેલ સ્વ. અરવિંદ ભાઈ નું તા.10/2/2022 ના પછાડ ના 5.00 કલાકે રોડ ક્રોસ કરતાં મોટરસાયકલે
અવસાન બાદ અંગદાન
અડફે ટે લેતાં ત્યાં જ કોમામાં ચાલ્યા ગયા અને ગંભીર પરીસ્થીતી માં નજદિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પણ પરીસ્થીતી વણસ્તા તેજ દિવસે સાંજે 10.00 કલાકે હૈ દરાબાદ ની યસોદા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યાં રીપોર્ટ કરાવ્યા પછી નિષ્ણાતો ના મત મુજબ કોઈ ચાન્સ ન બતાવતા પરીવારજનોએ અંગ દાન નો નિર્ણય લીધો. આવા ઉમદા વિચાર ધરાવતા પરિવારજનો ને શ્રી સમાજ ખૂબ ખૂબ ધન્યવાદ સાથે દિવંગત આત્મા ને શ્રદ્ધાંજલિ પાઠવે છે .
અંગદાન મહાદાન, ચૌધરી પરિવાર નડિયાદ નું સન્માન
બીજુ ં જીવી શકે એ વાત વિચારવી જે કે ટલી આશા જન્માવનારી છે . આવીજ એક ઘટના ખેડા ઝોન (સંતરામ વિભાગ) માં નડિયાદ ખાતે બની હતી.તા.૨૯/૧૨/૨૦૨૧ ના રોજ નડિયાદ નિવાસી વડીલ સ્વ. શ્રી મનજીબાપા લાલજીભાઈ ચૌધરી (કચ્છમાં ખીરસરા, નેત્રા) નું ૯૯ વર્ષ ની ઉમરે દુઃખદ અવસાન થયું હતું. તેમના
કડોદરા સમાજ દ્વારા વડીલ વંદના અભિનવ પ્રયોગ શ્રી કચ્છ કડવા પાટીદાર યુથ ક્લબ અને જાગૃતિ મહિલા મંડળ - કડોદરા દ્વારા તારીખ ૧૪/૦૨/૨૦૨૨ ને સોમવાર ના રોજ ભારતીય સનાતની સંસ્કૃતિને અનુસરી વેલેન્ટાઈન દિવસ ન ઉજવી વડીલ વંદના (માતૃ પિતૃ પૂજન દિવસ) ઉજવવા હે તુ એક દિવસીય વડીલ પ્રવાસ નુ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ૮૦ જેટલા વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો... સંયોજક: મનોજ રં ગાણી
શરૂ થતો ગામ જો ચોરો કાર્યક્રમના પ્રસારણની શ્રોતાઓ રાહ જોતા . આ ઉપરાંત રે ડિયો નાટકની શ્રેણીઓ પણ બહુ લોકપ્રિય બની હતી. ત્રણથી ચાર દાયકા સુધી શ્રોતાઓને ઝકડી રાખનારા કાર્યક્રમોની લોક પ્રિયતા ધીરે ધીરે ઘટી ગઇ છે તેવું બહાનું ધરીને કે ન્દ્રમાંથી પૂર્ણ કાલિન રીતે થતું પ્રસારણ જ સાવ બંધ કરીને રિલે સ્ટે શન બનાવવાની અગાઉ પણ હિલચાલ થઇ હતી . ત્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ઉચ્ચકક્ષાએ કરે લી રજૂ આત સફળ રહી હતી . એક સમયે પાડોશી દેશનું ટે લિવિઝન અને રે ડિયો પ્રસારણ સાથે થતું સાંસ્કૃ તિક
