GS 5th October 2024

Page 1

FIRST & FOREMOST ASIAN WEEKLY IN EUROPE પોસ્ટમાસ્ટરોનેહવેકેપ્ચર વસસ્ટમ કાંડમાંદોષી ઠેરવાયા (03)

એવડનબરોમાંસતત 10મા વષષે યોજાશેવદવાળી ઉત્સવ (07)

ભારતીયોનેઅપાતા વવઝાથી ટોરી નેતાઓનેપેટમાંદુઃખ્યું(02)

ઇંગ્લેન્ડની શાળાઓમાંહવે વવનામૂલ્યેબ્રેકફાસ્ટ (06)

ભારેવરસાદ ઇંગ્લેન્ડને ધમરોળ્યુ,ં સડકો જળમગ્ન (05)

ઓસીઆઇ વનયમોમાંકોઇ બદલાવ થયા નથી (04)

દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વવચારો પ્રાપ્ત થાઓ

‘આઇફા’ઃ ‘એવનમલ’ બેસ્ટ ફફલ્મ, શાહરુખ ખાન બેસ્ટ એક્ટર (23)

| LET NOBLE THOUGHTS COME TO US FROM EVERY SIDE

સંવત ૨૦૮૦, આસો સુદ િીજ

5 - 11 OCTOBER 2024

ભારતથી 400 યાવિકોનો જૈન સંઘ યુરોપના પ્રવાસે(24) VOL 53 - ISSUE 23

SPECIAL DEPAR RTURES Grab Your Spot N Now!

O

U BR RAZ

CHE ERRY BLOSSOM 1 days/11 nights 12

17 dayss/16 nigh

from m £29 999

f from £4399

from £52

17 d days/16 nigghts

, 03 Apr 2025

JAPAN N

VIE ETNAM M& CAMBOD DIA Departs on D n

07 Feb b 05 Mar 2025

See pagee 03 for moree Worldwi w de Tou o rs >

Departs on 17 Marr,, 03 Aprr,, 16 May 2025

Dep parts on 06 Mar 2025

www w..citibondtours.co.uk

Whyy Book with h us:

Travel with a group gr of like-minded people Tou our managerrs accompanying you Vegetarian cuis uisine available

કલમ 370ની નાબૂદીના પાંચ વષષબાદ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂટં ણીના િીજા અનેઅંવિમ િબક્કામાં40 બેઠકો પર 65.58 ટકા મિદાન થયુંછે. સાિ વજલ્લાના 39 લાખથી િધુમિદારોનેઆિરી લેિા િીજા િબક્કામાંજમ્મુ વિભાગની 24 અનેકાશ્મીર ખીણની 16 બેઠકોનો સમાિેશ થિો હિો. ભૂિકાળમાં આિંકિાદના ખોફથી જે મિદાન મથકો ખાલીખમ જોિા મળિાંહિા ત્યાંઆ િખિેમિદારોની લાંબી કિારો જોિા મળિી હિી. કુલ 90 વિધાનસભા બેઠકો ધરાિ​િા રાજ્યમાંઆઠમી ઓક્ટોબરેચૂટં ણી પવરણામો જાહેર થશે. રાજ્યને વિશેષાવધકારો આપિી વિ​િાદામપદ કલમ 370ની નાબૂદીના પાંચ િષષબાદ યોજાયેલી આ ચૂટં ણી પર દુવનયાભરની નજર હિી અને પાક.પ્રેવરિ આિંકિાદનો ખિરો પણ મંડરાિો હિો. જોકેભારિીય ચૂટં ણી પંચના સુચારુ આયોજને અનેભારિીય સુરિા દળોના ચાંપિા બંદોબમિેઆિંકીઓના મનસુબા પર પાણી ફેરિી દીધુંછે. અનુસંધાન પાન-30

લંડનઃ રાસગરબાની રંગિ માટેભલેગુજરાિ જગવિખ્યાિ હોય, પણ વિશેષિા ગણિી રહી કેઆદ્યશવિની આરાધનાની ઉજિણી માિ નિલાં નોરિાંની રંગચે ગ ં ે ઉજિણી કરિાના મામલે વિટનિાસી ગુજરાિીઓ પૂરિી સીવમિ ન રહેિાંભારિીય સમુદાયના િમામ િગોષ ગુજરાિીઓનો જોટો જડિો મુશ્કેલ છે. આ જ િો કારણ છેકેવિટનમાં િેમાંજોડાય છેનેપરદેશમાંવમની ભારિ રચાય છે. આ દશાષિેછેકે િસિાંગુજરાિીઓની સંખ્યા આશરે11 લાખ છે, પણ રાસગરબાની આપણેભલેિ​િનથી 4000 માઇલ દૂર આિીનેિમયાંહોઇએ, પણ રમઝટ 1500થી િધુમથળેજામેછે. ઇંગ્લેન્ડ જ નહીં, મકોટલેન્ડ, િેલ્સ આપણા વદલમાંિો આજેય ભારિીય ધમષ- પરંપરા - સંમકૃવિ ધબકે અનેનોધષનષઆયલલેન્ડમાંપણ રાસગરબાના આયોજન થાય છે, અને છે. ગુજરાિની શેરીઓમાંથી નીકળેલો ગરબો આજેવિશ્વના નકશા િેમાં ગુજરાિીઓની સાથે સાથે ઉત્તર ભારિીયોથી લઇને દવિણ પર મૂકાયો છે. યુનમેકોએ ગુજરાિના ગરબાનેઅમૂિષસાંમકૃવિક િારસો ગણાવ્યો છે. ગરબો એ ગુજરાિી અસ્મમિા નેસંમકૃવિનુંઅવભન્ન અંગ ભારિીયો સહુ કોઇ ઉમંગ-ઉલ્લાસભેર ઉમટેછે. વિટન સવહિ દવરયાપારના દેશોમાંઉજિાિા નિરાવિ પિષની એ છે, અનેનિરાવિ પિષવિશ્વનો સૌથી લાંબો ચાલનારો નૃત્ય ઉત્સિ છે.


02

@GSamacharUK

GujaratSamacharNewsweekly

ભારતીયોનેજારી કરાતા ચવઝા ટોરી નેતાઓની આંખમાંખૂંચ્યા

www.gujarat-samachar.com

5th October 2024

ભારત સચહતના દેશો પર ચવઝા ચનયંત્રણો લાદવા ફ્રન્ટ રનર રોબટડજેનચરકની માગ

યુકેમાંઆવતા ભારતીયો સ્થાચનક સાંસ્કૃચતક સમસ્યાઓનેસાથેલઇ આવેછેઃ બેડનોક

ઉદાર રવઝા નીરતનો ગેરલાભ લેતા દેશોના નાગરરકો પર રવઝા લંડનઃ કટઝવવેરટવ પાટતીમાંરરશી સુનાકના અનુગામીની પસંદગીની રનયંત્રિો લાદીનેઅટકાવવા જોઇએ. આ દેશોનેઅપાતી સિાય પર લપધાવ રોમાંિક બની રિી છે ત્યારે િાલમાં યોજાયલી પાટતીની પિ રનયંત્રિ લાદવુંજોઇએ. જેદેશ તેમના નાગરરકોનેપરત લેતેમને કોટફરટસમાં ઇરમગ્રેશનનો મુદ્દો કેટદ્રવતતી બનીને ઉભરી રહ્યો છે. જ રવદેશી સિાય ઉપલબ્ધ કરાવવી જોઇએ. પાટતીના નેતૃત્વમાં અગ્રેસર રિેલા બે ઉમેદવાર, પૂવવ ઇરમગ્રેશન અત્રેઉલ્લેખનીય છેકેયુકમે ાંગેરકાયદેસર વસતા ભારતીયોને રમરનલટર રોબટડજેનરરક અનેશેડો િાઉરસંગ સેિટે રી કેમી બેડનોકે ભારતીયોનેજારી કરાતા રવઝાનેરનશાના પર લીધાંછે. બંનેનેતાએ બરમિંગિામમાં કટઝવવેરટવ પાટતીની કોટફરટસને સંબોધન કરતા દેશરનકાલ કરવા મુદ્દેમે2021માંયુકેઅનેભારત વચ્ચેએક કરાર ગેરકાયદેસર માઇગ્રેશન અનેકલ્િરલ ઇવ્ટટગ્રેશન પર વધી રિેલી જેનરરકે જિાહયું િતું કે, જે દેશો ગેરકાયદેસર માઇગ્રટટ્સને પરત કરાયો િતો. 2023માં યુકમે ાંથી 22,807 ગેરકાયદેસર માઇગ્રટટને રિંતાઓ મુદ્દેઆકરી ઇરમગ્રેશન નીરતઓ અપનાવવા પર ભાર મૂક્યો લેવામાં ઠાગાઠૈયા કરતા િોય તેમની સામે રિટને કડક વલિ દેશરનકાલ કરાયાંિતાંજેમાં3439 ભારતીયોનો સમાવેશ થતો િતો. કેમી બેડનોકેપિ જેનરરકના િલતાવોનેસમથવન આપ્યુંિતુ.ં તેમિે િતો. ટોરી નેતૃત્વની રેસમાંઅગ્રીમ રિેલા રોબટડજેનરરકેમાગ કરી અપનાવવુંજોઇએ. આ માટેજેતેદેશના નાગરરકોનેયુકમે ાંઆવતા જિાહયુંિતુંકે, ભારતમાંથી આવતા ઇરમગ્રટટ્સ પોતાની સાથેત્યાંની છેકેગેરકાયદેસર માઇગ્રટટ્સનેપરત લેવાનો ઇનકાર કરતા ભારત અટકાવવા તમામ િકારના રવઝા રૂટ બંધ કરી દેવા જોઇએ. અનેઅટય દેશોના નાગરરકોનેરવઝા પર િરતબંધ મૂકી દેવો જોઇએ. ભારતનો ઉલ્લેખ કરતા જેનરરકે જિાહયું િતું કે, ગયા વષવે લથારનક સાંલકૃરતક સમલયાઓ પિ સાથે લઇને આવે છે. આ પૂવવઇરમગ્રેશન રમરનલટરેએક વષવમાંગેરકાયદેસર માઇગ્રટટ્સનેને 2,50,000 ભારતીયોનેયુકને ા રવઝા અપાયા િતા. િાલ યુકમે ાંએક સમલયાઓનેરિટનમાંકોઇ લથાન નથી. બેડનોક સપ્ટેમ્બર 2022માં દેશમાંથી દૂર કરવામાંપાંિ ગિો વધારો કરવા માટેપાંિ મુદ્દાની લાખ જેટલા ભારતીય ગેરકાયદેસર રીતેરિેતા િોવાનો અંદાજ છે. ભારત અને પાકકલતાન વચ્ચેની રિકેટ મેિ બાદ લેલટરમાં થયેલા યોજના રજૂકરી છે. તેમના દેશરનકાલ માટેની િરિયા િજુઅટવાયેલી છે. સરકારેઆપિી રિટદુ-મુવ્લલમ રમખાિોનો ઉલ્લેખ કરી રહ્યાંિતાં.

33 ટકા ચિચટશ લેબર પાટટીનેમત સંસદની િૂંટણીમાંકારમા પરાજય આપીનેપસ્તાઇ રહ્યા​ાંછેઃ સરવે માટેસુનાકેપાટટીની માફી માગી

લંડનઃ શું રિરટશ મતદારો આપ્યો િતો. વડાિધાન લટામવર લેબરનેિૂટં ીનેપલતાઇ રહ્યાંછે... અને તેમના મંત્રીઓ પર તાજેતરમાં કરાયેલા એક સરવે મફતની રેવડીઓ લવીકારવાના િમાિેઘિા લોકો સર કેર લટામવર આરોપો, રવટટર ફ્યુઅલ પેમટેટ સરકારના શાસન કરતાં લથરગત કરવાના રનિવય બાદ અગાઉની રરશી સુનાક સરકારને લેબર સરકારની લોકરિયતામાં વધુ પસંદ કરી રહ્યાં છે. એક ઘટાડો થઇ રહ્યો છે. લટામવર રથટક ટેટક દ્વારા કરાયેલા સરવેમાં સરકારનેિજુસત્તામાંઆહયાને જિાવવામાંઆહયુંિતુંકે, લોકો માંડ 3 મરિના થયાંછે. િવે ફિ 22 ટકા મતદારો અગાઉની ટોરી સરકારની સરખામિીમાં લેબર સરકારને માને છે કે આગામી સંસદની ઓછી પસંદ કરી રહ્યાં છે. િૂટં િીમાં લેબર પાટતી રવજેતા થાય છેતેવા સવાલના જવાબમાં સરવેમાં ભાગ લેનારા 31 ટકા બની શકે છે જ્યારે 23 ટકાનું 33 ટકા મતદારોએ િકારમાં લોકોએ રરશી સુનાકની સરકારને માનવું છે કે કટઝવવેરટવ પાછા જવાબ આપ્યો િતો. ફિ પાંિ પસંદ કરી િતી જ્યારે29 ટકાએ સત્તામાં આવી જશે. શું લેબર ટકા મતદારોએ ટોરીઝનેસમથવન લેબર સરકારની તરફેિમાંમત પાટતીને મત આપ્યાનો પલતાવો પર ખેદ હયિ કયોવિતો.

ટોરી નેતાઓને પરાજયમાંથી પદાથમપાઠ શીખવાની સલાહ

લંડનઃ બરમિંગિામ ખાતે આયોરજત કટઝવવેરટવ કોટફરટસને સંબોધન કરતાં પૂવવ વડાિધાન રરશી સુનાકે પાટતીના નેતાઓને પાટતીને એકજૂથ થવા અને સંસદની િૂંટિીમાં થયેલા કારમા પરાજયમાંથી પદાથવપાઠ શીખવાની અપીલ કરી િતી. ધ િાઉસ મેગેરઝન માટે લખેલા એક આરટડકલમાંરરશી સુનાકે જિાહયું િતું કે, િૂંટિીના પરરિામો માટે હું િંમેશા રદલગીર રિીશ. કટઝવવેરટવ પાટતી માટે આ વષવ ખરેખર મુશ્કેલ રહ્યું છે. સંસદ

અને લથારનક િૂંટિીઓમાં િતાશાજનક પરરિામો િાપ્ત થયાં છે. ઘિા સારા ટોરી નેતાઓને પરાજયનો સામનો કરવો પડ્યો છે. કોટફરટસનેસંબોધન કરતાં સુનાકે જિાહયું િતું કે, આ કોટફરટસ આપિી પાટતી માટે મિત્વની ક્ષિ છે. પાટતીના નેતૃત્વના દાવેદારો પાટતીના સભ્યો સમક્ષ પોતાની રજૂઆતો કરી શકશે. નેતૃત્વની રેસમાં રિેલા િારેય દાવેદારો સારા ટોરી નેતાઓ છે. તેઓ પાટતીના મૂલ્યો અને રસદ્ધાંતો માટેિરતબદ્ધ છે.

બેરોનેસ વારસીએ કન્ઝવવેચટવ સાથેછેડો ફાડ્યો વધતા ઇચમગ્રેશન સામેચિંતા વ્યકત પાટટી જમણેરી કટ્ટરવાદ તરફ વધી રહી હોવાનો લોડડસઈદા વારસીનો આરોપ

કરનારા ફાર રાઇટ્સ નથીઃ સ્ટામમર

અત્યંત દુઃખદાયક છે. હુંકટઝવવેરટવ છું નેટ માઇગ્રેશન પર જનતાની ચિંતાઓ વ્યાજબી છેઃ વડાપ્રધાન લંડનઃ પૂવવકેરબનેટ રમરનલટર અનેટોરી અનેઅત્યાર સુધી પાટતીનેવફાદાર રિી લોડડ બેરોનેસ સઇદા વારસીએ લટામવરેજિાહયુંિતુંકે, જ્યારેજનતા છું પરંતુ હું તેમાં સામેલ થઇ ત્યારની લંડનઃ વડાિધાન સર કેર લટામવરે એક પાટતીમાંથી રાજીનામ આપી દીધું છે. પાટતી અનેઆજની પાટતીમાંઆભ અને અખબારી મુલાકાતમાંજિાહયુંિતુંકે, જે કિેછેકેમાઇગ્રેશન ઘિુંવધી ગયુંછેત્યારે વારસીએ આરોપ મૂક્યો છે કે પાટતી જમીનનો તફાવત છે. રાજીનામાનો લોકો માઇગ્રેશન અંગેગંભીર રિંતા હયિ હું તેમની સાથે સિમત છુ.ં વધી રિેલા જમિેરી કટ્ટરવાદની રદશામાં ઘિી મારો રનિવય કટઝવવેરટવ પાટતી જમિેરી કરેછેતેઓ ફાર રાઇટ બની જતાંનથી. ઇરમગ્રેશન પાછળ છેલ્લા કેટલાક વષોવમાં આગળ વધી િૂકી છે. સોરશયલ મીરડયા પર કરેલી પોલટમાંવારસીએ જિાહયુંિતુંકે, હુંભારેહૃદય કટ્ટરવાદની રદશામાં કેટલી આગળ વધી િૂકી છે તેનું ઇરમગ્રેશન અંગેની જનતાની રિંતાઓ મળેલી કૌશલ્ય રનષ્ફળતાઓ પિ સાથે પાટતીમાંથી રવદાય લઇ રિી છું અને આ અંગે મેં િરતરબંબ છે. પાટતીનો દંભ, રવરવધ સમુદાયો સાથેના હયાજબી છે. શુંતમેઇરમગ્રેશનનો રવરોધ જવાબદાર છે. આપિે કુશળ કામદારો કરી રિેલા લોકોનેફાર રાઇટ તરીકેજુઓ તૈયાર કરવા પડશે. આ એક તંદરુ લત િ​િાવ કટઝવવેરટવ વ્હિપનેજાિ કરી દીધી છે. આ રદવસ મારા માટે હયવિારમાંબેવડુંવલિ આ માટેજવાબદાર છે. વારસીના રાજીનામા બાદ કટઝવવેરટવ પાટતીએ છો તેવા સવાલના જવાબમાં લટામવરે છે અને આપિે તેનાથી ભાગતા ફરવું જિાહયું િતું કે, રરશી સુનાક અને સુએલા જિાહયું િતું કે, ના.. દેશના ઘિા લોકો જોઇએ નિીં. પરંતુહુંસડકો પર ફેલાવાતી િેવરમેનને નારળયેર તરીકે દશાવવતા પોલટર ઇરમગ્રેશન અંગે રિંરતત છે પરંતુ તેઓ રિંસા સાથેસિમત નથી. ઇરમગ્રેશન અંગે િદરશવત કરનાર િદશવનકારીના કોટડ કેસ અંગે સડકો પર ઉતરીને રિંસા કરતા નથી. રિંતા હયિ કરી રિેલા લોકોને રિંસા બેરોનેસ વારસીએ આપેલા રનવેદનોની પાટતી દ્વારા આપિે તેમને જમિેરી કટ્ટરવાદી કિી ફેલાવતા ફાર રાઇટ્સ ઠગો સાથે FINANCIAL A SERVICES તપાસ શરૂ કરાઇ િતી. મારરયાિ હુસૈન નામની શકીએ નિીં. તેઓ એકસમાન નથી. સરખાવવા જોઇએ નિીં. PROTECTION MORTGAGES તમે કેટલી સંખ્યામાં ઇરમગ્રટટ્સને Life Insurance આ હયરિને કોટડ દ્વારા રનદોવષ છોડાયા બાદ જનતાની ઇરમગ્રેશન પરની રિંતા હયાજબી Residential Critical Illness આવકારશો તેવા સવાલના જવાબમાં છે અને તે ન ી િ​િાવ થવી જોઇએ. Buy to Let વારસીએ તેનેઅરભનંદન પાઠવતી પોલટ કરી િતી. Income Protection Remortgages વડાિધાને જિાહયું િતું કે, હું સરકારેસુનાક પ્રસ્તાચવત નેશનલ મેથ્સ એકેડેમીનો છેદ ઉડાડી દીધો િોક્કસ સંખ્યા આપવા માગતો Please conta act: લંડનઃ લેબર સરકારે પૂવવ વડાિધાન રરશી સુનાક રરશી સુનાકે દેશના યુવાઓના ગરિતના જ્ઞાનમાં નથી પરંતુ નેટ માઇગ્રેશનમાં Dinesh Shonchhatra S દ્વારા િલતારવત નેશનલ મેથ્સ એકેડેમીનો છેદ સુધારો કરવાના લક્ષ્યાંક સાથે આ યોજના તૈયાર ઘટાડો થવો જ જોઇએ. િાલ Mortgage Ad dviser ઉડાડી દીધો છે. પૂવવ વડાિધાન નેશનલ મેથ્સ કરી િતી. તેમને આશા િતી કે િલતારવત નેટ માઇગ્રેશનના આંકડા ઘિા Call: 020 8424 C 4 8686 / 07956 810647 એકેડેમીની લથાપનાના િખર રિમાયતી િતા. એકેડેમીની મદદથી ગરિતના હયાપને વધારી ઊંિા છે. જો આપિે કુશળ ગરિતશાલત્રીઓનો આરોપ છે કે સરકારના આ શકાશેઅનેતેઅટય રવજ્ઞાનો સાથેકદમ રમલાવી કામદારો તૈયાર કરીશુંતો નેટ 77 High Street, Wealdston ne, Harrow, HA3 5DQ માઇગ્રેશનમાંઘટાડો થશે. શકશે. રનિવયનેકારિેઘિી િતાશા િવતતી રિી છે. mortgage@majorestate.co om ~ majorestate.com


@GSamacharUK

GujaratSamacharNewsweekly

03

એનર્ષરબલમાંવારષષક 149 પાઉન્િ અને હવેકેપ્ચિ રસસ્ટમ કાંિઃ પોસ્ટમાસ્ટિોને મારસક 12 પાઉન્િનો વધાિો ખોટી િીતેદોષી ઠેિવાયાનો આિોપ th

5 October 2024

ઓફજેમ દ્વાિા ઓક્ટોબિ-રિસેમ્બિ માટેપ્રાઇસ કેપ 1717 પાઉન્િ

કેપના આધારે વીજળીના દર િૂકવી રહી છે. લંડનઃ સરકાર દ્વારા નવટટર િાઇસ ફ્યુઅલ પેમટેટ બંધ કરવાની િૂકવવાના હોય છે. ઓફજેમ સરકારાના જ આંકડા િમાણે કવાયત વચ્ચેઓક્ટોબરથી ગેસ દ્વારા દર 3 મનહને િાઇસ કેપ ઇટડસ્ટ્રીયલ નબઝનેસ માટેના અનેવીજળીના નબલોમાંવધારો નક્કી કરાય છે. 2024માંએનિલ વીજળીના દરમાં છેલ્લા પાંિ થઇ ગયો છે. ઇંગ્લેટડ, વેલ્સ અને અને જુલાઇમાં િાઇસ કેપમાં વષામાં 124 ટકાનો તોનતંગ સ્કોટલેટડમાં િોક્કસ માત્રામાં ઘટાડો થયો હતો પરંતુ વધારો થયો છે. નિટનમાં નબઝનેસ અને ગેસ અને વીજળીની ખપત ઓક્ટોબરથી ફરી એકવાર કરતા પનરવારોએ હવેથી િનત િાઇસ કેપમાં વધારો થતાં કંપનીઓ માટેના વીજળીના દર વષા1717 પાઉટડ િૂકવવા પડશે. સરેરાશ યૂઝર માટે એનર્ા જમાની અનેફ્રાટસ કરતાં50 ટકા પનરવારના વાનષાક એનર્ા નબલમાં માનસક 12 પાઉટડનો અનેઅમેનરકા કરતાંિાર ગણા વધારે છે. વીજળીના ઊંિા દર નબલમાં 10 ટકા એટલે કે 149 વધારો થઇ રહ્યો છે. ે રરોને ગંભીર છેલ્લા પાંચ વષષમાંઉદ્યોગો સ્થાનનક મેટયુફક્ચ પાઉટડનો વધારો થયો છે. અસર કરી રહ્યાં છે. બીર્તરફ ઇંગ્લેટડ, વેલ્સ અને માટેના વીજદિોમાં124 લેબર સરકાર ઉદ્યોગોનેગેસના ટકાનો તોરતંગ વધાિો સ્કોટલેટડમાં 27 નમનલયન નવશ્વના નવકનસત દેશોમાં સ્થાનેવીજળીનો ઉપયોગ કરવા પનરવારોને એનર્ા નબલ ઓફજેમ દ્વારા નક્કી કરાતી નિનટશ કંપનીઓ સૌથી વધુ દબાણ કરી રહી છે.

યુકેબન્યો કોલસા આધારિત વીજળીથી મુક્ત

લંડનઃ કોલસા દ્વારા વીજળીનું નનમા​ાણ કરનારો સૌિથમ દેશ યુકે હતો અને હવે તેનો ત્યાગ કરનારો િથમ આનથાક મહાસત્તા દેશ પણ બની રહ્યો છે. નોનિંગહામશાયરમાં રેટ નિફ ઓન સોર ખાતે આવેલો યુકેનો છેલ્લો થમાલ પાવર પ્લાટટ સોમવાર મધરાતથી બંધ કરી દેવાયો છે. આ પાવરસ્ટેશન 1967થી કાયારત હતું. યુકેહવેવીજળીના ઉત્પાદન માટેકોલસાનો ઉપયોગ નહીં કરે. યુકેછેલ્લા 142 વષાથી કોલસા સીમાનિહ્ન યુકેએ હાંસલ કયુ​ું છે. 1882 પછી આધાનરત વીજળીનો ઉપયોગ કરી રહ્યો હતો. પહેલીવાર ગ્રેટ નિટનમાં કોલસા દ્વારા નનનમાત નેટ ઝીરોની નદશામાં આ એક મહત્વનું વીજળીનો ઉપયોગ નહીં થાય.

AIR | COACH | CRUISE | YA AT T RA

CALL US ON

Explore Our Fea e tu ured Escorted Tour o s

0116 216 1941

www w..citibondtours. s co.uk

AIR HOLIDA AYS AY

Prrices ffrom P

27 Days

AUSTRALIA, NEW ZEALLAND & FIJI | Dep: 16 Mar-25

£200 OFF

18 Days

SOUTH AFRICA WITH MA M URITIUS | Dep: 17 Nov-24

18 Days

VIETNAM, CAMBODIA A & LAOS | Dep: 10 FFeeb-25

£3599

14 Days

^/<</Dͳ Z: >/E' | Dep: 09 FFeeb-24

£3050

09 Days

KERALA | Dep: 20 Octt-24, -2 24, 10 Nov-24

18 Days

RAJASTHAN WITH RAN NTHAMBORE | Dep: 10 Nov-24, 02 FFeeb--25

> WhE : t/d, ' K> E d DW> DZ/d^ Z | Dep: p 18 8 Nov-24,, 3 Marr-25 -25 15 Days ZKzz

£2995 £2295

15 Days

,/E t/d, ,KE' <KE' | Dep: May & Sep-25

13 Days

DUBAI AND BALI | Dep p: 17 Nov-24

£2295

08 Days

DUBAI | Dep: 14 Oct, 18 8 Nov-24

£1350

14 Days

^/E' WKZ ͳ D > z^/ ͳ d, /> E | Dep: 03 Feb-25

£2495

YATRA

Prices ffrom Pr

26 Days

> s E :zKd/Z>/E' t/d, ^,/Z / Θ z zK ,z z | Dep: 14 FFeeb-2 25

£3249

15 Days

z zK ,z z t/d, DZ/d^ Z͕ , E /' Z,͕ < ^,/ Θ WZ z z ' Z : Dep: 16 Marr-25 -25

£2375

15 Days

ABU DHABI TO A AY YODHY YA WITH CHHAPIA YA AY YA Y A & KASHI | Dep: 11 Nov-24

£2495

16 Days

SOUTH INDIA TEMPLES | Dep: 14 Nov-24, 02 FFeb-25 eb-25

£2545

CR RUI UISE 2025

Enquire about Alaska Cru uise with Rocky Mountain, Caribbean, M Mediterranean and Panama Canal

ZŝŝŶ ŶŐ ŽƵƌ 'ƌƌŽ ŽƵƉ ^^Ɖ ƉĞĐŝŝĂ ĂůŝŝƐƐƚƚƐƐ ĨĨŽ Žƌ z zĂ ĂƚƌĂ ƚƌƌĂ Ă͕​͕ Ž ŽĂĐŚ Ś͕​͕ ŝŝƌƌ Θ ƌƌƵ ƵŝŝƐƐĞ ,ŽůŝŝĚ ĚĂLJLJƐƐ͘ Wee specialise in Tailormade W Tailormade Airr,, Coach, Cruise C and YYatra atra ffor or individual, small and large groups. Contact us orr e-mail for your require i ments t - ƚŽƵƌƌƐƐΛĐŝƟďŽŶĚ͘ĐŽ͘ƵŬ

Why Book k with h us:

Est.. since 197 74 4 ATO AT OL Protected Exp pert Knowledge g

હોિાઇઝન પહેલાંવપિાતી કેપ્ચિ આઇટી રસસ્ટમ પણ ખામીયુક્ત હોવાથી ન્યાયની ગંભીિ કસુવાવિ, ચુકાદા િદ કિવા પીરિતો સબ પોસ્ટમાસ્ટિોની માગ

પનરવારો દ્વારા કેપ્િર લંડનઃ એક અખબારી સોફ્ટવેરના કારણે તપાસમાંદાવો કરાયો છે ભોગવવું પડ્યું હોવાના કે પોસ્ટ ઓફફસની દાવા કરાયાંહતાં. બીર્ ખામીયુક્ત માનહતીની સ્વતંત્રતા આઇટી નસસ્ટમ કેપ્િરના અંતગાત હાંસલ કરાયેલા ઉપયોગ સાથે સંબનંધત આંકડા અનુસાર કેપ્િર એ કા ઉ ન્ ટટંગ ના સોફ્ટવેર અમલી મામલાઓમાં સેંકડો બનાવાયા બાદ પોસ્ટ પોસ્ટમાસ્ટરોને ખોટી સોફ્ટવેરની સ્વતંત્ર તપાસનો રીતે દોષી ઠેરવાયા હોવાની આદેશ અપાયો હતો. તપાસના ઓફફસ દ્વારા દાખલ કરાયેલા સંભાવના છે. તપાસમાં નરપોટટમાંસામેઆવ્યુંછેકેકેપ્િર કેસની સંખ્યા 1992માં 2 હતી પહેલીવાર એવો દાવો કરાયો છે આઇટી નસસ્ટમમાં પણ જ્યારે 1998માં વધીને 93 પર કે હોરાઇઝન િોગ્રામ પહેલાં નહસાબમાંગરબડ થતી હોય તેવું પહોંિી હતી. 1999માંહોરાઇઝન અમલી એવા પોસ્ટઓફફસ માનવાના કારણો છે. હોરાઇઝન સોફ્ટવેર દાખલ કરાયું હતું તે સોફ્ટવેરમાંપણ ટયાયની ગંભીર સોફ્ટવેર પહેલાં 1992થી 1999 વષામાં 114 કેસ દાખલ કરાયાં કસુવાવડ થઇ હતી. વચ્ચે પોસ્ટ ઓફફસમાં કેપ્િર હતાં અને તેમાંથી 107 સબ સબ પોસ્ટમાસ્ટરોનો દાવો છે સોફ્ટવેરનો ઉપયોગ કરાતો હતો. પોસ્ટમાસ્ટરનેદોષી જાહેર કરાયાં કે 1990ના દાયકાના પોસ્ટઓફફસ નમનનસ્ટર ગેરથે હતાં. આ તમામ િુકાદા હવેરદ મધ્યભાગમાં પોસ્ટ ઓફફસમાં થોમસે જણાવ્યું હતું કે, કેપ્િર કરી દેવાયાં છે પરંતુ કેપ્િરના અમલી બનાવાયેલ કેપ્િર આઇટી નસસ્ટમમાં પણ ખામી મામલામાં દોષી ઠેરવાયેલાના સોફ્ટવેરમાંરહેલી ખામીઓના હોવાનુંજાણીનેહુંિોંકી ગયો છુ.ં િુકાદા હજુયથાવત છે. કેપ્િર મામલામાં કેસ કારણે તેમને બરતરફ કરાયાં હુંકેટલાક પોસ્ટ માસ્ટરોનેમળ્યો હતાં, નાણા પરત કરવાની ફરજ છું જેમણે સામે આવીને તેમના િલાવાયા હતા તે સબ પડાઇ હતી અને તેમની સામે પનરવાર અને ર્વનો પરની પોસ્ટમાસ્ટરોની દલીલ છે કે તેમની સામે પણ હોરાઇઝનના અપરાનધક કેસ પણ િલાવાયાં અસરો જાહેર કરી છે. હતાં. અગાઉ એમ માનવામાં પીનડતો જેવા જ આરોપ મૂકાયા અગાઉની સુનાક સરકાર આવતું હતું કે ઓછામાં ઓછા હતા તેથી તેમના િુકાદા પણ રદ દ્વારા 2024ની િારંભે કેપ્િર 40 સબ પોસ્ટમાસ્ટર અનેતેમના કરી દેવા જોઇએ.


04

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

િુરિા પરરષદમાં ભારતને કાયમી ઓિીઆઇ રનયમોમાં બદલાવનો સ્થાનની માગને સ્ટામિરનું િમથિન ભારતીય રવદેશ મંત્રાલયનો ઇનકાર

5th October 2024

નવી શદલ્હીઃ ભારતના વિદેશ અમલમાંછે. મંત્રાલય દ્વારા થપષ્ટતા છેલ્લા ઘણા વદિસોથી ુ રાષ્ટ્રની 79મી સામાડય સભાને લંડનઃ સંયક્ત કરિામાં આિી છે કે ઓસીઆઇ કાડટ હોલ્ડસિ સંબોધન કરતાંયુકને ા િડાપ્રધાન સર કેર થટામિરે ઓિરસીઝ વસવટઝનવશપ તરફથી ફવરયાદો મળી રહી ુ રાષ્ટ્ર સુરિા પવરષદમાં ભારતને કાયમી સંયક્ત ઓફ ઇન્ડડયા (ઓસીઆઇ) હતી કેતેમનેવિદેશી તરીકે થથાન આપિાની માગનેસમથિન આપ્યુંહતુ.ં આ વનયમોમાં કોઇ બદલાિ ગણાિ​િામાંઆિી રહ્યાંછે. પહેલાં િાડસના પ્રમુખ ઇમેડયુઅલ મેિોં પણ કરાયો નથી. ડયૂયોકક ન્થથત કેટલાકે તો વનયમોમાં હાલમાંસંયક્ત ુ રાષ્ટ્ર સુરિા પવરષદમાં15 સભ્યો કોડથયુલટે જનરલ ઓફ ભારતની દાિેદારીનેસમથિન આપી ચૂક્યાંછે. બદલાિની પણ ફવરયાદ કરી ખોટી મારિતી ફે લ ાવતા સંયક્ત ુ રાષ્ટ્ર સામાડય સભાનેસંબોધન કરતાં છેજેમાંઅમેવરકા, ચીન, િાડસ, રવશયા અનેયુકેએમ ઇન્ડડયાએ જણાવ્યું હતું કે, અખબારી અિેવાલો ધ્યાનમાં હતી. આ વનયમો અંતગિત થટામિરે જણાવ્યું હતું કે, સુરિા પવરષદને િધુ પાંચ કાયમી સભ્ય છે જ્યારે અડય 10 હંગામી તાજેતરમાં ઓસીઆઇ કાડટ તેમના પર જમ્મુ-કાશ્મીર ન લેવાની સ્પષ્ટતા પ્રવતવનવધત્િ ધરાિતી બનાિ​િા માટેતેમાંબદલાિ સભ્યોની બેિષિમાટેચૂટં ણી કરિામાંઆિેછે. હોલ્ડસિ પર વનયંત્રણો અને અરૂણાચલપ્રદેશના આ પહેલાંિાડસના પ્રમુખ મેિોંએ મહાસભાને લાદિામાંઆવ્યા હોિાની ખોટી માવહતી કેટલાક પ્રવતબંવધત વિથતારોની મુલાકાત માટેપરિાનગીની જરૂરી છે. સુરિા પવરષદ સવિય રહેિી જોઇએ, તેને રાજનીવતથી લકિાગ્રથત બનાિી દેિી જોઇએ નહીં. સંબોધન કરતાં જણાવ્યું હતું કે આિો આપણે અખબારી અહેિાલોમાં સામે આિી છે. વિદેશ િાત કરિામાંઆિી હતી. ુ રાષ્ટ્રને િધુ અસરકારક બનાિીએ. તેમાં મંત્રાલયેજણાવ્યુંહતુંકે, ઓસીઆઇ કાડટહોલ્ડસિ અમેસુરિા પવરષદમાંઆવિકા, િાવઝલ, ભારત, સંયક્ત જોકે ભારતના વિદેશ મંત્રાલયે થપષ્ટતા કરી વિ​િના દેશોને િધુ પ્રવતવનવધત્િ મળિું જોઇએ માટે નજીકના ભૂતકાળમાં કોઇ નિા બદલાિ દીધી છે કે ભારત સરકારે છેલ્લે માચિ 2021માં જાપાન અનેજમિનીનેકાયમી સભ્યપદ આપિાની તરફેણ કરીએ છીએ. તેઉપરાંત ચૂટં ાયેલા સભ્યોની તેથી િાડસ સુરિા પવરષદના વિથતરણનેસમથિન કરાયાંનથી. 4 માચિ2021ના રોજ જારી કરાયેલા વનયમો જારી કયા​ાં હતાં અને અત્યાર સુધી તેમાં આપેછે. સંખ્યામાંપણ િધારો કરિો જોઇએ. ગેઝટે નોવટફફકેશનની જોગિાઇઓ જ હાલ પણ કોઇ બદલાિ કરાયાંનથી.

