Gauravsheel Gujarat-2017

Page 1

Gauravsheel Gujarat_Final_COVER copy.qxp_A4 Temp 09/10/2017 15:09 Page 1


Gauravsheel Gujarat_A4 Temp 09-10-2017 16:02 Page 2


Gauravsheel Gujarat_Final_2-23_A4 Temp 07-10-2017 17:29 Page 3

હૈયે છવાયું ગૌરવશાળી ગુજરાત દીપોત્સવી ૨૦૧૭ થનગનતી આપણા આંગણે પધારી રહી છે ત્યારે ‘ગૌરવશાળી ગુજરાત’ વવશેષાંક આપના કરકમળોમાં સાદર અપપણ કરતા અમે ગવપ સહ આનંદ અનુભવીએ છીએ. અમારો વષોપનો અનુભવ રહ્યો છે કે વિટનમાં વસતા ગુજરાતીઓ ઓટટોબર મવહનાની આસપાસ ગુજરાતની મુલાકાત લેવાનું પસંદ કરતા હોય છે. વદવાળીના ઉત્સવનો સમય, વદવાળી પછી લનન સવહતના સામાવજક િસંગોમાં ઉપસ્થથવત, જાફયુઆરીમાં ‘કાઈપો છે’નો અવણપનીય આનંદ અને વવશેષ તો, વિટનની ગાિો થીજાવતી ઠંડી સવહતના કારણોસર વિવટશ ગુજરાતીઓ વતનમાં સમય ગાળવાનું પસંદ કરે છે. ભારતભરમાં સહુ કોઈ થવીકારે છે કે ગુજરાતમાં વવકાસ હરણફાળ ભરી રહ્યો છે. ભારતના વવકવસત રાજ્યોમાં તે અગ્રથથાને છે છે અને ઔદ્યોવગક વવકાસના મામલે સમગ્ર દેશમાં મોખરે તેમજ ભારતના સરેરાશ વવકાસ દર કરતા પણ ઘણો વધારે છે. વેપારધંધા અને વશિણ સવહતની બાબતોમાં પણ તે અગ્ર થથાને છે. રાજ્યની દરેક સરકારોએ આ વવકાસમાં િદાન કયુ​ું જ છે પરંતુ, ગત દોઢ દાયકામાં ગુજરાતનો વવકાસ આંખે ઉડીને દેખાય તેવો છે. કોઈ પણ િેિ લઈએ- પેિોવલયમ, ઓટોમોબાઈપસ, ફામાપથયુવટકપસ, કેવમકપસ-ગુજરાતે અગ્રથથાન ભોગવ્યું છે. સાણંદ તો ઓટોમોબાઈલ હબ તરીકે વવકથયું છે. તાજેતરમાં જ વડા િધાન નરેફિ મોદીએ કેવડીયા ખાતે નમપદાપૂજન સાથે સરદાર સરોવર બંધને રાિને સમવપપત કયોપ છે. ગુજરાત, મહારાિ, મધ્ય િદેશ અને રાજથથાન સંકળાયા છે તેવો ઐવતહાવસક સરદાર સરોવર ડેમ ભારતનો સૌથી મોટો જળિકપપ છે. નમપદા નદીના નીર છેક સૌરાિ અને કચ્છ સુધી પહોંચાડવાની યોજના સાકાર થવાને હવે લાંબો સમય નવહ લાગે. વષોપથી વવવાદ અને અવરોધોના કારણે આ યોજના પૂણપ થતી ન હતી પરંતુ, વડા િધાન મોદીએ ઝડપી વનણપયો લઈને આ કામ પૂણપ કયુ​ું છે. હવે નહેરોનું કેટલુંક કાયપ બાકી રહ્યું છે તે પૂણપ થવા સાથે કચ્છ-સૌરાિમાં હવરયાળી છવાશે તેમ કહીએ તો જરા પણ અવતશયોવિ નવહ ગણાય. ગુજરાતમાં વવકાસ હાઈ થપીડ બૂલેટ િેનની ગવત પકડશે તે વનસ્ચચત છે. જાપાનના સહયોગથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે બૂલેટ િેનનું ભૂવમપૂજન સાથે ખાતમુહૂતપ જાપાનના વડા િધાન વશફજો આબે અને વડા િધાન મોદીના હથતે કરાયું તેના પરથી આમ ચોક્કસ કહી શકાય. ભારતમાં રેલવેની મોટી સમથયા છે ત્યારે આટલી ખચાપળ હાઈ થપીડ િેનનું શું કામ તેવો િચન ઘણાએ ઉઠાવ્યો છે. ખરેખર જોઈએ તો, આ િોજેટટ સાથે આનુષાંવગક ઉદ્યોગો, ટેકનોલોજી જ્ઞાનનો પણ વવકાસ થશે અને યુવાનોને રોજગાર પણ મળશે એ મુદ્દો ધ્યાનમાં રાખવો જરૂરી છે.

એ પણ હકીકત છે કે વવકાસની આ દડમજલ થોડાં વષોપની નથી. સદીઓથી વેપારવણજ, રાજનીવત અને કળામાં ગુજરાતીઓ આગળ રહ્યાં છે. વેપાર માટે દેશદેશાવર ખેડવા તે તો ગુજરાતીઓના લોહીમાં છે. ગુજરાતી િજા જ્યાં વસી છે ત્યાં તેમણે પોતાની સંથકૃવતની સુવાસ જ ફેલાવી છે. થવાભાવવક રીતે જ એક ગુજરાતી તરીકે આપણને તેનું ગૌરવ હોય. ગુજરાતમાં અને ગુજરાતની બહાર એટલે કે વવદેશમાં પણ વસતા ગુજરાતીઓ વચ્ચે અતૂટ અને અનોખો સંબંધ છે. આપણે એકબીજાથી દૂર ભલે વસતા હોઈએ પરંતુ, લાગણીના ધબકારથી તો એક જ છીએ. ગુજરાતી હોવાનું ગૌરવ કહીએ, ગુજરાતીતા કહીએ કે ગુજરાતની અસ્થમતા કહીએ, તેના મજબૂત દોરથી આપણે સહુ બંધાયેલા છીએ. કવવશ્રી અરદેશર ફરામજી ખબરદારે સાચું જ ગાયું છેઃ ગુજજર વાણી, ગુજજર લહાણી, ગુજજર શાણી રીત, જંગલમાંપણ મંગલ કરતી, ગુજજર ઉદ્યમ પ્રીત. જેનેઉર ગુજરાત હુલાતી, તેનેસુરવન તુલ્ય મમરાત; જ્યાંજ્યાંવસેએક ગુજરાતી, ત્યાંત્યાંસદાકાળ ગુજરાત અમને આનંદ છે કે આ તો અમારા અગવણત વવશેષાંકોમાં એક વધુ કલગી છે. ‘ગુજરાત સમાચાર’ના રાબેતા મુજબના અંક ઉપરાંત દીપોત્સવી અંક પણ સમયસર આપના હાથમાં આવશે. સુવવખ્યાત અને વનષ્ણાત લેખકો દ્વારા વવવવધ વવષયોને આવરી લેતું માવહતીિદ અને જ્ઞાનસમૃદ્ધ વાંચન આપને અવચય ગમશે. ‘ગુજરાત સમાચાર’ની સફળતા ટીમ વકકના કારણે છે. મારું સદભાનય છે કે મારા યુકે અને ભારતસ્થથત સાથીઓનો સાથ અને સહકાર મને મળતો રહ્યો છે. તેમના થકી હું ઉજળો છું. અમારા હજારો ગ્રાહકો, વાચકો અને વવજ્ઞાપનદાતાઓને કેવી રીતે ભૂલાય? તેઓ અમારી સફળતાની યાિામાં ભાગીદાર રહ્યા છે. આપ સવવે તરફથી આવો જ સાથ અને સહકાર મળતા રહેશે તેવી જ આશા. આપના સહૃદયી સી.બી.ના સથનેહ વંદન પ્રકાશક- તંત્રી

Gujarat Samachar & Asian Voice 2017 -

Gauravsheel Gujarat

3


Gauravsheel Gujarat_Final_2-23_A4 Temp 07-10-2017 17:29 Page 4

Maa Gurjari No Haath, Jay Jay Garvi

A

s cited by a media report earlier this year, the growth story of Gujarat is that of a “state punching above its weight�. The state accounts for 7.6 per cent of the entire country's GDP and 22 per cent of its exports. Its annual Gross State Domestic Product growth from 2001 to 2013 has averaged nearly 10 per cent. From 1980 to 2013, Gujarat grew at a rate of 5.1 per cent. It has been one of the most economically advanced states of India, and its industrial growth is unmissable. Businesses in Gujarat played an important role in boosting the economy of present-day Karachi and Mumbai during the British Raj. Major agricultural produce includes cotton, groundnuts, dates, sugarcane, milk and milk products. Industrial products include cement and petrol. The world's largest grass-roots refinery at a single location, Reliance Industries operates in Jamnagar. World's largest ship-breaking yard is also in the state near Bhavnagar. The country's only Liquid Chemical Port Terminal at Dahej, is developed by Gujarat Chemical Port Terminal Co Ltd. Gujarat records the highest decadal agricultural growth rate of 10.97 per cent. According to a report by the Reserve Bank of India, in the year 2006-07, 26 per cent out of total bank finance in India was in Gujarat. The state ranks first nationwide, since 2015, in gasbased thermal electricity generation with a national market share of over 8 per cent and second in nuclear electricity generation with national market share of over 1 per cent. The state boasts of 85 per cent village connectivity with all-weather roads. 100 per cent of Gujarat's 4

Gauravsheel Gujarat -

18,000 villages have been connected to the electrical grid for 24-hour power to households and eight hours of power to farms. Over 900,000 internet users and all villages in the region are connected with broadband internet.

Solar Energy

Prime Minister Narendra Modi has time and again promoted the use of solar energy. His home-state Gujarat comes as the peak example of its development. It has the country's largest solar power plant which was established in 2012. 716 MW of solar power capacity is allotted to 34 national and international solar project developers in 2009, against the planned 500 MW capacity under its solar power policy. The state also has the highest share of renewable energy sources in India with 14 per cent. It has the biggest industrial area for ceramic business in Morbi, Himatnagar, which produces around 80 per cent of the country's gross ceramic production and around 80 percent of compact fluorescent lamp. The state ranks 15th alongside Germany in a list of 142 nations worldwide, and actually ranks higher than several developed nations.

Industry

One of the most industrialised states in India, Gujarat maintains a variety of industries, primarily general and electrical engineering, textiles, vegetable oils, chemicals, soda ash, and cement. New industries include the production of fertilisers and petrochemicals. Chemical Industries count for over 35 per cent of Indian Chemicals

Gujarat Samachar & Asian Voice 2017


Gauravsheel Gujarat_Final_2-23_A4 Temp 09-10-2017 16:03 Page 5


Gauravsheel Gujarat_Final_2-23_A4 Temp 07-10-2017 17:29 Page 6

production. Gujarat is rich in calcite, gypsum, manganese, lignite, bauxite, limestone, agate, feldspar, and quartz sand. The minerals are successfully mined in several areas. The state produces about 91 per cent of India's required amount of soda ash and supplies 66 per cent of the countries national requirement of salt. Growing industries include cotton, peanuts, dates, sugarcane, and petrol. Areas like Kalol, Khambhat, and Ankleshwar are known for their oil and natural gas production. The state also has Alang Ship Recycleing Yard, the world's largest. Not to forget Surat, hub of global diamond trade, and Jalalpur, which hosts multiple small and large textile industrial units. Rajkot is the prime location of engineering manufacturing and has several companies manufacturing auto components, auto engines, CNC machines, forging and casting parts, etc. The state operating companies like GNFC, GSPC, GSFC, GMDC, are just a few flagship companies of the state. Cities like Ahmedabad, Ankleshwar, and Vapi are the centres of chemical industries and have number of manufacturing unites that manufacture dyes, specialty chemicals, agrocultural chemicals, pesticides, pigments, colors, etc.

Agriculture

It is no secret that Gujarat's agricultural and allied sector has managed to outshine other regions in the last decade by clocking an average annual growth of 11 per cent, as compared to an all-India average of 3 per cent between 2001-02, and 2011-12. The sector has grown rapidly along with its well-renowned manufacturing sector during the last decade. The growth is attributed to a healthy combination of private and public sector initiatives. The state's sector is dominated by non-food crops like cotton, groundnut, cumin, fennel, and tobacco. Oilseed productivity was 1600 per hectare in the last couple of years, as much as 470 kg more than the entire country's average and definitely higher than the yield recorded for Madhya Pradesh and Rajasthan. The sector contributed 11 per cent to the State domestic product in 2011-12 against 17 per cent in 2001-02 as the relative contribution of manufacturing and services sector increased from 37 per cent and 45 per cent in 2001-02 to 41 per cent and 46 per cent by 2011-12. Introduction of cotton in 2002 played a major role in raising the value of the fibre's output by 114 per cent within a year spurred by high-yield and demand. The state produced 120 Lakh bales of 170 kg each of cotton in 2011-12, making it the largest producer amongst states 6

Gauravsheel Gujarat -

and reliable supplier of raw material to the textile industry. Boom in the produce in the last decade brought prosperity to farmers, but intensified vulnerability from global economic downturn and unstable trade policies. Cotton farmers have also found massive support from the government. To generate demand and enhance realisation of the produce, the government has introduced schemes to promote textile industry. The country's largest coastline, Gujarat's 1600-km long coast has ensured availability of commercial varieties of marine fish. They constitute 88 per cent of the region's fish production. Gujarat also earned foreign exchange worth Rs 2534 Crore in 2011-12 by exporting 198,650 tonnes of fish and fish products. Gujarat contributes nearly a tenth to India's fruit output and ranks amongst the top five vegetanle producers in the country. Major fruits grown are banana, mango, and citrus.