સેવાભાવી સ્વભાવ ના લીધે મૃત્યુ પછી પણ સેવા થાય તેવી તેમની ઈચ્છાને ધ્યાનમાં રાખીને તેમના પરિવાર દ્વારા તેમનું ચક્ષુદાન અને અંગદાન કરાયુ હતું. તેમના દીકરા ડોક્ટર સુધીર ચૌધરી, સુરત દ્વારા તેમને જીવતે જીવ જ સંકલ્પ જાહે ર કરે લ હતો. યુવાસંઘ ના આ સરાહનીય કાર્ય માં તેમના પરિવાર અને સ્નેહી મિત્રો એ પણ અંગદાનના સંકલ્પ
કરે લ છે . આ કાર્ય માં ડોકટર સુધીર પટે લ, સુરતનો અભિગમ સહુ ને પ્રેરણા આપે છે . વડીલ નું ક્રિયાકર્મ પણ તેઓ ની હયાતીમાં ખુશી ખુશી કરે લ છે . પરિવાર ના વધુ ને વધુ સગા સ્નેહીઓ આ જીવતે જીવ અંગદાન નો સંકલ્પ જાહે ર કરે તે માટે તેઓ દ્વારા સતત ઝુંબેશ ચાલવાય છે અને આ કાર્ય નું સંકલ્પ પત્ર પણ યુવાસંઘ ના હે લ્થ અને ડિઝાસ્ટર મિશન દ્વારા ૨૦૧૦ થી સહુ ને આપવામાં આવે છે . સ્વ.મનજીબાપા ના અંગદાન સંદર્ભે નડિયાદ ખાતે તેમનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં સંતરામ વિભાગીય સેક્રેટરી જીજ્ઞેશ સુરાણી, ડાકોર સમાજ મંત્રી ગૌતમ નાયાણી, ભૂતપૂર્વ વિભાગીય
સેક્રેટરી નરે શ પારસીયા, 1PP મધ્ય ગુજરાત ઝોન પ્રમુખશ્રી ધનજીભાઈ સાંખલા, નડિયાદ પ્રમુખશ્રી તથા નડિયાદ યુવકમંડળની પુરી ટીમ ઉપસ્થિત રહે લ અને કુ દરતના પર્યાય બનનાર ને સલામી આપી મરણોત્તર સન્માન કરવામાં આવેલ. તેમના ધર્મ પત્ની સ્વ. કાંતા બેને પણ આજથી ૧૨ વર્ષ પહે લાં અંગદાન અને ચક્ષુદાન કર્યું હતું. સ્વ. મનજીબાપા નું આ મહાદાન આપણા સૌના જીવનમાં અનિશ્ચિત્તતાઓનો વિચાર કરીને મૃત્યુ પછી આપણા અંગો દાન આપી શકીએ એ માટે પ્રેરણા આપે છે . વડીલ શ્રી સ્વ. મનજીબાપા અને સ્વ. કાંતાબેન તથા તેમના પુરા પરિવાર નો સરદાર પટે લ રીજીયન આ મહાદાન માટે ખુબ ખુબ આભારી છે . હે લ્થ અને ડિઝાસ્ટર મિશન
જાણવા જેવું/ 8 માર્ચે નહીં પરં તુ આ દિવસે ભારતમાં ઉજવાય છે મહિલા દિવસ, જાણો કે મ? 8 માર્ચ (8 MARCH) ના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્ રીય મહિલા દિવસ (INTERNATIONAL WOMENS DAY) ઉજવવામાં આવે છે . ભારત (INDIA) માં પણ વિશ્વના તમામ દેશોમાં આંતરરાષ્ટ્ રીય મહિલા દિવસના મોકા પર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે . આ દિવસને મહિલાઓ (WOMEN) ને શુભકામનાઓ પાઠવવી તેમજ તેઓને સમ્માનિત કરવાના એક મોકાની રીતે જોવામાં આવે છે . મહિલાઓ પણ એકબીજાને આ દિવસે શુભકામના પાઠવે છે . પરં તુ એ બાબત ખૂબ જ