અમેરરકા, ફ્રાન્િ બાદ રિટનનું પણ ભારતના દાવાને િમથિન

પાંચ વષિમાં ભારતીય મિાનગરોમાં રિરટશ યુરનવરિ​િટીઓના કેબ્રપિ ખુલશે

હાલમાંવિટનમાંએક િષિનો અભ્યાસ આંતરરાષ્ટ્રીય વિદ્યાથલીઓને લંડનઃ વિટનેભારતમાંઉચ્ચ વશિણનાંિેત્રમાંમોટી પહેલ કરી 25થી 30 લાખ રૂવપયામાં પડે છે. ભારતમાં એક િષિ માટે છે. પાંચ િષિમાંભારતીય મહાનગરો સવહત વટયર-2 શહેરોમાં24 વિદ્યાથલીઓનેલગભગ 15 લાખ રૂવપયા ચૂકિ​િા પડશે. આ રકમ વિવટશ યુવનિવસિટી પોતાના કેમ્પસ ખોલિા જઈ રહી છે. એના ભારતની કોઈપણ પ્રાઇિેટ યુવનિવસિટીની ફી જેટલી છે. પહેલા માટેજયપુર, ભોપાલ, પટણા, કાનપુર અનેઈડદોર જેિાંશહેરોની િષિમાંપીજીના ચાર કોસિઅનેયુજી લેિલના બેકોસિશરૂ કરિામાં પસંદગી કરી છે. ભારતમાંવિટનની યુવનિવસિટી ઓફ સાઉધમ્પ્ટન આિશે. પહેલા િષિમાંલગભગ 10 હજાર ભારતીય વિદ્યાથલીઓનાં સૌથી પહેલા પોતાનું કેમ્પસ ખોલિા જઈ રહી છે. એને ગત રવજથટ્રેશનનુંલક્ષ્ય રાખિામાંઆવ્યુંછે. સપ્તાહેજ લાઇસડસ મળ્યુંછે. ભારતના કેબ્રપિ દરિણ એરશયા િેન્ટર કિેવાશે ગુરુગ્રામમાં શરૂ થનારા કેમ્પસમાં આગામી શૈિવણક સત્રથી એક લાખ વિદ્યાથલીનું લક્ષ્ય વિવટશ યુવનિવસિટીના ભારતમાં એડવમશન મળિાનું શરૂ થઈ જશે. અનેક યુવનિવસિટી આિતા મવહના સુધી પોતાના કેમ્પસની જાહેરાત કરિાની છે. સાઉધમ્પ્ટન ઓક્િફડડ-કેમ્બ્રિજ યુરનવરિ​િટી ઇન્દોર, શરૂ થનારા કેમ્પસ દવિણ એવશયા સેડટર તરીકેઓળખાશે. વિવટશ યુવનિવસિટીના િાઇસ-પ્રેવસડડટ એડડ્ય0ુ એથટટને જણાવ્યું હતું કે જયપુર જેવા શિેરોમાં કેબ્રપિ ખોલશે યુવનિવસિટી એસોવસયેશનના સવચિ ટોની રીડ અનુસાર, 2026માં બીજા િષિથી એક લાખ વિદ્યાથલીઓનેએડવમશન આપિાનુંલક્ષ્ય વિવટશ યુવનિવસિટી ભારતના હાયર એજ્યુકશ ે ન સેક્ટરમાંપોતાની ધરાિતા પ્રોફે સ રોને ભારતમાં ભણાિ​િા માટે પ્રાથવમકતા અપાશે . છે. દવિણ એવશયાના અડય દેશોમાંથી પણ વિદ્યાથલીઓનેભારતમાં ઉપન્થથવત નોંધાિ​િા માગેછે. તેમણે જણાવ્યું હતું કે ફેકલ્ટીની પસંદગી ભારતમાંથી પણ રવદ્યાથથીઓને અડધા ખચિમાં રિરટશ યુરન.ની રડગ્રી મળશે શરૂ થનારા વિવટશ કેમ્પસમાં એડવમશન અપાશે. ભારતમાં દરેક ભારતમાં કેમ્પસિાળી વિવટશ યુવનિવસિટીથી વિદ્યાથલીઓને વિવટશ યુવનિવસિટી નિા સત્રથી કોસિની સંખ્યા િધારશે. ભારતમાં કરિામાં આિશે, જેનાથી થટુડડટ્સને થથાવનક જરૂવરયાતોના વહસાબથી પણ ભણાિી શકાશે, પરંતુ મૂળ ફેકલ્ટીને વિટ0નના લગભગ અડધા ખચિમાં વડગ્રી મળશે. સાઉધમ્પ્ટન યુવનિવસિટીના હાલ વિવટશ યુવનિવસિટીના ઓનલાઇન કોસિમાં લગભગ 15 મુખ્ય કેમ્પસથી જ બોલાિ​િામાં આિશે. આંતરરાષ્ટ્રીય અનુભિ પ્રેવસડડટ માકક ન્થમથે ભાથકર સાથેની િાતચીતમાં જણાવ્યું હતું કે હજાર વિદ્યાથલીનુંરવજથટ્રેશન છે.

યુકેથી મોરેરશયિ િુધી ભારતીય ડાયસ્પોરાનો દબદબો ભારત અને યુકે દ્વારા રવમેન અમેરરકા, રિંગાપોર, યુએઇ િરિતના દેશોમાં આરથિક અને િાંસ્કૃરતક િેત્રમાં પ્રશંિનીય યોગદાન ઇન સ્પેિ લીડરરશપ લંડનઃ સમગ્ર વિ​િમાં કયા દેશમાં કેટલાં ભારતીય પ્રોગ્રામનો પ્રારંભ કરાયો ભારતીયોનો દબદબો િધી રહ્યો યુકે 17,64,000

છે. વિવિધ દેશોમાંસાંથકૃવતક અને મોરેશિયસ 8,94,500 આવથિક િેત્રોમાંપ્રભાિ ઊભો કરી અમેશરકા 44,60,000 રહેલો ભારતીય સમુદાય યુએઇ 34,25,144 િાઇિડટ િૈવિક સમુદાય બની મલેશિયા 29,87,950 રહ્યો છે. યુકેથી માંડીનેઅમેવરકા, સાઉદી અરબ 25,94,947 કેનેડા, મોરેવશયસ અને વસંગાપોર સુધી છે. અમેવરકામાંવસવલકોન િેલી અનેડયૂયોકક મ્યાનમાર 20,09, 207 આજે ભારતીયોની નોંધ લેિાઇ રહી છે. જેિા શહેરોમાં મોટું યોગદાન આપતા કેનેડા 16,89,055 ભારતીયો અનેભારતીય મૂળના લોકો આ ભારતીય સમુદાયની સંખ્યા 4 વમવલયન દશિણ આશિકા 15,60,000 દેશોમાં આવથિક, સામાવજક, રાજકીય અને કરતાં િધુ છે. ગેટ ગ્લોબલ ઇવમગ્રેશન શસંગાપોર 6,50,000 સાંથકૃવતક િેત્રોમાંમહત્િનુંયોગદાન આપી સવિ​િસ દ્વારા જારી કરાયેલા આંકડામાં એનઆરઆઇ, પીઆઇઓ અનેઓિરસીઝ આપી રહ્યાં છે. યુએઇ, મલેવશયા, સાઉદી રહ્યાંછે. અરબ, મ્યાનમાર, આવિકા અને મોરેવશયસમાં અંદાવજત 70 ટકા લોકો ઇન્ડડયડસનો સમાિેશ કરાયો છે. વિદેશોમાં િસતા ભારતીયો જે તે વસંગાપોરમાં પણ આજે ભારતીયોના ભારતીય મૂળના છે. જેદશાિ​િેછેકેઆ ટાપુ દેશ પર ભારતીય સંથકૃવતનો કેટલો પ્રભાિ દેશના સમૃદ્ધ િારસામાંમહત્િનુંયોગદાન યોગદાનની નોંધ લેિાઇ રહી છે.

¢Ь§ºЦ¯ ÂѓºЦ∆ ³Ц કђઈ ´® ¿Ãщº¸Цє§¸Ъ³, ¸કЦ³ ¾щ¥¾Ц ¸Цªъ આ§щ§ અ¸Цºђ Âє´ક↕કºђ (∞≥≥≡°Ъ આ´³Ъ Âщ¾Ц¸Цє)

ºЦ§કђª,અ¸±Ц¾Ц± ÂÃЪ¯ ¢Ь§ºЦ¯ ºЦ˹ ³Ц કђઈ ´® ¿Ãщº¸Цє¿Ьєઆ´ §¸Ъ³, ¸કЦ³,µ»щª, ¶є¢»ђ કыએ╙Ġકॺ §¸Ъ³ §ђ ¾щ¥¾Ц ¸Цє¢¯Ц Ãђ¹ ¯ђ

ઈЩ׬¹Ц ¢¹Ц ¾¢º § ¹Ьકы³Ц કђઇ ´® ¿Ãщº ¸Ц આ´³Ъ અ³Ьક½ Ю ¯Ц ¸Ь§¶ અ¸щ¬ђÄ¹Ь¸×щªÂ અ³щ´щ¸×щª કºЪ આ´¿Ь. અ¸ЦºЦ કђઈ એ§×ª ³°Ъ અ³щઅ¸щ¡Ь± § આ ĬђÂщ કºЪએ ¦Ъએ.

અ¸ЦºЪ Ĭђµы¿³» Â╙¾↓ ¸Цªъ¹Ьકыઅ°¾Ц ºЦ§કђª ³Ъ ઓЧµÂ ³ђ ¯ЦÓકЦ»Ъક Âє´ક↕કºђ. »є¬³: ºЦ§ §ђÁЪ: +44 7958 138 383 ºЦ§કђª: ╙±´ક §ђÁЪ ╙±´ક §ђÁЪ: +44 7424 780 369 +91 98790 44833 અ¸ЦºЪ ´ЦÂщ300°Ъ ¾²ЦºщNRI Satisfied Customers³Ьє Ġд´ ¦щ.

+91 94292 44833

»щ窺¸Цєµв»ªЦઈ¸ ¢Ь§ºЦ¯Ъ ¸╙Ã»Ц કыºº³Ъ ¯ÓકЦ½ §λº ¦щ

અ¸Цºщ એક ¾¹ђ;ˇ ã¹╙Ū ¸Цªъ Âє´а®↓ ¸¹³Ъ ¸╙Ã»Ц કыºº³Ъ §λº ¦щ. કыºº ;ˇ ã¹╙Ū ÂЦ°щ ºÃЪ ¿ક¾Ъ §ђઈએ અ³щ 24/7 ¸¹ ¸Цªъ Ĭђ´ªЪ↓¸Цє ¯щ¸³Ъ ÂЦ°щ ºÃщ ¯щ §λºЪ ¦щ. કыºº¸Цєઆ ¶²Ъ આ¾¬¯ Ãђ¾Ъ §ђઈએњ ºÂђઈ કºЪ ¿કы અ³щ £º³Ъ ÂЦµÂµЦઈ કºЪ ¿કы ⌡ ;ˇ ã¹╙Ū ÂЦ°щ ŭђ╙»ªЪ ¸¹ ¾Ъ¯Ц¾Ъ ¿કы અ³щ ¥ђકÂЦઈ ÂЦ°щ ¯щ¸³Ъ ¹ђÆ¹ ÂЦºÂє·Ц½ ºЦ¡Ъ ¿કы. ¹Ьક¸ы Цє કЦ¹±щº કЦ¸કЦ§ કº¾Ц³Ъ ¹ђÆ¹¯Ц ²ºЦ¾¯Цє ¬ђÄ¹Ь¸×щ ÎÂ Ãђ¾Цє §λºЪ

Âє´ક↕: 07951839190

સ્પેિ િાયન્િમાં મરિલા ભાગીદારી વધારવા બંને દેશ િાથે મળી માળખુ તૈયાર કરશે

લંડનઃ ભારત અને યુકએ ે થપેસ સાયડસમાં મ વહ લા ઓ ની ભાગીદારી િધારિા વિમેન ઇન થપેસ લીડરવશપ પ્રોગ્રામ (WiSLP) નો પ્રારંભ કયોિછે. યુક-ેઇન્ડડયા એજ્યુકશ ે ન કરીને આપણે િૈજ્ઞાવનક એડડ વરસચિ ઇવનવશયેવટિના સંશોધનોમાં મવહલાઓના ૂ િયોગદાનનેિધુમજબૂત ભાગરૂપે ભારતના વડપાટટમડેટ અથિપણ ઓફ સાયડસ એડડ ટેકનોલોજી બનાિી શકીશુ.ં આ પ્રોગ્રામ દ્વારા વિવટશ કાઉન્ડસલ સાથે અંતગિત એથટ્રોફફવઝક્સ અને જેિા આ પહેલમાંસહકાર કરાયો છે. ટેવલકોમ્યુવનકેશન મહત્િના િે ત્ર ોમાં મવહલાઓની આ પ્રોગ્રામ અંતગિત થપેસ સાયડસમાં મવહલા ભાગીદારી ભાગીદારી િધારિા મેડટવરંગ માટે વ્યૂહાત્મક લીડરવશપ નેટિકક તૈયાર કરી િૈજ્ઞાવનક સંશોધનનેપ્રોત્સાહન અપાશે. માળખુંતૈયાર કરાશે. પ્રોગ્રામ અંતગિત 250 અલલી વિમેન ઇન સાયડસ એડડ એન્ડજવનયવરંગના િડા ડો. કેવરયર વરસચિરનેસહાય કરાશે. િંદના વસંહે જણાવ્યું હતું કે, જેથી તેઓ નેતૃત્િ કરિા માટે લીડરવશપ માટેનુંમાળખુંતૈયાર તૈયાર થઇ શકે.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

વિન્સેસ ડાયનાના મોત માટે મોહમ્મદ અિ િાયેદ જિાબદાર?

તિન્સેસ ટનલમાં થયેલા લંડનઃ માટે પૂવવ અકસ્માિ ડાયનાના મોહમ્મિ અલ િોટેક્શન ઓફફસર ફાયેિ અને િેમની દ્વારા તિન્સેસના ટીમ જવાબિાર મોિ પર કરાયેલા હિી. હુંએટલુંકહી નવા િાવાઓએ શકું છું કે ફાયેિ ખળભળાટ મચાવી પોિે પાકફ લેન િીધો છે. તિન્સેસ તિન્સ ખાિેની ઓફફસમાં ડાયના, સમગ્ર બેસીને તવતલયમ અનેતિન્સ ઘ ટ ના ક્ર મ નું હેરીના પૂવવ ડાયનાના પૂિવ િોટેક્શન ઓફિસર િોટેક્શન ઓફફસર કેન વ્હાિફ દ્વારા મૂકાયા ગંભીર આરોપ તનયંત્રણ કરી રહ્યા હિા. અકસ્માિ કેન વ્હાફફદ્વારા િાવો કરાયો છેકેપેતરસમાંતિન્સેસ ડાયનાનુંમોિ થયું થયો િેના ફક્ત આઠ સપ્િાહ પહેલાંજ ફાયેિના િે કાર અકસ્માિ માટે મોહમ્મિ અલ ફાયેિ બોડડીગાર્સવની ટીમે તિન્સેસ ડાયના અને ડોડી જવાબિાર હિા. અકસ્માિ સમયેતિન્સેસ ડાયના અલ ફાયેિની સુરક્ષાની જવાબિારી સંભાળી મોહમ્મિ અલ ફાયેિના પુત્ર ડોડી અલ ફાયેિ, હિી. અત્રેઉલ્લેખનીય છેકેમોહમ્મિ અલ ફાયેિ ડ્રાઇવર હેન્રી પોલ અને બોડીગાડડ ટ્રેવર રીસ જોન્સ સાથેકારમાંહિા. આ અકસ્માિમાંફક્ત િાજેિરમાં કમવચારીઓના જાિીય શોષણના આરોપોમાં ઘેરાયેલા છે. િેમની કંપનીની સેંકડો ટ્રેવરનો બચાવ થયો હિો. રોયલ ઓથર રોબ જોબસન સાથેના મતહલા કમવચારીઓ ફાયેિ દ્વારા બળાત્કાર પુસ્િરમાંવ્હાફફેજણાવ્યુંછેકે1997માંપેતરસની કરાયાના આરોપો સાથેસામેઆવી રહી છે.

વિન્સ વિવિયમ અને હેરી િચ્ચે સુિેહ કરાિ​િા વિન્સેસ કેટના િયાસ

લંડનઃ બે ભાઇઓ વચ્ચેના સંબંધોમાં પડેલી તિરાડ પૂરવા માટેભાભી િયાસરિ બન્યાંછે. તિન્સ હેરીના જન્મતિવસે પતરવાર િરફથી શુભેચ્છા પાઠવવા પાછળ તિન્સેસ કેટનું યોગિાન મહત્વનુંહિું. સૂત્રના જણાવ્યા અનુસાર તિન્સેસ કેટ વચ્ચે સુલેહ ઘણું મોડું થઇ જાય િે પહેલાં પતરવાર તિન્સ હેરી અને રાજવી કરાવવાના િયાસ કરી રહ્યાંછે.

05

5th October 2024

તિન્સેસ કેટે પતિ તિન્સ તવતલયમને જણાવ્યું હિું કે, આપણે તવશ્વ સમક્ષ િસ્િુિ કરવું જોઇએ કે આપણા માટે િેમ અનેપતરવાર અગ્રીમ અને મૂલ્યોના કેન્દ્રસ્થાનેછે. તિન્સેસ કેટે તિન્સ હેરીને જન્મતિવસ પર ફોન કોલ કરીને ભેટ પણ મોકલાવી હોવાનુંકહેવાય છે.

LemFi ¸Цºµ¯ ·Цº¯¸Цє

ઇંગ્િેન્ડમાં ભારે િરસાદ, સ્ટેશન બન્યું િેવનસની કેનાિ, સડકો જળમગ્ન

િેવિંગ્ટન સ્ટેશન, શ્રોપશાયર

એમ5, ગ્િુસેસ્ટરશાયર

િંડન

છેલ્લા એક સપ્તાહથી સમગ્ર લિટનનેભારેવરસાદ ધમરોળી રહ્યો છે. શુક્રવારેભારે વરસાદના કારણેસ્ટેશનો અનેમોટરવેપાણીમાંગરકાવ થઇ ગયાંહતાંઅનેશાળાઓ બંધ કરવાની ફરજ પડી હતી. શ્રોપશાયરમાંથઇનેપસાર થતી ટ્રેનોનેવેલલંગ્ટન સ્ટેશન પર પાણી ભરાઇ જતાંસ્થલગત કરાઇ હતી. ટ્રેક પર પાણી ભરાઇ જવાના કારણેવેલનસની કેનાલ જેવાંદ્રશ્યો સર્થયાંહતાં. પાણી ભરાઇ જવાના કારણેલંડન નોથથવેસ્ટનથરેલવેની ટ્રેનો બ્લેચલી અનેબેડફોડડવચ્ચેએક સપ્તાહ માટેસ્થલગત કરી દેવાઇ હતી. એમ5 પર પાણી ભરાઇ જવાના કારણેફાયર અનેરેસ્ક્યૂસલવથસેસંખ્યાબંધ વાહનચાલકોનેસલામત સ્થળેખસેડ્યાંહતાં. પૂરના કારણેબેડફોડડશાયર અનેબલમિંગહામમાંશાળાઓ બંધ કરી દેવાઇ હતી. ઇંગ્લેન્ડમાંશુક્રવારે63 ફ્લડ વોલનિંગ ર્રી કરાઇ હતી. લંડનમાંશુક્રવાર સવારથી જ સડકો જળમગ્ન બની હતી. બેડફોડડશાયર, નોથથમ્પ્ટનશાયર અને ઓક્સફોડડશાયર સલહતના લવસ્તારોમાંપૂરનેકારણેલમલકતોનેવ્યાપક નુકસાન થયુંહતું.

ÂЬº╙Τ¯ ºЪ¯щ¨¬´Ъ ³Ц®Ц ¸ђક»¾Ц³Ьє þщº½ ¶×¹Ьє¦щ ¹Ьકы¸Цє ºÃЪ³щ ·Цº¯¸Цє ¯¸ЦºЦ ¾¯³¸Цє ³Ц®Ц ¸ђક»¾Ц³Ъ §λº ઉ·Ъ °ઈ ¦щ? ¯ђ ╙¥є¯Ц કº¿ђ ³╙Ã, LemFi ÃЦ§º ¦щ ¯¸ЦºЦ ³Ц®Ц³щ ¨¬´°Ъ, º½¯Ц°Ъ અ³щ ´ђÂЦ¹ ¯щ ºЪ¯щ ĺЦ×µº કº¾Ц ¸Цªъ. ·Цº¯¸Цє ઉÓ¾ђ³Ъ ÂЪ¨³ આ¾Ъ ´Ã℮¥Ъ ¦щ. ╙±¾Ц½Ъ Ãђ¹ કы ³¾ºЦ╙Ħ અ°¾Ц અ×¹ કђઈ ĬÂє¢ Ãђ¹, ¾¯³¸Цє ¯¸ЦºЦ ´╙º¾Цº ÂЦ°щ Ãє¸щ¿Цє Âєક½Ц¹щ»Ц ºÃщ¾Ц³ђ અ³Ь·¾ ¡ºщ¡º આ³є±±Ц¹ક ¦щ. LemFi³щ આ ઊ§¾®Ъઓ³Ц ¸¹щ ¹Ьકы°Ъ ·Цº¯ ³Ц®Ц ĺЦ×µº કº¾Ц³Ъ ³¾Ъ Âщ¾Ц TÃщº કº¯Ц ·Цºщ ºђ¸Цє¥ અ³Ь·¾Ц¹ ¦щ. ¨¬´Ъ, ÂЬº╙Τ¯ અ³щ ´ђÂЦ¹ ¯щ¾Ц ĺЦ×µÂ↓ ÂЦ°щ ·Цº¯¸Цє ¯¸ЦºЦ ´╙º¾Цº અ³щ ╙¸Ħђ³щ Ĭщ¸ અ³щ ´ђª↔ ¸ђક»Ъ આ´ђ §щ°Ъ ¯¸щ ¸Цઈ»ђ ±аº ºÃЪ³щ ´® ઊ§¾®Ъઓ¸Цє ÂЦ¸щ» °ઈ ¿કђ.

આ´®Ц ¾Ц¥કђ ¸Цªъç´щ╙¿¹» ઓµºњ

¯¸щ‘GUJARAT15’ ³Ц કђ¬³Ц ઉ´¹ђ¢ ÂЦ°щ£100°Ъ ¾²Ь ºક¸³Ц Ĭ°¸ ĺЦ×µº ´º £15³Ьєકы¿¶щક ¸щ½¾Ъ ¿કђ ¦ђ. ¯¸Цºщ»Цє¶Ъ ºЦà §ђ¾Ц³Ъ ³°Ъ કы¾²Ь¡¥↓કº¾Ц³Ц ³°Ъ. Lemfi ÂЦ°щ¯¸ЦºЦ ³Ц®Ц Ë¹Цє´Ã℮¥¾Ц §ђઈએ Ó¹Цє¨¬´°Ъ અ³щ╙¾³Ц અ¾ºђ²щ´Ã℮¥Ъ A¹ ¦щ.

LemFi °કЪ ³Ц®Ц³щ·Цº¯¸Цє¨¬´°Ъ અ³щÂЬº╙Τ¯´®щ¸ђક»Ъ આ´ђ!

¨¬´Ъ ĺЦ×µºњ ¯¸ЦºЦ ³Ц®Ц ¢®¯ºЪ³Ъ ╙¸╙³ªђ¸Цє ·Цº¯ ´Ã℮¥щ ¦щ!!  કђઈ ĺЦרщÄ¿³ µЪ ³°Ъњ LemFi ¯¸ЦºЦ ¢¸щ ¯щª»Ъ ÂєÅ¹Ц³Ц ĺЦרщĿנકº¾Ц ´º કђઈ ĺЦרщÄ¿³ µЪ ³°Ъ »¢Ц¾¯Ьє!!  ĴщΗ એÄÂ¥щק ºщÎÂњ ç´²Ц↓Ó¸ક એÄÂ¥щק ºщΠÂЦ°щ ¯¸ЦºЦ ĬÓ¹щક ´Цઉ׬³Ьє ¾²Ь ¸а๠¸щ½¾ђ.  ÂЬº╙Τ¯ અ³щ ╙¾ΐЦ´ЦĦњ અÓ¹Ц²Ь╙³ક ÂЬºΤЦ°Ъ ¯¸ЦºЦ ³Ц®Ц³Ъ Â»Ц¸¯Ъ³Ъ ¡Ц¯ºЪ ¸½щ ¦щ.  એ´³ђ º½ ઉ´¹ђ¢њ ¯¸ЦºЦ ç¸Цª↔µђ³¸Цє °ђ¬Цє § ªકђºЦ ÂЦ°щ ³Ц®Ц ¸ђક»Ъ આ´ђ. 

LEMFI ¿Ц°Ъ ¯¸ЦºЦ ¸Цªъ´ºµыĪ ¦щњ

1. Lemfi એ´³щ એ×ļђઈ¬ અ°¾Ц iOS´º ¬Цઉ³»ђ¬ કºђ. 2. ¢®¯ºЪ³Ъ ╙¸╙³ªђ¸Цє ¯¸Цιє એકЦઉת ¯ь¹Цº કºђ. 3. ³Ц®Ц³щ ¹Ьકы°Ъ ·Цº¯Щç°¯ ¯¸ЦºЦ ´╙º¾Цº અ³щ ╙¸Ħђ³щ ĺЦ×µº કº¾Ц ¸Цє¬ђ!!

Footnote : RightCard Payment Services Limited is the trading name for LemFi and is registered with the Financial Conduct Authority as an Electronic Money Institution (Firm Reference 900424) address St. Faiths Street. Maidstone Kent. United Kingdom ME14 1LH. *Subject to terms and conditions **Subject to privacy notice https://www.lemfi.com/gb/privacy


06

@GSamacharUK

નવેમ્બરથી ઇસમગ્રેશન અનેઅિાયલમ લીગલ એઇડની ફીમાંવધારોે

5th October 2024

લંડનઃ લોડડ ચાસસેલિ અને જન્પટસ સેિટે િી શબાના માહમૂિ ઇનમગ્રેશન અને અસાયલમ લીગલ એઇડ વકક માટેની ફીમાં વધાિો કિવો કે કેમ તે અંગેનો નનણગય નવેમ્બિમાં લેવા સહમત થયાં છે. આ માટે તેઓ નનણગય પહેલાંના આઠ સપ્તાહ ચચાગ નવચાિણા કિશે અને સલાહ સૂચનો પ્રાપ્ત કિશે. 2024ના પ્રાિંભે કાયિા કંપની ડંકન લૂઇસે અગાઉની કસઝવષેનટવ સિકાિ સામે કેસ િાખલ કિી લીગલ એઇડ વકક માટેની ફીમાં 18 ટકાના કાયિા કંપનીની માગ િાથેજસ્ટટિ િેક્રેટરી શબાના માહમૂિ િહમત વધાિાની માગ કિી હતી. જો લેબિ સિકાિ દ્વાિા આ અંગે નનણગય લેવાશે તો કંપની દ્વાિા કેસને 1996થી ઇનમગ્રેશન લીગલ એઇડ માટેની એક પડતો મૂકાશે. કલાકની ફી 52 પાઉસડ િહી છે. તેનો અથગ એ થયો

કે છેલ્લા 28 વષગથી આ કામ માટેની ફીમાં ખિેખિ તો 48 ટકાની ઘટ પ્રવતટી િહી છે. સોનલનસટિ જેિમે ી બ્લૂમે જણાવ્યું હતું કે, ફીમાં તાફકિે વધાિો કિવાની જરૂિ છે કાિણ કે ઓછી ફીના કાિણે લોકોને િાજ્યાશ્રયના િાવાઓ માટે વકીલ ઉપલબ્ધ થઇ િહ્યાં નથી. કાયિા કંપની દ્વાિા હોમ ઓફફસના આંકડાની કિાયેલી સમીક્ષા અનુસાિ 2019થી 2023 વચ્ચે ઇંગ્લેસડ અને વેલ્સમાં િાજ્યાશ્રયની અિજીઓમાં 160 ટકાનો વધાિો થયો છે પિંતુ લીગલ એઇડ આપનાિાઓ દ્વાિા શરૂ કિાયેલા કેસોમાં ફિ 32 ટકાનો વધાિો નોંધાયો છે.

ઊનાળાથી ઇંગ્લેન્ડની પ્રાથસમક નોન ડોમ ટટેટિ નાબૂિ કરવાની યોજના પર ટ્રેઝરીની પુનઃસવચારણા શાળાઓમાંસવનામૂલ્યેબ્રેકફાટટ અપાશે િરકારના 1 સબસલયન પાઉન્ડની આવકના ટવપ્ન પર પ્રશ્નાથથસચહ્ન

લંડનઃ લેબિ સ િ કા િ ના મેનનફેપટોમાં નોન ડોનમસાઇલ ટેઝસ પટેટસ નાબૂિ કિવાની યોજના અંગે ટ્રેઝિી દ્વાિા પુનઃનવચાિણા કિવામાં આવી િહી છે. નચંતાનો નવષય એ છે કે નોન ડોમ પટેટસ નાબૂિ કિવાથી સિકાિને કિવેિામાં કેટલો લાભ થશે. શું અમીિ નવિેશીઓએ યુકે છોડી િેવો જોઇએ. નોન ડોમ પટેટસ એટલે યુકમે ાં િહેતો એવો વ્યનિ જે ટેઝસના મામલામાં પોતાને નવિેશી હોવાનું કહેતો હોય છે. ઓઝટોબિમાં િજૂ થનાિા લેબિ સિકાિના પ્રથમ બજેટની પ્રનિયાના ભાગરૂપે ઓફફસ ઓફ બજેટ નિપપોન્સસનબનલટી દ્વાિા કોઇ ચોક્કસ નીનત અપનાવવામાં આવી નથી. ટ્રેઝિી ઓફફસના અનધકાિીઓનું

માનવું છે કે અગાઉની સિકાિ દ્વાિા નોન ડોમ પટેટસમાં અપાયેલી બે છૂટછાટને નાબૂિ કિવાથી સિકાિને 1 નબનલયન પાઉસડની આવક થઇ શકશે નહીં. લેબિ સિકાિ આ પ્રપતાનવત આવક હોન્પપટલ, ડેસટલ અને પકૂલ બ્રેકફાપટ ક્લબ માટે ફાળવવા ઇચ્છે છે. અગાઉના ચાસસેલિ જેિમે ી હસટ દ્વાિા નોન ડોમ પકીમને અચાનક િ​િ કિાતાં અપાયેલા કસસેશન નવિેશમાં કાયમી સિનામુ ધિાવતા પિંતુ યુકમે ાં િહેતા અમીિોને અપાતી િાહતો ઘટાડવા માટે હતાં. જોકે ઓબીઆિ દ્વાિા કિાયેલી સમીક્ષા અનુસાિ સિકાિને થયેલી આવક અનનન્ચચત િહી હતી.

લંડનઃ પટામગિ સિકાિ આગામી વષષે નચલ્ડ્રન વેલનબઇંગ નબલ લાવવાની તૈયાિી કિી િહી છે. જે અંતગગત ઇંગ્લેસડની તમામ પ્રાથનમક શાળાઓમાં બાળકોને નવનામૂલ્યે નાપતો અપાશે. તે માટે પ્રાથનમક શાળાઓમાં બ્રેકફાપટ ક્લબ શરૂ કિાશે. લેબિ પાટટીએ તેના ચૂંટણી ઢંઢેિામાં આ વચન આપ્યું હતું. સિકાિનું કહેવું છે કે ફ્રી બ્રેકફાપટના કાિણે બાળકો શાળામાં વધુ ધ્યાન કેન્સિત કિી શકશે. આ યોજના દ્વાિા ગિીબી સામેની લડાઇમાં મોટું યોગિાન મળી િહેશે અને પનિશ્રમ કિતાં વાલીઓના િ​િ વષષે 400 પાઉસડ બચશે. ઘણા વાલીઓને તેમના િોજગાિ અને બાળકોની વચ્ચે િ​િ​િોજ સંતુલન સાધવું પડે છે જેના કાિણે તેમના તણાવમાં વધાિો થતો હોય છે. ફ્રી બ્રેકફાપટ યોજના તેમના

પિના િબાણ અને તણાવમાં ઘટાડો કિશે તેવો િાવો સિકાિ દ્વાિા થઇ િહ્યો છે. જે પનિવાિો શાળા પહેલાં ચાઇલ્ડ કેિ પિ આધાિ િાખે છે તેમને વધુ લાભ થશે. સવાિના સમયમાં ચાઇલ્ડ કેિની જરૂિ ન િહેવાના કાિણે આ વાલીઓ વષષે 2000 પાઉસડની બચત કિી શકશે. લેબિ સિકાિે 2028-29 સુધીમાં બ્રેકફાપટ ક્લબ માટે 315 નમનલયન પાઉસડની ફાળવણીનું લક્ષ્યાંક િાખ્યું છે. સિકાિના નનણગયને કાિણે 2025ના સમિમાં શાળાઓને નવદ્યાથટીઓ માટે ફ્રી બ્રેકફાપટ ક્લબ શરૂ કિવાની પિવાનગી મળી િહેશ.ે આ એક વ્યાપક યોજના હોવાના કાિણે તેનો નવપતાિ પ્રમાણે તબક્કાવાિ અમલ શરૂ કિવામાં આવશે.

7 ઓક્ટોબરથી ફ્રોડના 85,000 પાઉન્ડ િુધીના સરફંડ પાંચ સિવિમાંચૂકવી િેવા પડશે પેમેન્ટ સિટટમ રેગ્યુલેટર દ્વારા મહત્તમ સરફંડનેઘટાડીને4,15,000 પાઉન્ડ કરાયું

લંડનઃ નવા નનયમો અંતગગત યુકેની બેસકોએ ફ્રોડ પીનડતોને પાંચ નિવસમાં 85000 પાઉસડ સુધીનું નિફંડ આપી િેવું પડશે. પકેમસગ દ્વાિા ફ્રોડનો ભોગ બનેલા લોકોને અત્યાિ સુધી મોટાભાગની બેસકો અને પેમેસટ કંપનીઓ દ્વાિા ઇચ્છા થાય તે પ્રમાણે નિફંડ ચૂકવવામાં આવતું હતું. હવે નવશ્વમાં પહેલીવાિ 7મી ઓઝટોબિથી યુકેની બેસકોએ પાંચ નિવસમાં જ નિફંડ ચૂકવી િેવું પડશે.

જોકે પેમેસટ નસપટમ િેગ્યુલેટિ દ્વાિા અગાઉના મહત્તમ નિફંડને ઘટાડીને 4,15,000 પાઉસડ કિાયું છે. વોચડોગનો િાવો છે કે 85000 પાઉસડની નવી મયાગિામાં 99 ટકા કિતાં વધુ િાવાનો નનકાલ થઇ જશે. એકવાિ કપટમિને નિફંડ ચૂકવ્યા બાિ બેસક અથવા તો પેમસે ટ કંપની જે ફાઇનાન્સસયલ સંપથા દ્વાિા ફ્રોડપટિે નાણા ચોયા​ાં હોય તેની પાસેથી

Enjoy fresh DOSA in your own garden

Book no ow w for Diw wa ali and Ne ew wY Ye ear cele eb bration

We prre epare variety of

Ve V egetarian frre esh Dosa at your place for your guests.

Fresh Dosa

Engage t, Mehendi night, Birthday Party, Anniversarry y Party and any other occassion (minimum 50 people)

Pure P Pu ure re Vegetarian Veg egeta tarriiian an

Te T el: 07748 63 62 64

અડધા નિફંડ માટે િાવો કિી શકશે. જોકે ગ્રાહકો માટે કામ કિતી સંપથા નવચે ચેતવણી આપી છે કે નિફંડની મહત્તમ મયાગિા ઘટાડવાના કાિણે ભયજનક પનિણામ આવશે અને વોચડોગે તેની અસિો પિ ધ્યાન આપવું પડશે. યુકેમાં ઓથોિાઇઝ્ડ પુશ પેમેસટ ફ્રોડમાં વષગ 2023માં 12 ટકાનો વધાિો નોંધાયો હતો. ફ્રોડના 2,32,429 કેસમાં પકેમપટિોએ 459.7 નમનલયન પાઉસડનો ચૂનો લગાવ્યો હતો.

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

યુકેમાંપહેલીવાર વૃદ્ધ િંપતીએ િૂિાઇડ પોડની માગ કરી

ટકોટ િંપતી વૃદ્ધાવટથાની પીડાઓ અનેનબળાઇઓનો ભોગ બનવા માગતુંનથી

લંડનઃ યુકેમાં પહેલીવાિ એક વૃદ્ધ િંપતીએ જીવનનો અંત આણવા બે સૂસાઇડ પોડની માગ કિી છે. 80 વષટીય નિન્પટન પકોટ અને 86 વષટીય પીટિ પકોટે જીવનનો અંત આણવા નવવાિાપપિ સાકોગ મશીનનો ઉપયોગ કિવા ન્પવત્ઝલષેસડ ન્પથત સૂસાઇડ ગ્રુપ ધ લાપટ નિસોટડ સાથે કિાિ કયોગ છે. અખબાિી અહેવાલો પ્રમાણે નિન્પટન નડમેન્સસયાથી પીનડત છે અને તેમણે એનએચએસમાં મળતી સાિવાિ અંગે ઘેિી નચંતાની લાગણી વ્યિ કિી છે. પીટિ પકોટ કહે છે કે અમે વૃદ્ધાવપથાની પીડા અને નબળાઇઓને અવગણવા માગીએ છીએ. માિી પત્નીની માનનસક ક્ષમતાઓ ઘટી િહી છે. મને નવશ્વાસ નથી કે એનએચએસમાં તેને સમયસિ સાિવાિ મળી િહેશે. જેના કાિણે તેને ઘણી પીડામાંથી પસાિ થવું પડી શકે છે. શુંછેિાકોથમશીન યુથેનનનસયા કેમ્પેન ગ્રુપ એન્ઝઝટ ઇસટિનેશનલના ડો. ફફનલપ નનટ્પકે દ્વાિા એક કેપ્પયુલ તૈયાિ કિાઇ છે. જેમાં મોત ઇચ્છનાિ વ્યનિને મૂકવામાં આવે છે. તે વ્યનિ જાતે અંિ​િથી નમકેનનઝમ એન્ઝટવેટ કિીને જીવનનો અંત આણી શકે છે. યુકેિરકારનુંશુંમાનવુંછે યુકેના હેલ્થ એસડ સોનશયલ કેિ સેિેટિી વેસ પટ્રીનટંગે આનસપટેડ સૂસાઇડ કાયિાઓ અંગે ગંભીિ નચંતા વ્યિ કિી છે. તેમણે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, અપુિતી સાિવાિ ઉપલબ્ધ થવાના કાિણે ઘણા લોકો મોતને પસંિ કિી શકે છે. હાલની નસપટમ જીવનના અંત સુધી પહોંચેલા લોકોને ઇચ્છામૃત્યુની પસંિગીમાં મિ​િ કિે છે કે કેમ તે હું કહી શિો નથી.