Textile

Popularly known as the 'Manchester of the East', Gujarat has a rich heritage of textile crafts. The desert region of Kutch is mostly known in the state in terms of cultural heritage. The state's textile has an extensive dish of products to offer. The textile industry mainly depends on factors like varied raw materials, combination of yarns and effective use of traditional techniques. To top it, the range of textiles vary through different communities, castes, tribes, and regions of the state. All of them have cumulatively been keeping the age-old tradition alive. In one of the best tie and dye fabrics in the country, Bandhni is produced on mulmul cloth and often combined with gold checks and motif work in jamdani style. The complexity of the process and the quality of the fabric decides the price of a Bandhani piece. Main centres of the work in the state are Kutch, Jamnagar, and Saurashtra. Another brilliant textile art is Dhamadka and Ajrakh. The technique involves printing fabrics with wooden blocks. The design to be printed on the fabric is first pin pricked on a wooden surface and then chiselled. Later, the blocks are dipped in different colors and stamped across the fabric. After printing, the fabric is fixed in river Gondali and spread to dry. The block printing technique is widely practised along the riverside town of Jetpur, midway Gondal, and Junagadh. Apart from block printing, artisans also use vegetable dyes, paraffin wax resist and patricate-printing material. While synthetic dyes and modern techniques have come up, bright Ajrakh prints seem to be here to stay. A mixed fabric, woven with a combination of cotton and silk, Mashru was originally used by Muslim men as they were prohibited from wearing pure silk. The weaving technique came from Iraq and Arab countries. Patan is one of the most important centres of Mashru weaving and is practised in different styles like ikat.

Gujarat Samachar & Asian Voice 2017


Gauravsheel Gujarat_Final_2-23_A4 Temp 09-10-2017 16:04 Page 7


Gauravsheel Gujarat_Final_2-23_A4 Temp 07-10-2017 17:30 Page 8

World's third-fastest growing city, creaks history at every corner

Ahmedabad

F

■ Mitul Paniker

ounded by Emperor Ahmed Shah, the 606-year old walled city of Ahmedabad was announced as India's first World Heritage City in July. The statement was made on Twitter by India's permanent representative to the UNESCO, Ruchira Kamboj. She said, “Thrilled to announce! Ahmedabad has just been declared India's first #WorldHeritage city by @UNESCO” She said, “For over 600 years, Ahmedabad has stood for peace, as a landmark city where Mahatma Gandhi began India's freedom struggle. It has stood for unity with its elegant carvings in its Hindu and Jain temples as well as standing as one of the finest examples of Indo-Islamic architecture and Hindu Muslim art. Beyond this, it epitomizes the United Nation's objective of sustainable development as it accelerates in its development.” The sixth largest city and seventh largest metropolitan area of India, Ahmedabad is located on the banks of the River Sabarmati. With a population of 3.75 to 4 Lakh, the city's living heritage is reflected in the 600 odd 'Pols' or neighbourhoods with clusters of centuries-old residences. The city's nomination found support from several countries like Turkey, Lebanon, Cuba, and Poland. Director of the Centre for Heritage Management at Ahmedabad University, Debashish Nayak who launched the first heritage walk in the 8

Gauravsheel Gujarat -

walled city, said, “It took us 20 years, and now I think the work has started. We have become a national example and we have to make sure we stand by it.”

History

Ahmedabad boasts of a prime lineage of rulers and dynasties that contributed in making it what it is today. Ahmed Shah I laid the foundation of the city on February 26, 1411, on the second day of Dhu al-Qi'dah, Hijri year 813 at Manek Burj. It is believed he named the city after himself. Mahmud Begada, Shah's grandson, fortified the city with an outer wall 10 km in circumference, consisting of 12 gates, 189 bastions and over 6000 battlements in 1487. Humayun briefly occupied the city in 1535, capturing Champaner when then ruler Bahadur Shah fled to Diu. Ahmedabad was later reoccupied by the Muzafarid dynasty until 1573 when Gujarat was conquered by Mughal emperor Akbar. It was after this time that the city became one of the Empire's richest centres of trade, mainly in textiles, which were exported as far as Europe. Shahjahan is known to spend a dominant part of his life in the city and sponsored construction of the Moti Shah Mahal in Shahibaug. Ahemdabad remained the provincial headquarters of the Mughals until 1758 until they surrendered the city to the Marathas. Ahmedabad is also where the Indian independence

Gujarat Samachar & Asian Voice 2017


Gauravsheel Gujarat_Final_2-23_A4 Temp 09-10-2017 16:05 Page 9


Gauravsheel Gujarat_Final_2-23_A4 Temp 07-10-2017 17:30 Page 10

movement found roots. Mahatma Gandhi established the famous Kochrab Ashram near Paldi area in 1915, and the Satyagraha Ashram on the banks of the river Sabarmati in 1917. Both the Ashrams soon became centres of nationalist activities. The famous Salt Satyagraha of 1920 was initiated from Ahmedabad, when Gandhi embarked from his Ashram on the Dandi Salt March.

Pols

A legacy of Gujarat's history of successive invasions, Pols thrive in the most crowded areas of the old textile city of Ahmedabad. Situated on the eastern banks of Sabarmati in Old Ahmedabad, the cluster of houses are built in true Gujarati style. Intricately carved and decorated, inside and outside, the architecture emphasises a community lifestyle and a traditional model for urban living. Enclosed within gated courtyards shared by several families, they are also hubs for cottage industries and take shape right outside the doorsteps. The pol, is a tightly-packed conglomeration of houses sensitively

Darwaja 4. Dariyapur Darwaja 5. Prem Darwaja 6. Kalupur Darwaja 7. Panchkuva Darwaja 8. Sarangpur Darwaja 9. Raipur Darwaja 10. Astodiya Darwaja 11. Mauda Darwaja 12. Jamalpur Darwaja 13. Khan-ajahan Darwaja 14. Raikhad Darwaja 15. Ganesh Darwaja 16. Kharu Darwaja 17. Bhadra Darwaja 18. Teen Darwaja 19. Lal Darwaja 20. Salapas Darwaja 21. Khanpur Darwaja

Sidi Saiyad Mosque

A symbol synonymous to the city, the Sidi Saiyad ki Jhaali brings to light the composite culture of the whole country. It is famous for its eight exquisitely carved Jalis (Lattice Work) in its arched windows, one of them featuring the “Tree of Life”. It shows the peak of Hindu and Jain craftsmanship fused harmoniously into Indo-Islamic structures in the city. The monument recently made the news when Prime Minister Narendra Modi treated his Japanese counterpart Shinzo Abe and his wife to a tour of the mosque. reflecting the cultural and religious needs of the community. It is believed that the first Pol was built 600 years ago when the country's wealth attracted invaders from the north. These structures virtually became independent defensive colonies. An estimated 12,000 properties were massed in 120 Pols. Ages before water harvesting became a thing, these communities diverted rain water into underground cisterns, filling common wells and helping trees grow. Gaining influence from the life-supporting beliefs of the Jain community, birds and animals were nurtured. Feeding trays, or chabutras were built. There even are built nesting holes into the walls for wild birds. The polls exist today because they were built with wood and lime mortar. They are known to be strong and substantially earthquake-resistant.

Darwaze of Ahmedabad

The old city of Ahmedabad was encompassed within a fort. Entrances to the city has a unique name and history. Areas surrounding the gates have adopted their names as the name of the locality. Each darwaza has beautiful carvings, calligraphy and some of them even flaunt balconies. All the entrances were built during different times with the first built in 1411. CITY’S 21 DARWAJA: 1. Shahpur Darwaja 2. Halim Darwaja 3. Delhi 10

Gauravsheel Gujarat -

While Abe was all praises for the structure, the Jaali has more prominent admirers to account for. Russia's last Czar, Nicholas II, was known to have a great love for the symbol. He had visited Ahmedabad in December 1890, when he was Prince of Russia. “Here, in Gujarat's capital, this pure holy art is standing tall,” he fondly wrote in memory of the Jaali. Another notable guest was of Queen Elizabeth, who toured Ahmedabad in January 1961. She was accompanied by the governor Mehndi Nawaz Jung to see the Sidi Saiyed Jali and the Sabarmati Ashram. Official photographer, Anil Shah said the Queen had travelled in an open white Cadillac.

Gujarat Samachar & Asian Voice 2017


Gauravsheel Gujarat_Final_2-23_A4 Temp 07-10-2017 17:30 Page 11

The mosque was built during the final year of the Gujarat Sultanate's rule. It was built by an Abyssinian, Sidi Saiyyed, who was from Yemen. It is said that approximately 45 craftsmen aided him in the process. An important noble. Saiyyed was appointed “Amir-ul-Haj�, or the special officer for Hajj, a valued title. He died on December 24, 1586, soon after returning from Haj, which is why a large part of the mosque still remains incomplete today.

Jama Masjid

Built in 1424, the Jama Masjid is situated outside Bhadra Fort area. Designed as part of Sultan Ahmed Shah's major plan, it is located south of the processional axis that runs from the Maidan-i Shah at the door with three arches, Teen Darwaza. Probably the largest mosque in the Indian subcontinent built in that period, to the west of the mosque lie the tombs of Ahmed Shah I, his son and his grandson. It is also near to the graves of the queens and other wives of the king- Rani No Hajiro. The main mosque and arcades are built of beautiful yellow sandstone and carved with the intricate detail that most mosques of that period were known for. While the two principal minarets flanking the main arched entranceway collapsed in the 1819 earthquake, their lower portions still stand.

Sarkhej Roza

Ahmedabad's most-revered Sarkhej Roza is a mosque and tomb complex located in the village of Makarba 7 kms from Gujarat. It displays elegant and unique architectural complexes of Ahmedabad. A perfect example of early Islamic architectural culture, the Roza is fused with Islamic stylistic influences from Persia with indigenous Hindu and Jain features. 20th Century famous architect Le Corbusier compared the design of the mosque to the Acropolis of Athens. Sarkhej was once a thriving centre of Sufi culture in the entire country. Influential Sufi saint Shaikh Ahmed Ganj Baksh lived and it was on his suggestion that Sultan Ahmed Shah set up his capital on the banks of the Sabarmati.

Gujarat Samachar & Asian Voice 2017 -

Gauravsheel Gujarat

11


Gauravsheel Gujarat_Final_2-23_A4 Temp 07-10-2017 17:30 Page 12

અમારુંએક વષષ... વિજય રૂપાણીના શબ્દોમાં...