ઓછાં લોકો જાણે છે કે , ભારત માં *રાષ્ટ્ રીય મહિલા દિવસ (NATIONAL WOMENS DAY) 8 માર્ચના રોજ નથી મનાવવામાં આવતો. આ દિવસનો સંબંધ આપણા દેશની મહિલા શક્તિ સાથે છે , દેશના સ્વતંત્રતા સંગ્રામ સાથે છે . ભારતમાં ક્યારે હોય છે રાષ્ટ્ રીય મહિલા દિવસ? આ રીતે આંતરરાષ્ટ્ રીય મહિલા દિવસને લઇને ભારતીય ઇતિહાસમાં કોઇ ખાસ ઘટના જોવા નથી મળી. પરં તુ તેમ છતાં ભારતનો પોતાનો એક અલગ જ રાષ્ટ્ રીય મહિલા દિવસ
છે . ભારતમાં રાષ્ટ્ રીય મહિલા દિવસ સ્વતંત્રતા સેનાની અને ભારતની કોકિલા કહે વાતા સરોજિની નાયડુ ના જન્મદિન 13 ફે બ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે . સરોજિની નાયડુ બાળપણથી જ કુ શાગ્ર બુદ્ધિથી જ સંપન્ન રહે નારી કવયિત્રી હતાં. તેઓને મહાત્મા ગાંધીએ ભારતની કોકિલાનો ખિતાબ આપ્યો હતો. તેઓ હં મેશા મહિલાઓને આગળ લાવવા માટે પ્રેરિત કરતા હતાં. જેઓ આજે ભારતની દરે ક નારી માટે એક આદર્શ ઉદાહરણના રૂપમાં યાદ કરવામાં આવે છે .
23 ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ઉમિયા માતા દર્શને, વાંઢાય
શ્રીમતિ ડૉ. નીમાબેન આચાર્ય ગુજરાત રાજ્ય વિધાનસભા ના અધ્યક્ષ બન્યા પછી પ્રથમ વખત શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-વાંઢાય મધ્યે ઉમિયા માતાજી અને શિવ મંદિરે દર્શન કરતાં સંસ્થાન વતી મહામંત્રી શ્રી બાબુભાઇ ચોપડા એ ચૂંદડી અને શ્રીફળ આપી સ્વાગત કર્યું અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. સંયોજક: અંબાલાલ પોકાર
સાચું લાગે તો અમલ કરીએ, ખોટું લાગે તો ડિલિટ કરીએ આપણા હિન્દુ સમાજ માં (તેમજ આપણી સમાજ માં પણ) હમણા હમણા દાઢી રાખવા નો ક્રેઝ બહુ વધ્યો છે તો આપણ ને ઓળખવા મુશ્કેલી થાય છે માટે હિન્દુ હોવાને નાતે (સનાતની હોવાના નાતે) હિન્દુત્વ ની નિશાની રૂપી કપાળ માં તિલક અથવા ચાંદલો કરીએ બધા આપણી ડુ પ્લીકે ટ કરી શકશે પરં તુ તિલક કે ચાંદલા ની ડુ પ્લીકે ટ કોઈ નહિ કરી શકે માટે જાગીએ હિન્દુ (જાગીએ સનાતની) અને અમલ કરીએ.