@GSamacharUK

07

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

એનડનબરોમાંસતત 10મા વષષેનદવાળીની લેબર ઇન્ડડયડસનુંભારત-યુકેસંબંધો ઉજવણીનુંઆયોજન કરાયું વધુમજબૂત બનાવવા આિવાન

5th October 2024

હદવાળીની ઉજવણીને સ્કોટિેડડની લંડનઃ હવિમાં હદવાળીની રાજધાની એહડનબરોમાં ઉજવણી માટેના સાત શ્રેષ્ઠ સતત 10મા વષષે 3 સ્થળોમાં સ્થાન અપાયું નવેમ્બર 2024ના રોજ એહડનબરોની િતુ.ં ઉજવણી હદવાળીની હદવાળીની ઉજવણીમાં કરાશે. ઉજવણી દરહમયાન એહડનબરો હસટી સેડટરથી ફાઈલ ફોટો 10,000 કરતાં વધુ િોકો પરેડનું તેમજ હિડસ સ્ટ્રીટ નસટી સેડટરથી પરેડ અનેનિડસ સ્ટ્રીટ સામેિ થાય છે અને પરેડ આતશબાજીનો તથા ખાતે ગાડડન ગાડડ ન ખાતે આતશબાજીના કાયણ ક્ર મો લ્િાવો માણે છે. આ વષષે 3 આતશબાજીનું આયોજન ચે હ રટી એહડનબરો હદવાળી િારા નવેમ્બરના રોજ બપોરના 1થી કરાયું છે. એહડનબરોના ભારતીય 2015થી હદવાળીની ઉજવણીનું રાતના 9 કિાક સુધી હદવાળીની સમુદાય અને િોડડ િોવોસ્ટ ઓફ આયોજન શરૂ કરાયું િતુ.ં એહડનબરોમાં એહડનબરોની ઉજવણી કરાશે. એહડનબરોના સિકારથી સ્કોહટશ 2020માં

નિડદુબનલદાનવીરોના સડમાનમાંનિડદુ મેમોનરયલ નદવસની ઉજવણી

દર વષષેશ્રાદ્ધના છેલ્લા શનન કેરનવવારેઉજવણી કરવાનો નનણણય

લંડનઃ હિડદુ ધમમની રક્ષા માટે બહિદાન આપનારા નાયકોનું સડમાન કરવા હિહટશ હિડદુઓના સંગઠન િારા હિડદુ મેમોહરયિ હદવસની ઉજવણી કરાઇ િતી. સંગઠન િારા સમગ્ર હિડદુ સમુદાય િારા આ હદવસની ઉજવણી કરાય તે માટે હપતૃપક્ષ અથવા તો શ્રાિના છેલ્િા શહનવાર કે રહવવારે ઉજવણી કરવા નક્કી કરાયું છે. સંગઠને જણાવ્યું િતું કે, આખું વષમ હિડદુ સમુદાય િારા ઘણા તિેવારોની ઉજવણી કરવામાં આવે છે જ્યારે હિડદુ ધમમની રક્ષા માટે આહૂહત આપનારા નાયકોને ભાગ્યે જ યાદ કરાતાં િોય છે.

હિડદુ સમુદાયો તેમના ઉદ્દભવના દેશોના સ્વતંત્રતા હદવસો પણ ઉજવતા િોય છે. સંગઠનો મૂળ િેતૂ તમામ સંિદાયના હિડદુઓને એક મંચ પર એકઠાં કરવાનો છે. હિડદુ નાયકોની વીરગાથાઓ, માનવતાની સેવાને યાદ કરીને સંગઠન એવી આશા રાખે છે કે હિડદુઓ હિહટશ સમાજમાં સકારાત્મક યોગદાન આપવાનું જારી રાખે. આ ઉજવણીને ડાયસ્પોરા જૂથ ઇનસાઇટ યુકે િારા પણ સમથમન અપાયું છે. સંગઠનને આશા છે કે આ રીતે હિહટશ હિડદુઓની ભાહવ પેઢી હિડદુ ઇહતિાસને શીખી શકશે.

બંનેદેશ વચ્ચેના સંબંધોનુંિાદણયુકે-ભારત 2030 રોડમેપઃ દોરાઇસ્વામી

લંડનઃ ભારતીય ડાયસ્પોરાનો સંપકક માટેની સાધવા િેબર પાટટીની સંસ્થા િેબર ઇન્ડડયડસ િારા ગયા સપ્તાિમાં િીવરપુિ ખાતે આયોહજત પાટટીની કોડફરડસમાં ભારત અને યુકે વચ્ચેના હિપક્ષીય સંબંધને િોત્સાહિત કરવા ‘The UKIndia Relationship: Perspectives on a Future Partnership’ નામનું િકાશન શરૂ કરાયું િતું. િંડનમાં ભારતીય િાઇ કહમશન િારા પણ એક સમારોિનું આયોજન કરાયું િતું જેમાં હબઝનેસ એડડ ટ્રેડ સેિેટરી જોનાથાન રેનોલ્ડ્સ, હમહનસ્ટર ફોર માઇગ્રેશન એડડ હસહટઝનહશપ સીમા મલ્િોત્રા સહિતના મંત્રી, સાંસદો અને

કાઉન્ડસિર િાજર રહ્યાં િતાં. સમારોિમાં ભારતીય િાઇ કહમશ્નર હવિમ દોરાઇસ્વામીએ જણાવ્યું િતું કે, આ સંબંધનું િાદમ ભારત-યુકે 2030 રોડમેપ છે. આ રોડમેપ આપણા સંબંધોને વ્યૂિાત્મક ભાગીદારીના સ્તરે િઇ જશે. આ રોડમેપ બંને દેશ વચ્ચેના વેપાર, મૂડીરોકાણ અને ટેકહનકિ અને સંરક્ષણ સિકારને વેગ આપવાનું હવઝન ધરાવે છે. યુકેમાં વસતો 1.8 હમહિયનનો ભારતીય ડાયસ્પોરા બંને દેશની સમૃહિ

§5n+1å-§5l% §5n+1å-, l%

35,0( /$1' )25 6$/(

વધારવામાં નોંધપાત્ર યોગદાન આપવાની સાથે સાંસ્કૃહતક સંબંધો મજબૂત બનાવી રહ્યો છે. િેબર ઇન્ડડયડસના અધ્યક્ષ હિસ રાવિે જણાવ્યું િતું કે, હિહટશ ભારતીય સમુદાય સાથે િેબર પાટટીનો સિયોગ આહથમક પહરણામો અને સાંસ્કૃહતક વૈહવધ્યતાને તક આપે છે. ઉદ્યોગ સાિહસક ભારતીય ડાયસ્પોરાના યોગદાન વડે િેબર પાટટી યુકેની વૈહિક સ્પધામત્મકતામાં વધારો કરી શકે છે.

9(5< 35,0( /2&$7,21 ,1

%+80(/

7D 1DGLDG 'LVW .KHGD *XMDUDW ,QGLD

$W WKH RXWVNLUWV RI $QDQG 9DGRGDUD +LJKZD\ LQ D YHU\ FORVH SUR[LPLW\ WR WKH XSFRPLQJ EXOOHW WUDLQ VWDWLRQ /DQG Q 6L]H $SSUR[ DFUHV KD 1RQ $JULFXOWXUDO Q RUGHU (QVXULQJ HDV\ GHYHORSPHQW &OHDU D 7LWOH 2‫ٵ‬HULQJ SHDFH RI PLQG 1HDW D DQG FOHDQ OHYHOOHG ODQG 1R 1 H[WUD KDVVOH (GJH J WR HGJH )HQFH DOO IRXU VLGGHV )XOO\ SURWHFWHG

)RU HQTXLU\ 0U %KDYVDU SOHHDVH FRQWDFW µ åµ Ý0 ååµµµ

:R : RQGHUUIIIX \ WR LQQY YYH HVVWW LQ D SULPH SLHFH XO RSSRUUWWXQLWW\ RRII ODQG ZLWK HH[[F [FHOOHQW GHY HYH YHORSPHQW SUURRVSHFWV WV

HDV\ WR UHDFK E\ :KDWVDSS PHVVDJH


08

@GSamacharUK

5th October 2024

રિયમોિુંઉલ્લંઘિ કરી બેરિફફટ્સ ઓસ્કારિી ઇન્ટરિેશિલ કેટેગરીમાંયુકે માટેસંધ્યા સૂરીિી સંતોષિી પસંદગી લેિારાઓ પર તવાઇ આવશે ડીડબલ્યુપીિેબેન્ક ખાતાધારકોિી રવગતો હાંસલ કરવાિી સત્તા અપાઇ

લંડનઃ સનયમોનું ઉલ્લંઘન કરીને કિાશે. સવભાગે જણાહયું હતું કે, અમે બેસનકફટ્િ હાંિલ કરનારાની હવેખેર અમારા કમવચારીઓનેનવા સનયમોનો નહીં રહે. બેસકોએ હવેસડપાટટમસેટ ફોર અિરકારક ઉપયોગ કરવા માટે વકક એસડ પેસશનને ખાતાધારકની તાલીમ આપી રહ્યાં છીએ. સવભાગ તમામ માસહતી આપવી પડશે. આ દ્વારા નવી સરપોસટિંગ સમકેસનઝમ પણ માટેની િત્તાઓ સવભાગને આપવામાં લાગુ કરાશે. જોકે સવભાગ આવી છે જેથી તે બેસકોને ખાતાધારકની અંગત સવગતો અસય ખાતાધારકની મહત્વની માસહતી કોઇ િાથેઆપલેકરશેનહીં. લેબર િરકારેતેના ચૂટં ણી ઢંઢરે ામાં આપવા ફરજ પાડી શકે. નવા સનયમો અંતગવત સવભાગ કરદાતાઓના નાણાની િુરિા કરવા બેસકોને ખાતાધારકની બચતો, અનેજાહેર િેવાઓનો દુરુપયોગ કરી વેકેશનના પ્રવાિ અને અસય ફ્રોડ કરનારા લોકો િામે આકરા બાબતોની માસહતી આપવાની ફરજ પગલાં લેવાનું વચન આલયું હતું તે પાડી શકે છે. તેનો અથવ એ થયો કે અંતગવત નવો કાયદો લાવવામાંઆવી લાગુ મયાવદા કરતાં વધુ બચત રહ્યો છે. જોકેએન્ટટસવપટોનો આરોપ છેકે ધરાવતા, સવદેશમાં લાંબો િમય વેકેશન માણતા હોય તેવા આ નવા સનયમોના કારણે મોટી બેસનકફટ્િના દાવેદારો પર િકંજો િંખ્યામાંસનદોવષ લોકો પણ દંડાઇ જશે.

સંધ્યા સૂરી દસ્તાવેજી ફફલ્મો બિાવવા માટેજાણીતા છે એવી િંતોષ લંડનઃ સિસટશ ઉત્તર ભારતની એ કે ડે મી એ ગ્રામીણ મસહલા ઓ પ કા ર ની છે જે પસતના ઇ સ ટ ર નેશ ન લ સનધન બાદ ફીચર કફલ્મ પો લી િ કેટેગરીમાં યુકેનું પ્રસતસનસધત્વ કરવા માટે િંધ્યા કોસપટેબલ તરીકેની નોકરી િૂરીની ક્રાઇમ સિલર િંતોષની પ્રાલત કરે છે. એક પછાત પિંદગી કરી છે. સહસદી વગવની કસયાની હત્યાની તપાિ ભાષામાં તૈયાર કરાયેલી આ તેનેિોંપવામાંઆવેછે. આ કફલ્મનું લેખન અને કફલ્મ 2024ના પ્રારંભે કેસિમાં સદગ્દશવન િંધ્યા િૂરીએ કયુિં છે પણ રજૂકરાઇ હતી. સિસટશ ભારતીય કફલ્મ અને મુખ્ય પાિ શહાના મેકર િંધ્યા િૂરી આઇ ફોર ગોપવામીએ ભજહયું છે. તેમને ઇન્સડયા અનેઅરાઉસડ ઇન્સડયા િાથ આલયો છેિુસનતા રાજવરે. સવથ મૂવી કેમેરા જેવી કફલ્મનુંસનમાવણ જેમ્િ બાઉશર, દપતાવેજી કફલ્મો માટેજાણીતા બાલ્થાઝાર દ ગેનયે અનેમાઇક છે. િંતોષ કફલ્મનું મુખ્ય પાિ ગૂડસરચ દ્વારા કરાયુંછે.

પાફકિંગ પેિલ્ટીિા િામેમોકલાતા ટેક્સ્ટ મેસેિથી સાવધ રહેવા અપીલ સાઇબર ફ્રોડ આચરિારા સરકારી રવભાગોિા િામેવાહિચાલકોિેમેસેિ મોકલાતા હોવાિી ચેતવણી

નથી. આ પ્રકારના ટેટપટ મેિજ ે માંપપેસલંગ અને લંડનઃ ડ્રાઇવર એસડ ન્હહકલ પટાસડડટ એજસિી આવેછે. પકેમપટિવદ્વારા એવી પણ ધમકી આપવામાં ગ્રામરની પણ ભૂલો રહેલી હોય છે. તેઉપરાંત દ્વારા યુકેના વાહનચાલકોને તાકકદની ચેતવણી જારી કરાઇ છે. એજસિીએ જણાહયું છે કે ફ્રોડ આવી રહી છે કે વાહનચાલક સનન્ચચત આ પ્રકારના મેિેજ પિવનલ નંબર પરથી આચરનારા લોકો વાહનચાલકોને િરકારી િમયમયાવદામાંપેનલ્ટીની ચૂકવણી નહીં કરેતો મોકલવામાંઆવેછે. એજસિીએ જણાહયુંછેકે સવભાગોના નામે પાકકિંગ દંડના મેિેજ કરીને તેના પર ડ્રાઇસવંગ પ્રસતબંધ, વધારાની પેનલ્ટી આ પ્રકારના શંકાપપદ મેિેજ મેળવનારાઓએ નેશનલ િાઇબર સિટયુસરટી િેસટરને જાણ નાણા પડાવી રહ્યાં છે. પકેમ કરનારા અનેકોટટકેિ પણ થઇ શકેછે. એજસિીએ જણાહયું હતું કે, અમે પાકકિંગ કરવી. આરએિીના પ્રવિા રોડ ડેસનિેજણાહયું અપરાધીઓ વાહનચાલકોને પાકકિંગ પેનલ્ટી ે િાઇબર પકેમનો નવો ચાજવના નામેટેટપટ મેિેજ મોકલેછે. તેની િાથે માટેનો દંડ વિૂલતા નથી તેથી આ પ્રકારના હતુંકે, આ પ્રકારના મેિજ ે મોકલવાનો િવાલ જ ઊભો થતો પ્રકાર છે. જેવાહનચાલકોનેલક્ષ્યાંક બનાવેછે. નાણા ચૂકવવા માટેની સલસક પણ આપવામાં ટેટપટ મેિજ

ચાઇલ્ડ સીટ વગર બાળકોિેલઇ િતાંચાલકોિે500 પાઉન્ડિો દંડ

12 વષષથી િાિા માટેહાઇ બેક્ડ બૂસ્ટર સીટ ફરરિયાત

લંડનઃ કારમાં પૌિ-પૌિીને જણાહયું હતું કે, કાયદા પ્રમાણે લઇ જતા દાદા-દાદી માટે 12 વષવિુધીના અથવા તો 135 પોલીિ દ્વારા ચેતવણી જારી િે.મી. કરતાં ઓછી ઊંચાઇ કરાઇ છે. ચાઇલ્ડ િીટના ધરાવતા બાળકોને કારમાં લઇ સનયમોના ઉલ્લંઘન માટેતેમને જતી વખતે તેમના માટે હાઇ 500 પાઉસડના દંડનો િામનો બેટડ બૂપટર િીટ ફરસજયાત છે. કરવો પડી શકે છે. પોલીિે 4 વષવથી નાના બાળકો માટે અિુરસિત િીટ િામે પણ રીઅરવોડટફેસિંગ જરૂરી છે. તેઉપરાંત 12 વષવથી મોટાં અસભયાન ચલાવવાનું શરૂ કયુિં અથવા તો 135 િે.મી. કરતાં છે. કેસટ રોડ િેફ્ટીએ દાદા- વધુ ઊંચાઇ ધરાવતા બાળકો દાદીઓને ચેતવણી આપતાં માટેિીટ બેલ્ટ ફરસજયાત છે.

Om Funeral Care Ltd All Religion Respected

આ´³Ц 羧³³Ъ ╙¥º╙¾±Ц¹³Ъ ¾Â¸Ъ ´½щઅ¸щઆ´³Ъ ´¬¡щઉ·Ц ºÃщ¾Ц Âĸ±¹ ÂÃકЦº આ´¾Ц ¯Ó´º ¦Ъએ

24

Hours Service

 ઇ×¬Ъ´щ׬ת Ù¹Ь³º» ¬Ц¹ºщĪº  Ãђ¸ ╙¾╙¨ªÂ  ĬЦઇ¾щª ઔєє╙¯¸ ±¿↓³ ¸Цªъઅ¸ЦºщÓ¹Цє¥щ´»³Ъ ¢¾¬ ¦щ  ´Ц╙°↓¾ ±щóщç³Ц³ અ³щ§щ¯щ´ђ¿Цક ÂЦ°щ¯ь¹Цº કºЪએ ¦Ъએ  £ђ¬Ц ÂЦ°щકыºщ? ઉ´»Ú² ¦щ ¾Ъકы׬¸ЦєÙ¹Ь³º» કºЪએ ¦Ъએ  Ù»Ц¾º એºщק¸щ×ΠકºЪએ ¦Ъએ  ¾à¬↔¾Цઇ¬ ºЪ´щĺЪએ¿³  ¹Ьકы¸ЦєઅЩç° ╙¾Â§↓³³Ъ ã¹¾ç°Ц  ĬЪçª (¾щ±ђŪ ╙¾╙² કºЦ¾³Цº) ĮЦΜ®³Ъ ã¹¾ç°Ц  ´Ц╙°↓¾ ±щÃ³ЬєએÜ¶Ц»¸Ỳ¢ અ³щÃЦઈ?³ ĺЪª¸щת

 Independent Funeral Directors  Home Visits  Private Viewing in our Chapel of Rest  Wash & Dress  Horse & Carriages  Weekend Funerals  Flower arrangements  Worldwide Repatriation  Final Dispersal of Ashes in UK  Priest Arrangement  Embalrning & Hygiene Treatment

KENTON BRANCH: Kalpesh Patel 445 KENTON ROAD, HARROW HA3 0XY Tel: 0208 922 3344 ILFORD BRANCH: M: 07400 604 460 1-3 BEATTYVILLE GARDENS, IG6 1JN

સગીરાઓ પર રેપઃ અબાલઝક સારહલિે 19 અિેસૈફ કાહ્યા​ાિે12 વષષિી કેદ

લંડનઃ િગીરાઓનેદારૂ અનેડ્રગ આપીને બળાત્કાર કરનારા અબાલઝક િાસલહ અને િૈફ કાહ્યાને લાંબી મુદતની કેદ ફટકારવામાં આવી છે. લલાયમાઉથના િાસલહને બે િગીરાઓ પર બળાત્કાર માટે19 વષવ અને લીવરપૂલના કાહ્યાને એક લલાયમાઉથ ક્રાઉન કોટટમાં તેમના પર િગીરા પર બળાત્કાર માટે 12 વષવ મૂકાયેલા આરોપો નકારી કાઢ્યાંહતાં. કેદની િજા કરાઇ છે. આ ઘટના વષવ ચાર િગીર પીસડતાઓ પૈકીની એકે 2017ની છે. તે ઉપરાંત લંડનના 35 બીબીિી ડ્રામા િી ગલ્િવ જોયા બાદ વષતીય એસથની અનંતરાજાને16 વષતી પોલીિને પુરાવા આલયા બાદ આ િગીરા પર બળાત્કાર કરવા માટેદોષી નરાધમોના અપરાધ િામે આહયા ઠેરવાયો હતો. આ િણે અપરાધીએ હતા.

િરસિંગ રેગ્યુલેટરી વડા સર ડેરવડ વોરેિ રાજીિામુઆપશે

લંડનઃ એક અખબારી અહેવાલ બાદ યુકને ી નસિ​િંગ રેગ્યુલટે રી િંપથાના વડા િર ડેસવડ વોરેને રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. નસિ​િંગ એસડ મીડવાઇફરી કાઉન્સિલમાંપ્રવતતી રહેલા ઝેરી વાતાવરણના કારણેજનતા અનેનિોવજોખમમાં મૂકાઇ રહ્યાંહોવાના અહેવાલ બાદ િર ડેસવડ વોરેન હોદ્દો છોડવા તૈયાર થયા છે. કે િી નાસઝર અફઝલ દ્વારા જારી કરાયેલ પવતંિ િમીિા બાદ િર વોરેનના રાજીનામાની માગ બુલદં બની હતી. િમીિામાંઆરોપ મૂકાયો હતો કેતેઓ જડ કરી ગયેલી િમપયાઓની ચેતવણીઓની ધરાર અવગણના કરી રહ્યાંહતાં.

હેરોમાંરરડેવલપમેન્ટ માટેસ્થારિકોિા સૂચિો આમંરિત કરાયાં

લંડનઃ હેરોના પૂવવસિસવક િેસટર ખાતેસરડેવલપમેસટ કરી પ્રપતાસવત પોએટ્િ કોનવરને સવકિાવવા માટેહેરો કાઉન્સિલ દ્વારા પથાસનક રહેવાિીઓના િૂચનો આમંસિત કરાયાંછે. આ પ્રોજેટટ અંતગવત 1100 નવા રહેણાંક તૈયાર કરાશે. કાઉન્સિલ દ્વારા 2024ના અંત િુધીમાંડેવલપર િાથેમળીનેલલાસનંગ એન્લલકેશન રજૂકરાય તેવી િંભાવના છે. તેથી તેપહેલાંપથાસનક રહેવાિીઓ પાિેથી િલાહ િૂચનો આમંસિત કરાઇ રહ્યાં છે જેથી અંસતમ લલાન તૈયાર કરી શકાય. પથાસનકો પોએટ્િ કોનવર કસિલ્ટેશન વેબિાઇટ અથવા તો લોકલ ઇવેસટ્િ દરસમયાન િૂચનો રજૂકરી શકેછે.

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ટૂંકુનેટચ...

96 વષષિા દાદીમાિેભયિ​િક ડ્રાઇરવંગ દ્વારા હત્યા માટે18 મરહિાિી કેદ

લંડનઃ 96 વષવના દાદીમાને ભયજનક ડ્રાઇસવંગ દ્વારા એક મસહલાનું મોત સનપજાવવા માટે લીવરપૂલ ક્રાઉન કોટટ દ્વારા 18 મસહનાની િપપેસડેડ કેદની િજા ફટકારાઇ હતી. મિતીિાઇડના જૂન સમલ્િે પોતાનો દોષ કબૂલતાં પવીકાયુિંહતુંકેઓગપટ 2023માંતેમના ભયજનક ડ્રાઇસવંગના કારણેકાર પેવમેસટ પર ચડી જતાં76 વષતીય િેસડા જોઇિનુંસનધન થયુંહતુ.ં જૂન સમલ્િ યુકેમાં ભયજનક ડ્રાઇસવંગ માટે િજા પ્રાલત કરનારા િૌથી વૃદ્ધ હયસિઓ પૈકીના એક છે.

લેરખકા સૌંદયાષપર લંડિમાંહુમલો, િાક તોડી િાખ્યું

લંડનઃ ગ્રીનકાડટ કોપોવરેશનના િહપથાપક અને લેસખકા િૌંદયાવ બાલાિુિમસણએ લંડનમાં પોતાના પર હુમલો થયાનો આરોપ મૂટયો છે. તેમણે જણાહયું હતું કે, લંડનમાં ધોળે દહાડે િડક પર મારા પર હુમલો કરાયો હતો. 18 િલટેમ્બરના રોજ હું િડક પર ચાલતી જઇ રહી હતી ત્યારે એક ઊંચો કદાવર માણિ મારી પાિેઆહયો હતો અનેપૈિા માગવા લાગ્યો હતો. મેં ઇનકાર કરતાં તેણે મારા ચહેરા પર મુક્કો જડી દીધો હતો. તેમણેજણાહયુંહતુંકે, થોડી િેંકડો માટેતો હું જાણે કે બેહોશ થઇ ગઇ હતી. પછી મેં જોયું તો મારો ચહેરો, હાથ અનેકપડાંલોહીથી ખરડાયેલાં હતાં. તેણેમારુંનાક તોડી નાખ્યુંહતુંઅનેપુષ્કળ લોહી વહી રહ્યું હતું. થોડી સમસનટમાં લોકો અને પોલીિ મારી પાિે આવી ગયાં હતાં અને મને મદદ કરી તી. મારા નાકમાંફ્રેકચર થયાંહતાં.

પાફકિંગ વોડડિ​િેધમકી આપિાર બ્રેન્ટિા ડેપ્યુટી મેયરિુંરાજીિામુ

લંડનઃ દંડ ફટકારનાર પાકકિંગ વોડટન િાથે આક્રમક હયવહાર કરનાર િેસટ કાઉન્સિલના ડેલયુટી મેયરનેરાજીનામુઆપવાની ફરજ પડી છે. તે ઉપરાંત વેમ્બલીમાં લંડન રોડ પર સટકકટ આપનાર પાકકિંગ વોડટનને ધમકી આપવા માટે નોથવસવક પાકક વોડટના કાઉન્સિલર સડયાના કોલીમોરને લેબર પાટતીમાંથી િપપેસડ કરાયાં છે. સડયાનાએ વોડટનનેધમકી આપી હતી કેહુંતારા અસધકારીઓને જાણ કરીશ અને તારા અંગે ઇસમગ્રેશન િેવાઓને પણ કહીશ કે તું યુકેમાં રહેવા માટેઅસય કોઇનેપરણી ગયો છે.

લંડિ​િી શાળામાં14 વષષીય રવદ્યારથષિી પર એરસડ હુમલો

લંડનઃ ભારતમાંમસહલાઓ પર એસિડ હુમલાની ઘટનાઓ છાશવારે બનતી હોય છે પરંતુ િેસટ્રલ લંડનના વેપટસમસપટરની એક શાળામાં14 વષતીય િગીરા પર એસિડ હુમલો કરાતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. આ હુમલામાં અસય એક સવદ્યાથતી અને એક મસહલા સશિકને પણ ઇજા પહોંચી હતી. ઘટનાપથળે પહોંચેલા બે પોલીિ અસધકારીની પણ તસબયત લથડતાંતેમનેિારવાર માટેહોન્પપટલમાંલઇ જવાયાંહતાં. પોલીિ આ ઘટનાની તપાિ કરી રહી છે.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

કરપલ દુદકકયા

ઈઝરાયેલ દ્વારા આતંકીઓનો કચ્ચરઘાણ ભારત માટેબોધપાઠ સમાન આપણા વવશ્વે ઘણા લાંબા આપે અને તેમનું રિણ કરે નેપતનાબૂદ કરી નાખીશું. પેલેસ્પટનીઅન સમયથી આતંકવાદીઓને ત્યારે તેમના પર જુલમ થતો િમાસના તેમની શેતાની વવચારધારાના િોવાની કાગારોળ કરવાનો આતંકીઓએ વવચાયુાં કે દરેક પ્રકારના પાગલપણા સાથે અવધકાર ગુમાવી બેસે છે. ઈઝરાયેલ પર હુમલો કરવાનો બચી નીકળવાની છૂટ આપેલી પ્રત્યેક લેબેનીઝ નાગવરકે આઈવડયા જોરદાર રિેશ.ે િવે છે. આ પરંપરાગત ડિાપણ (હું શેરીઓમાંઉતરી આવી તેમના આજે ગાઝા તરફ નજર કરો, આ સલાિ વવચારવવમશવિેઠળ દેશને આતંકવાદી રાષ્ટ્રમાં કૂચાની માફક કચડાઈ ગયુંછે. નાખનારા આ િમાસના મોટા ભાગના કહું છું) એવું રહ્યું છે કે જો ફેરવી આતંકવાદીઓ વવદેશી રાષ્ટ્રોમાં ત્રાસવાદીઓ અને તમામ નેતાઓ માયાવ ગયા છે. જો ે ોન આવી જ ભૂલ કરશે અવધકારીઓનો લેબન પોતાને વબનસરકારી સરકારી ખેલાડીઓ પવરૂપે સંગવઠત ખાતમો બોલાવી દેવો જોઈએ. તો તેમની દશા શુંથઈ શકેતેનું કરતા િોય તો તમારે વ્યાપક જો લેબેનોનના નાગવરકો આ ઉદાિરણ છે. આમાં ભારત માટે એક યુદ્ધના ભય િેઠળ તેમના પર આટલી વિંમત દશાવવી ન શકે હુમલા કે આક્રમણ કરવું ન તો તેઓ ઈઝરાયેલ સામે બોધપાઠ છે. જાણીતા આતંકી જોઈએ. ઈઝરાયેલે 21મી વવરોધ કરવાનો અવધકાર સંગઠનો રોવજંદા ધોરણે ભારતને વનશાન બનાવે છે. સદીમાંપપષ્ટપણેદશાવવ્યુંછેકે ગુમાવી દેછે. ઈપલાવમક કટ્ટરવાદીઓના ઘણા તો સરિદ પાર આ ત્રાસવાદીઓ સાથે કામ પાર પાડવાનો માત્ર એક જ તથાકવથત અને બની બેઠેલા પાકકપતાન, બાંગલાદેશમાં માગવ છે. તેઓ જ્યાં પણ વીર નાયક, ઈરાનના સુપ્રીમ અડ્ડા જમાવીને બેઠા છે તો છુપાયા િોય ત્યાંથી તેમનો લીડર અલી ખેમૈનીએ કેટલાક કેનડે ા જેવા દેશોમાંથી વવનાશ કરી નાખો. કોઈ પણ અજાણ્યા બંકરની અંદર ઘૂસી ભારત વવરુદ્ધ ઝેર ઓકે છે. દેશ કોઈ પણ આતંકવાદી જઈ આશ્રય મેળવી પોતાની આપણે જાણીએ છીએ કે આ જૂથનેઆશ્રય આપતો િોય તો બિાદૂરીનો પરચો આપી જ આતંકવાદીઓ કોણ છે, તે પવાભાવવક રીતે જ દીધો છે. સાચુંજ છેભાઈઓ, આપણેજાણીએ છીએ કેતેઓ આતંકવાદી રાષ્ટ્ર છે. િવેવવશ્વ આ ઈપલાવમક કટ્ટરવાદી ટયાં છે પરંતુ, મને જરા પણ માટેએ સમય પાકી ગયો છેકે નેતાઓની શવિ અનેતાકાત સમજમાંઆવતુંનથી કેભારત માટે આવા દૃઢ ચાવરત્ર્ય વવનાના નમાલા- દેખાઈ આવે છે. જ્યારે પણ શા કાયરોના દૂષણને નાબૂદ કરી મુશ્કેલ પવરસ્પથવતનો સામનો આતંકવાદીઓનેફૂલવાફાલવા નાખવા જોઈે જેથી વવનાશક કરવાનો આવે ત્યારે પોતાના દે છે. પુલવામાએ દેખાડ્યું કે આતંકવાદીઓના શપત્રોથી સજ્જ થયેલા આ પવરવારો સાથે આશરો લડાઈ લોકો 72 હૂરોની શોધમાં મેળવવામાં તેઓ અગ્રેસર રિે ગઢમાંજ લઈ જવાનુંસિેલુંછે. આમ છતાં, ભારત દ્વારા આવી છે. પિોંચી શકે. આપણે જરા પપષ્ટ થઈ કઠોર કાયવવાિીના ઉદાિરણો એવા સમાચાર આવ્યા કે િમાસ અને ઘણાં જ ઓછાં છે. લોકો એમ િમાસના વડા ઈપમાઈલ જઈએ, િાવનયાિનેખતમ કરી દેવાયો વિઝબોલ્લાિ બીજુ કશું જ કિેછેકેભારતેકાળજી રાખવી પાકકપતાનમાં છે ત્યારે મેં ઉભા થઈને નવિ, ઈરાનના પ્રોટસીઓ- જોઈએ. ઈઝરાયલ વડફેકસ ફોસસીસ અવેજી પ્રવતવનવધઓ છે. તેમનું લક્ષ્યાંકોનેવનશાન બનાવવાથી ૂ વકયૂક્લીઅર (IDF)ને વધાવી લીધા િતા. મુખ્ય કાયવ ઈઝરાયેલ અને છમકલુંપણ સંપણ માનવતાના દુશ્મન અને યહુદીઓનેવનશાન બનાવવાનું યુદ્ધમાં ફેરવાઈ શકે છે. મારો લેબન ે ીઝ વિઝબોલ્લાિના નેતા છે. િમાસ અનેવિઝબોલ્લાિ મત અલગ છે. પાકકપતાન પર િાસન નસરલ્લાિને પણ માત્ર બે જ આતંકવાદી અંકુશ ધરાવતા અમેવરકન નકકમાંમોકલી દેવાયો છેતેના સંગઠનો નથી જેમને ઈરાન માપટરો પવરસ્પથવત કોઈ અિેવાલ સાથેતો હુંગુલાંવટયા સમથવન આપી રહ્યું છે. પ્રકારના અણુયદ્ધુ તરફ આગળ ખાવા લાગ્યો (આ જરા વધારે અસાઈબ, અહ્લ-અલ િક વધે તે ચલાવી લેશે નવિ. પડતું થયું પરંતુ, મારા મનમાં (ઈરાક), બદ્ર ઓગષેનાઈઝેશન ઈઝરાયેલેકોઈ પણ રાષ્ટ્ર માટે તો મેં ગુલાંવટયા ખાધા જ (ઈરાક), અકસાર અલ્લાિ પવસુરિાના માપદંડ પથાવપત ે ), પેલસ્ેપટનીઅન કરી દીધા છે. િવેભારત શટય િતા) િતો. આ સાથેઓછામાં હુથીઝ (યેમન ઓછાં 20 િાઈ રેસ્કકંગ ઈપલાવમક વજિાદ (ગાઝા), તેટલી ઝડપે પાકકપતાનમાં વિઝબોલ્લાિ ઓપરેવટવ્ઝને કટૈબ િેઝબોલ્લાિ (ઈરાક), અનેક ત્રાસવાદી તાલીમ પણ આ જ નરકની ખાણમાં િરકત િેઝબોલ્લાિ અલ છાવણીઓનો સંપૂણવ ખાતમો નુજુબા (સીવરયા), બદ્ર બોલાવવા આગળ વધે તેનો પિોંચાડી દેવાયા િતા. ઈઝરાયેલી એર ફોસવ દ્વારા ઓગષેનાઈઝેશન અને અકયો સમય પાકી ગયો છે. ત્રાસવાદીઓ કોઈ પણ ચલાવાયેલા ઓપરેશન કયૂ સવિત સંખ્યાબંધ સંગઠનોને ઓડટર િેઠળ લેબન ે ીઝ ઈરાન સમથવન આપે છે. દર દયાનેલાયક નથી. ભૂતકાળમાં રાજધાની બૈરુતના દાવિયેિ વષષે આવા આતંકી જૂથોને ભારતે દશાવવેલી આવી અસંખ્ય વજલ્લાના કેકદ્રમાં આવેલા સપોટટ આપવા પાછળ દવરયાવદલી વિઝબુલ્લાિના વડા મથક પર ઈરાનનો ખચોવિવેવબવલયકસ ભારતીયોના મોત સાથે વધુ આતંકવાદી હુમલાઓમાં જ િવાઈહુમલાની ધણધણાટી ડોલસવથી પણ વધી ગયો છે. ઈઝરાયલે આ વવપતારના પવરણમી છે. ત્રાસવાદીઓમાં બોલાવી દેવાઈ. જરા વવચારો તો ખરા, આ આતંકવાદી તમામ આતંકી જૂથોનેબતાવી જ ત્રાસ ફેલાવવાનો આ સમય િેડક્વાટટસવરાષ્ટ્રીય રાજધાનીની આપ્યુંછેકેજો તમેઈઝરાયેલ નથી? જો તમારો ઉત્તર મધ્યે રિેવાસી ઈમારતોની અથવા કોઈ પણ યહુદીને જોરદાર ‘િા’થી કાંઈક અલગ નીચેભૂગભવમાંબનાવાયેલુંિતુ.ં વનશાન બનાવવાની વિંમત જ િોય તો મનેશંકા જાય છેકે જ્યારે લેબેનીઝ રાષ્ટ્ર આ કરશો તો અમે તમને શોધી તમેજ એવા રોવગિ છો જેના તેમના ઘરમાં ઉછરેલા કાઢીશુંઅનેતમેભલેગમેત્યાં પર શેતાની વવચારધારાઓ િશો, તમને ફૂલફે ાલેછે. ત્રાસવાદી સંગઠનોને આશરો છુપાયા

09

HIV અનેTB રિસચચિેત્રેદરિણ આરિકાના ડોક્ટિ દંપતીનેએવોડડ 5th October 2024

વરસચવ લેબ્સ શરૂ કરીને સેંકડો દવિણ આવિકાના ડોટટર દંપતી વૈજ્ઞાવનકોને તાલીમ આપવાની સાથે ડોટટર સલીમ અબ્દુલ કરીમ અને એઈડ્સ સાથે જોડાયેલી ખોટી ડોટટર કુરશ ૈ ા અબ્દુલ કરીમને માકયતાને દૂર કરવા માટે વવજ્ઞાનનો વવજ્ઞાનનો નોબલ ગણાતો પ્રવતવિત ઉપયોગ કયોવછે. આ તસવીરમાંડોટટર લેપકર એવોડટ એનાયત કરવામાં દંપતીને ડરબનના સેકટર ફોર ધ આવ્યો િતો. તેમણેદાયકાઓ સુધી HIV અનેTB જેવા રોગોના ફેલાવાનેરોકવા માટે એઈડ્સ પ્રોગ્રામ ઓફ વરસચવ ઈન સાઉથ અનેક સંશોધનો કયાવછે. તેમણેસમગ્ર આવિકામાં આવિકાની લેબ ખાતેજોઈ શકાય છે.