ગુજરાત અને દેશભરના લોકોમાં જે ઉત્સાહનું વાતાવરણ છે એ ૨૦૧૯ની ચૂંટણીઓની બીક છે. જો બીજા પાંચ વષપ મોદીજીને મળે તો જોતાં પોવલવટકલ પંવડતો ગુજરાતની ચૂંટણીનું વવચલેષણ કરતાં કહે છે તેમની હાલત કફોડી થઈ જાય. ૨૦૧૯ની ચૂંટણીમાં પંચર પાડવા માટે કે, હવે ગુજરાતમાં કોની સરકાર બનશે તે વવષય ગૌણ થઈ ગયો છે. ૨૦૧૭ની ગુજરાતની વવધાનસભાની ચૂંટણી એમનું મુખ્ય લક્ષ્ય એટલા માટે બને કે, ગુજરાત એ તો ભાજપનો ગઢ છે. ગુજરાતની જનતા સરકાર તો ભાજપની જ બનશે. લોકોમાં હવે ગુજરાતમાં ભાજપને ભાજપા અને નરેફિભાઈ માટે કવમટેડ છે. નરેફિભાઈ કેટલી બેઠકો મળશે? ૧૪૦ મળશે, ૧૫૦ મળશે, ૧૬૦ મળશે, ગુજરાતના, અવમતભાઈ ગુજરાતના અને એમને ૨૦૧૭માં એની ચચાપ શરૂ થઈ છે. હવે તો વવપિોએ પણ આ હકીકત વડથટબપ કરવામાં સફળ થઈ જવાય તો ૨૦૧૯માં પણ આપણે થવીકારી લીધી છે કે આ વખતે સરકાર ભાજપની જ એમને વડથટબપ કરવામાં કાવમયાબ બની શકીએ એવા બનશે. વવપિોમાં હતાશા ઊભી થઈ ગઈ છે, પરંતુ એનાથી ભ્રમમાં એ જમાત રાચે છે. આપણે અવતવવિાસમાં ન આવી જવું જોઈએ. ‘ઓવર મારો વવષય છે, સરકારની કામગીરી. આ વખતના કોસ્ફફડફસ’માં રહેવું યોનય નથી. બજેટની વાત સમાજના છેવાડે વસતા નાગવરકો સુધી પહોંચે હું ઘણી વખત કહું છું કે, ચૂંટણી મકરસંિાંવત જેવી છે. તે જરૂરી છે. વમિો, હું દાવા સાથે કહીશ કે, ગુજરાતમાં છેપલા ૧૨મી ૧૩મીએ પતંગરવસયા પતંગ લેવા નીકળ્યા હોય અને ૧૫-૧૭ વષપથી સરકાર જરાપણ આરામ કયાપ વગર પતંગની કોડી વસલેટટ કરે, દોરો પણ અસલ પસંદ કરે, કઠોર પવરશ્રમ સાથે અવવરતપણે િજા આખી રાત કકફના બાંધે. આપણને થાય છે કે, વચ્ચે જઈને િજાના કામો કરી રહી છે. આ માણસ જબરજથત ઉત્સાહપૂવપક મંડી િજાનો એક પણ એવો વગપ નથી, પડશે. કાલ સવારે ઊઠીને એ રાજ્યનો એક પણ એવો ખૂણો આજુબાજુની બધી પતંગ કાપી નથી કે જ્યાં થોડો પણ અસંતોષ નાખવાનો છે. સવારે આપણે એના હોય. જનતાના તમામ િચનોના ઘરે ૧૧ વાનયે જઈએ તો એ નીચે વનરાકરણ માટે સતત ટીવી જોતો હોય, ધાબા ઉપર હોય િયત્નશીલ છીએ. નહીં. આપણે પૂછીએ તો કહે પવન િજાની વચ્ચે જવાબ દેવા પડી ગયો છે. સારી પતંગ, સારો પડે, િજાને વહસાબ આપવો પડે દોરો, બધી જ તૈયારી, કકફના એવું ખરાબ કામ સરકારમાં બરાબર પોઈફટ-ટુ-પોઈફટ પણ બેઠેલા એક પણ વ્યવિએ કયુ​ું પવન પડી ગયો છે. એટલે પવન નથી. સરકાર િામાવણકતાથી પણ જોઈએ. પવન બનાવવાની વવજય રૂપાણી મુખ્ય િધાન ચાલે છે. સરકાર જવાબદારી આપણી છે. કારણ કે, વવરોધ પિો પાસે કોઈ મુદ્દા જ નથી એટલે થવાભાવવક રીતે જ પારદશપકતાથી ચાલી રહી છે. શ્રી નરેફિભાઈ હતા ત્યારથી આજ વદન જુઠ્ઠાણાંઓ ચલાવે જાય છે. મીવડયામાં કાંઈકને કાંઈક અનાપશનાપ સુધી સાતત્યપૂણપ રીતે આપણે વવકાસ કયોપ છે. રાજ્યના બજેટમાં તમામ ચલાવે જાય છે. આવે વખતે સારો પવન, સારું વાતાવરણ, સારા પતંગ, વગપ વવશે વવચાર કરીને, બધાની અપેિા, આકાંિા, થવટનોને સાકાર સારો દોરો આપણી તાકાત છે. સારો પતંગ એટલે આપણો સારો કરવાનો મહિમ િયત્ન સરકારે કયાપ છે અને જનતાને એની િતીવત ઉમેદવાર કહેવાય અને સારો દોરો એટલે સંગઠન કહેવાય. આ બંને પણ થઈ છે. થોડીક વવગતે વાત કરું કે, આપણા નરેફિભાઈ વદપહીમાં બાબત ભાજપાની મૂડી છે. તમે જાણો છો કે, બધું સારું હોય તો પણ સોગંદ લેતાની સાથે સંસદમાં પહેલી વાર ગયા ત્યારે કીધું હતું અને મેં પણ મારા િવચનમાં કીધું હતું કે, આ સરકાર ગરીબોની સરકાર છે, વાતાવરણમાં પથરાં ફેંકવામાં આવે અને વાતાવરણ ડહોળવામાં આવે. આપણા તમામ વવરોધીઓ એટલે કે કોંગ્રેસથી શરૂ કરીને લાલુ પીવડતો-શોવષતોની સરકાર છે. આ સરકાર ગામડાં, ખેડૂત-મજદૂર, સુધીના લોકો, મમતાબહેનથી શરૂ કરીને સોવનયા ગાંધી સુધી, દાઉદ આવદવાસી, દવલતોની સરકાર છે. સરકારના તમામ સંસાધનો ઉપર ઈિાવહમથી શરૂ કરીને અલ કાયદા સુધી, મેધા પાટકરથી લઈને વતથતા ગરીબોનો પહેલો અવધકાર છે. તેમની સેવા માટે... રાજ્યના શેતલવડ સુધી, કોમ્યુવનથટ પાટટીથી લઈને આપ પાટટી સુધીના આ બધા દવરિનારાયણની સેવા માટે આ સરકાર સંવેદનશીલતા સાથે કામ કરી જ લોકો બરોબર મુંઝાણા છે. એ બધાને ખબર છે કે, આ મોદીસાહેબ, રહી છે. પંવડત દીનદયાળ ઉપાધ્યાયજીની શતાબ્દી વષપ વનવમિે ધ્યાન ૧૦ વષપ સુધી વદપહીની ગાદી ઉપર રહ્યાં તો આપણી તો દુકાનો જ બંધ આપી ગરીબી દૂર કરવા માટેનું કામ કરનારી આ સરકાર છે. દેશભરમાં ગરીબો વષોપથી કોંગ્રેસ સાથે હતા પણ નોટબંધી પછી એ થઈ જવાની છે. અને એટલે જ આ આખા ટોળાંને ૨૦૧૭ની અને 12

Gauravsheel Gujarat -

Gujarat Samachar & Asian Voice 2017


Gauravsheel Gujarat_Final_2-23_A4 Temp 09-10-2017 16:05 Page 13


Gauravsheel Gujarat_Final_2-23_A4 Temp 07-10-2017 17:30 Page 14

લોકો આજે શ્રી નરેફિભાઈ મોદી સાથે જોડાયા છે. એટલે કે, નવી વવચારધારા સાથે મોટી સંખ્યામાં લોકો ભાજપા સાથે જોડાયા છે. આપણે એ પણ જોયું છે કે, સરપંચની ચૂંટણીમાં ૧૦,૦૦૦માંથી ૮,૦૦૦ હજારથી વધુ સરપંચો ભાજપના જીત્યા છે. ગરીબ લોકો ભાજપાની સાથે રહ્યાં છે. જ્ઞાવત, જાવત, ધમપ આ બધી વાત બાજુએ રહી ગઈ છે. હવે માિને માિ એક જ વાત આ દેશમાં છે, અને એ છે ‘રાિવાદ’. વહંદુ સમાજની વાત છે, બે િકારનું વાતાવરણ બની રહ્યું છે. વજપલાતાલુકા પંચાયતમાં ઘસરકો પડ્યો. તે પછીની તમામ પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાટટી જીતી છે. અને તેનો અથપ એ છે કે જ્ઞાવત-જાવત-સમાજ વચ્ચે કોંગ્રેસે તડા પાડવાના જે િયાસો કયાપ, જ્ઞાવતવાદ ઉચકેરવાના જે િયત્નો કયાપ એ પણ બધું શ મી ગ યું છે . હ વે માિને માિ વવકાસના મુદ્દા ઉપર આપણે આગળ જઈ રહ્યાં છીએ. આપણે નસીબદાર છીએ કે, આપણી પાસે નરેફિભાઈ જેવા દીઘપદૃિા નેતા છે. કોંગ્રેસ પાસે નરેફિભાઈની હરોળમાં ઊભા રહી શકે એવા કોઈ નેતા હોય તો દેખાડે! આપણી નીવત ચોખ્ખી છે, થપિ છે. નેતા, નીવત અને વનયત િણેય આપણી મૂડી છે. ત્યારે કોંગ્રેસ તો નેતા, નીવત અને વનયત િણેયમાં ટયાંય પાછળ છે... દૂર દૂર સુધી કાંઈ દેખાતું જ નથી. કોંગ્રેસની વનયત ચોખ્ખી નથી, નીવતમાં પણ બધે નુકસાનકતાપ છે અને નેતાનો તો સદંતર અભાવ છે. આ વખતના બજેટમાં ભારતીય જનતા પાટટીની સરકારે ખેડૂતો માટે વસંચાઈમાં સૌરાિ માટે ‘સૌની’ યોજના પૂરી કરવા માટે છ હજાર કરોડ રૂવપયા ફાળવ્યા છે. દર વખતે સૌરાિને પાણીની વચંતા હોય છે. આપણે સૈકાઓ સુધી દુષ્કાળ સહન કયોપ હવે કાયમ માટે એના પર પડદો પડે, કુદરત રૂઠે, મેઘરાજા રૂઠે, પરંતુ સૌરાિના ૧૨૫ ડેમો ‘સૌની’ યોજનાથી ભરાયેલા રહે. આપણે લીંકનું ઓપવનંગ લોકલાડીલા નેતા શ્રી નરેફિભાઈ મોદીના વરદ્ હથતે કરાવ્યું. વરસાદ નહોતો છતાં આજી ડેમ, મચ્છુ ડેમ આ બધા ડેમો ભરાઈ ગયા. તાજેતરમાં સુરેફિનગરના ગામડામાં મારા કાયપિમો હતા. ૧૦,૦૦૦ લોકો ભેગા થયા હતા. લોકો મને કહેતા કે, નમપદાના પાણી પહોંચાડ્યાં છે એટલે અમારે ત્યાં આ વખતે િણ કરોડ રૂવપયાના ઘઉં એક ગામડામાં થયા છે. ૯ કરોડ રૂવપયાનું જીરું થયું, િત્યેક ગામડા કરોડો રૂવપયાની આવક કરે છે. આવનારા વદવસોમાં ગુજરાતના ગામડાઓ વધુને વધુ સમૃદ્ધ થવાના છે. ઉિર ગુજરાતમાં સુજલામ્-સુફલામ્ યોજના અંતગપત ૧૧૦૦ તળાવો ભયાપ છે. હજુ જે લીંક બાકી છે તે બનાસકાંઠાના દીયોદર બાજુ નમપદાના પાણી આગળ વધારી રહ્યા છીએ. કચ્છમાં આ વખતે તપન ડેમ ભરાઈ જવાનો છે. નમપદા મૈયાની સાથે આગામી ટૂંક સમયમાં રાપરમાં નમપદાના લીંકનું કામ પૂણપ કરવાના છીએ. કચ્છમાં રૂ. ૬૦૦ કરોડના ખચવે 14

Gauravsheel Gujarat -

નમપદાના પાણી પહોંચાડવા છે, ૪૨૦૦ કરોડ રૂવપયાનાં વસંચાઇના કામો પંચમહાલ, દાહોદથી શરૂ કરીને છેક કપરાડા સુધીના આવદવાસી વવથતાર માટે ફાઈનલ થઈ ગયા છે. આપણે ઈલેસ્ટિવસટીમાં સરટલસ છીએ, પરંતુ સૌરાિમાં વીજ કનેટશનમાં ખેડૂતોનું વેઈવટંગ વલથટ છે. આ બજેટમાં વાયદો કયોપ છે કે, ૨૦૧૩ સુધીનું વેઈવટંગ વલથટ આ વષપમાં ભાજપની સરકાર પૂરું કરશે અને સૌરાિમાં મોટી સંખ્યામાં કનેટશનો વરલીઝ કરીશું. આ બજેટમાં ખેડૂત ૧ ટકા લોન આપવાની જોગવાઈ છે, જેથી વ્યાજના ચિમાં ખેડૂતોને આત્મહત્યા કરવી ન પડે. યુવાનો માટે સરકારે હમણાં જ ‘મેગા જોબ ફેર’ કરીને એમને નોકરીના ઓડડર આટયા. એક લાખ આઠ હજાર યુવાનોને આઠ વદવસોમાં નોકરી આપીને િત્યેક હાથને કામ મળે એ વદશામાં આગળ વધી રહ્યાં છીએ. ગુજરાતનો યુવાન કામ વગરનો ન રહે એની વચંતા આ સરકાર કરી રહી છે. વવકાસશીલ ગુજરાત ગુજરાતમાં મેવડકલ કોલેજોની ૩૫૦૦ બેઠકો છે. એમાં વધારો કરીને આ વષવે ૫૦૦૦ બેઠકો કરવાના છીએ. પવરણામે ગુજરાતના યુવાનોને ડોટટર થવા માટે બીજા િાંતમાં જવું નહીં પડે. ખાસ કરીને દાહોદ, બનાસકાંઠા, પંચમહાલ, અમરેલીમાં મેવડકલ કોલેજો થાય. દરેક વજપલામાં મેવડકલ કોલેજ હોય અને આ બધા વવદ્યાથટીઓ ગુજરાતમાં જ મેવડકલ કોલેજમાં ભણીને ડોટટર બનીને લોકોના આરોનયની સેવા કરે એ દૃવિથી આપણે આ બધી વ્યવથથા ઊભી કરી રહ્યાં છીએ. આવદવાસી વવદ્યાથટીઓ ડોટટર બને, ગરીબ વવદ્યાથટી ડોટટર બને, સમાજમાં તમામ વગપના વવદ્યાથટીઓ ડોટટર બને તેવી વ્યવથથા ઊભી કરી છે. આપણે સહુ જાણીએ છીએ કે, આ વખતના બજેટમાં ગરીબો માટે આવાસની યોજના અંતગપત આપણે આવાસ બનાવી આપવાના છીએ. મધ્યમ વગપ માટે પણ નવી યોજના મૂકી છે. આ વખતે એક બીજો પણ વનણપય લીધો કે જે ઓબીસીની નાની-નાની જ્ઞાવતઓ છે જે પરંપરાગત ધંધો કરે છે, એને પગભર બનાવવા સરકાર વવશેષ સવલત આપશે, લોન આપશે, સાધનો આપશે. આ બધા લોકોને િોફેશનલ ટેટસ ન ભરવો પડે તેવો વનણપય લીધો છે. આપણી સરકાર લોકોને ઘર બનાવી આપવા તનતોડ મહેનત કરતા બાંધકામ શ્રવમકોના કપયાણ માટે સતત િયત્નશીલ રહી છે. ૧૦ શહેરોમાં ૮૮ કડીયાનાકાના ૫૦ હજાર જેટલા બાંધકામ શ્રવમકોને રાહતદરે પોષણયુિ અને ગુણવિાયુિ આહાર પૂરો પાડવા ‘શ્રવમક અફનપૂણાપ’ યોજના અમલમાં મૂકી છે. ‘યુ-વીન કાડડ’ (U-Win)ના આધારે શ્રવમકોને ‘મા’ અને ‘મા વાત્સપય’ યોજના હેઠળ આપણે આવરી લીધા છે. શ્રવમકો અને ગરીબોના આરોનય માટે ભારતીય જનતા પાટટીની સંવેદનશીલ સરકારે પવરણામલિી કામગીરી કરી છે. સથતી દવા લોકોને મળે એટલા માટે િધાનમંિી જનઔષવધ યોજના