વિથોણ ગામે એપ્રિલમાં જીવદયા લાભાર્થે ભાગવત કથા
આજ રોજ વિથોણ મુકામે સંત શ્રી ખેતાબાપા ની પાવન ભૂમિ માં જીવદયા ના લાભાર્થે શ્રીમદભાગવત કથા ચાવડકા નિવાસી કથાકાર શાસ્ત્રી શ્રી જગદીશભાઈ મહારાજ ધ્વારા વિથોણ પાટીદાર સમાજવાડી બસ સ્ટેન્ડ પાસે તા.2/4/2022 ના ચાલુ થશે જેના નિમિત્તે આજે કથાકારશ્રી ને શ્રીફળ અર્પણ કરીને આયોજન ના શ્રી ગણેશ કર્યા વીથોણ યુવા મંડળ પ્રમુખ અને રિજિયન યુવાસંઘ ચેરમને શાંતિલાલ નાયણી દ્વારા આ કાર્ય સંપન્ન થયું. ભાગવત ભગવાનની જય સંયોજક: ગૌરાંગભાઈ ધનાણી
જ્
યારે ઈશ્વર પોતે પૃથ્વીલોક પર નથી આવી શકતો, ત્યારે માઁ બાપનું સ્વરૂપ લઈને પોતાની સંતાનોની પર્વરીશ માટે અવતરિત થાય છે . એમનાં પ્રેમના સમર્પણ માટે કૃ તજ્ઞતા અર્પિત કરવા14 ફે બ્રુઆરી માતૃ - પિતૃ પૂજન દિવસ તરીકે યોજવામાં આવે છે . પણ જે નિ:સ્વાર્થ પ્રેમની મૂરત આપણ ને જન્મ આપ્યો હોય, એમનો ઋણ કે વી રીતે 1 દિવસ ના પૂજન થકી ચૂકવી શકાય ? તો જવાબ છે કે બાળકો ને એક આદર્શ સંતાન બની અને માતા - પિતા ને એમના ભાઈબંધ બની ને એક આદર્શ પરિવારનું નિર્માણ કરી માતૃ પિતૃ પૂજન દિવસની મહત્વતા ને જળવી શકાય છે . દુનિયામાં જેટલાપણ સંબંધો હોય છે , એનમાં મીઠાસનો ભાવપૂર્ણ રસ ફક્ત એકજ રિશ્તા માં આવે છે , જે છે ‘મિત્રતા’, અને મિત્રતા એવી અદભુત વસ્તુ છે જે બન્ને વ્યક્તિઓ ને પોતાના વિચાર અને લાગણી પ્રસ્તુત કરવા માટે સરળ અને સમાન હક રજૂ કરે છે . જ્યારે કોઈ શબ્દો બોલવા પેહલા વિચાર ન કરવો પડે અથવા કોઈ પણ ભાવ પ્રગટ કરતા સમય એવો ખ્યાલ મગજમાં ન આવે કે સામે વાળો મારા માટે પોતાની કે વી અવધારના ધારણ કરશે, ત્યારે સંબંધો
A Child’s Best Friend are Always Their Parents !
From The Desk Of Prince Of KKP... Tejas Archana Shailesh Rangani Nagpur, Vidarbha મિત્રતાની નિસ્વાર્થ મહાસાગર માં પ્રવેશ કર્યું છે એવી રીતે સમજી શકાય છે . યુવાવસ્થા યુવાનો માટે એક ચુનૌતી હોય છે , પોતાના ભવિષ્ય માટે ના તરહ તરહ ના પ્રશ્નો અને ગલત - સાચ્ચા ની સટીક ઓળખ ન હોય તો ગલત રાહપર અગ્રસર થાતાં યુવાઓને સમય
કે ન્દ્રીય સમાજના ઉપપ્રમુખ જયંતીભાઈ રામાણી મુંબઈ મુલાકાતે
શ્રી અખિલ ભારતીય ક ક. પા સમાજ ના ઉપપ્રમુખ જયંતિ ભાઈ રામાણી સાથે ની ઔપચારિક મીટિંગ તા. 19.2.22ના રોજસાવારે ઘાટકોપર વાડી માં રાખવામાં આવેલ હતી. આ મીટીંગ માં મુંબઈ ઝોન ના પ્રમુખ કાંતિભાઈ લીંબાણી કે દ્રિય સમાજ મુંબઇ પ્રભારી રાતનશી લાલજી દિવાણી ઉપ પ્રમુખ કે શવલાલ લીંબાણી, મહામંત્રી પરે શ માવાણી, મંત્રી જયંતિલાલ રામજીયાણી. સ. ખજાનચી જશુભાઇ પોકાર, ટ્રસ્ટ ફં ડ મુંબઈ ના ચેરમેન અરુણભાઈ નાકરાણી, મેનેજીં ગ ટ્રસ્ટી છગનભાઈ રામજીયાણી, ટ્રસ્ટી પ્રકાશ માવાણી. કે ન્દ્રીય સમાજ ટ્રસ્ટી મોહનભાઈ રામજીયાણી, ઝોનલ પ્રતિનિધિ ઉમેશભાઈ નાથાણી, ચંદ્રકાંત છાભૈયા, ઘાટકોપર સનાતન સમાજ પ્રમુખ અમૃતભાઈ સેંઘાણી, મહામંત્રી મહે ન્દ્રભાઈ સેંઘાણી, યુવાસંઘ સેન્ટ્ર લ