યુરોપમાંતાજાંગુલાબ મોકલવા કેન્યનોનો અથાક પરરશ્રમ

નાઈરોબીઃ કેકયાની ફળદ્રૂપ ધરતીમાં અનેવષોવથી તેમાંકોઈ ફેરફાર થયો અનેકરંગી ગુલાબ સવિત વવવવધ નથી. મવિલાઓએ વદવસમાં પ્રકારના ફૂલ ઉગાડાય છે. મોટા ફૂલોની 3700 ડાળખીઓ અલગ પાડી તેમના બંચ બાંધવા પડે છે. ભાગના ફૂલોની યુરોપ, ઘણી વખત તેમનેવધુસમય કામ નેધરલેકડ્સમાંવનકાસ કરવામાંઆવે છે. કેકયાની ફૂલીફાલી રિેલી ફ્લાવર ઈકડપટ્રી કરવાની ફરજ પડેછેપરંત,ુ ઓવરટાઈમના નાણા 150,000 થી વધુલોકોનેરોજગારી આપવા સાથે મળતા નથી. દર મવિનાના અંતેતેમના પવરવાર દેશમાંસૌથી મોટા એમ્પ્લોયરમાંએક છેતેમજ દર માટે પૂરતું ભોજન રિેતું નથી અને ઘણી વખત વષષેફોરેન એટસચેકજમાંઆશરે1 વબવલયન ડોલર તેમણે ઉપવાસ ખેંચી નાખવો પડે છે. અસ્પતત્વ (760 વમવલયન પાઉકડ)ની કમાણી કરાવેછે. જોકે, જાળવવા તેમજ બાળકોના અભ્યાસ માટેતેમણેદેવું ફ્લાવર ઈકડપટ્રીમાં પાણીનો વધુ ઉપયોગ થતો કરવાની ફરજ પડેછે. િોવાથી પયાવવરણનેપણ નુકસાન પિોંચેછે. નાઈરોબીસ્પથત એનજીઓના 2023ના વરપોટટ કેકયાની ફ્લાવર ઈકડપટ્રીમાં મુખ્યત્વે મુજબ કેકયાના બાગાયતી ફામ્સવમાંકેવમકલ્સ અને મવિલાઓ કામ કરેછેજેઓ બગીચાઓમાંફૂલોનો પેસ્પટસાઈડ્સનો ધરખમ ઉપયોગ કરાય છેપરંત,ુ વ ે પ્રોટેસ્ટટવ વપત્રો અપાતાં નથી. આના પાક લણવા સાથેગ્રીનિાઉસ કોમ્પ્લેટસીસમાંતેમને વકકસન અલગ પાડવાની કામગીરી બજાવેછે. આમ છતાં, પવરણામે, કેકસર જેવાંરોગનો વશકાર પણ બનેછે. ઈકડપટ્રીમાંકામ કરનારા વકકસવખુશ નથી કારણકે મવિલા વકકસનવ ેયૌનશોષણનો સામનો પણ કરવો તેમનેમાવસક 100 ડોલર જેટલુંજ વેતન મળેછે પડેછે. • સાઉથ આફ્રિકામાંમાસ શૂટઆઉટઃ 17ના મોતઃ દવિણપૂવવસાઉથ આવિકાનાઇપટનવકેપ પ્રાંતના ગ્રામીણ વવપતાર લ્યુવસકકવસકી ખાતેમાસ શૂટઆઉટની બેઘટનામાં15 મવિલા અનેબેપુરુષ સવિત 17ના મોત થયા છે. એક ઈજાગ્રપતનેિોસ્પપટલમાંદાખલ કરાયો છે. પોલીસેજણાવ્યા મુજબ પડોશમાંબેઘર વચ્ચેગોળીબારની ઘટના બની િતી. એક મકાનમાં12 મવિલા અનેએક વ્યવિ તથા બીજા ઘરમાંત્રણ મવિલા અનેએક વ્યવિ માયા​ાંગયાંિતાં. પોલીસેઆરોપીના ઇરાદા અંગેની વવગત જાિેર કરી નથી અનેશકમંદોની તલાશ જારી છે.


10

5th October 2024

ભારતીય યુવાઓમાંદેવુકરીનેઘી પીવાની આત્મઘાતી વૃત્તિ

તાિેતરમાં એપલ કંપની દ્વારા આઇફોન-16 બજારમાં મૂકાયો. ભારતમાં પહેલા િ શદવસે એપલ તટોસિ પર વહેલી સવારથી લાંબી કતારો િોવા મળી. કેટલાંકે તો પરોઢથી િ એપલ તટોસિની બહારની કતારોમાં ધામા નાખ્યાં હતાં. િેમાં મોટી સંખ્યામાં યુવાઓનો સમાવેિ થતો હતો. એક મોંઘાદાટ તમાટટ ફોનની ખરીદી માટેની આ ઘેલછાએ તપિ કરી દીધું છે કે કશળયુગની સાથે ભૌશતકવાદ પણ િરમ પર પહોંિી ગયો છે. અગાઉ આપણા વડવાઓ કહેતાં કે દેવુ કરીને ઘી પીવાય નહીં. પરંતુ 21મી સદીની યુવાપેઢીને તો જાણે કે દેવુ કરીને ઘી પીવાની આદત િ પડી ગઇ છે. બેડકો દ્વારા કરાતા ધીરાણ, ક્રેશડટ કાડટ, કંપનીઓ દ્વારા ઇએમઆઇની સુશવધા જાણે કે આ આદતને શદન-પ્રશતશદન વકરાવી રહી છે. એક ડેબ્ટ શરઝોલ્યૂિન તલેટફોમિના દાવા અનુસાર 33થી 40 ટકા ભારતીય યુવાઓ આિે દેવાના િંગી બોિ તળે દટાયેલાં છે. આ તલેટફોમિનો સરેરાિ ક્લાયડટ રૂશપયા 5,60,000ની 6 િેટલી લોન ધરાવે છે. અગાઉની પેઢી બિતને વધુ પ્રાધાડય આપતી અને અશનવાયિ વતતુઓ માટે િ ખિ​િ કરતી અને તે પણ જ્યારે તેના શખતસાને પોસાય ત્યારે. પરંતુ આિની યુવાપેઢીને ભૌશતકતાના દરેક સાધન હાથવગાં િોઇએ છે. દેખાદેખી પણ આ દુષણનું પુરક પશરબળ છે. આિે તમને ભારતના િહેરોમાં ભાગ્યે િ કોઇ યુવાન સાઇકલ લઇને ફરતો દેખાિે. સોસાયટી કે પોળના નાકે િવા માટે પણ તેને મોંઘીદાટ મોટરસાઇકલની િરૂર પડે છે. બીજીતરફ સહેલાઇથી મળતા ધીરાણો આ આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યાં છે. ભારતમાં જાણે કે લેસ્ડડંગ બૂમ િાલી રહ્યું છે. િેની સામે પશરવારોની બિતો સાવ તશળયે પહોંિી છે. ભારતની શરઝવિ બેડકે તાિેતરમાં િ િેતવણી ઉચ્ચારી છે કે કોરોના મહામારી બાદ બેડકો અને ફાઇનાડસ કંપનીઓ દ્વારા ધીરાણની લહાણી થઇ રહી છે. આ ધીરાણોમાં સૌથી મોટો શહતસો ભારતમાં નવા ઉભરી રહેલા મધ્યમવગિનો છે. િેના કારણે દેિના પશરવારોના દેવામાં વધારો થઇ રહ્યો છે. શરઝવિ બેડકના અંદાિ પ્રમાણે ભારતીય પશરવારોનું દેવુ દેિના જીડીપીના 40 ટકાને આંબી ગયું છે. બીજીતરફ ભારતીય યુવાપેઢીમાં રાતોરાત અમીર થવાની ઘેલછા પણ માઝા મૂકી રહી છે. હાલ ભારતીય િેરબજાર છલાંગો ભરી રહ્યું છે, તેજીના ઉડમાદમાં દેિના કરોડો લોકો િેર-સટ્ટાના રવાડે િડ્યાં છે િેના કારણે િેરબજાર જાણે કે એક િુગારખાનુ હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. બજારના એફએડડઓમાં કરોડો ભારતીય ખુવાર થઇ રહ્યાં હોવાના આંકડા શનયંત્રક સંતથા સેબી દ્વારા તાિેતરમાં િ જાહેર કરાયાં છે. લાખના બારહજાર થતાં હોવા છતાં હાયોિ િુગારી બમણું રમે તેમ આિની યુવાપેઢીને ફ્યુિર એડડ ઓતિનમાં સટ્ટો લગાવવાની લત લાગી છે. સેબીના આંકડા અનુસાર ઇશિટી એફ એડડ ઓમાં 2022થી 2024ના બે વષિના ટૂકં ાગાળામાં 93 ટકા એટલે કે 1.13 કરોડ વ્યશિગત ટ્રેડસસે િંગી નુકસાન વેઠ્યું છે. છેલ્લા 3 વષિમાં તેમના નુકસાનનો આંકડો 1.8 લાખ કરોડ પર પહોંિી ગયો છે. િેરબજારમાં નુકસાનના કારણે પણ ઘણા દેવુ કરી રહ્યાં છે અને આિે નહીં તો કાલે જીતીિુનં ા આિાવાદ પર પોતાના ભાશવનું નખ્ખોદ વાળી રહ્યાં છે. અગાઉની પેઢી િાદર હોય તેટલા િ પગ પહોળા કરતી પરંતુ આિની પેઢીને કાલની કફકર નથી. તે દેવુ કરીને પણ પોતાની આિને સુખી અને સમૃિ બનાવવા માગે છે. પરંતુ જ્યારે તેમની તમામ યોિનાઓ શનષ્ફળ જાય છે અને દેવાના ગંિ ખડકાય છે ત્યારે આખાને આખા પશરવાર આત્મહત્યા કરતાં ખિકાતાં નથી. ગુિરાત સશહત ભારતના અખબારોમાં દર આંતરા શદવસે દેવાના કારણે આત્મહત્યા કરનારા વ્યશિગતો કે પશરવારોના સમાિારો િમકતા રહે છે. આિની યુવા પેઢીને કોણ સમજાવિે કે દેવુ કરીને કોઇ સુખી થયું નથી. બેડકો, ફાઇનાડસ કંપનીઓને તો તેમના પોટટફોશલયો િમકાવવાના હોય છે તેથી નીતનવી તકીમ સાથે ધીરાણ લેવા માટે આકષિતાં િ રહે છે પરંતુ માનશસક િાંશત સાથે જીવન વીતાવવા આિની યુવાપેઢીએ દેવાના િક્કરમાંથી મુિ રહીને યોગ્ય ફાઇનાડસ મેનિ ે મેડટ કરતાં િીખવું પડિે. તેના શસવાય આ પેઢીને ડૂબતી કોઇ બિાવી િકિે નહીં.

કંગાળ પાકકસ્તાનનેહવેસાકકસંગઠનની યાદ આવી

સાઉથ એશિયન એસોશસએિન ફોર શરશિયોનલ કોઓપરેિન (સાકક)થી આિના ઘણા લોકો પશરશિત નહીં હોય પરંતુ ભારતીય ઉપખંડના આઠ દેિો વચ્ચે વેપાર અને આશથિક સહકાર માટે 8 શડસેમ્બર 1985ના રોિ આ સંગઠનની તથાપના કરાઇ હતી. િેમાં ભારત સશહત પાકકતતાન, બાંગ્લાદેિ, ભૂતાન, માલશદવ્સ, નેપાળ અને શ્રીલંકા મળીને આઠ સભ્યદેિો હતાં અને તેનું મુખ્યમથક નેપાળના કાઠમંડુ ખાતે રાખવામાં આવ્યું હતુ.ં છેલ્લે સાકક શિખર સંમલે નનું આયોિન વષિ 2014માં કાઠમંડુ ખાતે કરાયું ત્યારબાદ જાણે કે હવે તેનું અસ્તતત્વ િ રહ્યું નથી. તાિેતરમાં સંયિ ુ રાષ્ટ્ર મહાસભા ખાતે બાંગ્લાદેિની વિગાળાની સરકારના વડા મુહમ્મદ યુનસ ુ ે પાકકતતાનના વડાપ્રધાન િેહબાઝ િશરફ સાથે મળીને સાકકને પુનશિ​િશવત કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતે િમ્મુ-કાશ્મીરમાં પાકકતતાન પ્રેશરત આતંકવાદને આગળ ધરીને સાકક સંગઠનને હાંશસયામાં ધકેલી દીધું છે તે સવિશવશદત છે. ભારત તપિ વાત કરી રહ્યો છે કે રાતના સમયમાં આતંકવાદને પ્રોત્સાહન અને શદવસે વેપાર અને સહકારના બેવડાં કાટલાં અમને તવીકાયિ નથી. સાકકને પુનશિ​િશવત કરાય કે ન કરાય તેનાથી ભારતને કોઇ ફેર પડતો નથી. સાકકને હાંશસયામાં ધકેલી દેવાયા બાદ એશિયામાં શિક્સ અને િાડ િેવા મિબૂત સંગઠનો અસ્તતત્વમાં આવ્યાં છે િેમાં ભારત એક મહત્વની ભુશમકા ભિવી રહ્યો છે. અગાઉ સાકકના માધ્યમથી અવાિ ઉઠાવવાની ભારતને િરૂર પડતી હતી પરંતુ વતિમાન સમયમાં આંતરરાષ્ટ્રીય તતરે ભારતના મંતવ્યને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેડદ્ર મોદીના નેતૃત્વમાં અપનાવાઇ રહેલી શવદેિ નીશતમાં સાકકનો એકડો ભૂસ ં ી નાખવામાં આવ્યો છે અને સાકક શવના પણ ભારતને વૈશિક મહાસિાઓ દ્વારા મહત્વ અપાઇ રહ્યું છે ત્યારે મૃતપાય બનેલા સંગઠનને બેઠું કરવાનો કોઇ અથિ નથી. નાદાર થઇ ગયેલા પાકકતતાનને હવે પાડોિી દેિો સાથે વેપાર કરવો છે. કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ બાદ ભારત સરકારે પાકકતતાન સાથેના વેપાર સંબધં ોનો અંત આણી દેતાં તેની કમર તૂટી ગઇ છે. આિે તે કટોરો લઇને મીડલ ઇતટના દેિો અને આંતરરાષ્ટ્રીય નાણા સંતથાનો પાસે ભીખ માગવા રઝળપાટ કરી રહ્યો છે. અત્યાર સુધી તો િીનની સહાયથી કૂદાકૂદ કરી પરંતુ હવે િીને પણ હાથ પાછા ખેંિવાનું િરૂ કરી દીધું છે. અમેશરકાએ તો પાકકતતાનને પંપાળવાનું બંધ કરી દીધાને ઘણા વષોિ વીતી ગયાં છે. તેથી હવે પોતાનું પેટ પાળવા આસપાસના સાકક દેિોને અછોવાના કરવા પડે તેવી સ્તથશતનું શનમાિણ થયું છે. ભારત શવરોધી કટ્ટરવાદીઓના પ્રભાવ હેઠળ બાંગ્લાદેિના િાસકો પણ હવે પાકકતતાનના ખોળે બેસી રહ્યાં છે. પરંતુ સાકકને પુનશિ​િશવત કરવાથી બંને દેિને કોઇ લાભ થાય તેમ િણાતું નથી. ભારત બંનમે ાંથી કોઇને ઘાસ નાખે તેમ નથી.

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

Let noble thoughts come to us from every side

આનો ભદ્રાઃ ક્રતવો યન્તુવવશ્વતઃ | દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વવચારો પ્રાપ્ત થાઓ

તમારી વાત

ભારતની આઝાદીમાંગુજરાતી નરબંકાઓની ભૂવમકા

તંત્રીશ્રી, ગુિરાત સમાિારના 28 સતટેમ્બરના અંકમાં શ્રી શવષ્ણુ પંડયાની કોલમમાં ભારતની આઝાદીમાં ગુિરાતી નરબંકાઓએ ભિવેલી ભૂશમકાનું સુંદર આકલન કરવામાં આવ્યું છે. તેમણે લંડનમાં બેસી આઝાદીની લડતમાં શવશવધ કામગીરી કારનારા નીશતસેન દ્વાશરકાદાસ, િેઠાલાલ મોતીલાલ પરીખ ,નટવરલાલ શવનાયક આિાયિ,મંિેરિા બરિોરજી ગોદરેિ, ગોશવંદ અને િતુભૂિ​િ અમીન, ઈડદુલાલ યાશિક, બેશરતટર સરદારશસંહ રાણા, નંદલાલ ઝવેરી, મેડમ કામા સશહત થોડા નામનો ઉલ્લેખ કયોિ છે. આ સૂિવે છે કે ગુિરાતીઓ કોઈ રીતે પાછા પડે તેમ ન હતા. આમ પણ, આઝાદીની લડતના મોભી મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ ગુિરાતના િ પનોતા પુત્રો હતા. મારે ગુિરાત સમાિાર અને NCGOને શવનંતી કરવાની કે તવાતંત્ર્ય િળવળમાં કાયિરત છતાં, ઈશતહાસમાં ખોવાઈ ગયેલા અડય ગુિરાતી નરબંકાઓના નામ િોધી કાઢી તેમના સડમાન અથસે કિું કરવું િોઈએ િેથી ભાશવ પેઢી પણ તેમના બશલદાનોને યાદ રાખે. - રસિક શાહ, સાઉથ લંડન

કવવશ્રી આવદલ મન્સૂરીની ગઝલ

ગુિરાત સમાિારમાં આપણી કશવતાનો અમર વારસો કોલમ ઘણી િ સારી આવે છે. કશવઓના શમજાિને જાણવાની સારી તક મળવે છે. આ વખતે કશવશ્રી આશદલ મડસૂરી સાહેબની ‘જ્યારે પ્રણયની િગમાં િરૂઆત થઈ હિે’ ગઝલ વાંિવા અને માણવાની ખરી મઝા આવી. મડસૂરી સાહેબની પ્રખ્યાત ગઝલ ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય તમૃશતપટ ઉપર મળે ન મળે’ને પ્રકાશિત કરો તેવી મારી ખાસ શવનંતી છે. - રણસિત પટેલ, હંસલો શ્રાદ્ધમાંશ્રદ્ધા હોવી જરૂરી આપણા િાતત્રોમાં શ્રાિ અંગે કહેવામાં આવ્યું છે કે, શપતૃઓ માટે આપણે િે કંઈ કાયિ શ્રિાથી કરીએ એ િ શ્રાિ. શ્રાિમાં શ્રિા હોવી િરૂરી છે. મનુષ્ય માત્ર પર મુખ્ય ત્રણ પ્રકારનાં ઋણ હોય છે - દેવ ઋણ, આિાયિ ઋણ અને શપતૃ ઋણ. શ્રાિનો ભાવ એ છે કે શપતૃઓને આપણે સાિા મનથી શ્રિાસુમન સમશપિત કરીએ અને આ િ શ્રિાસુમન સમશપિત કરવાનો ભાવ શ્રાિમાં છે. શ્રાિની િે પરંપરા છે એ સૃશિના આરંભમાં ‘િહ્માજી’એ િરૂ કરી હતી. મહાભારત િાંશત પવિના દાન-ધમાિનુિાસન પવિમાં પણ શ્રાિનો મશહમા વણિવ્યો છે. યુશધશિરે શભષ્મ શપતામહને પ્રશ્ન પૂછયો કે, ‘હે શપતામહ, શ્રાિની ઉત્પશિ કેવી રીતે થઈ ?’ ત્યારે એનો િવાબ આપતાં શભષ્મ શપતામહ યુશધશિરને િણાવે છે કે, ‘શપતૃઓના સાિા

તમારી આગળ-પાછળ જેકોઇ પણ હોય, તમારા અંતમમન કેઆંતરરકતા સામેબધુંજ ફીકુંપડી જાય છે. - રાલ્ફ વાલ્ડો ઇમસસન

શ્રિાસુમન સમશપિત કરવા માટે સૃશિના આરંભકાળે િહ્માજીએ િ શ્રાિની ઉત્પશિ કરી હતી.’ શ્રાિની િે શવશધ છે એ પણ િહ્માજીએ િ સૌપ્રથમ સૃશિલોકમાં પ્રિશલત કરી છે. િહ્માજીએ સૃશિલોકમાં ઘોષણા કરી કે, ‘શપતૃઓને શપંડદાન શ્રાિ દ્વારા આપી િકાિે.’ એ પછી મૃત્યુલોકમાં સૌપ્રથમ શ્રાિ ‘શનશમ રાજા’એ કયુ​ું છે, અને ત્યારથી િ આ શ્રાિની પરંપરા પૃથ્વીલોક પર િાલી આવી છે. શ્રાિ દેવલોકમાં પણ થાય છે અને મૃત્યુલોકમાં પણ થાય છે. - મનુભાઈ જી. પટેલ, લેસ્ટર નવલાંનોરતાંએટલેમાતાજીનાં નવ સ્વરૂપની પૂજા નવરાત્રી એટલે માતાજીની ઉપાસનાના શદવસો. આ તમામ નવ શદવસ દરશમયાન માતાજીનાં શવશવધ 9 તવરૂપની પૂજા કરવામાં આવે છે. િેમાં પ્રથમ નવરાત્રીએ પવિતરાિ શહમાલયની પુત્રી િૈલપુત્રી તવરૂપ, બીજી નવરાત્રીએ ભગવાન િંકરને પ્રાતત કરવા કઠોર તપતયા કરનારા િહ્મિાશરણી તવરૂપ, ત્રીજી નવરાત્રીએ શસંહ પર સવાર થયેલાં િંદ્રઘંટા તવરૂપ, િોથી નવરાત્રીએ ભિોનાં રોગ અને દુઃખ દૂર કરનારાં કુષ્માડડા રૂપ, પાંિમી નવરાત્રી ભિોની મનોકામના પૂણિ કરનારાં તકંદમાતાનું તવરૂપ, છઠ્ઠી નવરાત્રીએ મનવાંસ્છછત વરની પ્રાસ્તત કરાવનારાં કાત્યાયની તવરૂપ, સાતમી નવરાત્રીએ કાળ અને અસુરોનો સવિનાિ કરનારાં કાળરાત્રી તવરૂપ, આઠમી નવરાત્રીએ ભગવાન શિવજીનાં અધાુંશગની મહાગૌરીના તવરૂપ અને નવમી નવરાત્રીએ તમામ કાયોિ પાર પાડનારાં માતાજીનાં શસશિદાત્રી તવરૂપની પૂજા કરવામાં આવે છે. આ 9 શદવસ દરશમયાન માતાજીના ગરબાનું શવિેષ મહાત્મ્ય છે. ગરબો િબ્દ મૂળ સંતકૃત ગભિદીપ િબ્દ પરથી ઉતરી આવ્યો છે. ગભિમાં એટલે મધ્યભાગમાં અને દીપ એટલે કે દીવો. આિે પણ મધ્યભાગમાં દીવાવાળા ઘડાને ગરબો કહેવામાં આવે છે. િેના મધ્ય ભાગમાં દીવો છે એવો ઘડો એટલે ગરબો, િેનું માતાજીના મંશદરમાં તથાપન કરાય છે. િોકે કાળક્રમે એમાંથી દીપ િબ્દ છૂટી ગયો અને ગભિમાંથી ગરબો આવ્યો. આપણાં િાતત્રો અનુસાર માટી એ પૃથ્વી તત્ત્વનો ભાગ છે, તેમ આપણું િરીર પણ પૃથ્વી તત્ત્વનો એક ભાગ છે. ગરબાનો દીપ તે આપણા આત્માનું તવરૂપ છે. એ આત્મારૂપી દીપના ગરબા (ગભિ)માંથી તેિોમય કકરણો બહાર આવે છે, િે બહાર પ્રસરીને િગતને આનંદરૂપી પ્રકાિ આપે છે. - કસપલા મનુભાઈ રાવલ, વેમ્બલી

Publisher & Editor: CB Patel Asian Business Publications Ltd Harrow Business Centre, 429-433 Pinner Road, North Harrow, Middlesex HA1 4HN For Subscription Tel.: 020 7749 4080 - Email: support@abplgroup.com For Sales Tel.: 020 7749 4085 - Email: sales@abplgroup.com For Editorial Email: gseditorial@abplgroup.com Website: www.abplgroup.com © Asian Business Publications Bureau Chief: Nilesh Parmar (BPO) AB Publication (India) Pvt. Ltd. 207 Shalibhadra Complex, Opp. Jain Derasar, Nr. Nehru Nagar Circle, Ambawadi, Ahmedabad-380 015.

Email: gs_ahd@abplgroup.com


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

રાજ્યમાંભાદરવાની આખરમાંઅષાઢી માહોલ

અમદાવાદઃ રાજ્યભરમાંથી ચોમાસુંવવદાય લઈ રહ્યુંછે, ત્યારેસૌરાષ્ટ્ર અનેમધ્ય-ઉત્તર ગુજરાતને મેઘરાજાએ પાછોતરા વરસાદથી તરબોળ િરી દીધા છે. 25 સપ્ટેમ્બરેબુધવારેરાતથી હવામાન વવભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વવવવધ પ્રાંતમાં તબક્કાવાર વરસાદ વરથયો હતો. સૌરાષ્ટ્ર બુધવારે રાિે ભાવનગરના મહુવામાં મેઘો ઉત્તર ગુજરાત ઘેરાયો હતો અને ભારે પવન અને વીજળીના આ દરવમયાન પાલનપુર અને ડીસામાં પણ િડાિાભડાિા સાથે અનરાધાર વરસાદ વરસતાં ઠેરઠેર પાણી ભરાયુંહતું. આ સાથેભાવનગરના ભારે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને ઘોઘા અનેવસહોર પંથિમાંપણ બેઇંચ વરસાદ વીજળીના િડાિાભડાિા વચ્ચે ભારે વવથતારથી વરથયો હતો. આ સાથે ભાવનગર શહેર અને અનેિ વવથતારોમાં પાણી ભરાયાં હતાં. આ મહુવામાંદોઢ ઇંચ વરસાદ વરથયો હતો. માલેશ્રી સ્થથવતમાંઅનેિ વવથતારનાંખેતરોમાંતૈયાર થઈને નદીમાં પૂર આવતાં તાવમલનાડુથી ગુજરાતમાં ઊભેલા પાિ પર પાણી ફરી વળતાંખેડતૂ ો વચંતામાં યાિાએ આવનારા 29 મુસાફર ભરેલી બસ મુિાયા હતા. દવિણ ગુજરાત પાણીમાં ફસાઈ ગઈ હતી, જેમાંથી તમામ સુરતમાં શવનવારે વરસાદના િારણે િોઝવે યાવિ​િોનું રેથક્યૂ િરાયું હતું. અમરેલીના લીલીયામાં ભારે વરસાદના િારણે નાવલી ઓવર ટોવપંગના િારણે 7 રથતા બંધ થયા હતા, નદીમાં પૂર આવ્યું હતું. વવડયાની ઊજળા જેમાંમાંડવીમાં6 અનેમાંગરોળમાં1 રથતો બંધ ગામની િમોિી નદીમાંપૂર આવતાં6થી 7 ગાયો થયા હતા. સુરત વજલ્લામાંસરેરાશ 43.03 એમએમ તણાઈ હતી. જૂનાગઢમાં વગરનાર પર ધોધમાર વરસાદ વરથયો હતો. નીચાણવાળા વવથતારોના લોિોનેકિનારાથી દૂર રહેવા સૂચના અપાઈ હતી. વરસાદથી શહેરમાંપૂર આવ્યુંહતું. કચ્છ મધ્ય ગુજરાત િચ્છમાંપણ વરસાદેપોતાની હાજરી પુરાવી. વડોદરામાં પૂરના 34 વદવસ પછી રવવવારે ફરી પાંચ ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. આ રાપરમાં એિ િલાિમાં બે ઈંચ વરસાદ વરથયો સ્થથવતના પગલે હરણીમાં 50થી વધુ પવરવારે હતો. વજલ્લાના છ તાલુિામાં ગાજવીજ સાથે વહજરત િરવી પડી હતી. રવવવારે ભારે ઝાપટાંવરસતાંઅનેિ થથળેપાણી ભરાયાંહતાં.. વરસાદને િારણે આજવા રોડ અને વાઘોવડયા નખિાણાના વવથોણ, દેવપર (યક્ષ) સવહત અન્ય રોડની 315 સોસાયટીમાં પાણી ફરી વળ્યું હતું. ગામો, અબડાસા તાલુિાના મોથાળા, આવદપુર, પ્રતાપનગરના દત્તનગરમાં ઘરોમાં પાણી ઘૂસી ગાંધીધામ, િંડલા, અંજાર, દુધઈમાંજોરદાર ઝાપટાં પડ્યાંહતાં. જતાંતરાપા ફરતા થયા હતા.

11

વાવાઝોડાથી વડોદરામાંવવનાશ વેરાયો

5th October 2024

શહેરના વવવવધ વવથતારોમાં વડોદરાઃ માનવસવજિત પૂર મોટી સંખ્યામાં વૃક્ષો અને બાદ વડોદરા શહેરમાં બુધવારે વીજથાંભલા ધરાશાયી થયાં, 100 કિલોમીટરથી વધુ ઝડપે જેના િારણે 50થી વધુ ફૂંિાયેલા વાવાઝોડાએ ભારે વાહનોને નુિસાન થયું હતું. તબાહી મચાવી હતી. તેના વીજ થાંભલા અને સંચાર ચોવીસ િલાિ બાદ ગુરુવારે માધ્યમોના ટાવર અનેથાંભલા રાિે મેઘરાજાની પુનઃ ધરાશાયી થતાં વીજપુરવઠો ધમાિેદાર એન્ટ્રી િરી હતી. અનેસંચાર માધ્યમો ફોન અને ભારે પવન સાથે 7 વાગ્યે લગભગ પચાસ કિલોમીટરની સાથે વરસાદ શરૂ થયો હતો. ઇન્ટરનેટ નેટવિકઠપ્પ થઈ ગયાં ઝડપે પવન સાથે ગાજવીજ બુધવારના વાવાઝોડાને િારણે હતાં.


12

@GSamacharUK

વકફ રાષ્ટ્રીય હહતનેબદલેમુસ્લલમોનુંહહત જુએ છે: સંઘવી અનેઓવૈસીની તડાફડી

5th October 2024

ગાંધીનગરઃ િકફ સુધારા વિધેયક2024નેલઈનેરચાયેલી સંયુિ સંસદીય સવમવતએ અમદાિાદની મુલાકાત લીધી હતી અનેરાજ્ય સરકાર ઉપરાંત લઘુમતી સમુદાય અનેઅન્ય સંબંવધત લોકો સાથે આ સુધારા વિધેયકને લઈ ચચાષ કરી હતી. ભાજપના સાંસદ જગદંવબકા પાલની અધ્યક્ષતામાં અમદાિાદમાં સંઘિીએ સરકાર િતી એક ડોવઝયર રજૂકયુ​ુંહતું શુક્રિારે મળેલી બેઠકમાં હાજર રહેલા અનેતેમાંજણાવ્યુંકે, િકફ લઘુમતી સમુદાયના ગૃહરાજ્યમંિી હષષ સંઘિી અને અવધકારોનો મુદ્દો આગળ ધરીનેરાષ્ટ્રીય વહતને એઆઇએમઆઇએમના સાંસદ અસદુદ્દીન ધ્યાનેરાખતી નથી. તેઓ માિ મુસ્પલમોનુંવહત ઓિૈસી િચ્ચેઅમુક મુદ્દેશાસ્દદક તડાફડી બોલી જુએ છે. આની સામેઓિૈસીએ દલીલ રજૂકરી ગઈ હતી. હતી કેિકફ સુધારા વબલ દ્વારા સરકાર લઘુમતી બેઠકમાં હાજર સૂિોએ જણાવ્યું કે, હષષ સમુદાયનો હક્ક છીનિ​િાનો િયાસ કરી રહી છે.

‘લવ એક્રોસ ધ સોલ્ટ ડેઝટટ’ના રૂ. 1.30 કરોડની નકલી નોટ આપી 2 વાતાચકાર દારૂવાલાનુંઅવસાન કકલો સોનાની ઠગાઈ

ભુજઃ કવિ, લેખક અને ભૂતપૂિષ આ ઇ પી એ સ અવધકારી કેકી એન. દારૂિાલાનું લાંબી માંદગી અને ન્યૂમોવનયા પછી વદલ્હીની હોસ્પપટલમાંઅિસાન થયું છે. તેઓ 87 િષષના હતા. કચ્છ માટે તેઓ તેમની સદાબહાર િાતાષલિ અક્રોશ ધ સોલ્ટ ડેઝટટના કારણે જાણીતા હતા. જે િાતાષ પરથી જે.પી દત્તાએ રેફ્યુજી બનાિી હતી. કેકી એન. દારૂિાલાએ પોતાના શદદોના જાદુથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાવત મેળિી હતી. ભારતના જાણીતા લેખકો

પૈકી તેમનું પથાન મહત્ત્િપૂણષ હતુ.ં 1937માં લાહોરમાં જન્મેલા દારૂિાલાએ લુવધયાણાની સરકારી કોલેજમાં અભ્યાસ કયોષ હતો. તેઓ 1958માં ભારતીય પોલીસ સેિાઓ (ઉત્તર િદેશ કેડર)માં જોડાયા અને તત્કાલીન િડાિધાન ચરણવસંહના આંતરરાષ્ટ્રીય બાબતોના વિશેષ સહાયક બન્યા હતા. બાદમાં તેઓ વરસચષએન્ડ એનાવલવસસ વિંગમાં જોડાયા, જ્યાં તેમને રોના સેક્રટે રીપદ પર બઢતી અપાઈ. દારૂિાલાની કવિતાનું િથમ પુપતક, “ઓવરયન હેઠળ”, 1970 માંિકાવશત થયુંહતુ.ં

અમદાવાદઃ અમદાિાદમાં સોના-ચાંદીના િેપારીઓ સાથે મોટી ઠગાઈ થઈ. ઠગાઈ કરનારા શખ્સોએ રૂ. 1.30 કરોડની નકલી નોટ આપીને2 કકલો સોનું ઠગી લીધું અને ફરાર થઈ ગયા હતા. આટલું જ નહીં આ ઠગાઈ માટે આરોપીઓએ નકલી આંગવડયા ફમષ પણ બનાિી હતી. સોનાના િેપારી નકલી આંગવડયા ફમષપર સોનુંલઈને ગયા હતા, જ્યાં રૂ. 30 લાખ બીજી ઓકફસથી લેિા જિાના બહાને િણ ઠગ 2 કકલો સોનું લઈનેપલાયન થઈ ગયા હતા, જેની સામે રૂ. 1.30 કરોડની નકલી નોટ મૂકીનેગયા હતા.

પૂરગ્રલત રાજ્યોનેકેન્દ્ર સરકારેફાળવ્યા રૂ.600 કરોડ

નવી સદલ્હીઃ કેન્દ્ર સરકારે નેશનલ વડઝાપટર વરપપોન્સ ફંડ (NDRF)માંથી એડિાન્સ તરીકે ગુજરાત, મવણપુર અને વિપુરા જેિાંપૂરથી િભાવિત રાજ્યોને રૂ. 675 કરોડની વરલીઝનેમંજરૂ ી આપી હતી. ઇન્ટર વમવનપટ્રીયલ સેન્ટ્રલ ટીમ(IMCTs) પૂર અસરગ્રપત આસામ, વમઝોરમ, કેરળ, વિપુરા, નાગાલેન્ડ, ગુજરાત, આંધ્રિદેશ, તેલગ ં ાણા અને મવણપુરમાં નુકસાન પથળના મૂલ્યાંકન માટેવનયુિ કરાઈ છે.

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

સરદાર સરોવર છલકાતાંનીરનાંવધામણાં

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ સસઝનમાં પહેલીવાર છલકાયો હતો. મંગળવારેડેમ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટરેપહોંચતાંમુખ્યમંત્રી ભૂપન્ેદ્ર પટેલે12.39 વાગ્યેઅમૃત મુહૂતતમાંનમતદાનાંનીરનાંવધામણાંકયા​ાંહતાં. મંત્ર ઉચ્ચારણો સાથેનમતદા નદીનાંનીરનેચૂદં ડી, શ્રીફળ, કંક-ુ ચોખા અપતણ કરીનેમુખ્યમંત્રીએ પૂજા-આરતી કરી હતી.

આ વખતની નવરાત્રીમાંસવાર સુધી ઝૂમોઃ ગૃહરાજ્યમંત્રીની જાહેરાત

ગાંધીનગરઃ ગુજરાતીઓ તેમના સૌથી વિય તહેિાર એિા નિરાિીને લઈ ઉત્સાહમાં જ રહેતા હોય છે, ત્યારેશવનિારેરાજ્ય ગૃહમંિી દ્વારા આખી રાિી દરવમયાન ગરબાના આયોજનની જાહેરાત કરતાં ગરબારવસકો નિરાિીમાં સિાર સુધી ઝૂમી ઊઠ્યા હતા. ગુજરાતમાંગરબા નહીં રમે કોઈપણ જાતની રોકટોક િગર ગરબા રમિાની બધાને છૂટ તો ક્યાંરમશે હષષ સંઘિીએ જાહેર કરેલા મળશે. વનિેદનમાં જણાવ્યું હતું કે, ખેલૈયા-વેપારીઓનેધ્યાને રાખી હનણચય ગુજરાતીઓ આ િષષે10 વદિસ ગૃહમંિીએ જણાવ્યંુહતંુકે, સુધી અને િહેલી સિાર સુધી ગરબા રમી શકશે. ગુજરાતીઓ નિરાિીમાં સૌ ખેલૈયા મા ગુજરાતમાંગરબા નહીં રમેતો અંબાની ભવિમાં ભરપૂર ક્યાં જઈને રમશે! ઉપરાંત રંગાઈ શકે અને મોડી રાત

સુધી રમી શકે, ઉપરાંત નાનામોટા ફેવરયા, દુકાનિાળા અને િેપારીઓ ધંધો કરી શકે તેને ધ્યાને લઈ આ વનણષય લેિાયો છે. આ માટે પોલીસને સૂચના પણ આપી દેિાઈ છે. આ ઉપરાંત આયોજકોને મારી વિનંતી છે કે, તે લોકો ડીજે અને બેન્ડનો અિાજ લોકો હેરાન ન થાય તેિો રાખે. ખેલૈયાઓ ગરબા રમી શકેતેને લઈ રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારી કરી દેિાઈ છે, આ સાથે લોકો પણ પોતાની ફરજ વનભાિે તે મહત્ત્િનું છે. નિરાિીમાંવદલથી મા અંબેની ભવિ કરી શકો તેિી શુભકામના.