Gujarat Samachar & Asian Voice 2017


Gauravsheel Gujarat_Final_2-23_A4 Temp 07-10-2017 17:30 Page 15

આપણે લાવ્યા છીએ. અત્યાર સુધીમાં બાવન જેનેવરક મેવડકલ થટોસપ ચાલુ થઈ ગયા છે. આ એવિલમાં ૧૨૦ થટોર અને મે મવહનામાં બીજા ૫૦૦ થટોસપ ચાલુ કરીએ છીએ. તમને નવાઈ લાગશે કે જે લોકો જેનેવરકમાં દવા લેવા જાય છે તેમને ખૂબ સથતી દવા મળે છે. મને એક આઈએએસ અવધકારી મળવા આવ્યા. મને કહે સાહેબ તમારું ભગવાન ભલું કરશે. મને એવો રોગ છે કે, દરરોજ આઠસો-આઠસો રૂવપયાની બે ટેબ્લેટ મારે ખાવી પડે છે. ૧૬૦૦ રૂવપયાનો દરરોજનો ખચપ, મવહને રૂ. ૫૦,૦૦૦થી વધુ મારી દવાનો ખચપ થતો હતો. આ જેનેવરક મેવડકલ થટોરમાં એ જ દવા, એ જ કફટેફટ, ગુણવિાવાળી દવા મને મળી ગઈ, હવે મવહને મારે માિ ખચપ ૭૦૦૦ રૂ. થાય છે. ૫૦,૦૦૦ના ૭૦૦૦. તમે આ થટોરમાં ખરેખર રૂ. ૭૦૦૦ની દવા લેવા જશો તો તમને માિ રૂ. ૧૨૦૦-૧૫૦૦માં અને રૂ. ૧૨૦૦-૧૫૦૦વાળી દવા લેવા જશો તો રૂ. ૨૦૦૨૫૦માં મળશે. હું તો મારી દવા જેનેવરકમાંથી જ ખરીદું છું. કપપના બહાર છે કે જે ટેબ્લેટ ૪૦ રૂવપયાની આવતી હતી તે થટોરમાં ૮ રૂવપયાની મળે છે. ગરીબ લોકોને સથતી દવા મળી રહે છે. સથતા ઓપરેશનો થાય, સુપર થપેચયાવલથટ ડોટટરોની સારવાર મળે એ વદશામાં સરકારે કાયપ કયુ​ું છે. આપણને ખબર છે કે, ઈલેસ્ટિવસટીમાં આપણે સરટલસ થટેટ છીએ. આપણે રૂફટોપ પોવલસી લાવ્યા છીએ. ગુજરાતમાં આ િકારની રૂફટોપ પોલીસીનો અમલ કરીને આપણે વિન એનજીપ તરફ ખૂબ મોટાપાયે આગળ વધી રહ્યાં છીએ. લોકો પણ ધીરે ધીરે સોલાર એનજીપ ઉપર જાય એ િકારની યોજના પણ આપણે લાવી રહ્યાં છીએ. આપણે સુરિા માટે ગુજરાતનાં તમામ મુખ્ય શહેરોને સીસીટીવી કેમેરાથી ઓસ્ટટકલ ફાયબરથી સજ્જ કયાું છે. આને વીવડયોકોન નેિમ્ નામ આટયું છે. ગુના ન થાય અને થાય તો તરત પકડાય એ િકારનાં આધુવનક સાધનોનો ઉપયોગ કરીને ગુજરાતના તમામ વજપલા કેફિોને આપણે સીસીટીવી કેમેરાથી, વાઈ-ફાઈથી જોડી દેવાનાં છીએ. વમિો, વહફદુ ધમપમાં ચાર ધામની યાિાનું વવશેષ મહત્ત્વ છે, એ આપણે સૌ જાણીએ છીએ. આ ચાર ધામ પૈકી દ્વારકા આપણા ગુજરાતમાં છે અને બાર જ્યોવતપવલંગમાંનું એક સોમનાથ પણ વહફદુધમપની આથથાનું કેફિ છે. વહફદુ ઉપરાંત અફય ધમપના યાિાધામો પણ ગુજરાતમાં આવેલા છે. ગુજરાત રાજ્યમાં આવેલા તમામ યાિાધામોના વવકાસને ધ્યાનમાં લઈને દરેક યાિાધામોમાં થથાવનક વવકાસ કાયોપ ઉપરાંત થવચ્છતા ઉપર રાજ્ય સરકારે વવશેષ ધ્યાન કેસ્ફિત કયુ​ું છે. ગુજરાતના િત્યેક યાિાધામોને થવચ્છ, સુંદર બનાવી એનું રવળયામણું વાતાવરણ શ્રદ્ધાળુઓને અંતઃકરણથી શાતા આપે એ વદશામાં રાજ્ય સરકારે નક્કર પવરણામલિી કામગીરી કરી છે. રાજ્યમાં સંપૂણપ ગૌહત્યા બંધીની જોગવાઇ કરી છે, જેથી ગુજરાતમાં ગૌહત્યા થાય નહીં. ગુજરાતની ખાનગી શાળાઓ જે વધારાની ફી લે છે, મોંઘી ફી લે છે, એના માટે વનયમન કરતું વવધેયક બીલ પસાર કરી એ લોકો વધારાની ફી ન લે અને જો લે તો એનો વહસાબ સરકારને આપવો પડે એ િકારનો કાયદો કયોપ છે. વશિણને વ્યાપાર થતો અટકાવવો છે, અને સામાફય માણસ પણ વશિણ લઈ શકે એ વદશામાં આપણે િયત્ન કરી રહ્યાં છીએ, અને એ કાયદો લાવનારું આપણું ગુજરાત ભારતમાં પહેલું રાજ્ય છે. લોકોને પોતાના િચનો-રજૂઆતો માટે સરકારી કચેરીઓ સુધી ધક્કા ખાવા ન પડે તે માટે રાજ્ય સરકારે દસ દસ ગામડાંનું િથટર બનાવી સરકારના તમામ અવધકારી-કમપચારીઓને રૂબરૂ જઈને લોકોની મુચકેલીઓનું થથળ ઉપર વનરાકરણ લાવે તેવા ઉદ્દેશ સાથે સેવા સેતુ

અમદાવાદની આગવી ઓળખસમાન વરવરફ્રન્ટનો મનમોહક નજારો

કાયપિમ અમલી બનાવ્યો છે. તેને કારણે પારદવશપતા સાથે થથળ ઉપર જ લોકોના િચનોનું વનરાકરણ થયું છે. સેવા સેતુમાં એક રૂવપયો દેવો ન પડે તે માટેની ગરીબો િત્યેની સંવેદનશીલતાના કારણે અઢી મવહનાના સમયગાળામાં અઢાર હજાર ગામડાંઓ અને શહેરોના કુલ મળી સેવા સેતુના માધ્યમથી ૩૫ લાખ લોકોને જે જોઈતું હતું તે સરકારે વગર પૈસે, વગર ધક્કે તેમને ઘરે બેઠાં આટયું છે. અમે ગુજરાતની જનતા માટે આરોનય વવષયક સવલતથી માંડીને માળખાગત સુવવધાઓ તથા વશિણથી માંડીને રોજગાર-થવરોજગાર સવહતના તમામ િેિે અનેક કામો કયાપ છે. આમ છતાં આપણે ગુજરાત અને ગુજરાતની જનતાના સમગ્રતયા વવકાસ માટે હજુ ઘણું વધુ કરવાનું છે.

Gujarat Samachar & Asian Voice 2017 -

■■■

Gauravsheel Gujarat

15


Gauravsheel Gujarat_Final_2-23_A4 Temp 09-10-2017 15:14 Page 16

સંદભભઃ ગૌરવશાળી ગુજરાત

■ ગવષ્ણુપંડ્યા અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય અકાદમી

સૌ ઈતતહાસકાર, ઈતતહાસ-લેખક અનેઈતતહાસપ્રેમી અનેઅધ્યાપકોની સમક્ષ એક મુદ્દો પ્રમતુત કરવો છેતેઈતતહાસ અનેઈતતહાસબોધનો. એક બીજો પ્રશ્ન પણ તેમાં ઉમેરવા જેવો છે. ઈતતહાસબોધનો સંબધ ં વૈતિક ચેતનાની સાથોસાથ રાિીય ચૈતતયથી હોઈ શકેકેકેમ? ‘વસુધવૈ કુટમ્ુબકમ્’ - જેટલુંજ આપણુંચૈતતયસૂિ રહ્યુંછે- વંદેમાતરમ્! કારણ છે કે રાિજીવનનો પ્રાણ છે, પ્રયોગ, પતરવતષન અને પરંપરામાં િતગની તનવેતદતા કહેતાંકેઆપણો આ પથ અતીતની કેડી પરથી વતષમાનના રમતે પસાર થનારો િતવષ્યનો મહા-પથ છે. એકાદ રાજનીતતક તનણષય કે િૌગોતલક ફેરફારોથી કંઈ ‘રાિ’ જતમતુંનથી. માિ ‘રાજ્ય’ સજાષય છે.

સામેકેવાંકેવાંશમિ અનેશામિથી સંઘષષકરાયો તેની દમતાવેજી સામગ્રી ગ્રંથ ‘ગુજરાતનાંિાંતતતીથોષ’માંછે, એટલેગ્રંથના પાનાંની બહાર તો લેખકે બીજું શું કહેવાનું હોય? ‘ગુજરાતનાં મવાતંત્ર્યતીથોષ’ પ્રકાતશત થયું ત્યારે યોગાનુયોગ મોરાતરબાપુ અને મુખ્ય પ્રધાન-બંનએ ે તેનું લોકાપષણ અમદાવાદમાંકયુ​ુંહતુ.ં બંનેગ્રંથોનો ફલક મવાતંત્ર્ય સંઘષષનો છે. પણ આ કેવળ એકલા દમતાવેજોની સામગ્રી નથી. માિ અતિલેખાગારોના કબાટોમાં પૂરાયેલાં તથ્યો પણ નથી. તેની સાથે-સંગાથે એક ‘બીજો ઈતતહાસ’ (other history) છે. દમતાવેજો, પાઠ્યપુમતકો અને અભ્યાસિમોની સીમા પાર કરીનેઆમાંલોકજબાન પર રચાયેલા અતીતને ય શબ્દમથ કરાયો છે. આપણાંલોકઉત્સવોમાં, િજનોમાં, ગીતોમાં, અરે દૈનતંદન વ્યવહારોમાં યે તેની ઝાંખી થઈ શકે તેમ છે. આ બંને માગગે જે

ગરવો ગઢ ગગરનાર ‘રાિે જાગૃયામ્ વયમ્’ એ વૈતદક સૂિનો મમષ ‘ઈતતહાસતસદ્ધ જાગૃતત’માં પડ્યો છે. ‘ઈહતિાસબોધને પુસ્તકોનાં પાના પરથી સમગ્ર જીવનની વચ્ચે સુસ્થાહપત કરવો િોય તો? પણ, શા માટેહુંકાળગતતમાંક્યારનાંયેગારદ થઈ ગયેલાઓનુંપુનઃપુનઃ આ ગાન ગાયા કરુંછુ?ં મારી પાસેજવાબ નથી. એ બધાંમારા પૂરતાંતો મરી નથી ગયાં. મયાતિોય તો મારાંસ્વજનો બની - ઝવેરચંદ મેઘાણી ગયાંછે. સ્વજનો સાંભયાતજ કરેછે.’ • ‘કોઈ પણ યુગ અન્ય યુગને નરી વતતમાન હવચારણાની તુલાએ ન તોળી શકે. ભૂતકાળના સંસ્કારો મૂલવવા બેસતાંપિેલાંસવતદશ ે ીય, ઉદાર અનેસાચો પ્રાણ તારવનારી દૃહિની જરૂર છે. યુગ એટલા વેગથી ધસેછે કેગઈકાલ અનેઆજની વચ્ચેપણ દૃહિભેદના દહરયા ખોદાય છે. એટલે એ વેગીલી મનોદશાની સામેતો ભૂત-વતતમાનનો કલ્યાણયોગ સંભવતો જ નથી. પણ આવાં ઈહતિાસ-પ્રકરણોમાંથી તેજસ્વી વતતમાન સર્તવવા માટે મિાન પ્રાણબળ જડી રિેશ.ે મારી ફરજ એવી એક દૃહિ આપીનેવેગળા રિેવાની સમજીનેહવરમુંછુ.ં’ - ઝવેરચંદ મેઘાણી ઘણાંપુમતકોમાંજુદા જુદા લેખોમાંમેઘાણીએ ઈતતહાસ અનેઈતતહાસલેખન તવશેકહ્યુંછે, તેનાથી મારી વાત કહેવાનો પ્રારંિ કરવાનુંમન થાય છે. સૌરાિમાં૧૮૫૭થી ૧૯૪૭ના નેવુંવષષદરતમયાન, તિતટશ ગુલામીની 16