પ્રેસિડે ન્ટ હિતેશ રામજીયાણી, મુંબઈ રિજિયન ચેરમેન હસમુખ રામજીયાણી, મુંબઇ રિઝયન ઉપ પ્રમુખ અશોક પોકાર, કિર્તીભાઇ દિવાણી સર્વે હાજર રહ્યા હતા. આ ઔપચારિક મિટિંગમાં કે ન્દ્રીય સમાજ અને મુંબઈ માં ચાલતી વર્તમાન પ્રવૃત્તિઓ ની ચર્ચા વિચારણા અને વિચારો નું આદાન પ્રદાન થયેલ હતું. જયંતિભાઈ દ્વારા આગામી કે ન્દ્રીય સમાજ ની કાર્યશાળા જે તા. 12 અને 13 માર્ચ ના નરોડા ખાતે આયોજિત છે તેની માહિતિ આપેલ હતી સાથે સાથે વિઝન ડે વલપમેન્ટ ના સ્તંભો ની સવિસ્તાર ચર્ચા પણ કરવા માં આવેલ અને જેમાં પૂરક માહિતી ચંદ્રકાંત ભાઈ એ પણ આપેલ. કે ન્દ્રીય સમાજના વર્તમાન મુદ્દાઓ પર પણ સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલ અને ઉપસ્થિતિ સર્વે વિચાર વિમર્શ માં ભાગ લીધેલ. સંયોજક: મહે ન્દ્રભાઈ સેંઘાણી
નથી લાગતો. અને કોઈપણ દુવિધાના નિવારણ માટે પોતાના ભાઈબંધ થી સલાહ સૂચન કરવું આજ ના યુવાનોને સરળ લાગે છે , પરં તુ અગર સલાહ સાચ્ચી ન મળે તો વિપરીત પરિસ્થિતિયો જન્મ લઇ શકે છે અને સ્વર્ણિમ ભવિષ્ય ની રચના નાં પેહલાજ પાયા કમજોર બની શકે છે . માઁ - બાપ જેણે પોતે પોતાના બાળકો ની રચના કરી છે , એમને ખૂબ સારી રીતે ખબર હોય છે કે એમના બાળક માટે શું સહી છે અથવા ગલત છે . તો જ્યારે આજના યુવાનોને મુંજવળ થાય તો સૌ થી પેહલા પોતાની દુવિધા ને માઁ - બાપ સાથે શેયર કરવું જોઈએ અને માવતર નો પણ કર્તવ્ય બને છે કે એમની દુવિધાને શાંતિથી સાંભળે , એમના જીવન માં ચાલતી અનેકો ગતિવિધિયો ને સમજે, પ્રેમ અને લાગણી સાથે એમના બાળકોને સાચ્ચો માર્ગદર્શન આપે, એને આશ્વાસન આપે કે જીવન નાં દરે ક મોડ પર અમો તમારા સાથેજ છીએ...જેથી બાળકોને લાગવું જોઈએ કે માઁ - બાપ થી વધુ સાચ્ચો, નિસ્વાર્થ અને પારદર્શી મિત્ર
ધીમહી ધોળું, હિંમતનગર, કરી શકે છે વર્લ્ડ રે કોર્ડ કચ્છમાં વિથોણ હાલે હિંમતનગર સાબરકાંઠા ના સંદીપભાઈ ધોળુંની ૧૧ વર્ષની દિકરી ધીમહી ને બાળપણથી જ પોતાના માથાના કે શ માટે અનોખો પ્રેમ હતો જે કે શ માટે નો પ્રેમ વર્લ્ડ રે કોર્ડ બનવા જઈ રહ્યો છે . તેથી પરિવાર તથા હિંમતનગરમાં ખુશી વ્યાપી છે , ધીમહી ધોરણ ૬ માં અભ્યાસ કરે છે તેની હાલમાં ઊંચાઈ ૪ ફૂટ ૧.૫ ઇન્ચ છે જ્યારે માથા થી પગ સુધીના કે શની લંબાઈ ૪ ફૂટ જેટલી છે . સમગ્ર વિશ્વમાં ટીનેજ ઉંમરમાં અત્યાર સુધીમાં ૧૫ વર્ષથી ઉપરની ઉંમર ધરાવનાર નીલાંશી પટે લના નામે એવોર્ડ નોંધાયો છે . તદ્દન નાની ઉંમરમાં માથાના કે શ માટે વર્લ્ડ રે કોર્ડ સર્જવા જઈ રહી છે ત્યારે આગામી સમય કે ટલો સફળ બની રહે એ તો સમય બતાવશે. અત્યારે ધીમહી નું નામ સમગ્ર હિંમતનગરમાં ચર્ચામાં રહ્યું છે . ધીમહી ને લક્ષમાં સફળતા મળે એવી પ્રચાર પ્રસાર સમિતિ વતી શુભેચ્છા...