રતના વેપારીઓનાં પાકિસ્તાન પર નજર રાખવા ડીસામાં અમદાવાદ એરપોટટપર પ્રવાસીઓની સુહિઝ ખાતાંખોલવા એરફોસસનુંનવુંસ્ટેશન બનશે સંખ્યા 1.16 કરોડનેપાર થઈ પોલીસનો તોડ અ મ દા વા દઃ

સુરતઃ સુરતના હીરા િેપારીઓ તથા જ્વેલસષના વિઝ કરાયેલાંબેન્ક ખાતાંફરી ચાલુ કરાિ​િા માટે મહારાષ્ટ્ર અને કણાષટકની પોલીસ દ્વારા લાંચ માગિામાં આિતી હોિાનો ચોંકાિનારો ઘટપફોટ થયો છે. અન્ય રાજ્યોમાંિેપાર કરતા આ િેપારીઓનાં બેન્ક ખાતાં સાઇબર િોડના નામે વિઝ કરી દેિાયાં હતાં, જેના કારણે રૂ. 500 કરોડથી િધુ રકમ દલોક થઈ જતાં િેપારીઓની હાલત કફોડી બની છે.બેન્ક એકાઉન્ટ વિઝ કયાષ બાદ મહારાષ્ટ્ર અને રાજ્યમાં2023-24માં18 કરોડથી વધુપ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યા કણાષટક પોલીસ અવધકારીઓ અમદાવાદઃ દેશ-વિદેશના િ​િાસીઓ માટે ગુજરાત હંમેશાં પસંદગીનું રાજ્ય બન્યું છે. રાજ્યમાં દ્વારા ફોન કરીને એકાઉન્ટ ગતિષષ2023- 24માંકુલ 18.59 કરોડથી િધુિ​િાસીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. સુરક્ષા અને અનવિઝ કરિા માટે10થી 20 શાંવત માટે ઓળખાતા ગુજરાતની િષષ 2023-24 દરવમયાન કુલ 18.59 કરોડથી િધુ િ​િાસીઓએ ટકા સુધી નાણાં માગિામાં મુલાકાત લીધી હતી, જેમાં23.43 લાખ વિદેશી િ​િાસીઓનો સમાિેશ થાય છે. આ િ​િાસીઓ પૈકી આવ્યાં છે. 50માંથી 30 બેન્ક 11.38 કરોડથી િધુિ​િાસીઓએ એક વદિસ માટે, જ્યારે7.21 કરોડથી િધુિ​િાસીઓએ રાિીરોકાણ અકાઉન્ટ મહારાષ્ટ્ર પોલીસ કયુ​ું હતું. જે ગતિષષ 2022-23માં િ​િાસીઓની સંખ્યા 14.98 કરોડ હતી, એટલે કે ગતિષષની દ્વારા વિઝ કરાયાં છે, જ્યારે અન્ય કણાષટક પોલીસ દ્વારા સરખામણીએ િષષ2023-24માંગુજરાત આિતા િ​િાસીઓની સંખ્યામાં24.07 ટકા િધારો થયો છે. કરાયાંછે. અમદાવાદઃ સરદાર પટેલ ઇન્ટરનેશનલ નિા બનનારા આઇન્ટરનેશનલ વડપાચષર એરપોટટ પર એક િષષમાં 88 હજારથી િધુ એવરયામાં હાલના 4 એરોવિજની સાથે નિા 2 ફ્લાઇટની અિરજિર નોંધાિાની સાથે એરોવિજ, હાલના 3ની સાથે એક નિો બસ પેસેન્જરોની સંખ્યા 1.16 કરોડને પાર થઈ ગઈ બોવડિંગ ગેટ અને નિા 100 સીવટંગ એવરયાનો છે. એટલે કે ગતિષષની સરખામણીએ 14 ટકા સમાિેશ થશે. બેસેલ્ફ બેગેજ ડ્રોપ મશીન મુકાશે પેસેન્જર િધ્યા છે. 2027 સુધીમાં આ આંકડો 2 વડપાચષરમાં પહેલીિાર બે સેલ્ફ બેગેજ ડ્રોપ કરોડને પહોંચી જશે. તેને ધ્યાનમાં રાખી પેસેન્જસષનેમુશ્કેલી ના પડેતેમાટેનિી સુવિધા મશીન મુકાશેજેમાંવનયત કરેલી બેગની સાઈઝ અને િજનથી પેસેન્જરોએ ચેકઇન કાઉન્ટર પર ઊભી કરાશે. જિાની જરૂર પડશેનહીં હદવાળી સુધીમાંનવો હડપાચચર એહરયા બેસેલ્ફ બેગેજ ડ્રોપ મશીન મુકાશે ખુલ્લો મુકાશે ખાસ કરીને વડપાચષરમાં પહેલીિાર બે સેલ્ફ ઇન્ટરનેશનલ એરપોટટ ટવમષનલમાં વડપાચષર એવરયાનું વિપતરણ કરાઈ રહ્યું છે, જે વદિાળી બેગેજ ડ્રોપ મશીન મુકાશે જેમાં વનયત કરેલી પહેલા પેસેન્જરો માટે ખુલ્લો મુકાશે. વડપાચષર બેગની સાઈઝ અનેિજનથી પેસન્ેજરોએ ચેકઇન એવરયામાં નિા 22 ચેકઇન કાઉન્ટર શરૂ થશે. કાઉન્ટર પર જિાની જરૂર પડશેનહીં..

િડાિધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતી િણ વદિસની મુલાકાત બાદ તુરંત જ પાકકપતાનથી માિ 130 કક.મી. દૂર આિેલા ઉત્તર ગુજરાતના કરાય છે, જેમાં પાઇલટ પણ ડીસામાં બનનારા નિા એકદમ સક્ષમ અનેફ્લાઈંગનો એરફોસષપટેશનની કામગીરીનો બહોળો અનુભિ ધરાિતા હોય િારંભ કરી દેિાયો છે. છે. તેનું કારણ એ છે કે, ભારતીય સંરક્ષણ મંિાલયે વિમાનની મદદથી સરિેકરતી ગુરુિારે ડીસા એરબેસ પર િખતે આડુંઅિળું અને ઊંચું રનિેનો સરિે કયોષ હતો, જેને નીચું લઈ કેલેિેશન કરિામાં ઓદપટેકલ વલવમટેશન સરફેસ આિે છે. હિે આ સરિેનો વરપોટટ સંરક્ષણ મંિાલયને (OLS) કહેિામાંઆિેછે. સોંપાશે . જેના દ્વારા આખા સરિેની આ કામગીરી ભારતીય સંરક્ષણ મંિાલય એરપોટટનો એક નકશો તૈયાર દ્વારા વસંગાપોરની એક ખાનગી કરાશે અને ત્યારબાદ કંપનીનેસોંપાઈ છે. તેઅંતગષત તબક્કાિાર કામગીરી શરૂ વસંગાપોરથી DA62 િકારનું કરાશે. ડીસામાં નિું એરફોસષ ટચૂકડું વિમાન અમદાિાદ પટે શ ન પથપાતાં પાકકપતાન એરપોટટ આિી પહોંચ્યું હતું. આિા ખાસ િકારના સરિે સીમાની સુરક્ષા િધુ સવટક વિદેશી કંપનીઓ દ્વારા જ બનશે.


@GSamacharUK

13

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

અંબેમાનો ગરબો રમિો જાય...

‘મુજેમાશુકા સેમમલનેપાકકસ્તાન જાના હૈ, મિઝા ચાહીયે’: કાશ્મીરી યુિાન પોલીસમાંપહોંચ્યો

5th October 2024

અવા​ાચીન રાસની ઝાકઝમાળ વચ્ચેઆજેપણ પ્રાચીન ગરબીનું મહત્ત્વ યથાવત્ છે. સૌરાષ્ટ્રમાં એકમાત્ર રાજકોટના મવડીચોક ખાતે થતો સળગતી ઇંઢોણીનો રાસ શહેરીજનોમાં આકષાણનું કેન્દ્ર બને છે. આ રાસ માટે બાળાઓએ પ્રેક્ટટસ પણ શરૂ કરી દીધી છે. આ રાસની વવશેષતા એ છેકે, માત્ર 6 બાળા પોતાના માથે સળગતી ઇંઢોણી મૂકીનેગરબેઘૂમેછે. એ વેળાએ આ બાળાઓમાંખુદ મા દુગા​ાની પ્રચંડ શવિ સમાઈ હોય એવાં દૃશ્યો વનહાળવા મળેછે. આગનો સંગાથ અમુક ક્ષણ સુધી કરવો એ પણ ડરનેજન્માવેછે, ત્યારેઆ ગરબીમંડળની બાળાઓ સતત 20 વમવનટ સુધી આગનેપોતાના મસ્તક પર ધારણ કરેછે.

જેએકતરફી પ્રેિ​િાંિાગલ બનીને ભુજઃ ખાિડા િોલીસ બુધિારે િાકકપતાન જિા િાગતો હતો. અસિંજસિાં િુકાઈ હતી, જ્યારે યુિકની સ્પથજતના આધારે તેને એક કાશ્િીરી યુિાને આિીને કહ્યું િરત િોકલી દેિાયો હતો. કે, ‘િુજે િાિુકા કો જિલને તિાસ દરજિયાન જાણિા િળ્યું િાકકપતાન જાના હૈ. િોલીસ િેં સે કે, કોઈ વ્યજિએ િાનજસક િાકકપતાન કા જિઝા લેના હૈ.’ અપિપથ ઇસ્તતયાઝને કહ્યું હતું કે, કાશ્િીરથી આિેલા ઇસ્તતયાઝ ખાિડાથી િંજૂરી લઈનેિાકકપતાન અહેિદ અબ્દુર રિીદની આ જિાય છે. જેથી તે અહીં આવ્યો અજુગતી િાગણી કરાતાં િોલીસ હતો અને િાકકપતાનિાં તેની દ્વારા તેની િૂછિરછ કરિાિાંઆિી પ્રેજિકાનેિળિા જિાનુંરટણ કરતો હતો. જતિુહતી. ખાિડા િોલીસેકાશ્િીર િોલીસ િાસેખરાઈ કાશ્િીર િોલીસનો સંિકક કરતાં તેનો કોઈ કરતાંજાણિા િળ્યુંુકે, તેિાનજસક અપિપથ છે, ગુનાઇત ઇજતહાસ જણાયો નથી.

કંડલામાંપોટટપ્રશાસન દ્વારા વધુ એક વખિ દબાણ સામેકાયજવાહી

નવા તજલ્લામાંરાપરનેસમાવવા મુદ્દેપ્રારંભેજ તવરોધનો વંટોળ

દબાણિુિ કરાઈ હતી. ત્યારે28 સપ્ટેતબરેફરી િોટે પ્રિાસન દ્વારા કાચાં-િાકાં દબાણો િર બુલડોઝર ફેરિી દેિાયુંહતુ.ં 23 જદિસ બાદ ફરી કરાયેલી કાયયિાહી અંગે િળતી જિગતો િુજબ જૂના બન્ના જિપતારિાં ડીિીએ અને િોલીસ પ્રિાસન દ્વારા બીજી િખત ઝુંબેિ હાથ ધરાઈ હતી. જૂના બન્ના જિપતાર િીઠા િોટેિાં સિારથી સાંજ સુધી 150 જેટલાં ઝૂંિડાં િર બુલડોઝર ફેરિાયું હતું. આ ઉિરાતં િોટેના ઓઇલ જેટી નંબર 9, 10, અને 11ના બેકઅિ એજરયાિાં50 જેટલાંદબાણો તોડી િડાયાંહતાં.

તેિી િહેતી થયેલી િાતો િચ્ચે અત્યારથી જિરોધનો િંટોળ ઊઠ્યો છે. બનાસકાંઠા અને િાટણથી જિભાજન કરીને થરાદ અથિા રાધનિુર જજલ્લો બનાિી તેિાં રાિરનો સિાિેિ કરાિે તેિી અટકળોએ રાિરિાં રાજકીય, સાિાજજક અગ્રણીઓ સાથે િેિારીઓિાંિણ રીતસરનો ભૂકિં આવ્યો હતો. ભાજિ િક્ષનાંજ જિજિધ ગ્રૂિ​િાંરાિરનેઅન્ય જજલ્લાિાંસિાિ​િા િુદ્દેજિરોધ દિાયિતાંસંદેિા િહેતા થયા છે અને આિું કંઈ થાય તે િહેલાં અટકાિ​િા િાટેના સંદેિા િુકાયા છે.

રાજકોટના પૂવજમ્યુતન. કતમશનરોએ તસંહદશજનની ગાંધીધામ: દીનદયાલ િોટે દ્વારા કંડલાિાં ભુજઃ આગાિી જદિાળી િહેલાંગુજરાતના 33 નકલી સરકારી ગેરકાયદેઊભા કરાયેલાંદબાણો િર બુલડોઝર જજલ્લાિાંથી િધુ 3 જજલ્લા જાહેર કરાિે. નિા જાહેર માફી માગવી જોઈએ: હાઈકોટટ સાઇટથી છેિરતપંડી ફેરિીને િોટે હપતકની કીિતી જિીનને જજલ્લાિાં રાિર તાલુકાને જજલ્લાિાં સિાિાિે

અમદાવાદઃ રાજકોટ તયુજનજસિલ કજિ​િનર આનંદ ટીઆરિી ગેિ ઝોનિાં 27 િટેલ અને અજિત અરોરાની જનદોયષ લોકોનાં િોતના આકરા િબ્દોિાં ટીકા કરતાં ચકચારભયાય પ્રકરણિાં િાજિયક ટકોર કરી હતી. હાઇકોટે​ે દાખલ કરેલી હાઇકોટે​ે કહ્યું હતું કે, આ બંને સુઓિોટો જરટ અરજી અને અજધકારીઓએ ખરેખર તો એડિોકેટ અજિત િંચાલ દ્વારા બધાની જાહેરિાંિાફી િાગિી તેિને આ કરાયેલી જરટની સુનાિણીિાં જોઈએ. ચીફ જસ્પટસ સુજનતા કરુણાંજતકાને લઈ હૃદયથી અગ્રિાલની ખંડિીઠે ફરી િપતાિો અને દોષભાિ થિો રાજકોટના બે તત્કાલીન જોઈએ.

જૂનાગઢઃ તિે તિારા ઘરેબેઠાં ગીર જસંહદિયનનું ઓનલાઇન બુકકંગ કરી રહ્યા છો તો સાિધાન થઈ જાઓ. ઓનલાઇન બુકકંગ કરતી સરકારી િેબસાઇટની સાથે હાલિાં નકલી િેબસાઇટ િણ ચાલી રહી છે, જે બુકકંગના નાિે લોકોનાં નાણાં િડાિી રહી છે. આિા એક બે નહીં, અનેક કકપસા નોંધાયા છે.

ગોંડલઃ ગુજરાતિાં નકલી આઇએએસ અને આઇિીએસ બાદ અિદાિાદિાં યોજાયેલા રાજિી સંિેલનિાં એક નકલી યુિરાજ િણ સાિેલ થયો હોિાનું સાિે આવ્યું છે. ક્ષજિય સિાજના જિજિધ કાયયકિોિાં ગોંડલ પટેટના યુિરાજ તરીકે ઉિસ્પથત રહેલા યદુિેન્દ્રજસંહને ગોંડલના રાજિી જહિાંિુજસંહજીએ નકલી ગણાિતાંકહ્યુંકે, ગોંડલ પટેટના રાજિી િજરિારના નાિનો ખોટો ઉિયોગ કરાયો હોઈ કાનૂની કાયયિાહી જિચારાધીન છે. યદુિેન્દ્રજસંહ નાિની વ્યજિ ગોંડલ પટેટના યુિરાજ તરીકે ઓળખ આિી સિારંભોિાં િહાલતી હોિાની જિગતો સાિે આિતાં રાજિી િજરિારે આ વ્યજિને નકલી ગણાિી કોઈિણ જાતના સંબંધ નથી તેિી ચોખિટ કરી છે. ગોંડલ રાજ્યના એકિાિ યુિરાજ જહિાંિુજસહજી હતા, તેિનું રાજજતલક 8 િાસ િહેલાંથતાંગોંડલના રાજિી બન્યા છે. તેિણેલગ્ન જ નથી કયા​ાં તો યુિરાજ ક્યાંથી? તેિો સિાલ ઊઠ્યો હતો. રાજેન્દ્રજસંહ જાડેજાએ કહ્યુંકે, ધંધકૂ ાિાંઆપથા ફાઉન્ડેિન અને અિદાિાદિાંઉજિયા ફાઉન્ડેિનના કાયયક્રિ​િાંતેિજ ગોતા ખાતે ક્ષજિય અસ્પિતા િંચના નેજા હેઠળ યોજાયેલા ક્ષજિય રાજિીઓના સંિેલનિાં યદુિેન્દ્રજસંહ જાડેજા િોતાની ઓળખ ગોંડલ પટેટના યુિરાજ તરીકે આિી રહ્યાની જિગતો િળી છે. આ યદુિેન્દ્રજસંહે રાજિીઓના સંિેલનિાં ગોંડલ યુિરાજ તરીકે ઉદબોધન િણ આપ્યુંહતું. આ યદુિેન્દ્રજસંહના િરદાદાને ગોંડલ રાજ્યની નિ િેઢી િહેલાં િતલબ કે સર ભગિતજસંહજીથી િણ િહેલા િેજાગાિ અને દાજળયા ગાિનાં બે ગરાસ અિાયાં હતાં. એ સદીઓ િહેલાની િાત છે. હાલિાંયદુિેન્દ્રજસંહનેગોંડલ રાજિી િજરિાર સાથેપનાનસૂતકનો િણ સંબંધ નથી.

જસદણઃ રાજકોટ જજલ્લાના જસદણના જિરનગર ખાતેની જિ​િાનંદ જિ​િન આંખની હોસ્પિટલિાં 40 દદદીનાં િોજતયાનાં ઓિરેિન કરિાિાં આવ્યાં હતાં, જે િૈકી 10 દદદીને અંધાિાની અસર થતાં દોડધાિ થઈ િડી હતી. જો કે તેિને પથાજનક પતરેજ સારિાર આિી દેિાતાં 7 દદદીની સ્પથજતિાં સુધારો થઈ ગયો છે, જ્યારે 3 દદદીની હાલત નાજુક હોિાથી તેિનેઅિદાિાદ જરફર કરિાિાં આવ્યા છે. ઘટનાને િગલે રાજકોટગાંધીનગરથી આરોગ્ય જિભાગની ટીિ તાત્કાજલક હોસ્પિટલેદોડી આિી હતી અને હોસ્પિટલને સીલ કરી દેિાઈ હતી. અંધાિો આિ​િાનું પ્રાથજિક તારણ ઇન્ફેક્િન લાગ્યું હોિાનું સાિે આિી રહ્યું છે, જેની તલપિ​િદી તિાસ હાથ ધરાયા બાદ સાચું કારણ બહાર આિ​િે. અંધાિાની અસરના િગલેદદદીઓના િજરિારજનોિાં ભારે હોબાળો િચી ગયો હતો. જિરનગરની આંખની હોસ્પિટલિાંઓિરેિન બાદ 10 દદદીિાંથી 7 દદદીને જરકિરી આિી જતાં તબીબો, ટ્રપટીઓ તેિજ આરોગ્ય ટીિને આંજિક હાિકારો થયો હતો.

આઇએએસ-આઇપીએસ બાદ હવેગુજરાિમાંનકલી યુવરાજ

મોતિયાની સજજરી બાદ 10નેઅંધાપો, 3 ગંભીર

8?=5 31B5 D19<?B54 D? I?E @Ubc_^Q\ 3QbU 3_]`Q^Y_^cXY` 5^T _V \YVU 3QbU

5h`UbYU^SU dXU TYVVUbU^SU gYdX GQ\VY^SX gXUbU gU `ed i_eb ^UUTc VYbcd

BUc`YdU 3QbU <YfU Y^ 3QbU 3_^dQSd ec V_b Q VbUU QccUcc]U^d

ĔĖĔ Ęęėĕ ĖęĔĔ © ÙÙËõ Å Ù Åäǐõ ¾£¬Å ©ƣ ËÄ

FYcYd _eb gURcYdU


14

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

સંસ્મરણોઃ સમપપણ અનેધ્યેયપ્રાપ્તિની યાત્રામાંડોકિયું

5th October 2024

મનુભાઈને તેની તપાસ કરવાની તાલાવેલી લાગી. આથી, અમે તે - સી.બી. પિેલ દુકાનની મુલાકાત લીધી ત્યારે હડસેબ્રિર 1966નો સમય િતો. આ વષષના ફેિઆ ુ રી મહિનામાં િેટવિ િેબીિીન અને કેમ્બ્રિજ લખુભાઈ પાઠક દ્વારા ચલાવાતી તેનાની શોપ િતી જ્યાંગ્રોસરી, યુહનવહસષટીના માઈક ટનકોલસનને મારા ઘરમાં આવકારતા મને સમોસા અને અડય નાથતા વેચાતા િતા. થોડાં વષોષમાં તો પાઠક ઘણો જ આનંદ થયો િતો. ડેહવડ કેરહેિયનમાં થથળાંતર કરારથી થપાઈસીસ અનેપાઠક એડટરપ્રાઈસીસનુંકામકાજ ઘણુંમોટુંથઈ ગયું િંધાયેલા ભારતીય – િંધઆ ુ અનુભવ હવશેલખનારા સૌથી અગ્રેસર જેના થકી હિહટશરોનો થવાદ પણ િદલાઈ ગયો. પરંપરાગત કફશ સજષનાત્મક લેખકોમાંએક છે. અને ચીપ્સના નાથતાની જલયાએ લોકો કરી અને અડય ભારતીય તેમણેિેદાયકાથી વધુસમય યુહનવહસષટી ઓફ વોરહવકના યેસુ વાનગીઓનો થવાદ અપનાવવા લાલયા. મને નૂન પ્રોડક્ટ્સના પેરસૌડ સેડટર ફોર કેરહેિયન થટડીઝમાં સેવા આપી િતી. ગુલામભાઈ નૂન અને પાછળથી અડય નોંધપાત્ર એડટ્રેપ્રીડયોસષ એવોડડહવજેતા કહવ અને નવલકથાકાર ડેહવડે માઈગ્રેશન, સંિધ્ધતા સાથેની મુલાકાતો પણ યાદ છે. આંતહરક-ઘરેલુ કોબ્રયહુનટીની સેવા અને ઓળખના હવષયો પર સઘન લખ્યું છે. તેમણે UNESCOમાં કરતા કરતા વ્યાપકપણે યજમાન કોબ્રયહુનટીને સેવા આપવાની ગુયાનાના એબ્રિસ ે ડેર અને કાયમી પ્રહતહનહધ તેમજ ચીનમાં (િાબેથી) પ્રોફેસર િેટવિ િેબીિીન, લોિડ પ્રો. ભીખુ પારેખ, કામગીરી મોટા પાયેથતી ગઈ િતી. ગયાનાના એબ્રિસ ે ડેર તરીકે પણ સેવા આપેલી છે. તેમની આ સી.બી. પિેલ અને િો. શૈલજા ફેનેલ યુગાડડાના એહશયનો, મુખ્યત્વેભારતીયો જેમને1972-73ના ઠંડા મુલાકાત દરહમયાન તેમણેમનેતેમનુંપુથતક ‘વી માકક યોર મેમરી- રાખવા સાથે જે એકેડહેમક છૂટછાટ લેવાતી િોય તેનો ઉલ્લેખ કરી હશયાળામાં અિીં આવવાની ફરજ પડી િતી તેઓ િહુ ઝડપથી શોપ રાઈટિંગ્સ ફ્રોમ ધ ટિસેન્િન્ટ્સ ઓફ ઈન્િેન્ચર’ ભેટ આપ્યુંિતુ.ં રહ્યા િતા. હું જે હવષયોની પસંદગી કરું છું તેની કદર કરવા સાથે હું ડેહવડને ઘણાં વષોષથી જાણું છુ.ં અમારો સંિધં 2021માં લોિડ મૂલ્યવૃહિ કરનારા સહુ કોઈનો આભારી છુ.ં આમ છતાં, ગુજરાત ઓનસષિની ગયા તેહનિાળવા સાથેમનેઘણો જ આનંદ થયો િતો. ભીખુ પારેખ દ્વારા િાઉસ ઓફ લોર્સષના થપીકસષરૂમમાંયોજાએલી સમાચાર સુગ્રહથત સાપ્તાહિક પ્રકાશન િોવાના કારણેમનેફાળવાતા મનેયાદ આવેછેકેતેસમયેમારા હમત્રો અનેમારી પાસેહચહઝકમાં પાંચ શોપની ચેઈન િતી જ્યાં, W H મ્થમથ, જ્િોન મેમ્ડઝસ, અને િેઠક પછી વધુ ગાઢ િડયો િતો. આ ઈવેડટમાં ડેહવડ અને તેમના સમય અનેજલયા િાિતેહુંમયાષદાથી િંધાયેલો પણ છુ.ં સાથીઓ દ્વારા શરૂ કરાયેલા નૂતન પ્રોજેક્ટનો પહરચય અપાયો િતો આ પુથતક ‘વી માકક યોર મેમરી’ માહિતીપ્રદ અને જ્ઞાનવધષક જેબ્રસ મેયલે દ્વારા ડયૂઝપેપસષનો સપ્લાય મળતો િતો. દર સપ્તાિે જે, ખાસ કરીને ગયાના અને કેહરહિયનમાં િંધઆ ુ કે વેહઠયા પણ છેઅનેકદાચ થમરણોમાંહવચારમલન કરી દેનારુંપણ છે. તેમાં તેઓ હરપોટડકરતા કેિેમરમ્થમથ અનેહચહઝકની વચ્ચેહચહઝક િાઈ રોડ અને િેમરમ્થમથ રોડના લાંિા પટ્ટામાં વધુ અને વધુ સંખ્યામાં મજૂરોના વંશજોના થમરણો પર કેમ્ડિત કરાયેલો િતો. આ મિત્ત્વપૂણષ આપણેશુંમેળવ્યુંછેતેજ નહિ પરંત,ુ શુંગુમાવ્યું પટેલ, શાિ અને હસંઘ જોવા મળતા િતા. એક મેળાવડામાંઘણા અગ્રણી મિાનુભાવો ઉપમ્થથત રહ્યા િતા. છેતેના પર પણ પ્રકાશ પથરાયો છે. તેમાંહવશેષરુપે હદવસ હું તે લાંિા માગષ પર િે માઈલ જેટલું આ મુલાકાત દરહમયાન, ડેહવડ અને માઈકે મારી સાથે થોડા કેરહેિયડસના ભારતીય અને આહિકન મૂળના ચાલ્યો અને ગણતરી કરી તો 37 શોપ્સની કલાકો ગાળ્યા િતા જેમાંસઘન અનેસુક્ષ્મ સમજની ચચાષથઈ િતી. લોકોએ જે સંઘષોષ સિન કયાષ છે અને જેમાંથી માહલકી યુગાડડડસના િથતક િતી. તેઓ સમૃિ તેઓએ કેમ્બ્રિજ યુહનવહસષટીમાંતેઓ સંકળાયેલા િતા તેવા હવહવધ ઘણાએ હવડડરશ ગાથા દરહમયાન નોંધપાત્ર થઈ રહ્યા િતા એટલું જ નહિ, તેઓ તેમના પ્રોજેક્ટ્સ અને હવશેષતઃ વેહઠયા મજૂરોના વંશજોને સંિહંધત મુચકેલીઓનો સામનો કયોષ િતો તેના પર પ્રકાશ ગ્રાિકોનેમ્થમત અનેનવતર અહભગમ સાથેસેવા પ્રોજેક્ટ્સ હવશેમારો સિકાર માલયો િતો. અગાઉની િેઠકમાંડેહવડે ફેંકાયો છે. આપતા િતા. ઉલ્લેખ કયોષિતો કેતેઓ યુકને ા રૂપાંતર સંદભભેએક પુથતક તૈયાર આ જ પ્રમાણે, ઘણા ઈથટ આહિકડસ, ખાસ મનેએક શોપ ખાસ યાદ છેજેઅમેિાથમાં કરવાના ઈરાદાસિ કેમ્બ્રિજના એક કે િે હવદ્વાનોને મારી સાથે કરીને યુગાડડા ટાડગામ્ડયકા અને કેડયાથી આવેલા લીધી િતી જ્યાં માત્ર ગ્રોસરી-કહરયાણાનું જ હવથતૃત વાતચીત માટેમોકલવા ઈચ્છેછે. લોકોએ હિહટશ રાજકારણી એનોક પોવેલ દ્વારા વેચાણ કરાતું િતુ.ં તેની જલયા મોટી 18 ફૂટ અમારી વાતચીત દરહમયાન, મેંનવેબ્રિર 1966માંયુકેઅનેખાસ 1968માં અપાયેલી ‘હરવસષ ઓફ બ્લડ’ પછી પિોળી અને 40 ફૂટ લાંિી િતી. અગાઉનો કરીનેલંડન કેવુંિતુંઅનેગત 58 વષષના ગાળામાંકેવાંગણનાપાત્ર ગણનાપાત્ર મુચકેલીઓ- પડકારોનો સામનો કરવો માહલક આગળની 12 ફૂટની જલયામાં થોડા ફેરફાર કેપહરવતષનો આવ્યાંછેતેહવશેમારા હવચારો રજૂકયાષિતા. પડ્યો િતો. યુકેદ્વારા ઈહમગ્રેશન એક્ટ ઓફ 1962 શાકભાજી રાખવા સાથેસંતિ ુ િતો અનેિાકીની કેટલાક લોકોને મારા અંગત જીવનચહરત્ર હવશે સાંભળવામાં રસ પસાર કરી જ દેવાયેલો િતો જેમાં કોમનવેલ્થ જલયા થટોકરૂમ તરીકેઉપયોગમાંલેવાતી િતી. િોઈ શકે છે પરંત,ુ તેમાં આગળ વધવાનો મારો જરા પણ ઈરાદો દેશોમાંથી લોકોનેકોઈ મયાષદા હવના યુકમે ાંથથાયી નથી. મારી પોતાની કથામાંઊંડેઉતરવાની પ્રામાહણકતા કેહિંમત હું થવા પર હનયંત્રણો મૂકાયેલા િતા. આમ છતાં, ‘વી માકક યોર મેમરી- રાઈટિંગ્સ ફ્રોમ ધ મારી િેડક અનેહમત્રોના સપોટડસાથેઅમેતેનું ધરાવુંછુંતેમ હુંજરા પણ માનતો નથી. જોકે, યુકને ી કાયાપલટ કે 1960ના દાયકાના પૂવાષધષ – 1961,1962 અને ટિસેન્િન્ટ્સ ઓફ ઈન્િન્ે ચર’ પુસ્તકનું કવરપેજ સેલ્ફ-સહવષસ થટોરમાં રૂપાંતર કયુ​ું િતુ,ં અને રૂપાંતરણનો હવષય ખરેખર અદ્ભૂત છે. આમ છતાં, તેએટલો જહટલ 1963માંઈથટ આહિકાના ટાડઝાહનયા, કેડયા અનેયુગાડડામાંથી મોટી શોપના આગળના હિથસા, ફ્લોહરંગ, િેઠકો-ગોડડોલાઝ, અભરાઈઓ હવષય છેકેતેના માટેસારા પ્રમાણમાંસમય, તૈયારી અનેસંશોધનની સંખ્યામાં ઈથટ આહિકન એહશયનો અને મુખ્યત્વે ભારતીયો અનેલાઈહટંગમાંઈડવેથટ કયુ​ુંિતુ.ં આ ફેરફારો કરવામાંઆશરેપાંચ જરૂર પડે. મારેમારી અંગત નોંધો, એહશયન વોઈસ અનેગુજરાત (ગુજરાતીઓ અનેપંજાિીઓ) થથળાંતર કરી યુકમે ાંઆવ્યા િતા. તેઓ સપ્તાિ લાલયા િતા અનેટનષઓવર સપ્તાિના 170 પાઉડડથી ઉછળી સમાચારના આકાષઈવ્ઝ, અમારા હવશેષ સામહયકો ઈત્યાહદનેફરીથી મોટી આશા સાથે આવ્યા િતા એટલું જ નહિ, તેમની સાથે કૌશલ્ય આસમાનમાં600 પાઉડડેપિોંચી ગયુંિતુ.ં આ કિાણી માત્ર મારા તપાસવાની તેમજ તેનેપૂરતો ડયાય આપી શકાય તેમાટેઘણી િધી તેમજ મિત્ત્વાકાંક્ષાઓ અનેઅડય મૂલ્યવાન સ્રોતો પણ લાવ્યા િતા. અનુભવની જ નથી. યુગાડડા અનેઈથટ આહિકાના ઘણા એહશયનો સામગ્રી પણ એકત્ર કરવી પડે. આથી, હુંતેિાિતેજરા પણ ઉતાવળ ટુકં સમયમાંજ આ ઈથટ આહિકન માઈગ્રડટ્સમાંથી ઘણાએ તો તેમજ અડય માઈગ્રડટ્સ આ સમયગાળા દરહમયાન રૂપાંતર અને કરવા ઈચ્છતો નથી. એક રીતેજોઈએ તો મારી આ કોલમ- ‘મારી નાનીમોટી નોકરીઓમાંથી પ્રગહત સાધી સફળ અડટ્રેપ્રીડયોર સુધી સુધારણાનુંકૌશલ્ય શીખી ગયા િતા. મેંવષષ1990માંપ્રાઈમ હમહનથટર માગા​ારિે થેચરનો ઈડટરવ્યૂલીધો નજરે’ આવા હવષયો પરત્વે આછેરાં સંથમરણો થકી ભહવષ્યમાં શું પિોંચી હસક્કો જમાવી દીધો િતો. આ િધી શરૂઆત મુખ્યત્વે િતો અનેતેમણેઆપણા તત્કાલીન પ્રકાશનોમાંએક એહશયન હિઝનેસ િોઈ શકે તેના સંકતે ો સાથે ભૂતકાળ અને વતષમાનના ઘણા એહશયન ગ્રાિકોને ગ્રોસરીઝ અને કહરયાણાના વેચાણના નાના પસંદગીયુિ હવષયોનેથપશભેજ છે. હિઝનેસીસ થકી થઈ િતી. મને થોડાં ઉલ્લેખનીય ઉદાિરણો યાદ મેગહેઝનમાંલખ્યુંિતુંકેએહશયન એડટ્રેપ્રીડયોરહશપેરીટેઈહલંગ ક્ષેત્ર પર મને ઈમ્ડડયન જીમખાનામાં એક હડનરમાં િાજરી આપ્યાનું આવે છે જેમાં હું સુતરવાલા સાહેબ તરીકે ઓળખતો િતો તે ભારે અસર કરી છે અને કોઈ જ સરકારી મદદ હવના લંડન, લેથટર, થમરણ થાય છે જ્યાં, પચાસીમાં રિેલા યુવાન અને સફળ ડેમ્ડટથટ ગુજરાતી વોિરા જેડટલમેનની ઈથટ લંડનમાં હલવરપૂલ થટ્રીટમાં િહમુંગિામ, િેરો અને અડય હવહવધ થથળોની થટ્રીટ્સના રૂપાંતરણમાં સાથેમારી મુલાકાત થઈ િતી. હુંતેમના હપતા અનેદાદાનેસારી આવેલી એક દુકાનનો પણ સમાવેશ થાય છે. તેમની શોપ આપણા મદદ કરી છે. આ ઉપરાંત, એહશયનો દ્વારા હવકસાવાયેલાં હવહવધ રીતે જાણતો િતો. અમારી વાતચીત દરહમયાન, તેમણે ગુજરાત રસોઈઘરની આવચયક ચીજવથતુઓ મેળવવાનો મુખ્ય સ્રોત િતી. હિઝનેસીસેટેક્સ મારફતેથથાહનક સરકારનેસપોટડકયોષછે. મનેઆ શોપકીપસષ, હવશ્વાસ ન થાય તેટલાંલાંિા કલાકો સુધી સમાચારમાંપ્રહસિ થતી મારી ગુજરાતી કોલમ ‘જીવન પંથ’ ઘણી આજે તેમના સંતાનો અને ગ્રાડડહચલ્ડને સુતરવાલા કેશ એડડ કેરી, ં ધં ીઓની ગમતી િોવાનું કહ્યું િતુ.ં તેમણે મને ઈંમ્લલશમાં લખવા માટે અને સુતરવાલા પ્રોપટટીઝ અનેઅડય હિઝનેસીસ સહિત હવશાળ વેપારી કામ કરનારાંપહતઓ અનેપત્નીઓ તથા તેમના સગાંસિ સમહપષતતામાંમનેભારેઆનંદ દેખાતો િતો. કહમશન ફોર રેહસયલ ખાસ કરીને યુકમે ાં થથાયી થવાની મારી યાત્રા હવશે લખવા સામ્રાજ્ય થથાપ્યુંછે. પ્રોત્સાહિત કયોષ િતો. તેમને લાલયું િતું કે મારા િાળપણના નવેબ્રિર 1966માંએક ધૂબ્રમસઘેરી સવારેહુંિીથ્રો એરપોટડથી કોચ ઈક્વહલટીના ચેરમેન ટમ.રેમ્પિન દ્વારા પ્રકાહશત હરપોટડમાંપણ આ કકથસાઓ, ગુજરાતમાં ઉછરવાનો મારો અનુભવ તેમજ શાળાકીય મારફત હવક્ટોહરયા ટહમષનસ આવી પિોંચ્યો િતો. મારા દાર-એસ- પ્રયાસનેિાઈલાઈટ કરાયો િતો. પહતઓ અનેપત્નીઓ તથા તેમના ં ધં ીઓ સહિત આ િધા શોપકીપસષ લાંિા કલાકો સુધી જીવન હવશેની કિાણી જણાવાય તેમૂલ્યવાન અનેરોચક િની રિેશ.ે સલામના હમત્રો મનુભાઈ ઠક્કર અને રટસકભાઈ લટવંટગયાએ સગાંસિ હનમ્ચચતપણે આ િધા જ હવષયો રસપ્રદ છે પરંત,ુ તે માટે મારું ઉષ્માપૂણષ થવાગત કયુ​ું િતુ.ં હું યુકમે ાં િરાિર મ્થથર થવાની કાયષરત રિેતા િતા તેમનુંસમપષણ ખરેખર કાહિલેતારીફ િતુ.ં 12 ઈનર લંડન િરોમાં એજ્યુકશ ે ન હવશે ડયૂ લાઈફમાં નોંધપાત્ર પ્રમાણમાં સમય િોવો આવચયક છે અને મારી વતષમાન શરૂઆત કરુંતેપિેલા અમેપાંચ મહિના સુધી એક હસંગલ રૂમમાં કામગીરીની પ્રહતિ​િતાનેહનિાળતા તેશક્ય િનેતેમ નથી. જોકે, સાથેરિેતા િતા. મારા િંનેહમત્રો ફુલટાઈમ કામ કરતા િતા ત્યારે અભ્યાસપૂણષપણ પ્રકાહશત થયો િતો. હમ.રેબ્રપટનેનોંધ્યુંિતુંકેઘણા મારે એ થવીકારવું જ રહ્યું કે અમારા વાચકગણનો પ્રહતભાવ ભારે હુંહવહવધ લંડન ઈમ્ડથટટ્યૂટ્સમાંલેક્ચસષઅનેકોસટીસ માટેકોલેજમાં શોપકીપસષઅનેવ્યહિઓ ઈથટ આહિકાથી આવ્યા િતા અનેખાસ પ્રોત્સાિક રહ્યો છે. અત્યાર સુધી તો અમેવ્યાપક રૂપરેખા સાથેથોડા િાજરી આપતો િતો. જોકે, મારુંસમયપત્રક ઘણુંભરચક ન િોવાથી તો જેઓ ભારતીય મૂળના િતા તેમણે તેમના સંતાનોને ખાનગી હવષયોનેજ થપશષકયોષછે. હવથતૃત હવગતો માટેતો વિાલા વાચકોએ મેં રસોઈ કરવાની ભૂહમકા અપનાવી લીધી િતી. અમારા ત્રણ થકૂલ્સમાંમોકલવામાંભારેપહરશ્રમ અનેપ્રહતિ​િતાનેપ્રદહશષત કરી પુથતકની રાિ જોવાની રિેશેઅનેિેવષષરાિ જોવી તેઘણો લાંિો કોસષના હડનરમાંચા અથવા કોફીના કપની સાથેપાપડ, ગરમાગરમ િતી. હુંઘણાંિધાંઉદાિરણો જાણુંછુંજ્યાંતેમણેપોતાના િાળકો સમય ન જ કિી શકાય. પ્રોફેસર ડેહવડેપણ મનેચેતવ્યો જ છેઅને સૂપ તેમજ િટર અનેચીઝ સાથેની થલાઈહસસનો સમાવેશ થતો િતો. ખાનગી હશક્ષણ મેળવી શકેતેની ચોકસાઈ માટેઅથાક મિેનત કરી કહ્યુંિતુંકે,‘જૂઓ સીિી, તમારી યાદદાથત તો ઘણી જ સારી છેઅને સમય પસાર થવા સાથે હું મગ અને ભાત જેવી અડય સીધીસાદી િતી. આજે તે િાળકો જીવનના હવહવધ ક્ષેત્રોમાં ઉચ્ચ થતરોએ પિોંચી ગયા છે. સાચેજ આ િાિતો અતુલનીય િહલદાનો, હનષ્ઠા, તમારી માનહસક-શારીહરક ક્ષમતા િજુ પણ તીક્ષ્ણ છે પરંત,ુ તમારે રસોઈ કરતા પણ શીખી ગયો િતો. આ હવષય પાછળ ઘણો સમય ફાળવવો પડશે.’ દેખીતી રીતેજ તેઓ એક વખત કોઈએ અમારી સમક્ષ ઉલ્લેખ કયોષ િતો કે યુથટન ક્ષમતા અનેઆગળ દેખાતાંઉજ્જવળ ભહવષ્યનુંદશષન કરાવેછે .(ક્રમશઃ) યાદદાથત, દૃહિ, શ્રવણ અને આવા અડય પહરિળો પર આધાર થટેશન નજીકની એક શોપમાં ટીનિંધ પાત્રા વેચાય છે અને


@GSamacharUK

ઉત્તર-િદિણ-મધ્ય ગુજરાત 15

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

સુરતમાં રાસરદસયા ઉમટ્યાઃ વરસતાં વરસાિમાં ગરબે ઘુમ્યા

સુરતની ટેનનસ ક્લબમાં નિ નવરાત્રીના ભાગરૂપે લોકરાત્રી ઊજવાઈ. મોડી સાંજે ધોધમાર વરસાદ શરૂ થવા છતાં ટેનનસ ક્લબે આયોજન યથાવત્ રાખ્યું હતું. ધોધમાર વરસાદ વચ્ચે પણ ખેલૈયા ઢોલ-શરણાઈના તાલે તથા લોકગાયકના સૂરે મન મૂકીને નાચ્યા હતા. ડુમસ રોડ ખાતે પણ નિ નવરાત્રી ઇવેન્ટ પણ વરસાદની વચ્ચે થઈ હતી.