Gauravsheel Gujarat -

સંશોતધત કયુ,ું મળ્યું તેનો ઉપયોગ પ્રમતુત ગ્રંથમાં થયો છે. એટલે તમને પાદટીપ (ફૂટનોટ્સ) પણ તેવા કોઈ ઉપલેખ તવનાયે સમગ્ર પ્રકરણોની બે પંતિ વચ્ચેમળી જશે! મારે મન ઈતતહાસનું લેખન એ એકલું સંશોધન નથી. શામિીય પદ્ધતતમાંતેનુંઘણુંમહત્ત્વ છેપણ પછી માનવ-સમાજનેમાટેતો પેલો સવાલ ઊિો જ રહે છે, આ સંશોધન ખરું, પણ કોના માટે? એકલી યુતનવતસષટીઓ, મહાતનબંધો અને અધ્યાપકો તેમજ અભ્યાસિમો માટે? ના, આ કાયષને તવશાળ જનસમુહના સમુદ્રમાં ચૈતતય પ્રકટાવવાની સાથે જોડી દેવું રહ્યું, કારણ પ્રજા તો યુગાતતરે, દરેક ઈતતહાસની પાસેથી યે ‘િવ્ય પ્રેરણા’ માગેછે! તો પછી ‘સજષક ઈતતહાસ’ (Creative History) કેમ નહીં? જે. કૃષ્ણમૂતતષકહેતા કેમાતહતીથી સંશોધન તો થઈ શકે, પણ સજષન નહીં. વંશાવળીઓ, યુદ્ધો, રાજ્યરચનાઓ, આિમણો, તખતાપલટ... આ તે બધાંની પાછળ કોઈને કોઈ રીતે એવી ‘વાચા’ની અપેક્ષા જડી છે, જે સજષક તેને‘જીવંત’ પ્રેરણામાંપલોટી નાખે. એક ઈતતહાસ - નવો ઈતતહાસ રચવાની િૂતમકા પૂરી ન પાડી શકેતો તેગ્રંથિંડારોમાંજ પડી રહેશ.ે જેને ઈતતહાસ વાંચવો છે, લખવો છે અને ઘડવો છે તેણે તો ધરતીની ધૂળમાં ઢંકાયેલા વહેણ અને વલણોને વ્યિ કરવાં રહ્યાં. ન જાણે, કેટકેટલી ઘટનાઓ, વ્યતિઓ, મથાનો આવા ‘ઈતતહાસ’ના સંધાનની મહત્ત્વાકાંક્ષાં સેવી રહ્યા છે! ‘ઈતતહાસ સમજવા’ની ઈચ્છાશતિ સાથે ગુજરાત-સૌરાિના નાના-

Gujarat Samachar & Asian Voice 2017


Gauravsheel Gujarat_Final_2-23_A4 Temp 09-10-2017 15:14 Page 17

મોટાં નગરો, ગામડાંઓ, નદીકાંઠાઓ અને પહાડો સુધી ઘૂમ્યાં ત્યારે જ અંદાજ આવ્યો કેઅરે, આ ‘અતીત’ જ નથી, ‘વતષમાન’નો પડછાયો પણ છે! પોરબંદરની પાસેવનચરડા (વછોડા)માંવીર વાઘેર, મૂળુમાણેક અને તેના પાંચ શૂરવીરો લડાઈમાંઘાયલ થઈનેમરણ પામ્યા તેમના પાતળયાઓ પર એકાદ અક્ષર પણ નથી, પણ લોકજબાન પર ‘ના છતડયાંહતથયાર’ એ ‘મૂળિ ુ ા બંકડા’ માટેસદૈવ રહ્યુંછે. ‘દ્વાતરકાધીશ’ના રખેવાળ તરીકે ૧૮૨૦થી ૧૮૬૫ સુધી વાઘેરોએ જંગ ખેપયો તેનો એક નાયક જોધા માણેક હતો. સાસણ ગીરમાં તેનું યાદગાર તધંગાણામાં મૃત્યુ થયુ.ં રાવણહથ્થાની કામઠી પર તેના માટેગવાયુ.ં ‘મન મૌલા સેતમલાયો, જોધો રેમાણેક રૂપ મેં આયો! કેસર કપડાં માણેકે રંતગયાને, સતીયેં સીસ નમાયો, જોધો રે માણેક રૂપ મેંઆયો....’ મેઘાણીનેજ સાંિળીએ, જોધા-મમૃતતમાંઃ ‘સાસણના પાદરમાં પડેલી ઊંડી હીરણ નદી. સામે પાર ઊિેલો વાંસાઢોળ ડુગ ં ર નેતેની પાછળ અજાણી ગીરિોમ... જોધાર બહારવતટયા જોધાની કાયા વાંસાઢોળ પર પડી, શાણો, ગંિીર અનેતનિષયતાની મૂતતષ જોધો જીવનમાં જીવતો પહાડ હતો. મૃત્યુએ પહાડને પહાડના ખોળામાં પોઢાડ્યો. શુંએનેટૂકડો જમીન જોઈતી હતી, તેના માટેલડતો હતો? ના. એનેય જીવનની જાડીપાતળી ફફલસૂફી હતી. સરકાર તરફથી માફીના પ્રયત્નો કરવા બાટટને વચન આપ્યંુ ત્યારે જ તેણે કહ્યુંઃ ‘રહું તો મુિ માનવી તરીકેનતહતર તો આિપરા ડુગ ં રમાં અરધો િૂખમરો ખેંચતાં, તધંગાણે જ ખતમ થઈ જવું લાજમ છે. રાિ​િાવનાના અરે, આંતરરાિીય સામ્યવાદની-નોબતે ગાજતા આ યુગમાંયે જોધાની મવપ્નમૂતતષ રચવામાંમનેલવલેશ શરમ નથી.’ મીરાં ૧૮૫૭ અને બીજા સંશોધન દરતમયાન એક દટાઈ ગયેલી ઘટના નજરમાં આવી. સોમનાથના સાતનધ્યે, કતયાકુમારીની પૂવગેએક વષષ- ૧૮૯૨માંયુવા સંતયાસી મવામી તવવેકાનંદનેસમુદ્રફકનારેજીણષશીણષદેવાલયની આસપાસ િેખડે સમાતધમથ થતાં, િવ્ય િારતમાતાનું દશષન થયું હતુ.ં જેતલસરના સામાતય આતસમટતટ મટેશન મામતર હરગોતવંદદાસ પંડ્યાએ, કડકડતી ઠંડીમાં મટેશને િેનની રાહ જોતા સૂતલ ે ા જોઈ તેમને પોતાના ઘરેબોલાવ્યા, રાતિરની ચચાષપછી પંડ્યાજીએ કહ્યુંઃ ‘હું તો સામાતય માણસ છું પણ એક વાત કરવાની ઈચ્છા છે. તમે તશકાગોની ધમષપતરષદમાંજરૂર જાઓ. દુતનયા તમને તપછાણશે તે પછી આ દેશ પણ તમને વધાવી લેશ.ે’ પછીથી આ શ્રીમતનથુરામ શમાષના તશષ્ય હરગોતવંદદાસ પંડ્યા િાવનગરમાં નાનાિાઈ િટ્ટની સાથે‘ઘરશાળા’માંસતિય થયા ત્યારે તેમને ‘મોટાિાઈ’ કહેવામાં આવતા! તમે મેંદરડાથી ગીરના જંગલ તરફ જાઓ તો વચ્ચે કનરાનો ડુગ ં ર આવેછેત્યાંમૈયા રાજપૂતોની ૮૨ ખાંિી ખોડાયેલી છે, તેમાંએક નવ વષષની દીકરી અને તેનો ૭ વષષન ો િાઈ પણ મૃત્યુલખ ે માંમથાતપત છે. આ ‘સત્યાગ્રહી’ હતા અને સૈતનકો-પોલીસના હાથે તેમના શરીર ‘વાઢી નાખવામાં આવ્યાં’ની તવગત સાથે

ઝવેરચંદ મેઘાણીએ લખ્યુંછેઃ ‘મહાત્મા ગાંધીજીને માટે કનરો તીથષધામ થવાને લાયક છે પણ આ ઘટના તેમને કહે કોણ?’ ગાંધી-પૂવગે પોરબંદરથી ઓગણીસમી સદીના ઉિરાધગેસાગરપ્રવાસેનીકળેલો છગન ખેરાજ વમાષતો આપણો, તવદેશોમાં, ગુજરાતીમાં િાંતત-પિ પ્રકાતશત કરનારો સવષપ્રથમ પિકાર! ‘ગદર’ અખબાર સાન ફ્રાંતસમકોથી વષષ૧૯૧૪માંપ્રકાતશત કયુ​ુંઅનેથોડાંક વષોષ પછી તવપ્લવ કરવાના પ્રયાસથી તેને છેક તસંગાપોરમાં ફાંસીના ગાળીએ દેવાયો હતો. ગુજરાતમાંથી ૧૮૫૭ પછી ફાંસીએ ચઢેલો તે એકમાિ સૌરાિવાસી! અમે દ્વાતરકા ગયાં તો એક સામાતય બારોટે કહ્યું કે દ્વાતરકાધીશની તદવાલ અનેપગતથયાંપરથી, િીંજાયેલા ગાિા-ગોદડાંથી, સમુદ્રમાં તિતટશ સૈતનકોએ તોપગોળા વરસાવવા શરૂ કયાું તેને ઠંડાગાર બનાવવાનું કાયષ વીર વાઘેરાણીઓએ કયુ​ું હતુ!ં દમતાવેજોમાં - અને ઈતતહાસોમાં - એમાં મરેલી વાઘેર નારીઓનાં નામ તો મળતાં નથી પણ દ્વાતરકા અને માછરડાની ધાર પર, વાઘેરોની સામે લડેલા ‘તિતટશ બહાદુરો’ના કીતતષમતંિો જરૂર છે! અરે, તશહોરમાં ૧૮૯૨માં મહાતવપ્લવી નાનાસાહેબ પેશવા સંતયાસી તરીકે રહેતા હતા તેમને મળવા મવામી તવવેકાનંદ િાવનગરથી પહોંચ્યા હતા! િાવનગરના તવદ્વાનો આનેમાતય કરતા નહોતા એટલેમેંપૂછ્યુંકે