વિધ્યાર્થી ગૌરવ
કુ . વનિતા ભાવાણી. M. Com. 82%
કચ્છમાં મથલ હાલે અમરાવતી (મહારાષ્ટ્ર) ના રાજ પ્લાયવુડ એમ્પોરિયમવાળા શ્રી વિશ્રામભાઈ શીવગણભાઈ ભાવાણી તથા શ્રીમતી લક્ષ્મીબેન ની સુપુત્રી કુ . વનિતા એ વર્ષ ૨૦૨૧માં Sant Gadge Baba Amravati University (સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટી) માંથી M. Com.(Master of Commerce)ની ડિગ્રી 82% સાથે પ્રાપ્ત કરીને સમાજ તથા ભાવાણી પરિવારનું ગૌરવ વધારે લ છે .
કુ . તેજલ ભાવાણી M. Com. 81%
કચ્છમાં મથલ હાલે અમરાવતી (મહારાષ્ટ્ર) ના રાજ પ્લાયવુડ એમ્પોરિયમવાળા શ્રી જયંતીભાઈ શીવગણભાઈ તથા શ્રીમતી મંજુલાબેનની સુપુત્રી કુ . તેજલ એ વર્ષ ૨૦૨૧માં Sant Gadge Baba Amravati University (સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટી) માંથી M.Com. Master of Commerce ની ડિગ્રી 81% સાથે પ્રાપ્ત કરીને સમાજ તથા ભાવાણી પરિવાર તેમજ ઠાકરાણી પરિવારનું ગૌરવ વધારે લ છે .
ઉમિયામાતા મંદિર નિર્માણ કાર્ય હૈ દરાબાદ ઉમિયામાતા મંદિર નિર્માણ કાર્ય હૈ દરાબાદ સિકં દરાબાદમાં દક્ષિણ ભારતનું પહે લું મંદિર નિર્માણ આધિન છે . તેની મુલાકાત ભારતી દીદી એ લીધી મંદિર નિર્માણ કર્તાઓ અને દાનવીરોને અભિનંદિત કર્યા સંકલન : જશવંતભાઈ સુરાણી
જીવનમાં હોઈજ ન શકે . એક હમઉમર મિત્ર સાચ્ચો, નિસ્વાર્થ અને પારદર્શી હોઈ શકે , પણ ‘અનુભવ’ ની જે ખાન જે આપણા માઁ - બાપ પાસે હોય છે એના કરથી વધુ માહિર અને અનુભવી તે નથી હોઈ શકતો. આપણા વડીલો આપણા માટે ‘અનુભવ’ ધરોહર ના રૂપમાં રાખી ગયા છે , આખું જીવન જીવવા પછી અનુભવ નો ખજાનો હાથે લાગ્યો છે , તો જ્યારે એટલી મૂલ્યવાન વસ્તુ આપણા પોતાના ઘરે ઉપલબ્ધ છે તો યુવાનોને ખાતરી હોવી જોઈએ કે એમને ગ્રહણ કરી પોતાના જીવનને સાર્થક અને ધન્ય બનાવીએ અને જે માઁ - બાપ રૂપી વૃક્ષએ બાળકો રૂપી પૌધાને ભીષણ તાપ થી બચાવ્યો હોય અને પ્રેમનો છાંયડો આપ્યો હોય એ ક્યારે ય પણ પોતાના બાળકો માટે અહિત ન વિચારે . આજ ના યુવાનોને એક વિનતી કરું છુ ં કે ...સુખા પડે લા પાંદડાં પણ હળવે થી ચાલજો મિત્રો..કારણ કે સખત ઉનાળા માં આપણ ને તેઓએજ છાંયડો આપ્યો હતો..