હોંગકોંગમાં ઉત્તર ગુજરાતના હીરા વેપારીનું રૂ. 50 કરોડમાં ઊઠમણું

સુરતઃ હોંગકોંગમાં ઓકિસ ધરાવતો અને સુરતમુંબઈ તેમજ હોંગકોંગથી પાતળી સાઇઝના હીરા ખરીિતો ઉત્તર ગુજરાતનો એક વેપારી રૂ. 50 કરોડમાં ઊઠી ગયાની ચચાશને પગલે હીરાબજારમાં માહોલ ગરમાયો છે. વિવાળી પહેલાં જ વેપારીનાં ઊઠમણાને પગલે તેને હીરા આપનારા સુરત અને મુબ ં ઈના વેપારીઓમાં વચંતાનું મોજું િરી વળ્યું છે. છેડલાં બે વષશથી હીરાઉદ્યોગમાં મંિીનો માહોલ છે, જેને લીધે ઉદ્યોગકારો હીરાઉદ્યોગના ઇવતહાસમાં સૌથી કવઠન સમયથી પસાર થઈ રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. િરવમયાન ઉત્તર ગુજરાતના એક વેપારીએ રૂ. 50 કરોડમાં ઊઠમણું કયુ​ું હોવાની વાતથી થથાવનક હીરાવેપારીઓની

ઊંઘ ઉડી ગઈ છે. ઊઠમણું કરનારા આ વેપારીએ છેડલા કેટલાક સમયથી હોંગકોંગમાં ઓકિસ રાખી હતી અને પોવલશ્ડ ડાયમંડનો વેપાર શરૂ કયોશ હતો. આ વેપારી સુરત-મુંબઈ તેમજ હોંગકોંગથી પાતળી સાઇઝના હીરા ખરીિતો હતો. એક તરિ મંિી અને બીજી બાજુ આ વેપારીએ ઊઠમણું કરતાં સુરત-મુંબઈના હીરા વેપારીઓની વિવાળી બગડી ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હીરાબજારમાં ચાલતી બીજી એક ચચાશ મુજબ ઊઠમણું કયાશ બાિ આ વેપારીએ તેને પોવલશ્ડ હીરા આપનારા કેટલાક વેપારીઓને પેમેસટ કયુ​ું છે. જ્યારે બીજા વેપારીઓનાં પેમેસટ હજી સુધી િસાયેલાં છે.

ઊંઝા ઉદમયાધામના પ્રમુખ તરીકે બાબુ પટેલની દનયુદિ

મહેસાણાઃ કડવા પાટીિાર કુળિેવી શ્રી ઉવમયા માતાજી સંથથાન ઊંઝાના કારોબારી સભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રમુખ સવહતના હોદ્દેિારોની સવાશનુમતે વરણી કરાઈ હતી. ઉવમયાધામના પ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ બીજેપીની વરણી કરવામાં આવી છે. ઊંઝા ઉવમયાધામ ખાતે કડવા પાટીિાર કુળિેવી શ્રી ઉવમયા માતાજી સંથથાનના કારોબારી સભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત સવહત રાજથથાન, મધ્યપ્રિેશના કારોબારી સભ્યો

ઉપસ્થથત રહ્યા હતા. આ બેઠકમાં ઉવમયા માતાજી સંથથાનના પ્રમુખ સવહતના હોદ્દેિારોની વરણી પણ સવાશનુમતે કરાઈ હતી. જેમાં ઉવમયા માતાજી સંથથાનના પ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ બીજેપીની સતત ચોથી વાર વરણી કરાઈ, જેઓ િસકોઈ અમિાવાિના ધારાસભ્ય છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ પટેલ િૂધવાળા અને ગોવવંિભાઈ પટેલ વરમોરાની વરણી કરાઈ હતી. આ ઉપરાંત માનદ્ મંત્રી તરીકે વિલીપભાઈ પટેલ નેતાજીની વરણી કરાઈ હતી.

પાવાગઢમાં નવરાત્રીમાં 40 હજાર કકલો સુખડીનો પ્રસાિ બનશે

હાલોલઃ ભાિરવાની વવિાયની સાથે આસો નોરતાંનું કાઉસટ ડાઉન શરૂ થઈ ગયું છે. હાલોલ નજીકના યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નોરતાંમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના િશશનાથથે ઊમટી પડે છે. ત્યારે મંિરી ટ્રથટ દ્વારા શ્રદ્ધાળુઓને વવતરણ કરાતાં સુખડીનો પ્રસાિ બનાવવા 3 પાળીમાં કામગીરી શરૂ કરી િીધી છે. સામાસય વિવસોમાં 8 હજાર જેટલા પેકેટના વેચાણની સામે નવરાત્રી િરવમયાન રોજનાં 30 હજાર પેકટનું વેચાણ થતું હોય છે. એટલે કે માગ ચાર ગણી વધી જતાં 9 વિવસ િરવમયાન 40,000 ટન સુખડીનો પ્રસાિ બનાવવાનું આયોજન કરાયું છે.

વડોિરામાં દવશ્વાદમત્રી નિી બાિ ભૂખી કાંસનો સરવે, 20 સ્થળે િબાણ

5th October 2024

રાણકી વાવમાં રૂ. 17 કરોડમાં થ્રીડી લેસર-શો શરૂ થશે

પાટણઃ વવશ્વધરોહર પાટણની રાણકીવાવ જે વાવષશક આશરે 3 થી 4 લાખ પ્રવાસીઓને આકષથે છે, જ્યાં વધુ પ્રવાસીઓના આકષશવા એક નવું આકષશણ ઊભું થવા જઈ રહ્યું છે. હાલમાં તેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલતી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત પ્રવાસન વવભાગ દ્વારા પયશટકોને આકષશવા માટે વડડડ હેવરટેજ રાણકીવાવ ખાતે અંિાવજત રૂ. 17થી 18 કરોડના ખચથે થ્રીડી પ્રોજેક્શન મેવપંગ શો અને હેવરટેજ લાઇવટંગ નામનો પ્રોજેક્ટ અમિાવાિની જાણીતી ઓરા બાઇટ લાઇટ એજસસી દ્વારા શરૂ કરાયો છે.

માત્ર 6 દિવસની બ્રેઇનડેડ બાળકીના અંગિાનથી ચારને નવજીવન

સુરતઃ સુરતના વેલંજા વવથતારમાં રહેતા ઠુમ્મર પવરવારની 6 વિવસની બ્રેઇનડેડ બાળકીનાં અંગોનું િાન કરાયું હતું. બંને કકડની, વલવર અને ચક્ષુઓનું િાન કરવાથી 4 જરૂવરયાતમંિને નવજીવન મળ્યું હતુ.ં આમ નાની વયે અંગિાન થયું હોવાનો િેશમાં આ ત્રીજો કકથસો હોવાનું જાણવા મળ્યું છે. ઉપલેટાના ઢાંકના વતની મયુર ઠુમ્મરનાં પત્ની મવનષાબહેને 23 સપ્ટેમ્બર બાળકીને જસમ આપ્યો હતો. જે બાિ સારવાર િરવમયાન ડોક્ટરે બાળકીને બ્રેઇનડેડ જાહેર કરી હતી. પવરવાર દ્વારા અંગિાન અંગે સહમતી મળતાં સોટો ગુજરાત દ્વારા લીવર સુરતના 14 મવહનાના બાળકને અને બંને કકડનીIKDRC, અમિાવાિ તથા ચક્ષુઓ લોકદૃવિ ચક્ષુબેસક અમિાવાિને િાન અપાયાં હતાં.

વડોદરાઃ શહેરમાં પૂરની આિત નિીકાંઠે થયેલાં િબાણો હોવાનું સાવબત થતાં વવશ્વાવમત્રી નિીનો સરવે કરી કરાયેલાં િબાણોની ઓળખ કરી લેવામાં આવી છે. જે બાિ વડોિરામાં ભૂખી કાંસનો પણ સરવે કરવામાં આવ્યો છે, જેમાં 20 િબાણની ઓળખ કરી તેને હટાવી લેવા નોવટસ અપાઈ છે. શહેરમાં આવેલા વવનાશક પૂર બાિ નિીની આસપાસ ઊભા કરાયેલા નેતાઓના બંગલા, કસથટ્રક્શન સાઇટ, મોલ, વબસ્ડડંગ્સના કારણે પાણી અવરોધાયું હોવાનું સપાટી પર આવ્યું હતું. જેના પગલે પાવલકાએ ડ્રોન સરવે, થથળ તપાસ અને રેવસયુ રેકોડડ તથા ટીપી અને એિપીના નકશાને ધ્યાને રાખી શહેરમાંથી પસાર થતી વવશ્વાવમત્રી નિીના વેમાલીથી વડસર સુધી સરવે કરાવ્યો હતો, જેમાં અગોરા મોલ સવહત 13 થથળે િબાણ મળ્યાં હતાં, જેના પર કાયશવાહી શરૂ કરી િેવાઈ છે. જો કે આ ઉપરાંત અનેક િબાણો સામે પાવલકાએ આંખ વમચામણાં કયાું હોવાના પણ આક્ષેપ થઈ ગયા છે. તેવામાં ભૂખી કાંસ પરનાં િબાણનો પણ સરવે કરાયો હતો. આ િબાણોમાં પાવલકાને બાથરૂમ, ટોઇલેટ કમ્પાઉસડ વોલ, ઓટલા, િેસ્સસંગ અને નાનાંમોટાં ઝૂંપડાંનાં િબાણ મળ્યાં હતાં. 20થી વધુ િબાણ અને પાવલકાની ટીમ નોવટસ આપી તેને હટાવવા સૂચના આપી છે. મહત્ત્વનું છે કે બંને સરવેમાં પાવલકાની ટીમે િબાણો માટે બહુચવચશત ઇમારતો અને બાંધકામને નજરઅંિાજ કરતાં કામગીરી સામે અનેક સવાલ

ઊભા થયા છે.

અગોરા મોલનું ક્લબહાઉસ જમીનિોસ્ત કરાયું

શહેરના મંગલ પાંડે રોડ પર બહુચવચશત માનવ ઇસફ્રાથટ્રક્ચરના વબડડરે વવશ્વાવમત્રી નિીની જગ્યામાં અગોરા મોલના ઓથા હેઠળ 10 હજાર થક્વેર િૂટમાં ગેરકાયિે બાંધી િીધેલા ક્લબ હાઉસને તોડવાની વહંમત 6 વષશ બાિ વડોિરા મ્યુવનવસપલ કોપોશરશ ે ને કરી હતી. નિીની જગ્યા પચાવી કુિરતી વહેણને અવરોધી લોકોને પૂરના પ્રકોપમાં ધકેલનારા વબડડર અને મળવતયાઓ રાજકારણીઓની સાથે અવધકારીઓ પર પ્રજાની ગાજ વરસતાં નાછૂટકે િબાણ તોડવું પડ્યું હતુ.ં અગોરા મોલના સંચાલકો પૈસાના જોરે કોપોશરેશન, જીડીસીઆર અને એનજીટીના નીવતવનયમોને વખથસામાં લઈ િરતા હતા. વષશ 2017થી વવરોધ પક્ષ અને વવવવધ એનજીઓ દ્વારા અગોરાનાં ગેરકાયિે િબાણો સામે બૂમો પડાતી હતી, છતાં કોપોશરેશનના તત્કાલીન મ્યુવન. કવમશનરો, મેયરો અને થથાયી સવમવતના ચેરમેનોએ આંખે પાટા બાંધી તમાશો જોયા કયોશ હતો.


16

@GSamacharUK

સૃહિના હિતકતા​ાઅનેશહિદાતા મા જગદંબા

www.gujarat-samachar.com

5th October 2024

ભયમુિ કયા​ાં. દૈવી શવિનો વવજય થયો. શરદ ઋતુમાં આસો સુદ એકમથી દસમ (આ વષષે3થી 11 ઓક્ટોબર) સુધી ઉજવાતો સત્ - અસત્ વચ્ચેસંઘષા નવરાવિ મહોવસવ હવેવવશ્વમાંિચવિત અનાવદ કાળથી સત્-અસત્ વચ્ચે છે. દુવનયાભરમાં જ્યાં જ્યાં ભારતીયો સંઘષવખેિાતો આવ્યો છે. આસુરી વૃવિએ જઈ વટયા છે, વયાં વયાં ઉમંગ-ઉવસાહ દૈવી વૃવિ ઉપર વવજય મેળવવાના િયવનો સાથે આ પવવ ઉજવાય છે. નવરાવિના કયાવ છે. આ સંઘષવમાં સાગ્વવક વૃવિના નવ વદવસ કોરી માટીના કાણાવાળા વવજય માટેશવિની ઉપાસના જરૂરી ઘડામાં ઘીનો અખંડ દીવો ને રાિે માની છે. વેદોમાં પણ શવિની ઉપાસનાનું ં ી નરનારીઓ આરતી સાથેરંગબેરગ મહત્ત્વ બતાવ્યુંછે. પાંડવોનેશવિની ગરબો ઘૂમેછે. ‘ગરબો’ શબ્દનુંમૂળ ઉપાસનાનુંમહત્ત્વ સમજાવતાંમહવષવ ગભવછે. માટી નેઘડો સજવનનાંિતીકો છે. વ્યાસેકહ્યુંહતુ.ં ‘જો તમારેધમવનાંમૂલ્યો ટકાવવાં આદ્યશવિ નવદુગાવનાંનવ ટવરૂપ અનેનવ હોય તો શવિની ઉપાસના કરવી પડશે.’ નામ છે. માકકંડ પુરાણમાંકથા છેકેટવગવિોક અને ભહિ - ભાવનાનુંકેન્દ્ર ‘શહિ’ પૃથ્વી પર હાહાકાર મચાવનાર મવહષાસુર નામના નવરાવિના વદવસો દરવમયાન ગરબા કેરાસ રાક્ષસનો પરાશવિ નવદુગાવએ નવ વદવસ સુધી રૂપે આપણે માની આસપાસ ઘૂમીએ છીએ. યુદ્ધ કરીને સંહાર કયોવ. આ યુદ્ધમાં નવદુગાવની આપણી ભવિ અનેભાવનાનુંકેસિ ‘શવિ’ હોય ઉગ્રતા વધતી જ ગઈ અનેએની સાથેસાથેતેમનાં છે. માટીના ઘડામાંકાણાંકરી એ ઘડામાંદીવો મૂકી રૌિ રૂપો પણ બદિાતાંગયાં. એમનાંનવ ટવરૂપો એની ઉપાસના કરાય છે. એમાંથી િગટતું તેજ ચંડા, ચંડવતી, ચંડરૂપા, ચંડનાવયકા, રુિચંડા, ચંડોગ્રા, આપણાં આંગણાને તેમજ અંતરને અજવાળે છે. િચંડા, અવતચંડા અનેઉગ્રચંડાના નામેિચવિત છે. અવનિ તત્ત્વો સામે વદવ્ય રટણની િેરણા એ જ તેમનાં નવ નામ પણ દુગાવ, નીિદુગાવ, રુિદુગાવ, આપણી િાથવના બની જાય છે. અગ્નનદુગાવ, વરપુરીદુગાવ, જયદુગાવ, જિદુગાવ અને નવરાવિના નવ વદવસ માતાજીનો ગરબો વવંધ્યવાસી દુગાવતરીકેજાણીતાંછે. અખંડ જિેછે. માટીનો આ ગરબો માનવ દેહનું નવદુગા​ાનુંપ્રાગટ્ય િતીક છે. પંચમહાભૂતનો બનેિો માનવદેહ માટીના િહ્મા, વવષ્ણુ, મહેશ - િણેય દેવોએ યોગબળથી ગરબા જેવો જ ટથુળ છે, જડ છે. ગરબામાંજેવછિો મહાતેજ િગટાવ્યુંજેની તીવ્ર જ્યોવતમાંથી નવદુગાવ દવિગોચર થાય છેતેમનુષ્યની એકાદશ ઇગ્સિયો િગટ થયાં. એ વિદેવે પોતાનાં ખાસ શટિોની અને તેમાંથી વવવવધ રીતે િગટ થતી વૃવિઓનું મહાન શવિ નવ દુગાવને આપી. વવષ્ણુના ચક્ર, આડકતરી રીતે સૂચન કરે છે. ગરબાની અંદર વશવજીના વિશૂળ, કુબરે ની ગદા, વવશ્વકમાવના ફરસુ, જિતી જ્યોત ચૈતસયતત્ત્વ અથવા શવિનુંિતીક વાયુનાં સૂયબ વ ાણ, વરુણના શંખ અને સાગરે છે. આ વદવ્યજ્યોતની તેજટવી પળો િકાશતી હશે આપેિી મોતીમાળાનેધારણ કરીનેવસંહના વાહન તો જ ઇગ્સિયોરૂપી વછિો અનેિજ્વવિત િકાશનું પર આરુઢ થઈ જગદંબાએ નવ વદવસ સુધી વહન કરી શકશે અને તો જ ગરબારૂપી દેહની મવહષાસુર સાથે યુદ્ધ કરી તેને હણી, િણેય િોક ચોતરફ તેજની આભા િગટ થશે.

SShree hree Sorathia Sorathia Prajapati Prajapati Community Community - Hounslow Hounslow

GujaratSamacharNewsweekly

• એશિયન શિસોસસ સેન્ટિ-ક્રોયડન દ્વારા નવરાવિ ગરબા તા. 11 ઓક્ટોબર (સાંજે7.00થી રાિે12.00). ટથળઃ ગ્રાસડ સેફાયર, 45 ઇગ્પપવરયિ વે, ક્રોયડન - CR0 4RR. વવગત માટે જૂઓ વેબસાઇટઃ www.arccltd.com • છ ગામ નાગશિક મંડળ (યુક)ે દ્વારા નવરાવિ ગરબા તા. 3થી 11 ઓક્ટોબર. દશેરા 12 ઓક્ટોબર જ્યારે શરદ પૂવણવમા 19 ઓક્ટોબરે ઉજવાશે. સમયઃ રવવવારથી ગુરુવાર સાંજે7.30થી રાિે 11.00 જ્યારે શુક્રવાર - શવનવાર સાંજે 7.30થી રાિે 12.00. ટથળઃ કકંનસબરી ગ્રીન િાયમરી ટકૂિ, ઓલ્ડ કેસટન િેન, િંડન - NW9 9ND. વધુવવગત માટેસંપકકઃ કિાબહેન પટેિ 07956 258 311 / જયરાજ ભાદરણવાિા - 07956 816 556 • ગુજિસ ક્ષશિય જ્ઞાશિ મંડળ - લેસ્ટિ દ્વારા નવરાવિ મહોવસવ તા. 3થી 11 ઓક્ટોબર (સાંજે7.00થી 10.00) જ્યારે 16 ઓક્ટોબરેશરદપૂવણવમા ઉજવાશે. ટથળઃ બેિગ્રેવ નેબરહૂડ સેસટર, રોથિે ટટ્રીટ, િેટટર - LE4 6LF. વધુવવગત માટેસંપકકઃ ગીતાબેન સોિંકી - 07828 999 604 • કિમસદ સમાજ-યુકે દ્વારા નવરાવિ ફેગ્ટટવિ તા. 3થી 12 ઓક્ટોબર જ્યારે શરદ પૂનમની ઉજવણી 19 ઓક્ટોબરે થશે. સમયઃ વવકડેઝમાંસાંજે7.30થી રાિે11.30 અને વવકએસડ્સમાં સાંજે 7.30થી મોડી રાત સુધી. ટથળઃ નક્ષિ, ટનેકી િેન, ફેલ્ધામ - TW13 7NA. વધુવવગત માટેસંપકકઃ મહેસિભાઇ પટેિ - 07956 458 872 અથવા જૂઓ વેબસાઇટઃ www.karamsadsamaj.co.uk • કાશડિફ સનાિન મંશદિેતા. 3થી 11 ઓક્ટોબર નવરાવિ પવવની જ્યારે12 ઓક્ટોબરેદશેરાની ઉજવણી થશે. 17 ઓક્ટોબરે શરદપૂવણવમાના ગરબા યોજાશે. સમયઃ રાિે 8.00થી 11.00. આરતી રાિે10.00 વાનયે. સભ્યો માટેવવનામૂલ્યે િવેશ. • લેસ્ટિ મહેિ કોમ્યુશનટી એસોશસએિન દ્વારા નવરાવિ 2024 તા. 3થી 12 ઓક્ટોબર (આરતી દરરોજ સાંજે6.30). િવેશ માિ મહેર જ્ઞાવતના સભ્યોને. 3 ઓક્ટોબરે સાંજે 5.00 વાનયે માતાજીની ટથાપના, 5મીએ પરંપરાગત વટિોમાં ભાઇઓ-બહેનોના રાસ, 11મીએ સાંજે 7.00 વાનયેઆરતી થાળી સજાવટ ટપધાવઅને11મીએ રાિે8.00 વાનયેફેસસી ડ્રેસ ટપધાવ. ટથળઃ મહેર સેસટર, 15 રેવસસવિજ ડ્રાઇવ, િેટટર - LE4 0BZ • નવનાિ વશિક એસોશસએિન દ્વારા નવરાવિ મહોવસવ તા. 3થી 11 ઓક્ટોબર (સાંજે7.30થી...) જ્યારે5 ઓક્ટોબરે(બપોરે2.00થી સાંજે5.00) િેવડઝ ગરબા. 12 ઓક્ટોબરે દશેરા અને 19

ઓક્ટોબરે(રાિે7.30થી 8.00) શરદપૂવણવમાની ઉજવણી. ટથળઃ નવનાત વવણક સેસટર, વિસટીંગ હાઉસ િેન, હેય્સ, વમડિસેક્સ - UB3 1AR. વધુ વવગત માટેસંપકકઃ કો-ઓવડિનટે ર જશવંત દોશી 07877 372 825 / બીના હોલ્ડન: 07817 404 163 / બચુિાિ મહેતા 07828 693 937 • નેિનલ એસોશસએિન ઓફ પાટીદાિ સમાજ દ્વારા પાટીદાર સમાજ ગરબા તા. 3થી 12 ઓક્ટોબર જ્યારેશરદ પૂવણવમાની ઉજવણી 17 ઓક્ટોબરે થશે. સમયઃ દરરોજ રાિે 8.00 વાનયાથી. ટથળઃ નેશનિ એસોવશએન ઓફ પાટીદાર સમાજ વબલ્ડીંગ, 26B ટૂવટંગ હાઇ ટટ્રીટ, નેટવેટટ બેસકની બાજુમાં, િંડન - SW17 0RG. વધુ માવહતી માટે સંપકકઃ ઉમેશભાઇ અમીન 07956 254 274 / વમનાક્ષી પટેિ 07966 010 645. • SKLPC (યુક)ે દ્વારા નવરાવિ ફેગ્ટટવિ તા. 3થી 11 ઓક્ટોબરે(સાંજે 7.30થી રાિે 11.00), નવરાવિ ફેવમિી વકકશોપ 6 ઓક્ટોબરે (સવારે 11.00થી બપોરે 3.00), દશેરા વીકએસડ ટપેશ્યિ 12 - 13 ઓક્ટોબરે (સાંજે 7.30થી 11.00) અને શરદ પૂનમ 16 ઓક્ટોબરે(સાંજે7.30થી 11.00) ઉજવાશે. ટથળઃ ગ્રાસડ માકકી, ઇંવડયા ગાડિસસ, વેટટ એસડ રોડ, નોથોવલ્ટ, વમડિસેક્સ UB5 6RE. વધુવવગત માટે જૂઓઃ www.sklpc.com/navratri • શ્રી સોિશિયા પ્રજાપશિ કોમ્યુશનટી - SSPC (યુક)ે - હંસિો દ્વારા નવરાવિ 2024 તા. 3થી 11 ઓક્ટોબરે(સાંજે7.30થી 10.30). જ્યારેતા. 5 ઓક્ટોબરે(સાંજે5.00થી 6.30) બાળકો માટેના ગરબા યોજાયા છે. ટથળઃ ક્રેનફોડિ કોપયુવનટી કોિેજ, હાઇ ટટ્રીટ, ક્રેનફોડિ- TW5 9PD. વધુ માવહતી માટે સંપકકઃ ભાવવનીબહેન ચાંદગ ે રા 07903835467 • સિેગુજિાિી શહન્દુસોસાયટી દ્વારા નવરાવિ ઉવસવ તા. 3થી 11 ઓક્ટોબર જ્યારેશરદપૂવણવમા 16 ઓક્ટોબરેઉજવાશે. સમય સાંજે7.30થી રાિે 11.00. ટથળઃ નોરબરી મેનોર વબઝનેસ એસડ એસટરિાઇઝ કોિેજ ફોર ગલ્સવ, કેગ્સસંનટન એવસયુ, થોનવટન હીથ, સરે - CR7 8BT. વવનામૂલ્યે વવશાળ પાકકકંગ. વધુ માવહતી માટે સંપકકઃ ભાવનાબહેન પટેિ - 07932 523 040 / પુષ્પકાંત પટેિ - 07961 452 683 • એઇલસ્બિી શહન્દુટેમ્પલ CIO અનેિીવેિી CICના ઉપક્રમેદુગાવપૂજા (10-11-12 ઓક્ટોબર) અનેનવરાિી મહોવસવનુંઆયોજન (5-6-10-11 ઓક્ટોબર સાંજના 6.00 થી 10.00) કરાયું છે. ટથળઃ બાઉલ્સ વબલ્ડીંનસ, ટટોક મેસડેવવિેટટેવડયમ, એઇલ્સબરી - HP21 9PP. વધુવવગત માટેજૂઓ વેબસાઇટ: www.aylesburyhindutemple.org

SPONSORSHIP: • Aarti - £25 • Samaiyu - £75 • Childrens garba - £251 • Raffle - £201, • Hall Cost - £251 daily • Prashad -£51 (multiple per day), • Aatham Samaiyu - silent bid at treasurers desk starting at £301 For sponsorship and tickets please call Bhaviniben Chandegra (0790 383 5467) First come, First served. The Management Committee reserve the right to alter the program and refuse entry

This space is sponsored by Rakesh Pra ajjapati

• Immigration Law • Wills & Probate • Family Law • Personal In njjury Office: 1 Canada Square, London E14 5AA T: 0203 345 2000 E: info@raklaw.co.uk • W: www.raklaw.co.uk

Solicitor Rakesh Pra ajjapati

NAVNAT VANIK ASSOCIATION OF UK PROUDLY CELEBRATES NAVRATRI 2024 VENUE: NAVNAT CENTRE PRINTING HOUSE LANE UB3 1AR MUSIC BY RKB ENTERTAINMENT PROGRAMME DETAILS NAVRATRI FROM THURSDAY 3RD OCT TO FRIDAY 11TH OCT DUSSEHRA SATURDAY 12TH OCT // SHARAD PURNIMA SATURDAY 19TH OCT. DOORS OPEN 7.30PM...MUSIC STARTS 8PM SEASON TICKETS £40 EARLY BIRD SEASON TICKET OFFERS £35 FOR LIFE MEMBERS ONLY UNTIL 25TH SEPTEMBER SATURDAY 5TH OCTOBER LADIES GARBA FROM 2PM TO 5PM DAILY TICKETS ADULTS: MONDAY TO THURSDAY AND SUNDAY £4. FRIDAY AND SATURDAY £8 CHILDREN TICKETS: CHILDREN UNDER 4 FREE EVERY DAY. CHILDREN BETWEEN 4 AND 12YRS MONDAY TO THURSDAY & SUNDAY FREE. FRIDAY AND SATURDAY £4 DAILY AARTI £5 CONTACTS: Co-Ordinator Jaswant Doshi 07877 372825, Bachoolal Mehta 07828 693937; Bina Holden 07817 404163; Kalpana Doshi 07833 085229,David Holden 07802 713086; Hasmita Doshi 07702 811381 Navnat Vanik Association UK Registered Charity No.1173042.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

નવો નનયમ લાગુઃ આધાર નંબર નહીં હોય તો પાનકાડડ નહીં

અ મ દા વા દઃ ઇન્કમટેક્સ વિભાગે પાનકાડટ કઢાિ​િા માટે આિાર નંબર ફરવજયાત બનાવ્યો તાજેતરમાં છે. કરિામાં આિેલા સુિારા મુજબ આિાર અરજી કરી શકાશે. કરચોરી અટકાિ​િા સુિારો એનરોલમેન્ટ નંબરથી હિે પાનકાડટ નીકળી શકશે નહીં. કરાયો ભૂતકાળમાં અનેક એિા આ સુિારો 1 ઓક્ટોબરથી અમલમાં આવ્યો છે. કકથસા નોંિાયા હતા, જેમાં જીસીસીઆઇની ડાયરેક્ટ ટેક્સ આિાર એનરોલમેન્ટ નંબરનો કવમટીના ચેરમેન જૈવનક ઉપયોગ કરીને મોટાપાયે િકીલના જણાવ્યા અનુસાર, કરચોરી કરાતી હતી. આ અત્યાર સુિી કરદાતા ઉપરાંત ડુસ્લલકેટ પાનકાડટની આિારકાડટ માટે અરજી કરી પણ સમથયા હતી. આિા હોય અનેએ અરજીનેઆિારે કાડટનો દુરુપયોગ કરી ટેક્સની ફાળિ​િામાં આિતાં ચોરી કરાતી હતી. ઇન્કમટેક્સ એનરોલમેન્ટ નંબરથી પાનકાડટ વિભાગે હિે આ છટકબારી કઢાિી શકતા હતા. સુિારા બંિ કરિાનુંનક્કી કયુ​ુંહોિાથી મુજબ હિે પાનકાડટ કઢાિ​િા કરચોરી સામેની િુંબેશમાં માટે આિાર નંબર હશે તો જ સફળતા મળશે.

વડાપ્રધાન મોિીની ઇઝરાયલના PM સાથે ટેનલફોનનક વાતચીત

નવી તદલ્હીઃ ઇિરાયલલેબનોન તણાિ િચ્ચે િડાિ​િાન મોદીએ સોમિારે ઇિરાયલના પીએમ નેતન્યાહૂ સાથે ફોન પર િાત કરી હતી. પીએમ મોદીએ સોવશયલ મીવડયા પર આ માવહતી આપી હતી. િાતચીત દરવમયાન મોદીએ કહ્યું હતું કે, આપણા વિશ્વમાં આતંકિાદને કોઈ થથાન નથી. સરહદે તણાિ રોકિા અને તમામ બંિકોની મુવિ સુવનસ્ચચત કરિી મહત્ત્િપૂણણ છે. ભારત શાંવત અને સ્થથરતાની બહાલીના િયાસોને સમથણન આપિા િવતબદ્ધ છે. બંને દેશોના િડા િચ્ચેઆ િાતચીત એિા સમયે થઈ છે, જ્યારે વહિબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહનાંમોત બાદ પસ્ચચમ એવશયામાં તણાિ ચરમસીમાએ છે.

17

લદ્દાખ નવવાિના ઉકેલ માટે મોિી અને નજગનપંગની મુલાકાતની તૈયારી th

5 October 2024

ચીની સેનાની હાજરીના નવી તદલ્હીઃ લદ્દાખ વિ​િાદ કારણેપેટ્રોલ પોઇન્ટ 10, 11, ઉકેલિા માટે ભારત અને 12 અને 13ના વિથતારોમાં ચીન િચ્ચે કૂટનીવતક થતરે પેટ્રોવલંગને અડચણ થાય છે. કિાયતે િેગ પકડ્યો છે. બંનેસેના પેટ્રોવલંગ માટેનિી રવશયાના કિાનમાં22થી 24 પદ્ધવત માટેસહમત થાય તેિી ઓક્ટોબર સુિી યોજાનારી વિક્સની બેઠકમાં િડાિ​િાન ફાઈલ ફોટો શક્યતા છે. યુક્રન ે યુદ્ધમાં નિક્સ નરેન્દ્ર મોદી અને ચીનના ચીને પણ વિ​િાદની 4 મહત્ત્વનું બની શકે છે રાષ્ટ્રપવત શી વજનવપંગની એસસીઓ અને વિક્સની મુલાકાત માટેકૂટનીવતક તૈયારી બાબતે વડસએન્ગેજમેન્ટ અને 2 મુ દ્દ ે થોડી સં મ વત રાખિા િાત બેઠક મુદ્દે રવશયા પણ ઘણું ચાલી રહી છે. સૂત્રોના કહેિા આતુર છે. રવશયાના રાષ્ટ્રપવત િમાણેબંનેનેતા એલએસી પર કરી છે. 75 ટકા નવવાિોનુ ં વ્લાવદમીર પુવતન ભારત, તણાિ ઘટાડિાના િયાસો કરી સમાધાનઃ જયશંકર િાવિલ અને ચીનને શાંવત રહ્યા છે. પૂ િ ણ લદ્દાખમાં સૈ ન્ ય તહે ન ાત ફોમ્યુલ ણ ા તૈયાર કરિામાં વિક્સ વશખર મંત્રણામાં મોદી અને શી વજનવપંગ િચ્ચે હોય તેિા બેવિથતાર િધ્યા છે. મહત્ત્િની ભૂવમકા ભજિ​િા સાહવજકતા જળિાય તેિુંરવશયા ગલિાન અનેપેંગોંગ ત્યો સવહત રજૂઆત કરી ચૂક્યા છે. પણ ઇચ્છે છે. આ માટે એસ. ચાર વિક્શન પોઇન્ટ્સ પર િાવિલના વરયો ડી જાનેરોમાં જયશંકર અનેઅવજત ડોભાલની તહેનાતીનો ઉકેલ આિી ગયો 18-19 નિેમ્બરે જી-20 વશખર ચીનના વિદેશમંત્રી સાથેઅનેક છે. ડીબીઓ (દોલત બેગ બેઠક પણ આ જ કારણે ઓલ્ડી)ના બોટલ નેક વિથતારમાં મહત્ત્િની મનાઈ રહી છે. િાર િાતચીત થઈ છે.

ભગવાનને તો ‘એક િેશ, એક ચૂંટણી’ માટે 2022માં NRI સેલને ઘરેલુ નહંસા સનહતની રાજકારણથી િૂર રાખો: સરકાર 3 નબલ લાવી શકે છે પ્રીમ કોટડ ખફા મનહલાઓની 400થી વધારે ફનરયાિ મળી નવી સુતદલ્હીઃ વતરુપવત મંવદરમાં નવી તદલ્હીઃ દેશમાં એકસાથે ત્રણ સુધારાથી શું થશે?

ઘણીિાર નવી તદલ્હીઃ કેન્દ્રીય મવહલા એનઆરઆઇ સેલ ભારત અને જવટલતામાં બંને જવયાએ કાયદાકીય અને નાણા સહાય, અને બાળવિકાસ મંત્રાલયના વિદેશ િાવષણક વરપોટટ અનુસાર મવહલાઓની એનઆરઆઇ બાળકોની કથટડી જેિા મુદ્દા, જાન્યુઆરીથી માચણ2022 િચ્ચે લવનસંબંવિત બાબતોને જુએ લાપતા જીિનસાથીના થથાન મવહલાઓ સાથે સંકળાયેલી છે. જેમાં સાસવરયાં તરફથી સવહતના મહત્ત્િના પડકારો 109 ફવરયાદ નોંિાઈ હતી, પાસપોટટજલત કરિો, પવત ગુમ સામેલ થાય છે. આ બાબતોના જ્યારેએવિલથી વડસેમ્બર િચ્ચે થિો કેઅજ્ઞાત જવયાના કારણે ઉકેલ માટે સરકારી વિભાગો 372 ફવરયાદ મળી હતી. આમ મવહલાઓ વિદેશમાં પોતાના િચ્ચેસહયોગનો આગ્રહ કરાયો એકલા 2022ના િષણમાંકુલ 481 પવતનેમળિામાંઅસમથણહોિા છે. વરપોટટમાં કહેિાયું છે કે, એનઆરઆઇ સેલને ફવરયાદ મળી હતી. વરપોટટમાં જેિા મુદ્દા સામેલ છે. વરપોટટમાં કહેિામાં આવ્યું મવહલાઓ તરફથી કુલ 481 જણાિાયું છે કે, એનઆરઆઇ સેલેઘણા ગંભીર મુદ્દા જોયા છે. છે કે, એનઆરઆઇ લવનોની ફવરયાદ મળી છે.