Gujarat Samachar & Asian Voice 2017 -

Gauravsheel Gujarat

17


Gauravsheel Gujarat_Final_2-23_A4 Temp 09-10-2017 15:14 Page 18

તો પછી અહીંથી તશહોર શા માટેગયા હતા? એ કંઈ પ્રતસદ્ધ તીથષમથાન તો હતુંનહીં! ૧૮૫૭થી આરઝી હકુમતઃ આ મવાતંત્ર્યગાથા સૌરાિમાંરચાઈ હતી. જૂનાગઢ મુતિ અનેસોમનાથના તજણોષદ્ધારમાંસરદાર વપલિ​િાઈ અનેકનૈયાલાલ મુનશી, અમૃતલાલ શેઠ અનેશામળદાસ ગાંધીનુંનેતૃત્વ હતુ.ં મુનશીએ આરઝી હકુમતનું બંધારણ રચી આપ્યંુ હતું એટલે મુબ ંઈ અનેસૌરાિની વચ્ચેસંઘષષનો સેતુરચાયેલો તેપણ આપણી રસપ્રદ સામગ્રી છે. આવા અતીતના અરણ્યમાંથી પસાર થઈને‘સૌરાિનો મવાતંત્ર્ય સંઘષષ’ ગ્રંથ અમે લખ્યો, સૌરાિ યુતનવતસષટીએ તેને પ્રકાતશત કરીને, સાચા અથષમાં‘સંશોધનની તવદ્યાિૂતમ’ નામ સાથષક કયુ​ુંછે. રાજ્યો અને રાજધાનીઓ, યુદ્ધો અને આિમણોનું પુનઃશોધન અને પુનઃમૂપયાંકન તો કરવું જ રહ્યું. આપણા પ્રચતલત ઈતતહાસમાં એવું ઘણું છોડી દેવાયુંછે. રાજધાની અનેરાજ્યનો પોતાનો ‘જન ઈતતહાસ’ પણ હોય છે. તેમાંતત્કાલીન જનસમુદાયની પીડા અનેમહત્ત્વાકાંક્ષા કેવી હતી, તેને પાર પાડવા કેવી-કેટલી યાતના અનેસંઘષોષવેઠવા પડ્યાં, તેવા સામૂતહક વલણોએ કોઈ રાજકીય-સામાતજક-આતથષક પતરવતષનો સજષયાંકેનહીં, તેવું પતરવતષન સમગ્ર હતુંકેવ્યવમથા પૂરતુ,ં તેનો રસપ્રદ, રોમાંચક અનેદૂરદશતી ઈતતહાસ દટાયેલો પડ્યો હોય છે. મોટેિાગેઆપણાંપાઠ્યપુમતકો તેનાથી દૂર રહેછે. રાજદરબારોના કતવ કેઆચાયોષના પુમતકો જ માિ સંદિષન બની શકે. મહમદ ગઝનવીની સોમનાથ પરની ચડાઈ દરતમયાન અનેપછી જે‘નામા’ લખાયાંતેબાદશાહનેસૌથી શ્રેષ્ઠ-તવદ્વાન ‘સેટયુલર’ ગણાવાયો હોવાના સંદિોષથી આપણા કેટલાક ઈતતહાસલેખકો િારે મુનધ થઈ ગયા હોય તેવંુ લાગે. જેને સૌરાિના ઈતતહાસની પરખ છે તે ત્યાંની લોકકથાઓ, લોકગીતો, કહેવતો, શ્રુતતઓ, મથાનકથાઓ, લોકોત્સવો, દેવમથાનો, નદી-પવષત-અરણ્ય અનેઆશ્રમોની કથાઓને પણ તરાશેએ જરૂરી છે. જેએનયુના ઈતતહાસલેખકોએ એવો કોઈ સંશોધન પતરશ્રમ કયોષ જ નહીં એટલેસોમનાથનુંમૂપયાંકન કરવામાંકાંતો િૂલથાપ ખાઈ બેઠા અથવા પોતાની પરંપરાગત તવચારસરણીને મથાતપત કરવા ‘તસલેસ્ટટવ’ સામગ્રીનેજ પ્રાધાતય આપ્યંુતેવુંબતયુંછે. ઈતતહાસબોધની સાથે ‘નવીન પવષ કે તલયે નવીન પ્રાણ ચાતહયે’નું િાવાત્મક સૂિ જોડી દેવું જોઈએ. રાધાકુમદુ મુખરજી, પંતડત સુદં રલાલ, સર જદુનાથ સરકાર, તવનાયક સાવરકર વગેરન ે ા ઈતતહાસલેખનમાંએવું ચતરતાથષથયુંછે. હુંઅહીં જૂનાગઢ, ‘જૂનાણા’ના કેટલાક ઈતતહાસતસદ્ધ વળાંકોથી આ વાતની પુતિ કરવા માગુંછુ.ં ૨૦૦૦ વષષપૂવગેલખાયેલી અનેતેના હજારથી વધુવષષપહેલાંની સમાજકથા તનરુપતી જાતકકથાઓમાંએક રસપ્રદ ફકમસો આવે છે. િગવાન બુદ્ધના અનુગામીઓ બેતબલોનની યાિાએ ગયા તો તેમને પૂછવામાં આવ્યુંઃ ‘તમે કયા દેશના તનવાસી છો?’ તેનો પ્રત્યુિર પણ્ણગીઓએ શાનિેર આપ્યોઃ ‘અમે જ્યાંથી સૂયષ ઉતદત થાય છે તે સુરાિથી આવીએ છીએ!’ જનિાવનાનુંગૌરવ એવુંકે, હા, મારી માટી સૂયોષદયની કતવતા ‘પમય દેવમય કાવ્યમ’ની વસુધ ં રા છે! આમાં ટયાંય અતતશયોતિ નથી, આત્માતિમાન છે. અનુશ્રતુતમાં રૈવતક પવષત અને તગતરનગર બંનન ે ા તનદગેશો છે. પાંચમા મનવંતરનો મહાનાયક મવાયંયિુવ મનુનો પુિ રૈવતક, તગરનારનુંસંિવઃ એ એક વધુ નામ. ઋતુવાગ મુતનતનત્યા જૈફ વયે પારણું બંધાયુ.ં પણ પુિ જનમ્યો ને દુઃખના વાદળ ઊમટ્યાં. પ્રિાષમાં ગગાષચાયગે કારણ દશાષવ્યું કે રેવતીઅતિની-આશ્લેષા-મઘા અને જયેષ્ઠા નક્ષિમાં જેનો જતમ થાય તે આવી રીતેદેશ-સમાજનેપરેશાન કરી દેછે! પોતેસારી રીતેજીવેનહીં, બીજાને જીવવા ન દે! મનુષ્યના સુખ-દુઃખને સમજી શકે તે માટે પૃથ્વી પર અવતરીશ! ચંદ્રપત્ની રેવતી પ્રિાષ પાસેના ‘કુમદુ ’ પવષતની તળેટીએ જતમી, પ્રમુચ ં આશ્રમમાંઊછેર થયો, દુદમષ નામેરાજવીથી તારામૈિક રચાયું અનેપુિ જતમ્યો તેઆ રૈવતક એટલેકેતગરનાર! આ પવષતની ઊંચાઈએ અનેક સજષન-તવસજષન તનહાળ્યાં છે. મહાનાયક શ્રીકૃષ્ણનો દ્વાતરકામાં રાજ્યાતિષેક, િીષણ યાદવામથળી, માધવપુરમાં ઋકમતણ તવવાહ, સુદામાપુરીમાં સુદામ મૈિી, પ્રાચીના તપપલવૃક્ષે દેહોત્સગષ... એક જ મહાનાયકનો આ કેવો જીવનવૈિવ! 18

Gauravsheel Gujarat -

તગરનાર પવષતસમૂહ છે. તહમાલયથી અતધક આયુષ્ય ધરાવેછે. ૩૦૦૦ ફૂટ ઊંચાઈએથી સમુદ્રને તનહાળે છે. સુવણષરખ ે ા અને પલાતશની તેની પવષતકતયા સતરતા છે. તગતરધરની ગોદમાં રચાયું જે જૂનાગઢ. કાલાંતરે તેનાંનામો બદલાતાંરહ્યાંછે. કણષકબ્ુ જ, કણષકતવર, રેવતત, પુરાતનપુર, ચંદ્રકેતપુ રુ , તગતરનગર, મવણષતગતરનગર, તજણષદગ ુ ,ષ તજણષગઢ, ઉગ્રસેનગઢ, ખેંગારગઢ, મુમતુફાબાદ.... અને જૂનાગઢ. સમયદેવતાના પ્રલમ્બ િાસ જેવી આ રાજધાનીની તડકીછાંયડી તેનાંનામકરણમાંથી અનુિવી શકાય. પણ, આ નગરનુંસતધાન તો સુરઠ્ઠ-સુરાિ-સૌરાિ સાથેનંુછે. સાહસપૂણષ તેનો સીમાતવમતાર થયો અનેમવિાવપૂવક ષ તેનુંસંકચ ુ ન! તેની તવશેષતાઓ - કોઈ એક ‘દેશ’ જેવી જેટલી તવશેષતાઓ છે. તેની પ્રજા માટે કહેવાયુંઃ સાચું સોરતઠયો િણે! સત્ય માટેની ખોજનો માનવીય અતિગમ સોરઠસોરઠવાસીની સાથેઘણાંવષોષથી જોડાઈ ગયો હોવો જોઈએ. અનેતેમાંપછી એક પછી એક ઉમેરણ થતાંરહ્યાં, સોરઠી આતતથ્યનો દોહરો જાણીતો છે - ‘એકવાર િૂલો પડ્ય િગવાન, સરગ િૂલાવુંતનેશામળા!’ સોરઠી સાવજ સમગ્ર એતશયન પ્રાણીગૌરવની ઓળખ છે. સોરઠી પાઘડી, સોરઠી રાતગણી (રાગ સોરઠો), સોરઠી ઘોડી, સોરઠનો રાસ (નરસૈયાનો મહારાસ), સોરઠી મિી (સૌરાતિકા પાતણની), સોરઠી દૂહા અનેસોરઠી બોલી, અનેકોઈક સમયેપ્રચતલત ખ્યાત સોરઠી તલતપઃ આટલું

સૌરાષ્ટ્રસ્થિત જગગવખ્યાત દ્વાગરકાધીશ મંગદર વૈતવધ્ય રચાયું તે જનસમાજના તહસાબે, તેણે પાટનગરની શોિા અને અસ્મમતામાંપ્રાણ પૂયાષહતા. નહીંતર, અહીં ટયાંઓછા રાજવંશો આવ્યા છે? મૌયષ, શુગ ં , િેસ્ટિઅન ગ્રીક, આતધ્રભૃત્ય, શક, ગુપ્ત, તસંહ... એ પણ તનતવષવાદ છેકેસૌરાિ સામવેદ / યજુવદની ગે િૂતમ રહી છે. અહીં ગ્રીકહૂણશકહૂણ વગેરન ે ેવૈતદક ધમષમાંતવલીન કરવાનુંઐતતહાતસક કાયષતત્કાલીન પંતડત િાહ્મણોએ કયુ​ું હતુ.ં પછીનાં વષોષમાં તગતરનગર – જૂનાગઢે તેજઅંધારાના અનુિવ કયાષ. રાજા અનેપ્રજા-બતનેમાટેતેસમય કસોટીનો સમય હતો. તેમાંલોકસાતહત્ય સાથેવણાઈ ગયેલા બેરાજ-નાયકોનેયાદ કરવા જેવા છે. તત્કાલીન જનજીવનમાં તેની કેવી છતબ હતી અને સમયાંતરેતેમાંકેવા રંગ પૂરાયા તેનો રસપ્રદ અંદાજ પૂરો પાડતાંઆ પાિો છે. - રા’ખેંગાર અને રા’માંડતલક. તત્કાલીન ઇતતહાસ લેખન અને તત્કાલીન લોકબાની - બતનેમાંઆકાશપાતાળનુંઅંતર છે. રા’ખેંગારનો સમય છેઈ.સ. ૧૦૯૮થી ૧૧૧૪નો. જૂનાગઢનો તેબહાદુર રાજવી હતો. માંડ ૧૬ વષષ શાસન કયુ​ું તેમાંથી ૧૪ વષષ સુધી તેણ,ે તિ​િૂવનગંડ જયતસંહ તસદ્ધરાજની સાથેસંઘષષઅનેયુદ્ધમાંગાળવા પડ્યાં! કારણોનુંકારણ હતુંતસદ્ધરાજની સામ્રાજ્ય – તવમતારની મહત્ત્વાકાંક્ષા. પ્રબતધતચંતામતણ અનેરાસમાલાના ઉપલબ્ધ તનદગેશોના આધારેકનૈયાલાલ માણેકલાલ મુનશીએ િલેતેનેચિવતતી ગૂજરષ ની યશગાથા સાથેજોડી દીધો હોય, પણ સોરઠ – કાતઠયાવાડ – સૌરાિના સામાતયજન માટે તો તે ‘આિમક, અપહરણકાર, અતિશાતપત અનેકામી’ રાજાથી કશુંજ નથી! ખેંગાર-તસદ્ધરાજનાંસંઘષષનુંલોકઇતતહાસ મુજબનુંકારણ તો હતુંએક મિી, નામેરાણકદેવી. મહાિારતની દ્રૌપદી જેવી જ તેજસ્મવની. તેનો જતમ