વિશેષ નોંધ:- કુ . તેજલ, શ્રીમતી મીનાબેન તથા શ્રી અંબાલાલ નારાયણભાઈ ઠાકરાણી, કચ્છમાં ઘડુ લી હાલે નાગપુર, નાં ભાવી પુત્રવધૂ થાય.
24 કે ન્દ્રીય સમાજના વિકાસ પ્રોજેક્ટ માં જળ ઉપલબ્ધી માટે બોર નું કાર્ય પ્રારં ભ ભુજ શહે ર નજીક સુખપર ગામે શ્રીસમાજની નૂતન પ્રોજેક્ટ માટે ની જમીન પર પાણી ની સુલભતા માટે જમીન માં નવા બોર કરવાનો શુભારં ભ કરવામાં આવ્યો. તા.17/02/22ના નવો બોર બનાવવા માટે સવારે 7:30 વાગ્યે કચ્છ/સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી, દામજીભાઈ વાસાણી અને શ્રીસમાજના મંત્રી, વિનોદભાઈ ભગત ના હસ્તે પૂજન કરવામાં આવેલ. જેમાં ભુજ ના સામાજિક અગ્રણીઓ નરે શભાઈ ચૌહાણ, ગંગારામભાઈ ચૌહાણ અને લક્ષ્મણભાઈ માવાણી ઉપસ્થિત રહે લ. સંપૂર્ણ વ્યવસ્થા ઉત્સાહી યુવા કાર્યકર નરે શભાઈ ચૌહાણે કરે લ હતી. નૂતન પ્લોટ પ્રોજેક્ટ સમિતિના અગરનીઓ ગંગારામભાઈ રામાણી, ડો.કે .વી.પાટીદાર અને રિટાયર્ડ આર્મી અમૃતભાઈ સામાણી ઉપસ્થિત ન રહી શકવાથી શુભેચ્છા પાઠવેલ. કે ન્દ્રીય સમાજ ના અગ્રણીઓ એ પણ ભૂગર્ભ જળ ના આ પ્રયાસમાં મીઠો જળ પ્રવાહ સતત મળે તેવો ભાવ વ્યક્ત કરી કાર્ય પ્રારં ભની શુભેચ્છા પાઠવેલ હતી.. શ્રીસમાજ પ્રચાર અને પ્રસાર સમિતી.
કર્ણાટકમાં શ્રીમતિ આનંદીબેન પટે લ ગવર્નર ઉત્તર પ્રદેશનું સ્વાગત સન્માન
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તથા ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ્યપાલ મહામહિમ શ્રીમતિ આનંદીબેન પટે લનું કર્ણાટક રાજ્યના ઉધોગ મંત્રી શ્રી મુરગેશ નીરાણીના ગામ મુધોળ ખાતેના નિવાસ સ્થાને કચ્છ કડવા પાટીદાર સમાજ મહાલિંગપુરના વડીલશ્રી તથા નેત્રા પાટીદાર સનાતન સમાજ પ્રમુખશ્રી વિનયકાંત રવાણી તથા સમાજના ભાઈઓ દ્વારા કરાયેલ હાર્દિક સ્વાગત અને સન્માન.