િસાદ માટે બનાિાતા લાડુમાં ચૂંટણી કરાિાની યોજનાને • પહેલો સુિારોઃ લોકસભા િાણીજ ચરબી અનેમાછલીનાં અમલમાંલાિ​િા સરકાર દ્વારા અનેરાજ્ય વિ​િાનસભા ચૂટં ણી તેલનો ઉપયોગ કરાતો 3 વબલ લાિ​િાની શક્યતા છે, એકસાથે કરિાની જોગિાઈ હોિાના આક્ષેપો સંદભવે જેમાં બે બંિારણીય સુિારા સાથેસંબંવિત હશે. જેમાંકલમ સોમિારે સુિીમ કોટટમાં સાથે સંબંવિત હશે. િથતાવિત 327માં સંશોિન કરિા સાથે સુનાિણી હાથ િરાઈ. જસ્થટસ બંિારણ સુિારા વબલ પૈકી એક સંબંવિત જોગિાઈ પણ છે. બી.આર. ગિઈ અને જસ્થટસ થથાવનક સંથથાની ચૂંટણીઓને • બીજો સુિારોઃ થથાવનક કે.િી. વિશ્વનાથનની બેન્ચે લોકસભા અને વિ​િાનસભા સંથથાનોની ચૂંટણી માટે રાજ્ય પરામશણથી તીખી વટલપણી કરતાં કહ્યું કે, સાથેકરાિ​િા સાથેસંબવંિત છે. ચૂંટણીપંચના િસાદમાં િાણીજ ચરબી છે કે જે માટે ઓછામાં ઓછા 50 ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી કેમ તેની તપાસ આંધ્રિદેશના ટકા રાજ્યોને અનુમોદનની તૈયાર કરિા સાથે સંબંવિત સીએમ ચંદ્રાબાબુ નાયડુએ જરૂર પડશે. તેની ‘એક દેશ, બંિારણીય જોગિાઈમાંસુિારા સોંપી છે, તો તેનો એક ચૂંટણી’ યોજના સાથે માટેિથતાિ મૂકશે. સંજય રાઉતને 15 SITને વરપોટટ આિે ત્યાં સુિી તેમણે આગળ િ​િતાં સરકારે આ • ત્રીજો સુિારોઃ આ વબલ નિવસની કેિ અને રાહ જોિાની જરૂર હતી. તેઓ મવહનાની શરૂઆતમાં કેન્દ્રશાવસત િદેશો સાથે રૂ. 25 હજારનો િંડ મીવડયા અનેિેસમાંકેમ ગયા? દેશવ્યાપી સહમવત બનાિ​િાની સંબંવિત ત્રણ કાયદાની સવમવતના અધ્યક્ષ મુંબઈઃ માનહાવન કેસમાં કમ સે કમ ભગિાનને તો કિાયત પછી સવમવતની જોગિાઈમાં સુિારો કરનારું નવી તદલ્હીઃ એક સામાન્ય વબલ હશે. ભલામણોની થિીકારી લીિી. બનાિાયા છે. મુંબઈની મેટ્રોપોવલટન કોટેટ રાજકારણથી દૂર રાખો. કેન્દ્રની મોદી નાણાં બાબતોની વશિસેના યુબીટી નેતા સંજય સરકારે 24 • 10 વષિમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સારું કામઃ સંનિપ્ત સમાચાર સવમવતનું સુકાન રાઉતનેદોવષત ઠેરવ્યા છે. કોટેટ સં સ દી ય રઘુ રામ રાજનઃ આરબીઆઈના પૂિણ ગિનણર ભાજપ સાંસદ રાઉતને 15 વદિસની કેદની • ચીનના સવવેલન્સ ઉપકરણો પર પ્રતિબંધઃ સવમવતની રચના રઘુરામ રાજને જણાવ્યું કે, ભારતે 10 િષણમાં ભ ર્ ણ હ વર કરી છે. વિપક્ષી સજા અને સાથે રૂ. 25000ના લેબનોનમાં એકસાથે પેજરમાં થયેલા વિથફોટ ઇન્િાથટ્રક્ચર જેિાંક્ષેત્રોમાંસારુંકામ કયુ​ુંછે. જો મહતાબને મળ્યું દંડની સજા કરી છે. નોંિનીય બાદ ભારત સરકારેસુરક્ષાનેધ્યાનેલઈ ચીનનાં નેતા રાહુલ કે થથાવનક મેન્યુફેક્ચવરંગ અને રોજગારીના ગાંિીને સંરક્ષણ બાબતોની છે. કોંગ્રેસ નેતા વદસ્વિજય છે કે સંજય રાઉત સામે આ તમામ િકારનાંસિવેલન્સ ઉપકરણોનેભારતમાં સજણનમાં િેગ માટે અન્ય ક્ષેત્રોમાં પણ િ​િારે સવમવતના સભ્ય બનાિાયા છે, વસંહને મવહલા, વશક્ષણ, યુિા માનહાવનનો કેસ ભાજપના િવતબંવિત જાહેર કરિા વનણણય કયોણછે. કામ કરિાની આિચયકતા છે. જ્યારે કોંગ્રેસ સાંસદ શવશ અને રમત બાબતોની સંસદીય નેતા કકરીટ સોમૈયાનાં પત્ની • મુંબઈમાં આિંકવાદી હુમલાની આશંકાઃ • અરુણાચલ, નાગાલેન્ડમાં AFSPA થરૂરને વિદેશી બાબતોની સવમવતની કમાન સોંપિામાં મેઘા કકરીટ સોમૈયાએ દાખલ ગુલતચર એજન્સીઓએ તહેિાર દરવમયાન લંબાયોઃ કેન્દ્ર સરકારે ઉત્તર-પૂિણના રાજ્યોમાં સવમવતનુંઅધ્યક્ષપદ સોંપાયુંછે. આિી છે. કયોણહતો. સંજય રાઉતેમેઘાના મુંબઈ પર આતંકી હુમલાની આશંકા વ્યિ કાયદો-વ્યિથથાની સ્થથવતની સમીક્ષા બાદ ભાજપ સાંસદ વનવશકાંત એનજીઓ પર રૂ. 100 કરોડનો કરી છે. આ સંભવિત જોખમનેધ્યાનમાંરાખીને અરુણાચલ અને નાગાલેન્ડમાં આમ્ડટ ફોસસીસ સપા નેતા રામગોપાલ યાદિને થિાથથ્ય સવમવતના અધ્યક્ષ દૂબે સંચાર અને આઇટી ગોટાળો કયોણ હોિાનો આરોપ શહેરમાંસુરક્ષા વ્યિથથા સઘન બનાિાઈ છે. થપેવશયલ પાિર એક્ટ 6 મવહના લંબાવ્યો છે. બનાિાયા છે. આ વસિાય સવમવતના અધ્યક્ષ બનાિાયા મૂક્યો હતો. િષણ 2022માં • કેરળમાં મંકીપોક્સનો બીજો કેસ મળ્યોઃ • અજમેર દરગાહ તશવમંતદર પર બની ભાજપ સાંસદ રાિામોહન વસંહ છે, જ્યારે કંગના રનૌતને આ સંજય રાઉતે આરોપ મૂક્યો કેરળમાંમંકીપોક્સનો િથમ કેસ નોંિાયા બાદ હોવાનો દાવોઃ અજમેર કોટટમાંએક કેસ દાખલ સંરક્ષણ બાબતોની સવમવતના સવમવતમાં સભ્ય બનાિાઈ છે. હતો કે ભાજપ નેતા કકરીટ બીજો કેસ પણ મળી આવ્યો છે. એનાણકુલમના કરાયો છે. જેમાંદાિો કરાયો છેકેરાજથથાનમાં રામાયણ વસવરયલમાં રામની સોમૈયાનાં પત્ની મેઘા 35 િષણના યુિાનનો વરપોટટ શુક્રિારે પોવિવટિ અજમેર દરગાહ એક વશિમંવદર પર બનાિાઈ અધ્યક્ષપદેવનમાયા છે. આવ્યો હતો, જેદુબઈથી પાછો ફયોણહતો. કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી ભૂવમકા ભજિનારા અરુણ સોમૈયાની એનજીઓ, મુબ ં ઈના • પીએમએ 3 પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર હતી. સવમવતઓમાં સોવનયા ગાંિીને ગોવિલ વિદેશી બાબતોની મીરાં ભાયંદર વિથતારમાં • વક્ફ તવધેયક માટેસવા કરોડ સૂચનઃિકફ રાષ્ટ્રને સમતપિ​િ કયા​ાંઃ િડાિ​િાન મોદીએ વિ​િેયકની તપાસ અંગે બનાિાયેલી સંયુિ કોઈપણ સવમવતમાં થથાન સવમવતના સભ્ય બનાિાયા છે. બનાિાયેલા શૌચાલયોના અપાયું નથી. ભાજપ નેતા ભાજપ નેતા રમેશ રેલ વનમાણણમાં થયેલાં રૂ. 100 ગુરુિારે રાષ્ટ્રીય સુપરકમ્લયુવટંગ વમશન હેઠળ સંસદીય સવમવતને સિા કરોડ જેટલાં સૂચન રાિામોહન દાસ અગ્રિાલને બાબતોની સવમવતના અધ્યક્ષ કરોડના કહેિાતા ગોટાળામાં થિદેશમાંવિકવસત રૂ. 130 કરોડના ખચવેબનેલા મળતાં ભાજપ સાંસદ વનવશકાંત દુબેએ આ 3 પરમરુદ્ર સુપર કોમ્લયુટર રાષ્ટ્રનેસમવપણત કયાણ. અંગેની તપાસની માગ કરી છે. ગૃહ બાબતોની સંસદીય વનયુિ થયા છે. સામેલ છે.

24 સંસિીય સનમનતની રચનાઃ રાહુલ ગાંધી સંરિણ પેનલમાં


18

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

વિચારધારાથી એક્શનઃ સંઘ અનેભાજપ 2024નો ખેલ: ‘જાવ, થાય તેકરી

5th October 2024

લો, અમેતો યુદ્ધ કરવાના...’

– સી. નટરાજન ગત છ મવહનામાં ભારતીય જનતા પાટટી (ભાજપ) અને રાષ્ટ્રીય લિયંસેિક સંઘ (RSS સંઘ)ના નેતાઓ દ્વારા વિવિધ વનિેદનો રહલટલફોટ કરનારા અને વચંતાજનક લાગ્યા છે. લોકસભાના ચૂંટણી િચાર દરવમયાન ભાજપના િમુખ જે.પી. નડ્ડાએ પક્ષનું માળખું નક્કર િડયું હોિાનું સૂચિ​િા સાથે ટીપ્પણી કરી હતી કે, ‘શરૂઆતમાં અમે કદાચ નાના અને ઓછી ક્ષમતા ધરાિતા હોઈશું અને આરએસએસની જરૂર રહેતી હતી. આજે અમે મજિૂત િની ગયા છીએ અને આત્મવનભાર પણ છીએ. ભાજપ લિતંત્ર રીતે કામ કરે છે.’ તેમણે િધુમાં ઉમેયુ​ું હતું કે સંઘ હિે ‘િૈચાવરક આિરણ- ફ્રડટ’ તરીકે કામ કરે છે. ચૂંટણી પછી, આરએસએસના િડા મોહન ભાગિતે ભાજપ અને શાસક સરકારના નેતાઓ દ્વારા િદવશાત અહંકાર વિશે ખુલ્લેઆમ વચંતા દશા​ાિી હતી. કેટલાક અંશે સંઘની િવતવિયા િાજિી હોિાનું કહેિાય છે. ફીવઝવશયન અને વહડદુત્િ​િાદી કેશિ િવલરામ હેડગેિાર દ્વારા 1925માં નાગપુર ખાતે RSSની લથાપના કરિામાં આિી હતી. ડોસટરજીના હુલામણા નામે ઓળખાતા હેડગેિાર કોલકાતામાંથી મેવડકલ ડોસટર તરીકે ક્વોવલફાઈડ થયા હતા. િથમ વિ​િ યુિના સમયગાળા પછી ભારતીયોમાં અસંતોષ સર્ાયેલો હતો અને જવલયાિાલા િાગ હત્યાકાંડ, દમનકારી રોલેટ એસટ અને તકકિશ ખલીફા સાથે વિવટશ સામ્રાજ્યના ખરાિ વ્યિહાર જેિી ઘટનાઓથી તેમાં િધારો થયો હતો. આ ઘટનાઓએ વિવટશ શાસન વિરુિ વ્યાપક સામૂવહક ચળિળ માટેનો તખ્તો તૈયાર કયોા હતો. આ સંદભામાં વખલાફતના મુદ્દાએ વિશાળ સંલથાનિાદી સામ્રાજ્ય વિરુિની લડતમાં વહડદુ અને મુસ્લલમોને એકસંપ કરિા મહાત્મા ગાંધી માટે તક પૂરી પાડી હતી. 1919માં મહાત્મા ગાંધીની અસહકાર ચળિળની સાથોસાથ અલી ભાઈઓના િડપણ હેઠળની વખલાફત ચળિળથી ગાંધીજીના નેતૃત્િ હેઠળ ભારતીય રાષ્ટ્રીય લિાતંત્ર્ય સંગ્રામનો નિો તિક્કો શરૂ થયો હતો. મલિાર તટિદેશમાં મોપલા િળિાને દાિી દેિાના િયાસોના ભાગરૂપે વિવટશ સંલથાનિાદી સરકારે 1921માં હર્રો વહડદુઓને ઘૃણાલપદ રીતે મોતને ઘાટ ઉતાયા​ા, ઘણા વહડદુઓેનું િળજિરીથી ઈલલામમાં ધમા​ાડતરણ કરાિાયું હતું. પાછળથી કોલકાતામાં પણ ઓલ ઈસ્ડડયા મુસ્લલમ લીગે વહડદુઓ પર આ જ િકારે અત્યાચાર ગુર્યોા હતો જેને ‘ધ ગ્રેટ કલકત્તા

કકવલંગ્સ’ તરીકે ઓળખાિાય છે. આ િધી ઘટનાઓથી ડો. હેડગેિાર ભારે વિચવલત થયા હશે તેના કારણે RSSની લથાપનામાં ભાગ ભજવ્યો હોિાની શસયતા છે. આરંભે સામાવજક-સાંલકૃવતક સંગઠન તરીકે લથાવપત RSS ગત 99 િષોા દરવમયાન ભારત અને વિદેશમાં પણ સૌથી િધુ સુગવઠત જૂથોમાં એક તરીકે વિકલયું છે. ભારતની આઝાદી પછી, ચયામા િસાદ મુખરજીએ વહડદુઓની વચંતાની વહમાયત કરિા વહડદુ મહાસભાનું નેતૃત્િ સંભાળ્યું હતું. કમનસીિે, જમ્મુ અને કાચમીરમાં વિ​િાદાલપદ સંજોગોમાં ચયામા િસાદ મુખરજીનું અિસાન થયું હતું. RSS સાથે સંખ્યાિંધ સંગઠનો જોડાયેલા છે જેમાંનો એક તેની રાજકીય શાખા ભારતીય જન સંઘ હતો. 1977માં મોરારજી દેસાઈના િડપણ હેઠળ જનતા પાટટી સરકાર સરકારમાં જન સંઘે મહત્ત્િની ભૂવમકા ભજિી હતી. જોકે, જનતા પાટટી ગઠિંધનના વિસજાન પછી 1980ના દાયકાના પૂિા​ાધામાં ભારતીય જનતા પાટટી (BJP) સંપૂણા કક્ષાના રાજકીય સંગઠન તરીકે િહાર આિી હતી જે સંઘ સાથે ગાઢપણે સંકળાયેલી હતી. હું એક િાિત લપષ્ટપણે જણાિીશ કે સંઘ અને ભાજપ, િંનેએ ભારતના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે તથા દેશના રાજકીય, સામાવજક, અને સાંલકૃવતક ફલકના ઘડતરમાં મહત્ત્િપૂણા ભૂવમકા ભજિી છે. RSS લાંિા સમયથી સામાવજક પહેલો અને રાષ્ટ્રિાદી વિચારધારાઓ પાછળ ડ્રાઈવિંગ ફોસા લિરૂપે કાયારત છે જ્યારે ભાજપએ વિવિધ િકારે દેશને સફળતાપૂિાક આગળ દોયોા છે અને આવથાક વૃવિ, રાષ્ટ્રીય સુરક્ષા અને િૈવિક િવતષ્ઠામાં યોગદાન આપ્યું છે. આમ છતાં, નેતાઓ અને િવતવનવધઓ દ્વારા કરાતા િેજિાિદાર વનિેદનો િંને સંગઠનોએ હાંસલ કરેલી િગવતનું નીચાજોણું કરાિે છે. આના કારણે સમાજમાં અનાિચયક વિભાજનો સર્ાય છે, આ સંગઠનોની છિીને નુકસાન પહોંચાડે છે તેમજ તેઓ જેના માટે ખડા છે તે ઉદ્દેશને નિળો પાડે છે. િંને સંગઠનોએ સહકાર સાથે સહઅસ્લતત્િ ર્ળિી રાખે તેની તાતી જરૂર છે.

અમદાવાદ: વિદેશમાં રહેતા ભારતીયોએ એવિલ-જુલાઈ 2024માં વિન-વનિાસી ભારતીય (એનઆરઆઈ) થાપણ યોજનાઓમાં આશરે 5.82 વિવલયન ડોલર જમા કયા​ા છે, જે ગયા િષાના સમાન સમયગાળામાં આ યોજનાઓમાં જમા કરાયેલી રકમ કરતાં 93.35 ટકા િધુ છે. વરઝિા િેડક ઓફ ઇંવડયા (આરિીઆઈ)ના િુલવે ટન અનુસાર જુલાઈ-2024 સુધીમાં કુલ િાકી એનઆરઆઈ વડપોઝીટ 157.15 વિવલયન ડોલરે

પહોંચી છે. એવિલ-જુલાઈ 2024ના સમયગાળા દરવમયાન, મહત્તમ 2.83 વિવલયન ડોલરનો ઈડફલો એફસીએનઆરિી વડપોઝીટમાં આવ્યો હતો અને આ ખાતાઓમાં િાકી રકમ 28.57 વિવલયન ડોલર હતી. આ વસિાય એનઆરઈ વડપોઝીટમાં આ સમયગાળા દરવમયાન 1.78 વિવલયન ડોલરનો ઈડફલો નોંધાયો હતો, જે િષા અગાઉ 56.8 કરોડ ડોલર હતો અને િાકી એનઆરઈ વડપોઝીટ હિે 99.98 વિવલયન ડોલર છે.

NRI ડિપોઝીટમાંચાર માસમાં93 ટકાનો બમ્પર વધારો

કહેિાયું તો એમ છે કે યુિલય કથા રમ્યા! કોણે, સયારે આિું વિધાન કયુ​ું હશે? યુિ કઈ ગીલીદંડા કે વિકેટની રમત નથી કે સામસામા હોિા છતાં કોઈ , કોઈને માથામાં મારીને ઘાયલ નથી કરતું કે મારી નથી નાખતુ.ં િે વિ​િ યુિો, ધાવમાક “કૃઝડે ”, આિમણો, ગૃહયુિો.. ગણતરી કરી શકાય તેિા આ કાવતલ સંઘષોા હતા. પોતાનું અસ્લતત્િ ર્ળિ​િા મોટી સેનાઓની સાથે રહલય આપિાની સમજૂતી એટલા માટે કરી કે ર્પાનમાં વિય , આઝાદ વહડદ ફોજના ભારતીય સામે નાના-મોટા સમુદાયો લડ્યા. અનેકો મયા​ા. આજે તેમાં કોઈ િદલાિ આવ્યો નથી. એક િાંવતકાર સુભાષ ચંદ્ર િોઝને તે િચાિ​િા માગતું અભ્યાસ મુજિ િીર્ વિ​િયુિના ભીષણ હતુ.ં રવશયાએ પોતાના અંદાજ િમાણેના પવરણામ પછી જુદાજુદા દેશોએ િોધપાઠ લીધો સામ્યિાદને લથાવપત કરિા માટે કરોડો રવશયનો, હશે એિું અનુમાન હતુ.ં યુિો અટકે તેને માટે સંયક્ત ુ રાષ્ટ્ર સંઘ િનાિ​િામાં આવ્યો. મંત્રણા અને અને યહુદીઓને મોતને ઘાટ ઉતારી દીધા તેની સરહદી શલત્રવિરામના દરિાર્ ખૂલ્યા. જેઓ શરૂઆત લેવનનના સમયે જ થઈ ગઈ હતી તે અકારણ આિમણ કરે તેની સામે અનાજ, ઉદ્યોગ, નરસંહાર અને જેલ-યાતનાની કરપીણ ઘટનાઓ માટે નોિલ વિજેતા એલેકઝાડડર િેપારના િવતિંધો નક્કી થયા. ..પણ , ખરેખર શું થયુ?ં પહેલા કરતાં િીર્ સોલઝેવનત્સીનવન બૃહદ નિલકથા “ગુલાગ વિ​િ યુિ પછી કાવતલ જંગના કકલસા તો િધ્યા. આકકિવપલેગો “ િાંચિી જોઈએ. જે નૃસંશ હત્યાઓ સરહદો સળગી. મહાસત્તાઓ પણ નાદાર નીિડી. (અને તે પણ પોતાના નાગવરકોની) રવશયાએ કરી, જિાિદારી તો તેમની હતી કે હિે લોવહયાળ યુિો તે જ કામ ચીને કયુ.ું આજે પણ રવશયા અને કાયમને માટે માત્ર ભૂતકાળ િની ર્ય. પણ, એિું ચીનમાં સત્તાનો વિરોધ કરે તો તેની વનયવત- કાં મોત, કાં જેલ અથિા િડયું નવહ. અનેક રાષ્ટ્રો જલાિતન હોય છે. લિતંત્ર તો થ્ય, પણ દીિાલો ઘટના દપપ ણ આ સંદભામાં આજના િધુ ઊંચી થઈ. માત્ર રાજકીય યુ િ નો નસશો ર્ણિા જેિો છે. નહીં, આવથાક અને સામાવજક વિષ્ણુ પં ડ્ય ા રોજ ખિર આિે છે કે ઉત્પાત િધી ગયો. વહરોશીમા રવશયાએ યુિને પર ભયંકર નાગાસાકી પર અણુિોમ્િના અમેવરકાએ કરેલા અખતરાને યુરોપ-અમેવરકા હુમલો કયોા, યુિને પણ િળતો સખત જિાિ આપે ભક્તો િાજિી ઠેરિતા રહ્યા છે. પરંતુ એ કેિી છે. આજ સુધી સોવિયેત રવશયાની જમીન પર દારુણ હત્યાઓ હતી? જુલાઇ, 1946 ના વદિસે કોઈ િીર્ દેશે સૈવનકી આિમણ કરીને કિજો ર્પાન-જમાનીનું વમત્ર દેશો સામેનું યુિ તો સમાપ્ત જમાવ્યો હોય તેિું િીર્ વિ​િયુિ પછી િડયું નથી. થઈ ચૂસયું હતુ,ં છતાં અણુ િોમ્િ ઝીકાયો. 41/2 ફૂટ તેનાથી વિપરીત રવશયાએ હંગરે ી, ચેકોલલોિેકકયા, પહોળો, 10.30 ફૂટ લાંિો, 1000 પાઉડડનો , ડયુ પૉલેડડ અને યુિને પર આિમણ કરીને તે દેશોમાં મેસ્સસકોની લેિોરેટરીમા વનવમાત આ અણુ પોતાની સત્તાને લથાવપત કરી હતી. પછી તે દેશોમાં િોમ્િથી 78,000 લોકો મોતનો કોવળયો િડયા, રવશયાની સામે િર્કીય ચળિળો થઈ, લેક 37,000 ઘાયલ થયા, 13.000 નો કોઈ પત્તો ના િાલેસા, િાકલાિ હાિેલ જેિા અનેકોએ તેનું મળ્યો, અને િીર્ ઘણા શારીવરક રીતે રીિાતા નેતૃત્િ લીધું અને લિાધીન િડયા. યુિને નું પણ એિું રહ્યા. વહરોશીમા પરની એક કફલ્મ િની તેનું જ થયું તે રવશયાને પસંદ પડતું નથી. નાટો દેશો લમરણ ઘણાને હશે. આપણાં પૂિા િડાિધાન અટલ અને અમેવરકાને યુિને માં સામ્યિાદી સત્તા આિે વિહારી િાજપેયી તેમના વિદેશ િ​િાસ દરવમયાન નવહ તેમાં વ્યૂહાત્મક રસ પણ છે એટ્લે તેને આ વહરોશીમાની મુલાકાતે ગયા ત્યારે તેમણે એક સૈવનકી મદદ કરે છે. આ યુિમાં તિાહ થનારાઓની સંખ્યા ઓછી કાવ્ય લખ્યું હતુ,ં વિ​િમાં જે સત્તાધીશોએ થયા, નવહ હોય. આપણાં માધ્યમોને ત્યાંથી પોતાની રીતે તેમાથી પસ્ચચમના ઈવતહાસકારો અને રાજકીય નેતાઓએ તો માત્ર એડોલ્ફ વહટલરને જ સૌથી િહાર પાડિામાં આિતી માવહતીનો જ આધાર મોટો ખલનાયક અને હત્યારો ચીતયોા છે, વહટલરે લેિો પડે છે. પણ મરનારા અને આવથાક પોતાની રીતે જમાનીને અલગ રાષ્ટ્ર તરીકે લથાવપત િરિાદીની સંખ્યા અનેક ગણી છે. એ સાચું કે કરિાનો િયાસ કયોા અને ફ્રાંસ, ઈંગ્લેડડ, રવશયા રવશયાને અને યુિને ને યુિ કરિું ગમતું નથી. સામે આિમણ કયા​ા, ર્પાન અને ઈટાલીએ તેને રવશયામાં તો યુિ િંધ કરિાના દેખાિો થિા ટેકો આપ્યો એ તો જગર્ણીતી હકીકતો છે. તેમના માંડ્યા. સેનામાં પણ કશુકં રંધાઇ રહ્યું છે, તેનો સેનાપવતઓ સામે ડયૂરિ ેં ગા મુસદ્દ્માં ચાલ્યા, કોવળયો પુટીન ના િને એિું “પુટીનીઝમ” પરિતટી સર્ઓ થઈ, ર્પાન જમાની િેઠા થઈ ના શકે રહ્યું છે. યુિ િંધ થાય તે માટે ભારત, િાઝીલ અને તેિા િેરના િલામણા થયા. આમાં એક રહલય એ ચીન મધ્યલથી કરે તેિી વિવચત્ર ચાલ રવશયા પણ હતું કે ર્પાન-જમાની પાસે વસિેટ યુવનટ -731 તરફથી આિી છે. ઈઝરાયેલ તો ગાઝા પટ્ટી શીટ નામે અત્યંત ખાનગી સૈવનકી રણનીવત હતી, તે ઈઝરાયેલ-વિરોધી દેશોની તાકાતને ખતમ ફ્રાડસના સેનાપવતઓને કોઈપણ ભોગે જોઈતી કરિામાં લાગી પડ્યું છે. યુિ નવહ િુિ એિું ભારત હતી. “િાયોલોવજકલ એડડ કેવમકલ િોર ફેર” ના તરફથી િડાિધાને સમર્વ્યું પણ આજની ઘડીએ ુ રાષ્ટ્ર સંઘની શાંવત િસતાિની ઐસી કી સફળ પણ ખતરનાક સંશોધનનું આ રહલય તો સંયક્ત તૈ સ ી કરીને આ યુિ ગ્રલત દેશોની માનવસકતા ર્પાનની મુઠ્ઠીમાં હતુ,ં અમેવરકાએ તો તેને મેળિી લેિા એક આખો વિભાગ ઊભો કરીને તેમાં એિી લાગે છે કે ર્િ, થાય તે કરી ળો, એ આ િૈગ્નાવનકોને કામે લગાડી દેધા હતા. ર્પાનમાં તે પવરસ્લથવતમાં શાંવત મંત્રણા થાય તો તે મોટો રહલયનો નાયક શીનો હતો, તેને મારી નાખિા ચમત્કાર ગણાશે. હા, પોતાનો સામવરક હેતુ પૂરો ં રિ શરૂ થાય ફ્રાંસ-ઈંગ્લેડડે આકાશ પાતાળ એક કયા​ા. પણ થાય ત્યારે ૐ શાંવત, શાંવતનો ગુર્ તે િ ં ુ િને ! વનષ્ફળ ગયા. છેિટના વદિસોમાં ર્પાને રવશયા


19

ચાલવાની આ 3 રીત ઝડપથી ચરબી ઓગાળશે @GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

5th October 2024

વજન ઘટાડવું અને ઓવરઓલ તંદુરપતી સારી રાખવાની નજીકની વ્યડિ સાથેઆરામથી વાત કરી શકો છો તો તમેઝોન- છે, જેસરવાળેવજન ઘટાડવામાંમદદ કરેછે. સૌથી અસરકારક રીત ચાલવુ.ં ડનયડમત ચાલવાથી વજન સંતડુલત 2માંછે. જો શ્વાસ ફૂલેછે, આખુંવાસય બોલી શકતા નથી તો ઝોનઢોળાવ પર ચાલવું થવાની સાથે હૃદયનું તંત્ર પણ સારું રહે છે. મૂડ સારો રહે છે, ૩માં છો. આ બસને ઝોનમાં ચાલવાથી કે કસરત કરવાથી ચરબી જો તમે ચઢાણ ધરાવતા રપતા પર ચાલશો તો પણ ચરબી મનોમૂંઝવણ ઘટે છે. ડાયાડબડટસ, હાઈપરટેસશન જેવી ગંભીર ઝડપથી ઓગળે છે. શરીરમાં જમા થયેલી જમા ફેટનો ઉપયોગ ઝડપથી ઓગળશેકેમ કેઆ રીતેચાલવામાંશરીરનેવધુમહેનત બીમારીનું જોખમ ઘટે છે. અને જો તમે ડનયડમત ચાલવાની કરવા લાગેછે. આ રીતેચાલવાની પટાઇલનેતમેડેઇલી રુડટનમાં કસરતનો યોનય પદ્ધડત અને પટ્રેટજી સાથે અમલ કરો તો ચરબી સરળતાથી સામેલ કરી શકો છો. ઓગાળવાની ક્ષમતાનેપણ વધારી શકાય છે. તમેચાલવાથી કઇ ખાલી પેટ ચાલવું રીતે ઝડપભેર ચરબી ઓગાળી શકો તે અંગે આવો આપણે જો તમારે ફેટ ઝડપથી બના કરવી છે તો સવારે ખાલી પેટે જાણીએ. ચાલો. પાણી ડસવાય કંઇ પણ ખાધાપીધા વગર ખાલી પેટ મધ્યમ કે તીવ્ર ગતતએ ચાલવું ચાલવાથી શરીર જામેલી જો તમેફેટ બડનિંગ માટેચાલતા હો તો એવુંકાડડિયો વકકઆઉટ ફેટનો ઊજા​ામાટેઉપયોગ કરો જેમાંહાટિરેટ મહિમ ક્ષમતાથી 40થી 70 ટકા સુધી વધી જાય. કરે છે કેમ કે આ સમયે તેને ઝોન-2 કાડડિયો નલાઈકોજનનુંપતર ઓછું કહે છે. જોકે આ હોય છે. નલાઈકોજન એ પહેલાં તમારો સૌથી શરીરમાં સુગરનો એક મહિમ હાટિરટે જાણો. પ્રકાર છે. ઝડપથી ચરબી કરવી પડે છે. આવા રપતા પર ચાલવામાં શરીરની ડવડવધ આ માટે 220માંથી ઓગાળવા માટે દરરોજ માંસપેશીઓનો ઉપયોગ થાય છે, તેનાથી ફેટ વધુબનાથાય છે. તમારી વતામાન મધ્યમ અને તેજ વોક આથી ચઢાણવાળો રપતો પસંદ કરો કેટ્રેડડમલનેએ પ્રકારેસેટ ઉંમરને બાદ કરો. કરો. હા, પૂરતું પાણી કરો. શરીરને ચેલેસજ આપવા માટે પહેલા ચઢાણ પર, પછી ઉદાહરણ તરીકે જો જરૂર પીઓ. અને જો સમથળ જમીન પર ચાલો. શરૂઆત હળવા ચઢાણથી કરો. થોડાક તમે 50 વષાના છો તો તમારો મહિમ હાટિબીટ રેટ પ્રડત ડમડનટ કદાચ નબળાઈ કે ચક્કર સમયમાં જ તમને ફાયદો જણાવા લાગશે. ચઢાણ પર ચાલવાથી 170 થયો. આના 60થી 70 ટકા એટલે કે 102થી 119 બીટ પ્રડત આવતા હોય તેવું લાગે તો ચાલતા પહેલા થોડો નાપતો કરી લો. કેલરી બના થવાની સાથોસાથ હાટિ રેટ પણ સુધરશે અને આમ ડમડનટ એ ઝોન-2 રેસજ છે. તમેહાટિબીટનેસતત મોડનટર કરવા આ પ્રકારેચાલવાથી સૌથી મોટો ફાયદો એ થાય છેકેતેનાથી ફેટ હૃદય પણ મજબૂત બનશે. હૃદયની કાયાક્ષમતા વધશે. સરવાળે માટે ફફટનેસ વોચ, બેસડ વગેરેનો પણ ઉપયોગ કરી શકો છો કે તૂટવાની પ્રડિયા ઝડપી બને છે. પડરણામે શરીરમાં જામેલા ફેટલોસ વધુ થાય છે. આ પ્રકારે ચાલવાથી શરીરના નીચલા પછી ટોક ટેપટ કરી શકો છો. જેમ કે, ચાલતા સમયે જો તમે ચરબીના થર ઝડપથી ઓગળેછે. ઈસપયુડલન સેગ્સસડટડવટી સુધરે ભાગની માંસપેશીઓ મજબૂત થાય છે. vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv

મીઠાનાં પાણીનાં ટીપાં નાકમાં નાખવાથી શરદી વહેલી ભાગે

ઉપયોગ કરાયો હતો તેમને સરેરાશ 6 ડદવસ સુધી શરદીના લક્ષણો રહ્યાંહતાંજ્યારેબાકીનાં બાળકોનેઆ લક્ષણો 8 ડદવસ સુધી રહ્યાંહતાં. મીઠાંનાંપાણીના ટીપાંનો ઉપયોગ કરાયો હતો તેબાળકોનેદવાઓ પણ ઓછી લેવી પડી હતી.

હેમ સેન્ડતવચ વધારે ડાયાતબટીસનું જોખમ

તમેદરરોજ એક હેમ સેસડડવચ ખાતા હશો તો ટાઈપ 2 ડાયાડબટીસનુંજોખમ 15 ટકા વધી જશે તેમ લાસસેટ ડાયાડબટીસ એસડ એસડોડિનોલોજીમાં પ્રકાડશત એક અભ્યાસના તારણો જણાવેછે. યુડનવડસાટી ઓફ કેમ્િીજના

આપણા દાદીમા બાળપણમાંશરદી, ઉધરસ કે નાની બીમારી થઈ હોય ત્યારે મીઠાંના પાણીનાં કોગળા કરાવતા હતા અને થોડા ડદવસમાં તકલીફ દૂર થઈ જતી હતી. હવે સંશોધકોએ જણાવ્યુંહતુંકેપ્રોસેપડ માંસ (મીટ) ડવજ્ઞાનીઓેએ સદીઓ પુરાણા આ ઉપાયને અને અનપ્રોસેપડ રેડ મીટના કારણે આગામી પવીકારી જણાવ્યુંછેકેનાકમાંમીઠાંના પાણીના દાયકામાં ટાઈપ 2 ડાયાડબટીસના જોખમમાં બેટીપાંનાખવાથી બાળપણની શરદી બેડદવસ નોંધપાત્ર વધારો થશે. ડદવસમાંમાત્ર 50 ગ્રામ વહેલી મટેછે. ડવયેનામાંયુરોડપયન રેગ્પપરેટરી પ્રોસેપડ માંસ એટલે કે હેમની બે પલાઈસની સોસાયટી કોંગ્રસ ે સમક્ષ રજૂ કરાયેલા અભ્યાસ બરાબર ખાવાથી ટાઈપ 2 ડાયાડબટીસનુંજોખમ મુજબ ઘરમાંબનાવેલા મીઠાંના પાણીનો નાકમાં 15 ટકા વધેછે. આ જ રીતેજેઓ ડદવસમાં100 ટીપાં નાખવાનો ઉપાય કરવાથી બાળપણની ગ્રામ એટલેકેનાની પટીકની બરાબર રેડ મીટ શરદી વહેલી મટેછેઅનેઘરના અસય સભ્યોને ખાય છે તેમના માટે આગામી દાયકામાં ચેપ લાગવાની શસયતા ઘટેછે. પેઈનકીલસાઅને ડાયાડબટીસ થવાનું આ જોખમ 10 ટકા વધી દવાઓથી લક્ષણોમાં સુધારો થાય છે પરંતુ, જાય છે. સંશોધકોએ પોસટ્રીનેખાવાથી આવી જ શરદીમાં ઝડપી રીકવરી આવે તેવી કોઈ અસર થાય છેકેકેમ તેના ડવશેપણ અભ્યાસ સારવાર હાલ પણ નથી. સંશોધકોએ 6 વષાની કયોાહતો પરંત,ુ જણાયુંહતુંકેજાડત, વય અને વય સુધીના 407 બાળકો પર પ્રયોગ કયોાહતો ધૂમ્રપાન અને શરાબપાન સડહત આરોનય જેમને શરદી સમયે અપાતા મીઠાંના પાણીના સંબડંધત વતાણકૂ જેવાંપડરબળોનેધ્યાનમાંલેતાં નાકના ટીપાંનો ઉપયોગ કરાયો હતો. ટ્રાયલ આવી અસર ઓછી રહે છે. ઉસલેખનીય છે કે દરડમયાન આશરે 300 બાળકોને શરદી થઈ ગયા વષષેડિટનમાં4.3 ડમડલયન લોકો ટાઈપ 2 હતી. જેબાળકો પર મીઠાંનાંપાણીના ટીપાંનો ડાયાડબટીસ સાથેજીવતા હતા ખાસ નોંધઃ ‘ગુજરાત સમાચાર’માં પ્રકાતશત આરોગ્ય સંબંતધત તમામ માતહતી સામાન્ય જાણકારી માટે છે. આ તવભાગ કે અન્યત્ર પ્રકાતશત કોઇ સુચન / ઉપચારનો અમલ કરતાં પૂવવે વ્યતિને પોતાની તાસીરને ધ્યાને લેવા તેમજ પોતાના ડોક્ટરને કન્સલ્ટ કરવા અનુરોધ છે. - વ્યવસ્થાપક

હેલ્થ ટિપ્સ

સૂકી ઉધરસથી બચવા આ ઉપાય અજમાવી જુઓ

ઉધરસના બે પ્રકાર હોય છે - કેટલાક લોકોનેકફ સાથેઉધરસ થાય છેતો કેટલાક લોકોનેસૂકી ઉધરસ. વાતાવરણમાંફેરફારના કારણેજો સૂકી ઉધરસ થઈ જાય તો તેરાત્રે વધારેપરેશાન કરેછે. સૂકી ઉધરસ શરૂ થાય પછી ઝડપથી બંધ થતી નથી અનેઊંઘ પણ બગડે છે. ઘણીવાર તો ઉધરસ પણ એટલી આવેકેપેટમાંઅનેપાંસળીમાંદુખાવો થઈ જાય. જો તમેપણ સૂકી ઉધરસની સમપયાથી ઉધરસ થઈ હોય તો આદુન ં ો ટુકડો મોઢામાં પરેશાન છો તો આજે કેટલાક ઘરેલુ ઉપાય રાખવો. ધીરેધીરેતેનો રસ ચૂસતા રહેવ.ું જાણીએ. આ ઘરેલુઉપાય સૂકી ઉધરસ મટાડવા • હળદરઃ હળદરમાં એગ્સટ બેસટેડરયલ અને માટેઅસરકારક છે. એગ્સટ ઈસફ્લેમટે રી ગુણ હોય છેજેસૂકી ઉધરસને • મધઃ સૂકી ઉધરસની સમપયામાંમધ રામબાણ મટાડવામાંબહુ મદદ કરેછે. ઉધરસ થઈ હોય તો ઇલાજ સાડબત થાય છે. મધ એગ્સટ બેસટેડરયલ રાત્રે સૂતા પહેલાં ગરમ દૂધમાં હળદર ડમસસ અનેએગ્સટ ઇસફ્લેમટે રી ગુણ ધરાવેછેજેઉધરસ કરીનેપી લો. તેનાથી ગળાનો સોજો પણ ઉતરશે અનેગળાની બળતરાનેમટાડેછે. આ માટેએક અનેરાત્રેઉધરસમાંરાહત રહેશ.ે નલાસ હૂંફાળા પાણીમાંએક ચમચી મધ ઉમેરીને • તુલસી અને કાળા મરીઃ તુલસી અનેકાળા ડદવસમાંબેથી ત્રણવાર પીવાનુંરાખો. મરી એગ્સટ ઓગ્સસડસટ ગુણથી ભરપૂર હોય છે. • આદુંઃ સૂકી ઉધરસની સમપયામાં આદુન ં ું સૂકી ઉધરસ માટેએક નલાસ પાણીમાંપાંચથી છ સેવન કરવું પણ ફાયદાકારક રહે છે. આદુમં ાં તુલસીના પાન અનેકાળા મરી ઉમેરીનેબરાબર એગ્સટ માઇિોડબયલ ગુણ હોય છેજેસૂકી ઉધરસ ઉકાળો. પાણી અડધુંબચેપછી તેનેગાળી અને અનેગળાની ખરાશની સમપયાનેમટાડેછે. સૂકી તેમાંમધ ઉમેરી ડદવસમાંબેવખત પીઓ.