Gujarat Samachar & Asian Voice 2017


Gauravsheel Gujarat_Final_2-23_A4 Temp 09-10-2017 15:14 Page 19

એક તદ્દન સામાતય ગ્રામજન હડમત કુિ ં ારનેત્યાંથયો હતો. જનશ્રુતતએ તેના ગૌરવનેવધારવા એવુંઉમેયુ​ુંકેતેકુિ ં ારની નહીં, કોઈ રાજવીની પુિી હતી. પણ બીજી દંતકથા આ વાતને ઊલટાવી નાખે છે. શેરપાવર રહેતો હતો હડમત. રૂપાળી કતયા એટલે ત્યાંના રાજાની નજર ચૂકવી િાગીને જૂનાગઢ પાસે મજેવડી આવીને રહ્યા. એક તદવસે પાટણના તસદ્ધરાજના િાટ લોકો નીકળ્યા હશે, રાત પડી ગઈ એટલેમજેવડીમાંરાતવાસો થયો. સોરઠમાં આજેય એક પરંપરા રહી છે કે ગામતરું કરનારાઓને માટે ગામમાંકોઈ સગુવં હાલુંન હોય તો ગામના કુિ ં ારનેઘરેઅતતતથ બને! આ િાટ લોકોએ હડમત-કતયા રાણકીને જોઈ. પાટણ જઈને તસદ્ધરાજ જયતસંહ સમક્ષ વખાણ કયાું. ૧૬ રાણી હતી, ૧૭મી માટેતૈયાર થયો! આ દરતમયાન રા’ખેંગારને ખબર પડી. તે પહોંચ્યો મજેવડી. રાણકનું મન મળ્યુ,ં લનન થયાં. લનનના તદવસે ગૃહપ્રવેશ થતાં રાણકને ઠેસ વાગી. જનજીવન માટેઆ અપ-સંકત ે! પરથમ પોળેપેસતાંથયો ઠપકો નેઠેસ રંડાપો રાણકદેવીને, નેસૂનો સોરઠ દેશ! એવુંજ બતયુ.ં તસદ્ધરાજ દગાફટકાથી જીત્યો. રા’ખેંગારની એક પત્ની જેઠવીબાઈએ જૌહર કયુ.ું તસદ્ધરાજેમાતા રાણકની નજર સામેતેના પુિનો વધ કયોષ. નામ દગાયચો. બીજો પુિ માણેરો માની પાછળ સંતાયો. મા રાણકેકહ્યુંઃ માણેરા તુંમા રોય, મા કર આંખ્યુંરાહતયું કળમાંલાગેખોટ, મરતાંમા ન સંભારીએ! સોરઠી દોહાનો આ પ્રયોગ છે. આ કાવ્યપ્રકાર િારે ચોટદારક છે. ચારણો તેને‘દુહો દસમો વેદ’ ગણાવેછે. માંડ ૪ પંતિ પણ જીવનના તમામ તાપ-ઉિાપ, તનવગેદ, ગુમસા, સુખ-દુઃખ અનેશૃંગારની સમગ્રતા પ્રમતુત થઈ જાય! રાણકદેવીએ પણ સોરઠી દુહાનેજ – પતત મૃત્યુઅનેતવજેતાના મદની વચ્ચેની પળે- અસરકારક રીતેપ્રયોજ્યો હશે? રાણક-તસદ્ધરાજ વચ્ચેના વાતાષલાપને તમે સનાતન દ્વંદ્વ કહી શકો. એક તરફ લાલસા, િોધ, તમથ્યાતિમાન, આજીજી, રૂપનેપોતાનુંકરવાની મનુષ્ય સહજ ઘેલછા. પણ બીજી તરફ શતિનો તેજપૂજ ં , નૈતતક તવદ્રોહ, ખમીર અનેખુમારી. મિી કંઈ કઠપૂતળી નથી. બજારુ ચીજ નથી. તેનેવશ કરવામાં હતથયાર, સંપતિ, બળ કાંઈ જ કામ ન આવે. તસદ્ધરાજમાં આ બધું તો હતું પણ તેજશતિને પ્રેમિતિમાં પલટાવનારી સંજીવની ટયાં? રાણકેઇતકાર કયોષ, ઇતકાર કરતી રહી. ગુજરાતના Geo-Culture (િૂસાંમકૃતતક) બાજુનો અભ્યાસ કરનારાઓને માટે આ લોકવાતાષ રસપ્રદ બની રહેતેમ છે. રાણકેતવલાપથી પહેલાંતગરનાર પવષતનેખળિળાવ્યો. ગોઝારા હગરનાર, વળામણ વેરી હથયો મરતાંરા’ખેંગાર, ખરેડી ખાંગો નવ થયો? શતિનો શબ્દ પ્રતતસાદ મેળવે જ છે. તગરનાર ખળિળવા લાનયો. રૂપવતી રાણક છેવટેતો માતા હતી ને? તેણેજ તગરનારનેવારવો પડ્યો. મા પડ મારા આધાર ચોસલાંકોણ ચડાવશે ગયા ચડાવણિાર જીવતાંર્તર આવશે! અને, ગબડતી તશલાઓ થંિી ગઈ. તગરનારનું આરોહણ કરનારા ‘રાણકના થાપા’નેસાંચવનારી તશલાનેઅચૂક તનહાળેછે. સોરઠ અનેઉિર-મધ્ય ગુજરાતઃ બેવચ્ચેની સરખામણી રાણકદેવીએ આવી રીતેકરીઃ બાળુંપાટણ દશ પાણી હવના પુરા મરે સરવો સોરઠ દેશ સાવજડાંસેંજળ પીએ! આનો અથષ એવો જ કરવો ને કે તે વખતે ગુજરાતમાં પાણીની તીવ્ર તંગી હશે? આ તેજસ્મવનીની લોકોમાં કાયમ મથાન પામેલી કહાણીમાં થોડાક આગળ વધીએ. વઢવાણ પાસેિોગાવા નદીના કાંઠેરાણક ‘જૌહર’ માટેતૈયાર થઈ ગઈ. તેણેતસદ્ધરાજનેકહ્યુંયેખરુંઃ ‘પતત થવુંછેને? આ તચતા પર મારી સાથેિમમીિૂત થા, આવતા િવેતારી પત્ની બનીશ!’ તેણે િોગાવાનેઅતિશાપ આપ્યો - મારા મરવામાંપાણીની ખોટ? જા, તુંકાયમ સૂકી રહીશ. રાસમાળામાંરાણક-ઉતિ આવી રીતેદશાષવાઈ છે. જેસલ મોડી વવાિ વલી વલી હવરુપ ભાવહવઈ

નઈ હજમ નવા પ્રવાિ નવ મેઘ હવણુઆયી નઈ હું મારો દેશ ત્યજીને, પતત તવના તનષ્ફળ થઈ છું તેમ તું પણ નવમેઘ તવના દૂબળ ષ થતી જાય છે, તારા પવષતરૂપી મથાન ત્યાગ કયોષ છે. આમ આપણેબેઉ સરખા છીએ! રાણકનો દેહ પ્રજ્વતલત થઈનેતવસતજષત થયો. ઈ.સ. ૧૧૧૩માં જૂનાગઢ પરાતજત થયું તે આ પાટનગરની કરુણાસ્તતકાનો એક પડાવ હતો. તસદ્ધરાજે તેના તવજય તનતમિે તસંહ સમ્વત શરૂ કયોષ હતો? તવદ્વાન સંશોધકો જાણે! પણ જનશ્રુતતના ઇતતહાસમાં એ બબષરક તજષ્ણુ તસદ્ધરાજ, તેને માટે હેમચતદ્રાચાયગે વેરલ ેી પ્રશંસાઓ, હેમ-વૈયાકરણની હાથીની અંબાડી પર ગ્રંથયાિા... બધું જ અથષહીન રહી ગયુ.ં તેમણેતો જાળવી રાણકકથા. અને પછીની વાત આપણે ત્યાં બહુ ઓછી જાણીતી છે. રા’ખેંગારના મૃત્યુથી તખતન પ્રજાએ – સોરઠની પ્રજાએ તસદ્ધરાજના તનમાયેલા પ્રતતતનતધ શાસક સામે તવપ્લવ કયોષ. ઋનવેદી અંતગરસ ગોિી વડનગરો િાહ્મણ સોમરાજ તેનો નાયક હતો. ઈ.સ. ૧૧૨૫માંઆ તવપ્લવનેલીધેખેંગારપુિ નવઘણનો રાજ્યાતિષેક થયો. તસદ્ધરાજની પ્રશંસામાં આ નાનકડો પ્રજાકીય તવપ્લવ કેમ િૂલાઈ ગયો હશે? જન-ઇતતહાસનુંઆ લક્ષણ છે. ચૂપકીદી બુરાઈનો તધક્કાર, સતહષ્ણુતા અને ટયારેક તવદ્રોહ. એક યા બીજાનાં ગુણગાન માિને દમતાવેજના સત્યથી ઘણુંઅંતર રહેત્યારેઆવો ઇતતહાસ સમજી શકાતો નથી. એક કથા એવી છે કે તેનો તમિ, પ્રિાષનો રાજા વીજલ વાંજા રિતપિના રોગથી પીડાઈને તહમાલય જવા નીકળ્યો. બીજું કારણ એય હતું કે, તેની નજર સામે સોમનાથ લૂટં ાયું હતુ.ં જૂનાગઢના પાદર થઈને નીકળી ગયેલા તમિને મળવા માંડતલક દોડ્યો. વડાલ ગામે બેઉનો િેટો થયો. વીજલ ના-ના કરતો રહ્યો, પણ માંડતલક તો આ રિતપતિયા તમિને બાથ િરીને િેટ્યો. માંડતલક એવો સત્પુરુષ હતો કે વીજલનો રિતપિ અલોપ થઈ ગયો. સોરઠની રાજધાનીની ચચાષ કરવામાં આવે ત્યારે આ

: ©ef]»ý-MkwËk{k : ...íkLku Mkkt¼hu hu... {Lku fu{ rðMkhu hu...

¼økðkLk ©ef]»ýLke «k[eLk Mkwðýo Lkøkhe îkhfkLkwt {nkíBÞ sux÷wt ykæÞkÂí{f Au, íkux÷wt Ãkkihkrýf Ãký Au. rh÷kÞLMk RLzMxÙeÍ îkhk yk íkeÚko ûkuºkLkk rðfkMk {kxu økwshkík Mkhfkh MkkÚku ÃkÂç÷f-«kRðux ÃkkxoLkhþeÃk (Ãke.Ãke.Ãke.) ykÄkhu su «ÞkMkku nkÚk ÄhkÞk Au íkuLkkÚke íkeÚkoÞkºkeykuLke MkwrðÄk{kt ðÄkhku ÚkÞku Au. ©ef]»ý-MkwËk{kLke {iºkeLke fÚkkyku y™u økeíkku ðkhtðkh Ëkunhkðíkkt y™u Mkkt¼¤íkkt ykÃkýu Úkkfíkk LkÚke. yk r{ºkíkkLkk MkuíkwLkk Mkt¼khýkYÃku ©e îkhfkÄeþ {trËh ÃkkMku økku{íke LkËeLkk yuf rfLkkhuÚke Mkk{u rfLkkhu sðk {kxu yuf Í÷íkk q Ãkw÷Lkwt rLk{koý ÚkÞwt Au. MkwËk{k MkuíkwLkk Lkk{kr¼ÄkLk MkkÚku yk 166 {exh ÷ktçkk yLku 2.4 {exh Ãknku¤k ÃkËÞkºke Ãkw÷Lkwt ÷kufkÃkoý sqLk 11, 2016Lkk hkus fhðk{kt ykÔÞwt. hkºku yk Mkuíkw yu÷.R.ze. «fkþ{kt Íøk{øk ÚkkÞ Au. îkhfkLkk íkeÚkoÞkºkeyku økku{íkeLku Mkk{u fktXu ykðu÷k Ãkt[LkË íkeÚko yux÷u fu Ãkt[fqR ûkuºkLkku ÷k¼ ÷R þfu Au. Ãkt[fqR rðMíkkhLke fÚkk Ãkktzðku MkkÚku òuzkÞu÷e Au. Mk{wÿLkk rfLkkhu s ÃkktzðkuLkk fqðk{kt {eXwt Ãkkýe yksu Ãký {¤u Au íku yk ûkuºkLkwt {nkíBÞ Au. sÞ îkhfkÄeþ.

MkwËk{k Mkuíkw : îkhfkLkk íkeÚkoÞkºkeyku {kxu Lkð÷wt Lkshkýwt

Gujarat Samachar & Asian Voice 2017 -

Gauravsheel Gujarat

19


Gauravsheel Gujarat_Final_2-23_A4 Temp 09-10-2017 15:22 Page 20

રોગિુશ્રષુ ા અને અનુકપં ાનાં ‘િોરઠી લક્ષણ’ને ધ્યાનમાં રાખવા જેવું છે. અહીં જ િતાધારમાં િંત દેવીદાિે રક્તસપસિયાંઓની અપાર િેવા કરી હતી તેનુંતમરણ આજેય ત્યાંથાય છે. રા’માંડસલક જેવા આસ્તતક રાજવીનેનષ્ટ કરવાનુંમહમદ બેગડાનું કૃત્ય નવી નવાઈની વાત નથી. ૧૪૫૭માંતેગાદીએ બેઠો, ત્યારે૧૩ વષાનો હતો. શાહઆલમને માનતો. ‘મીરાતે અહમદી’માં લખ્યું છે કે બેગડાએ પોતાના િૈસનકોને લાલચ આપી, િોરઠ પર હુમલો કરો, લૂટં ફાટ કરો, જેટલી લૂટં કરશો એટલી તમારી... પહેલું આક્રમણ ૧૪૬૮માં, બીજું તે પછીના વષષે. સનસમિ રાજા તરીકેના સમથ્યાસભમાનનુ.ં ‘છત્રપસત તો હું છુ.ં તેમ િુવણાછત્ર ઓઢીને સગરનાર જાઓ તે કેમ ચાલે?’ આક્રમણ ટાળવા માંડસલકે છત્ર આપી દીધું - ‘લે ભાઈ, તું લઈ જા...’ ત્રીજી વાર ૧૪૬૯માં આક્રમણ થયું ત્યારે મહમદે અિલી પોત પ્રકાશ્યુંઃ ‘તું કાફર છે. કાફર રહેવું એ ગુનો છે...’ દગો કરીને માંડસલકનો ગઢ કબજે કયોા. ‘સમરાતે સિકદરી’ના જણાવ્યા મુજબ ફરસજયાત કલમા પઢાવ્યા. જૂનાગઢનું નામ ફેરવીનેમુતતુફાબાદ કયુ.ું મુસ્તલમ બાદશાહેનામાઓ મુજબ તો માંડસલક ‘ખાનજહાં’માંબદલાયો અનેઅમદાવાદમાંમયોા. માણેક ચોક પાિેચાંપલાની પોળમાંતેની કબર છે. પણ આ છેપલી કહાણી કસ્પપત છે. ગંગાધર માંડસલકનું‘માંડસલક કાવ્ય’ ઘિીનેના પાડેછે. રા’માંડસલક યુદ્ધમાંહણાયો હતો. િપ્તરલી નદીમાંતેની ખાંભી પણ છે. િોરઠી રાજધાનીમાંએક બળવો પેલી હડમત કન્યા રાણકેકયોાહતો. એક તેજતરા​ાર નારીનો એ અસ્નનતણખો હતો. બીજો સવપ્લવ ખેંગારપુત્ર નવઘણને તથાસપત કરવા લોકોએ કયોા અને ત્રીજો િંઘષા – જૂનાગઢના અસનણા​ાયક નવાબના ગલત સનણાયને ફેરવવા માટેય - ખુદ પ્રજાએ જ કયોા! બાબી નવાબનો છેપલો વેલો સિતારો મહાબતખાન ત્રીજો - ૧૯૪૭માં જૂનાગઢનો છેપલો નવાબ હતો. સદલનો દસરયો, રાધાકૃષ્ણનો ભક્ત,

નાટ્યરસિયો પણ રાજા તરીકેનકામો - સનમા​ાપય. તેનાંરાજ્યમાંગૌહત્ય પર પ્રસતબંધ હતો. દામોકુડં પર તનાન માટે તનાનવેરો નહોતો લેતો. ૭,૩૬૦૧૯ની વિસત પરના શાિન દરસમયાન ૯ બેગમો, ૧૮ િંતાનોની િાથે, કસપલા-જાનકી ગાયોનો ઉછેર કરતો પણ ભારત-સવભાજન િમયે આિપાિના દરબારીઓના – જેમાંઝુપફીકાર અલીના સપતા શાહનવાઝખાં પણ િામેલ હતા - ઇશારે રાજ્યનું જોડાણ પાકકતતાન િાથે કરી નાખ્યુ.ં પછી શરૂ થઈ સહઝરત, અજંપો અને શામળદાિ ગાંધીના િેનાપસતપદે તથપાયેલી આરઝી હકુમતની આગેકચ ૂ! મારાં વક્તવ્યનો સવરામ પણ આપણી વચ્ચેની એક ઇસતહાિબોધની એવી ઘટનાથી લેવા માગુંછુ,ં જેમાંઆરોપી કસવ-પત્રકારનેિજા થાય, તેને ગીત ગાવા માટેરજા આપવાની સવનંતી દશાકો કરે, ન્યાયમૂસતાનેતેમંજરૂ રાખે, કસવ હૃદય ઠાલવીને પોતાનું ગીત હોઠ પર લાવે અને ન્યાયમૂસતા િસહત િૌની આંખોમાંઆંિુવહેતા થાય, એવી દુસનયાભરમાંવીરલ ઘટના ૨૯ ઓગતટ ૧૯૩૦, ધંધક ુ ાની કોટટમાં આકાર પામી હતી. આરોપી હતા ઝવેરચંદ મેઘાણી અનેતેમનુંઆ તવસચત ગીત હજારો વષષની જૂની અમારી વેદનાઓ, કલેજાંચીરતી, કંપાવતી અમ ભય કથાઓ, મરેલાનાંરુધિર નેજીવતાનાંઆંસડુ ાંઓ, સમપષણ એ સહુ, તારેકદમ પ્યારા પ્રભુ, અમારા યજ્ઞનો છેલ્લો બધલઃ આમીન કહેજ!ે ગુમાવેલી અમેસ્વાિીનતા તુંફેર દેજ!ે વિારેમૂલ લેવાંહોય તો યેમાગી લેજ.ે અમારા આખરી સંગ્રામમાંસાથેજ રહેજે નથી જાણ્યુંઅમારેપંથ શી આફત પડી છે, ખબર છેએટલી કેમાતની હાકલ પડી છે. ■ ■ ■

Published by

UK Office

TM

Publisher/Editor: CB Patel Managing Editor: Kokila Patel Associate Editor: Rupanjana Dutta News Editor: Kamal Rao Deputy Editor: Urja Patel Chief Executive Officer: L. George Advertising Manager: Kishor Parmar Head of Sales & Marketing : Rovin J George Head - New Projects & Business Development: Cecil Soans Graphic Designers: Harish Dahya & Ajay Kumar Customer Service Manager: Ragini Nayak

Asian Business Publications Ltd (UK) Karma Yoga House, 12 Hoxton Market, London N1 6HW Tel: 020 7749 4085 Fax: 020 7749 4081 Email: aveditorial@abplgroup.com www.abplgroup.com

20

Gauravsheel Gujarat -

Gujarat Samachar & Asian Voice 2017

TM

India Office

(BPO) AB Publication (India) Pvt. Ltd. Hon. Editor (BPO): Vishnu Pandya Consulting Editor (BPO): Bhupatbhai Parekh Bureau Chief (BPO): Nilesh Parmar News Editors: K.K. Joseph, Achyut Sanghavi, Mitul Paniker Graphic Designers: Vishwesh Acharya & Vikram Nayak Horizon Advertising & Marketing (India)

Business Manager: Hardik Shah

Advertising Manager: Neeta Patel (Vadodara) Business Co-ordinator: Shrijit Rajan

205-207 Shalibhadra Complex Opp. Jain Derasar Nr. Nehru Nagar Circle Ambawadi, Ahmedabad Tel: +91 79 2646 5960 www.abplgroup.com


Gauravsheel Gujarat_Final_2-23_A4 Temp 09-10-2017 Page 21 17:42 Page16:06 1

t 50ofgGruejaarat Sajumsatchar issues

r each Voice fo ly) & Asian (UK on ore m y n a PLUS m delivered issues special E!

£36!

FRE

IN ASSOCIATION WITH

TM

Asian

TM

HOUSE&HOME SPRING 2017 ISSUE 7 £2.75

T H E U LT I M AT E R E A D F O R P R O P E R T Y

IT’S ALL ABOUTI SHARINGI Affordable housing optionsi

TIMELESSI PERIOD HOMESI How to distinguish onei period property from anotheri

G

DON’T GETI HAMMEREDI

Are you a subscriber of Gujarat Samachar and Asian Voice? If not, here are a few compelling reasons why you should:

Caveat emptor…i

INHERITANCE TAX Do you qualify for the £1m threshold?

04

9 771354 205052

PLUS: CATCH YOURSELF A GOOD SCHOOL: EDUCATION DETERMINING PROPERTY CHOICE

G G G

G

RATES VALID FROM 1-11-2016 1 Year 2 Year

G.S. £30 £54

UK A.V. £30 £54

Both £36 £65

EUROPE G.S. A.V. £78 £78 £145 £145

Both £130 £250

G.S. £95 £174

WORLD A.V. £95 £174

Subscriptions are non-refundable after 30 days

Both £154 £288

Please detach this form and send it with your payment or credit card instructions or by cheque to the address below

NAME

ADDRESS

Units 1 & 2 Karmayoga House, 12 Hoxton Market, London N1 6HW Tel: 020 7749 4080 Email: support@abplgroup.com Web: www.abplgroup.com

POST CODE

TEL:

E-mail:

Please charge my VISA / ACCESS / MASTERCARD for £

Card No:

Card Expiry date

Signature

Date


Gauravsheel Gujarat_Final_2-23_A4 Temp 07-10-2017 17:31 Page 22

ગુજરાતનાંયાત્રાધામો

માનવ જફમથી જ આથથા, શ્રદ્ધા સાથે જોડાયેલો હોય છે. દરેક મનુષ્ય વવવભફન થવરૂપે પોતાના આરાધ્યક દેવ-દેવીની પૂજા અચપના કરતો હોય છે. વળી જ્યારે મનુષ્ય કોઈ પણ કાયપમાં વનષ્ફળ જાય, વધુ દુઃખી થાય અથવા તો તેનાથી વવપરીત વધુ ખુશ હોય, કોઈ કાયપમાં સફળતા મેળવી હોય તો તે સૌ િથમ પોતાના આરાધ્યક દેવ-દેવીની પૂજા અચપના માટે જે તે ભગવાન સાથે સંકળાયેલ થથળ પર જશે. ત્યાં માથું ટેકવી િાથપના કરશે. ગમે તેટલી ભીડ હશે તો પણ લાંબી લાઈનમાં ઉભા રહીને પણ પોતાના આરાધ્યકની એક ઝલક મેળવવા િયત્નશીલ બનશે. ધીમે ધીમે એવા થથળો વધુ વવકાસ પામતા રહ્યા કે જ્યાં જનાર શ્રદ્ધાળુઓની સંખ્યા વધવા લાગી. આવા ધાવમપક થથળોએ જનાર યાિીને યાિાળુ અને જ્યાં મોટી સંખ્યામાં યાિાળુઓ જઈ રહ્યા છે તેવા ધાવમપક થથળોને યાિાધામ તરીકે ઓળખવામાં આવે છે. વતપમાન સમયમાં માનવસક તણાવ વધી રહ્યો છે. લોકો મોટી સંખ્યામાં આસ્થતક અને નાસ્થતક બની રહ્યા છે તેમ છતાં વષોપથી સ્થથત પૌરાવણક યાિાધામો અડીખમ રહીને આવનાર ભિોને માનવસક તણાવમાંથી દૂર કરવામાં મદદરૂપ વનવડી રહ્યા છે, જેનું મુખ્ય કારણ છે જે તે યાિાધામ જ્યાં આવેલું છે તે જનયાનો િભાવ. આપણા યાિાધામોમાં એક અનોખી ઊજાપ સચવાયેલી હોય છે, જે ઊજાપ (Spiritual Atmosphere) આવનાર ભિોને માનવસક તણાવમાંથી દૂર કરવા માટે મદદરૂપ સાવબત થાય છે. ગુજરાતમાં અનેક દેવ-દેવીઓના પદવચહનો સમગ્ર રાજ્યને ધમપનગરી તરીકે િથથાવપત કરે છે. આજે ભારત દેશના ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, અંબાજી, ડાકોર, વગરનાર, શામળાજી, પાવાગઢ, પાવલતાણા જેવા મુખ્ય યાિાધામો સાથે સાથે નાના મોટા બીજા અનેક પવવિ યાિાધામો વવકાસ પામી રહ્યા છે. પવવિ યાિાધામ વવકાસ બોડડ ગુજરાત રાજ્ય, ગાંધીનગર, રાજ્યનાં દરેક યાિાધામોમાં યોનય સુવવધાઓનો વવકાસ થાય, થવચ્છતા જળવાય, યોનય િચાર-િસાર થાય, નવીન િોજેટટ હાથ ધરી માળખાકીય સુવવધાઓ વવકસાવવા માટે કવટબદ્ધ છે. ગુજરાત સરકાર પણ યાિાધામોનાં વવકાસની સાથોસાથ યાવિક સુવવધાઓનો પણ વવકાસ થાય તે માટે િયત્નશીલ છે અને એ હેતુસર શ્રવણ યોજના, વસંધુ દશપન યોજના, કૈલાસ માનસરોવર યાવિકોનું અવભવાદન જેવી અનેકવવધ લોકોપયોગી યોજનાઓમાં આવથપક સહાય મંજૂર કરવાની યોજનાઓ પણ અમલમાં મુકવામાં આવી છે. તેથી રાજ્યનાં શ્રદ્ધાળુ યાવિકોને યાિા કરવા માટે આવથપક સુગમતા રહે. વળી, ગુજરાતનાં પવવિ યાિાધામોમાં ઉચ્ચ કિાની થવચ્છતા જાળવવા પગલાઓ ભરાયા છે અને મહત્ત્વનાં પવવિ યાિાધામો અંબાજી, સોમનાથ, દ્વારકા, ડાકોર, વગરનાર, પાવલતાણા, શામળાજી અને પાવાગઢ ખાતે થથાવનક મંદર િથટ, સફાઈ માટેની એજફસી, થથાવનક થવરાજ્યની સંથથા અને ગુજરાત પવવિ યાિાધામ વવકાસ બોડડ વચ્ચે ચતુપપિીય કરાર કરીને ૨૪ x ૭નાં ધોરણે ઉચ્ચ કિાની થવચ્છતા જાળવવા વવશેષ જોગવાઈ કરવામાં આવી છે. યાિાધામ ખાતે િવાસીઓને થવચ્છ પીવાનું પાણી, સેવનટેશન, સોલાર રૂફટોપ, એનજીપ એકફવસયફટ લાઇવટંગ, કેશલેશ િાફઝેકશન તથા વવવવધ માવહતી દશાપવતા સાઈન બોડડની સુવવધાથી સજ્જ કરવાની જોગવાઈ કરાઇ છે. વળી, વસવનયર વસવટઝન, મવહલાઓ અને વદવ્યાંગો સરળતા અને સુગમતાથી પાકકિંગની જનયાએથી મંવદર પવરસરમાં જઈ શકે અને મંવદરમાં દશપન કરી શકે તે અથવે બેટરી ઓપરેટેડ વાહનો, વ્હીલચેર, રેમ્પ અને અફય સુવવધાઓ ઉપલબ્ધ કરવાનું આયોજન કરાયું છે. 22

Gauravsheel Gujarat -

આવો, આપણે સૌ સાથે મળીને આપણા પવવિ યાિાધામોને થવચ્છ રાખીએ અને આપણા ઇિદેવની પવવિતા જાળવવાની સાથે આરાધના સહ આપણા રાિનાં સવાુંગી વવકાસમાં શટયતા ફાળો આપી એક સારા નાગવરક તરીકેની જવાબદારી પણ અદા કરીએ.

Gujarat Samachar & Asian Voice 2017

■■■


Gauravsheel Gujarat_Final_2-23_A4 Temp 09-10-2017 16:07 Page 23


Gauravsheel Gujarat_Final_COVER_A4 Temp 09-10-2017 16:10 Page 2


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.