કલાકો સુધી પથારીમાંઆળસુની જેમ પડ્યા રહેવુંપણ ડિપ્રેશનની ડનશાની

વોશિંગ્ટનઃ સવારે ઊઠ્યા પછી કલાકો સુધી લોકો તેને ‘હકકલ-ડકકડલંગ’ તરીકે મનાવે છે, જે પથારીમાંઆળસુની જેમ પડયા રહેવુંઅનેપછી ફરી પકોડટશ સંપકૃડતનો એક ભાગ છે. જેમાંપથારીમાં ઊંઘી જવું એ ડડપ્રેશનની ડનશાની હોઈ શકે છે. જાગતા પડ્યાંહોવા છતાંખાલી સમય પસાર કરવો. સાઈકોલોડજપટ અલેનોર મેકગ્નનનચીનુંકહેવુંછેકે સવારેઊઠ્યા પછી પથારીમાંસૂવાના ઘણાંકારણો આજકાલ સવારે ઊઠયા પછી લોકો મોબાઈલ હોઈ શકેછે. તેનુંમુખ્ય કારણ થાક અથવા રાત્રેસારી ફોનનો ઉપયોગ કે ટીવી જોવાનું શરૂ કરે છે. 15 ઊંઘનો અભાવ છે. લેંગોન હેસથ ખાતે પલીપ ડમડનટ કે અડધા કલાક સુધી આ પ્રવૃડિ કરવી સેસટરના સયૂરોલોડજપટ અનેમેડડકલ ડાયરેસટર ડો. પવાભાવપણે ઠીક છે, પરંતુ તેનાથી વધુ સમય અગ્સસબીઆડ્સ જે. રોડિનઝ કહેછેકેજાનયા પછી પથારીમાંપડ્યા રહેવુંતેશારીડરક અનેમાનડસક કેટલા સમય સુધી બ્લેસકેટ નીચેસૂતાંરહેવુંઠીક છેતે પવાપથ્ય માટેઘાતક સાડબત થઈ શકેછે. કોઈ સંજોગ અંગે કોઈ ડનધા​ાડરત ડનયમ નથી, પરંતુ જો તે પ્રમાણેઅથવા ઘર બહાર અંધારુંહોય તો પથારીમાં રોડજંદી ઘટના છે તો મોટા ભાગના લોકો માટે વધુ પડયા રહેવામાં કોઈ વાંધો નથી. આજ-કાલ અડધો કલાક પૂરતો હોવો જોઈએ.


20

5th October 2024

ભારતનાંપ્રથમ મડિલા વિાંપ્રધાન : ઇસ્દિરા ગાંધી

ઇસ્દદરરનો અથાદેવી લક્ષ્મી, કરંસત, શોભર અને સૃસિની શરૂઆતમરં ફૂલની પરંખડીઓથી બનેલી દેવી એવો થરય છે. એ જ રીતેસિયદસશાનીનો અથા જેનું દશાન સિય છે એ અથવર તો સિય જોનરરી એવો થરય છે.... આ બદને નરમનર િંગમ િમરં છતરં લોખંડી મસહલર તરીકે જાણીતરં ઇસ્દદરર સિયદસશાની ભરરતનરં િથમ મસહલર વડરં િધરન હતરં ! ઇસ્દદરર ૨૪ જાદયુઆરી ૧૯૬૬થી ૨૪ મરચા ૧૯૭૭ તથર ૧૪ જાદયુઆરી ૧૯૮૦થી તેમનર અવિરન િુધી ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ િુધીનર બે િમયગરળર દરસમયરન ભરરતનર વડરં િધરનપદે રહ્યરં હતરં. ભરરતમરં સપતર અને પુત્રી બદને વડર િધરન બદયરં હોય એવું એકમરત્ર ઉદરહરણ એટલે જવરહરલરલ અને ઇસ્દદરર. (જન્મઃ ૧૯૧૭ • નિધિઃ ૧૯૮૪) ઇસ્દદરરનો પુત્ર રરજીવ પણ વડર િધરન પદે પહોંચ્યો. આમ ત્રણ પેઢીની વ્યસિ વડર િધરન રહેમરનનેટેકો આપી લશ્કરી હથતક્ષેપ કરીનેતેને બની હોય એવું એકમરત્ર ઉદરહરણ નેહરુ-ગરંધી થવરતંત્ર્ય બક્ષ્ય.ું બરંગ્લરદેશનો એક થવતંત્ર રરષ્ટ્ર પસરવરરમરં જોવર મળ્યુ.ં ઇસ્દદરરએ ૧૯૭૧મરં તરીકેજદમ થયો. પરકકથતરનનર બેટુકડર કરીનેબરંગલરદેશની રચનર ઇસ્દદરરનર જીવનમરં ચડરવ પછી ઉતરર કરવરમરં મહત્વની ભૂસમકર ભજવેલી. બેદકોનું આવ્યો. ૧૨ જૂન ૧૯૭૫નર સદવિે રરષ્ટ્રીયકરણ કયુ​ું અને તેમનર નેતૃત્વમરં ભરરતે અલ્લરહરબરદની વડી અદરલતે ઇસ્દદરરની ૧૯૭૪મરં પહેલું અણુપરીક્ષણ કયુ.ું ઇસ્દદરરનર રરયબરેલીની ચૂટં ણી રદબરતલ કરતરંવડરંિધરન અણમોલ રરજકીય િદરનનેપગલેભરરત િરકરર તરીકેનર તેમનર થથરનનેમોટો ધક્કો પહોંચ્યો. આ દ્વરરર તેમને ૧૯૭૧મરં દેશનર િવોાચ્ચ િદમરન ચુકરદરની િરમેતેમણેિવોાચ્ચ અદરલતમરંથી ‘થટે’ ભરરતરત્નથી િદમરસનત કરરયરંહતરં! મેળવ્યો પરંતુ િંિદમરં મત આપવરનો અસધકરર ઇસ્દદરર ગરંધીનો જદમ િસતસિત ધરરરશરથત્રી તેમને રહ્યો નહીં. ગુજરરતમરં શરૂ થયેલી મોતીલરલ નેહરુનર નવસનમરાણ ચળવળનર પસરવરરમરં ૧૯ નવેમ્બર આધરરે જયિકરશનર નેતૃત્વ ૧૯૧૭નર રોજ ઉત્તર િદેશ પ્રથમ ભારતીય નારી નીચે સબહરરમરં અને ત્યરર ખરતે અલરહરબરદમરં થયેલો. બરદ િમગ્ર ભરરતમરં જૂન - ટીના દોશી મરતર કમલર નેહરુ થવતંત્રતર મસહનરમરં ચળવળ શરૂ િેનરની. આઝરદી કરવરની તૈયરરીઓ થઈ રહી આંદોલનમરં ભરગ લેવરની િરથે ઈસ્દદરરએ હતી. ઇસ્દદરરએ દેશમરં કટોકટીની જાહેરરત કરી શરૂઆતનું સશક્ષણ અલ્લરહરબરદની અંગ્રેજી અને જયિકરશ, મોરરરજી વગેરે નેતરઓની મરધ્યમની કૉદવેદટ થકૂલમરં લીધુ.ં ૨૬ મરચા ધરપકડ કરી. િેિ ઉપર સનયંત્રણો લરદ્યરં. આકરી ૧૯૪૨નર રોજ કફરોઝ ગરંધી િરથેલગ્નગ્રંસથથી િેદિરસશપ શરૂ કરી. ૧૯૭૭મરં કટોકટી ઉઠરવી જોડરયરં.. ૧૯૪૨નર સહંદ છોડો આંદોલન િમયે લેવરમરંઆવી અનેચૂટં ણીઓ યોજાઈ. ઇસ્દદરરની જેલવરિ વેઠ્યો. પુત્ર રરજીવનો જદમ ૧૯૪૪મરં હરર થઈ. તેમની ધરપકડ કરવરમરં આવી. પરંતુ અનેિંજયનો જદમ ૧૯૪૬મરંથયો. ૮ િપ્ટેમ્બર, ઇસ્દદરરએ કણરાટકમરંથી ચીકમંગલૂરની િંિદીય ૧૯૬૦નર રોજ કફરોઝ ગરંધીનું હૃદયરોગનર બેઠકની પેટર-ચૂટં ણી જીતી લીધી. ઑગથટ હુમલરથી અવિરન થયુ.ં ૧૯૭૯મરં િંિદને બરખરથત કરવરમરં આવી. ચરર વષાબરદ, ૧૯૬૪મરંનેહરુનર અવિરન ફરીનેચૂટં ણી થતરંઇસ્દદરર વડરંિધરન બદયરં. પછી લરલબહરદુર શરથત્રી વડરિધરન થતરંઇસ્દદરર દરસમયરન પંજાબમરં સહંિરનો દોર વધતો મરસહતી અનેિ​િરરણ મંત્રી તરીકેજોડરયરં. ૧૧ ચરલ્યો અનેઆતંકવરદ િ​િરતો ગયો. ઇસ્દદરરએ જાદયુઆરી ૧૯૬૬નર સદવિે લરલબહરદુર અમૃતિરનર િુવણામસંદર ઉપર ૬ જૂન ૧૯૮૪નર શરથત્રીનું અવિરન થતરં ઇસ્દદરર ગરંધીએ લશ્કર મોકલ્યું જે ઑપરેશન બ્લૂ થટરર તરીકે વચગરળરની ચૂટં ણીમરં બહુમતી મેળવી.દેશનરં ઓળખરય છે. ગુપ્તચર િંથથરએ તેમને શીખ િથમ મસહલર વડરં િધરન તરીકેનું પદ િંભરળ્યું અંગરક્ષકો ન રરખવરની િલરહ પણ આપેલી. ૩૧ તેમનર િમયનો િૌથી િભરવક બનરવ તે૧૮ મે ઓક્ટોબર ૧૯૮૪નર રોજ, ઇસ્દદરર ગરંધીનર ૧૯૭૪નર રોજ રરજથથરનમરં પોખરણ મુકરમે સનવરિ થથરને, તેમનર અંગરક્ષકો િતવંત સિંહ ભૂગભામરં કરવરમરં આવેલો અણુધડરકો હતો. અને સબયંત સિંહે િુવણા મંસદરમરં થયેલર ભરરતનો પરમરણુ યુગમરં િમરવેશ કયોા. હત્યરકરંડનર બદલરમરં કુલ એકત્રીિ ગોળીઓ ઇસ્દદરરની એક રરજકરરણી તરીકેની ચલરવીને ઈસ્દદરર ગરંધીની હત્યર કરી દીધી... કરબેસલયતની કિોટી ૧૯૭૧મરં પૂવા ઇસ્દદરરએ દુસનયરમરંથી સવદરય લીધી, પણ એમનું પરકકથતરનમરંથી ભરરત આવેલર શરણરથથીઓ નરમ ઈસતહરિનરં પૃિોમરં િુવણા અક્ષરે અંકકત અંગે થઈ. તેમણે પૂવા પરકકથતરનનર મુજીબુર થઈ ગયું! સામગ્રી: િીંગદરણર - 2 કપ • ગોળ1 કપ • િૂકર કોપરરંની છીણ - 1 કપ • ઘી - 1 કપ • ખજૂર - અડધો કપ ••• • સમલ્ક પરઉડર - 1 કપ • ખરવરનો ફરાળી ગુંદર - 4 ચમચી રીત: િીંગદરણરનેિરરી રીતેશેકી એક સુખિી બરઉલમરં ઠંડરં પડવર દો. તેનર ફોતરરં દૂર કરી સમક્િરમરંક્રશ કરી લો. કડરઈમરંકોપરરંની છીણનેથોડી બદરમી થરય ત્યરંિુધી શેકી ક્રશ કરી લો. ખજૂરનેપણ સમક્િરમરંચનાકરી લો. ગોળનેઝીણો કરતરી લો. હવેકડરઈમરંઘી ગરમ મૂકો. ગરમ ઘીમરં ગુંદરને તળી પ્લેટમરં લઈ લો. ગુંદરને પણ ક્રશ કરી લો. હવે એ જ કડરઈમરં ગોળ ઉમેરો. ગોળ નરમ થરય એટલેતેમરંખજૂર સમક્િ કરો. ત્યરરબરદ િીંગદરણર પરઉડર, સમલ્ક પરઉડર, ક્રશ કોપરુંઅનેગુંદર પરઉડર સમક્િ કરો. બધુંિરરી રીતેહલરવતર સમક્િ કરો. િુખડીનું સમશ્રણ લચકર પડતુંથરય એટલેગ્રીિ કરેલી થરળીમરંપરથરો. વરડકી વડેથોડુંદબરણ આપી પરથરી લો. કરપર પરડી થરળીનેઠંડી પડવર દો. િુખડી ઠંડી પડ્યેડબ્બરમરંથટોર કરી લો.

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ઇંડિયન એરફોસસના પ્રથમ મડિલા તેજસ ફાઇટર પાઇલટ મોિના ડસંિનુંનડલયામાંપોસ્ટટંગ

તેજતરરાર થક્વોડ્રન લીડર મોહનર સિંહ ભરરતનરં હવરઇ િીમરડરનું રક્ષણ કરતી ઇંસડયન એરફોિાની તેજિ ફરઇટર થક્વોડ્રનનો ભરગ બનનરર દેશનરંિથમ મસહલર પરઇલટ બદયરંછે. તેઓ જૂન 2016મરંભરરતીય વરયુિને રમરંકસમશન કરરયેલી િથમ ત્રણ મસહલર ફરઇટર પરઇલટમરંનર એક છે. ગુજરરત અનેકચ્છ મરટે ગવાલેવર જેવી વરત એ છેકેપરઇલટ મોહનર સિંહનેનસલયરસ્થથત નંબર 18 ફ્લરઇંગ બુલટે થક્વોડ્રન િોંપવરમરંઆવી છે. થક્વોડ્રન લીડર મોહનર સિંહેતરજેતરમરંપૂણાથયેલી ‘તરંગ શસિ’ મલ્ટીકોમ્બેટ હવરઈ યુદ્ધ કવરયતમરં ભરગ લીધો હતો. તેઓ અગરઉ રરજથથરનનર નરલ ખરતેઆવેલી નંબર-3 ફરઇટર થક્વોડ્રનમરંકરયારત હતરં. જ્યરંતેઓ સમગ-21 બરઇિન ઉડરવી રહ્યર હતરં. ભરરત િરકરરનર િંરક્ષણ મંત્રરલયે િરયોસગક ધોરણે મસહલરઓ મરટેફરઇટર જેટ થટ્રીમ ખોલવરનુંનક્કી કયરાનર એક વષા કરતરં પણ ઓછર િમયમરં, તેઓને 2016મરં ભરરતીય વરયુિને રમરંકસમશન કરવરમરંઆવ્યર છે. વષા2022મરં, િંરક્ષણ મંત્રરલયેજણરવ્યુંહતુંકેતેણેIAFમરં મસહલર ફરઇટર પરઇલટ્િને િરમેલ કરવર મરટેની િરયોસગક યોજનરને હવે કરયમી ધોરણે લરગુ કરવરનો સનણાય લીધો છે. ઉલ્લેખનીય છેકે2019મરં30 મેનર રોજ હોક એરક્રરફ્ટમરંઉડરન ભરીનેમોહનર સિંહ હોક એરક્રરફ્ટ પર ઉડરન ભરનરર ભરરતીય વરયુિન ે રનર િથમ મસહલર પરઈલટ બદયરં હતરં. વષા 2020મરં ‘નરરી શસિ એવોડડ’થી િદમરસનત ત્રણ ફ્લરઈટ લેફ્ટનદટમરં મોહનર સિંહ પણ એક હતરં.

સ્ટાઈલ ડસબપલ આઉટફફટમાંપણ ટટાઇડલશ લુક આપશેડસલ્વર જ્વેલરી મંત્ર કોલેજ હોય કે ઓકફિ, નોઝ સપન ટ્રરય કરો. એની િરથે ઝૂમખરં કેરી

યુવતીઓ પોતરનર લુકને હંમેશરં પરફેક્ટ કરો. આમરં કંઇક એદહરદિ કરવરની ઇચ્છર બનરવવર ઇચ્છે છે. અમુક યુવતીઓ એવી છે હોય તો બોલ્ડ આઇ મેકઅપ કરો અને દયૂડ જેને થટરઇસલશ ડ્રેિ ગમે છે અને અમુક બ્રરઉન શેડની સલપસ્થટક લગરવો. ઈદડો-વેથટના સિમ્પલ આઉટકફટ પહેરવરનું પિંદ કરે છે. ડ્રેિમરં આ િકરરની સિલ્વર જ્વેલરી કેરી જોકે સિમ્પલ ડ્રેિ પહેરવરનો િૌથી મોટો કરવરથી થટરઇસલશ લુક મળશે. ફરયદો એ છેકેતેની િરથેતમેઅનેક િકરરની િીપ નેક માટેલોદગ ચોકર થટરઇસલશ જ્વેલરી કેરી કરી શકો છો. તમને ડીપ નેક આજકરલ સિલ્વર જ્વેલરીનો ક્રેઝ વધરરે છે. લરઇન કુરતી સિલ્વર જ્વેલરી તમને સિમ્પલ કપડરંમરં પણ પહેરવરનું ગમતું હોય થટરઇસલશ લુક આપે છે. તો આવો આજે તો એની િરથેસિલ્વર આપણે જાણીએ સિલ્વર જ્વેલરીમરં જોવર રંગનો ચોકર પહેરી મળતી કેટલીક થટરઇલ સવશે... શકો છો. બજારમરંઆ િકરરનર ચોકર બોિો ટટાઇલ જ્વેલરી આ જ કર લ સડફરદટ થટરઇલમરં ઉપલબ્ધ છે. એમરંથી યુવતીઓમરં બોહો તમરરર ચહેરર િરથે િૂટ થરય એવર ચોકરની આઉટકફટ ફેશનમરં પિંદગી કરો. છે. એની િરથે તમે ડરંગ અનેઝૂમખાંનુંકોસ્બબનેશન બોહો જ્વેલરી ગરમીનર સદવિોમરં ટીમઅપ કરીને પહેરશો અનેક મસહલરઓ લોદગ તો તમરરો લુક વધરરેથટરઇસલશ લરગશે. બોહો મેક્િી પહેરવરનું પિંદ આઉટકફટ િરથે જ બોહો જ્વેલરી િૂટ કરે છે કરે છે. કોટનની લોદગ એવું નથી. તમે લોદગ થકટડ િરથે બોહો મેક્િી િરથે સિલ્વર થટરઇલની સિલ્વર જ્વેલરી કેરી કરી શકો છો. રંગનરંઝૂમખરંઅનેસરંગ એમરંતમરરો લુક સડફરદટ લરગશે. લોદગ થકટડ કેરી કરો. આ તમરરી િરથે બોહો થટરઇલ સિલ્વર જ્વેલરી ટીમઅપ થટરઇલને અલગ બનરવે કરી શકો. લોદગ થકટડ િરથે સિલ્વર છે. િરથે જ તમરરર મરટે ઓક્િોડરઇઝ ચોકર અથવર લોદગ નેકપીિ આ િકરરની જ્વેલરી કમ્ફટડપણ રહેશે. પણ પહેરી શકો છો. થટડ્િ કેડેંગલ્િ ઇયસરંગ્િ કુરતી સાથેડસલ્વર જ્વેલરી ટ્રરય કરો. એનરથી તમે વધરરે થટરઇસલશ યુ વ તી ઓ લરગશો. ગરમીનર સદવિોમરં નોઝ ડપન સાથેઝૂમખાં કોટનની કુરતી અત્યરરે બજારમરં પહેરવરનું પણ પિંદ સવસવધ સડઝરઇનની કરતી હોય છે. જો નોઝ સપન અવેલેબલ તમે પણ સિમ્પલ છે. આથી યુવતીઓમરં કુરતી પહેરો છો તો નોઝ સપન પહેરવરનો સિલ્વર કલરનો નેકપીિ જરૂર પહેરો. એની ટ્રેદડ છે. એથસનક કુરતી િરથેએસરંગ્િ કેરી કરો. એનરથી તમનેકમ્પ્લીટ અથવર લોંગ થકટડિરથે લુક મળશે. હંમેશર યરદ રરખો સિલ્વર જ્વેલરી િરિ મજાની સિલ્વર ઓલટરઇમ હોટ ફેવસરટ છે.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

21

AUM કેર ગ્રૂપની અનુકંપા અને ડવકાસનાંપાંચ વષષની ઊિવણી th

5 October 2024

- તનનશા ગુજરાથી લંડનઃ AUM કેર ગ્રૂપ દ્વારા 21 સલટેમ્બરેભવ્ય વાતષષક મેળાવડા સાથે અનુકંપા અને તવકાસનાં પાંચ વષષની ઊજવણી થકી નોંધપાત્ર સીમાતચહ્ન સજાષયું હતું. ગત પાંચ વષષના ગાળામાં સંલથાની યાત્રા અને સસમાનને માન આપવાના ઈવેસટમાં કમષચારીઓ, ડાયરેટટસષઅનેમાનવંતા મહેમાનોએ ઊજવણી કરી હતી. AUM કેર ગ્રૂપના આરંભથી જ તેનું નેતૃત્વ સંભાળનારા ડાયરેટટસષ પ્રણવ વોરા અને તનરવ પટેલે સંલથાની તસતિઓમાં ભારે ગૌરવ િશાષવવા સાથે કમષચારીઓને તબરિાવ્યા હતા અને તેઓને ‘કો-વકકર ફેતમલી’ તરીકે ઓળિાવ્યા હતા. કંપનીની સફળતામાંપ્રત્યેક સભ્યેમહત્ત્વપૂણષભૂતમકા ભજવી હોવાનુંતેમણે ભારપૂવષક જણાવ્યું હતું. પ્રણવ વોરાએ લટાફના અતવરત સમપષણ અને સામૂતહક પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું હતું કે,‘ આ

AUM કેર બેકએસડ સ્કોડ નુંસસમાન કરતાંહેરોના ડેપ્યુટી મેયર કાઉન્સસલર અંજના પટેલ

કેર, ટીમવકક, નેતૃત્વ અને ઈનોવેશન સતહત અલગ અલગ ે રીઝમાંસસમાતનત કરવામાંઆવ્યા હતા. િરેક એવોડટતવજેતાને કેટગ તેમની તનષ્ઠા અનેસંલથામાંતેમણેઉપજાવેલી અસર માટેવધાવી લેવાયા હતા. આ સસમાન મનોબળ વધારે છે એટલું જ નતહ, પોતાના કમષચારીઓના પ્રયાસોની કિર કરવાની AUM કેર ગ્રૂપની પ્રતતબિતા પણ િશાષવેછે. એવોર્સષ તવતરણન ઉપરાંત, કંપનીના ઈસટનષલ ઓતડટસષ જ્હોન અને પેતિતસઆએ પણ ઉપપ્લથત લોકોને પ્રોત્સાહક સંબોધન કયુ​ું હતું. તેઓએ સંલથાનો શ્રેષ્ઠ િેક રેકોડટ જાળવી રાિવામાં પ્રામાતણકતા, પારિતશષતા અને ઉિરિાતયત્વના મહત્ત્વ તવશેજણાવ્યુંહતું. HR એપ્ટટટયુતટવ્ઝ અતમશા મહેતા અને અંશુ જૈને ઈવેસટનું સુચારુ સંચાલન કયુ​ું હતું. ઔપચાતરકતાઓ પતરપૂણષ થયાં પછી ઊજવણીનો સાચો અને આનંિી માહોલ રચાયો હતો.

આ ઈવેસટમાંAUM કેર ગ્રૂપની સમગ્ર ટીમની હાજરી રહી

ટીમના બઢતી અપાયેલ સભ્યો તેમની સીનનયર લેવલની નસદ્ધીઓની કાઉન્સસલર અંજના પટેલ સાથેઉજવણી કરી રહ્યાંછે

વહેરાખાડી ગામેપાટીદાર સમાજ દ્વારા મુસ્લિમ સમાજનેઇદગાહની જમીનનુંદાન

1200 વષષિૂના વહીવંચાના ઈડતહાસનું ડિડિટિાઈઝેશન કરવામાંઆવશે

કમષચારીઓએ ભાઈચારાના વાતાવરણમાં સમૂહભાવના સાથે માઈલલટોન માત્ર કંપનીની સફળતાનો નથી પરંતુ, AUM કેર તવતવધ ગેમ્સ અને પ્રવૃતિઓમાં ભાગ લીધો હતો. સંલથાની ગ્રૂપના તવકાસ અનેતવઝનમાંયોગિાન આપનારા પ્રત્યેક વ્યતિ ગાઢપણે સંકળાયેલી પતરવાર સમાન સંલકૃતતના િશષન થયા હતા માટેછે.’ અને મોટા ભાગે અથાક કામગીરી બજાવતા કેર વકકસષને મોકળા આ ઈવેસટમાં હેરોના ડેલયુટી મેયર અંજના પટેલ ચીફ ગેલટ મને તેમના સહયોગીઓ સાથે સાંજને માણવાનો અવસર પ્રાલત તરીકેઉપપ્લથત રહ્યાંહતાં. તેમણેપોતાનાંસંબોધનમાંકોમ્યુતનટી થયો હતો. પર AUM કેર ગ્રૂપની નોંધપાત્ર અસર અને હેલ્થકેર સેટટરમાં પ્રણવ વોરાએ ગુજરાત સમાચાર અને એતશયન વોઈસ તેની મહત્ત્વપૂણષભૂતમકાનેલવીકારી હતી. તેમણેAUM કેર ગ્રૂપના સાથેની વાતચીતમાં AUM કેર ગ્રૂપનું લક્ષ્ય તેમની જીવનની મુખ્ય તત્વો સારસંભાળ અનેઅનુકંપાના મહત્ત્વ પર ભાર મૂકવાં ફીલોસોફીનેકેવુંસુસંગત છેતેની વાત કરી હતી. તેમણેભારપૂવષક સાથેવષોષિરતમયાનની અતવરત પ્રતતબિતા બિલ ટીમની પ્રશંસા જણાવ્યુંહતુંકેસંલથાનુંસારતત્વ જરૂતરયાતમંિોની સંભાળ લેવાનું કરી હતી. ડેલયુટી મેયર પટેલે જણાવ્યું હતું કે,‘કોઈ ટીમ જ્યારે રહ્યું છે. જે ગત પાંચ વષષમાં તેના તવકાસ અને સફળતાની ચાવી હમિ​િદી, અનુકપં ા અનેતફાવત સજષવાની ઈચ્છા સાથેઆગળ વધે છે. તેમણેઉમેયુ​ુંહતુંકે,‘ આ તબઝનેસ નથી, આ સેવા છે. આગામી ત્યારે શું હાંસલ કરી શકાય તેનું ઉજ્જવળ ઉિાહરણ AUM કેર પાં ચ વષષમાં અમે ચાઈલ્ડ કેર અને રેતસડેપ્સસયલ કેર જેવાં ગ્રૂપ છે. તમારા કાયયેોએ રચનાત્મકપણેઅનેક જીવનનેલપશષકયોષ કાઉન્સસલર અંજના પટે લ સાથે AUM કે ર ગ્રૂ પ ના ડાયરે ક્ ટસસ સેટટસષમાંઅમારા સપોટટઅનેસારસંભાળનેતવલતૃત બનાવવાની છેઅનેતેના માટેઅમેબધા તમારા આભારી છીએ.’ કે , ‘AUM કે ર ગ્રૂ પ ની લટોરી આપણે સાથે મળીને કામ કરીએ ત્યારે યોજના ધરાવીએ છીએ.’ ઈવેસટની સાંજે શોટટ ઓતડયોતવઝ્યુઅલ (AV)ની રજૂઆત તડનર અનેડીજેસેશન સાથેસલૂણી સાંજનુંસમાપન થયુંહતું. કરાઈ હતી જેના થકી ઓતડયસસે ગત પાંચ વષષમાં AUM કેર મહાન તસતિઓ હાંસલ કરી શકીએ છીએ તેવી માસયતા, ધીરજ અને ટીમવકક ન ી કથા છે . ’ કમષ ચ ારીઓએ નૃત્ય કરી આનંિ અને ઉત્સાહ સાથે તેમની ગ્રૂપની તવકાસગાથા અનેયાત્રાનેતનહાળી હતી. AVમાંકંપનીની સાંજનો બીજો તહલસો કમષચારીઓના સિત પતરશ્રમ અને તસતિઓની ઊજવણી કરી હતી. નાનકડી શરૂઆત, તેના તવલતરણ તેમજ કેર ઈસડલિી પર તેની સમપષ ણ-તનષ્ઠાનેકિર કરવાનેસમતપષત રહ્યો હતો. HR ડાયરેટટર AUM કેર ગ્રૂપની પાંચમી વાતષષક ઊજવણી માત્ર કંપનીની વ્યાપક અને પ્રચંડ અસરને િશાષવાઈ હતી. આ પ્રેઝસટેશને નેતાગીરી અને કમષચારીઓ દ્વારા િશાષવાયેલા સિત પતરશ્રમ, લવીટી વોરાની યજમાનીમાંતરવોર્સષઅસડ રેપ્ટનનશન સેતરમનીમાં તસતિઓનો લવીકાર જ નતહ પરંતુ, તેના સહુ કમષચારીઓ વચ્ચે ગત વષષ િરતમયાન અભૂતપૂવષ િેિાવ અને યોગિાનને વધાવી મજબૂત બંધન, સમતપષતતા અનેજોશનો પુરાવો પણ હતી. સંલથા સમપષણ અનેિંતની શતિશાળી યાિ અપાવી હતી. ડાયરેટટરોએ સંલથાની ટીમ પ્રત્યે તેમના હાતિષક આભારની લેવાયાંહતાં. સોનામાંસુગંધ ભળેતેમ એવોડટતવજેતાઓનેડેલયુટી ભતવષ્ય તરફ નજર કરી રહેલ છે ત્યારે આ ઈવેસટ સફળ અને અસરકારક સંલથાના તનમાષણમાં ટીમવકક, ઉદ્યમ અને સહભાગી લાગણી વ્યિ કરવા સાથેસંલથાની સફળતામાંિરેક કમષચારીની મેયર અંજના પટેલના હાથેપુરલકૃત કરવામાંઆવ્યા હતા. ઈવેસટના આ તબક્કામાંતવતવધ તડપાટટમસેટ્સમાંથી વ્યતિઓને મૂલ્યોના મહત્ત્વના લમરણ તરીકેપણ સફળ રહ્યો હતો. ભૂતમકાને હાઈલાઈટ કરી હતી. પ્રણવ વોરાએ જણાવ્યું હતું

આણંદઃ િેશમાં હાલ વકફ અને તેની તમલકતો અંગેની િૂબ ચચાષ ચાલી રહી છે, ત્યારે આ િરતમયાન આણંિના વહેરાિાડી ગામે પાટીિાર સમાજના વડીલો દ્વારા ઇિગાહ અને મુપ્લલમ સમાજનેહોલ સતહતની જનયાનુંિાન આપી તહસિુમુપ્લલમ એકતાનો પતરચય આલયો. સામાતજક એકતાનેઅિંડ રાિવાનો ઉદ્દેશ્ય ધરાવતા પાટીિાર સમાજના અગ્રણી લવ. કાળીિાસ ફકકરભાઈ પટેલના પતરવારનું મુપ્લલમ સમાજના અગ્રણીઓએ ઇિ-એ-તમલાિ ઉસનબી તનતમિેિાસ કાયષક્રમ યોજી આભાર વ્યિ કયોષહતો. વહેરાિાડી ગામતલ પાસેમુપ્લલમ સમાજના લોકોની જરૂતરયાત અને મુશ્કેલીઓ જોઈ લવ. કાળીિાસ ફકકરભાઈ પટેલે7 વષષઅગાઉ માત્ર એક

રૂતપયાના ટોકનિરેપોતાની માતલકીની અંિાજેિોઢ વીઘા જમીન મુપ્લલમ સમાજનેિાનમાંઆપી હતી. આ અંગેગામના અગ્રણી ભરતભાઈ પટેલેજણાવ્યું કે, અમારા વડીલોનેમુપ્લલમ સમાજ દ્વારા તેમને નમાઝ અિા કરવામાં પડતી મુશ્કેલીની રજૂઆત કરી હતી. આ સમયેલવ. કાળીિાસ પટેલેકોઈપણ વાંધા તવના હષષસાથેતેમનેઆ જમીન આપી હતી. ગામના મહેબબ ૂ અલી સૈયિેજણાવ્યુંહતુંકે, અમારા ગામમાંતહસિુ-મુપ્લલમ એકતા અકબંધ છે. આ એકતાના ભાગરૂપે વહેરિાડી ગામ અને મુપ્લલમ સમાજ દ્વારા પાટીિાર સમાજના મોભી જગિીશભાઈ અનેઅશોકભાઈ સતહતના વડીલોનું ઋણ અિા કરવાના આશયથી િાતાઓની તિીનું અનાવરણ કરી તેમનુંઅતભવાિન કરવામાંઆવ્યુ.ં

ગાંધીનગરઃ ગુજરાતમાંવહીવંચા બારોટ સમાજ 1200થી વધુ વષષથી 100થી વધુ સમાજની વંશાવલીના ચોપડા સાચવે છે. આ વષોષ જૂના ઇતતહાસનું તડતજટલાઇઝેશન કરાશે. અતિલ ગુજરાત વહીવંચા બારોટ સમાજ સંઘના સંયોજક પંકજ બારોટના જણાવ્યા અનુસાર વહીવંચા બારોટ સમાજના 15 હજાર પતરવારોએ રાજ્યના તવતવધ સમાજની વંશાવલી લિવાનુંકામ કરેછે. તેમની પાસેતમામ સમાજના ચોપડા આજેછે.

હતી, જેના માટે આગામી તિવસમાં ઉિર ગુજરાતમાંભવ્ય સંમેલનનુંઆયોજન કરાશે. કેવી રીતેડિડિટિાઇઝેશન કરાશે આગામી મતહનામાં વહીવંચા સમાજ દ્વારા સંમેલનના આયોજન બાિ ચોપડા સાચવનારા પતરવારની પ્રત્યેક વ્યતિનો ડેટા અતિલ ગુજરાત બારોટ સમાજ સંઘની એપમાંચઢાવાશે. આ કાયષને સંપૂણષ રીતે પૂરું કરવામાં એકથી બે વષષનો સમય લાગશે. આ સાથે લુલત થતી એપ્લિકેશન તૈયાર કરાશે પરંપરાને બચાવવા પાઠ્યપુલતક મંડળમાં પણ 2 મતહનામાં સંઘ દ્વારા એક એપ્લલકેશન તૈયાર વહીવંચા ઇતતહાસનેસમાવવા અપીલ કરાશે. કરવામાંઆવશેઅનેતમામ વહીવંચાના ડેટાનું ભાષાઓનેરૂપાંતતરત કરીનેએપમાંચઢાવાશે તડતજટલાઇઝેશન કરાશે. ચોપડા સાચવનારા તવક્રમ સંવત 580થી આ ઇતતહાસ સાચવામાં બારોટ સમાજની પ્રત્યેક વ્યતિનેિેતનંગ અપાઈ આવી રહ્યો છે.


22

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

કમુબહેન પલાણેસમજાવ્યું‘મહામૂલી સ્વાસ્થ્યની મૂડી’નુંમહત્ત્વ

5th October 2024

- બાદલ લખલાણી ‘સારું થવાથથ્ય જ સાચી મૂડી છે’ આ નેમની સાથે જ ગુજરાત સમાચાર અને સંપાદક તંિી સી.બી. પટેલ દ્વારા એકવાર ફરી કમુબહેન પલાણને ગુજરાત સમાચારના ખાસ ઝૂમ કાયયિમ ‘સોનેરી સંગત’માં આમંનિત કરવામાં આવ્યાં હતાં. ઉટલેખનીય છે કે થવાથથ્ય પ્રત્યે જાગ્રત ગુજરાત સમાચારના વાંચકો દ્વારા ફરીફરીને કમુબહેન પાસે યોગના પાઠ શીખવાની ખેવના દશાયવવામાં આવી હતી. કાયયિમનું સંચાલન કરતાં સી.બી. પટેલે જણાવ્યું કે, આપણો માનવદેહ પરમાત્માએ આપેલી સૌથી મોટી ભેટ છે. તેને સતત કાયયરત્ રાખવા માટે યોગ ખૂબ મદદરૂપ થાય છે. સૂઠં ને ગાંગળે થવગય આવે તેવી રીતે કમુબહેને આપેલી મુદ્રાઓ અને આસન દ્વારા સારું અને નનરોગી થવાથથ્ય પ્રાતત થાય છે. કમુબહેને જણાવ્યું કે, શરીરમાં કોઈપણ તકલીફ હોય તો માની લેવું કે તમારા શ્વાસોશ્વાસ યોગ્ય નથી. યોગ્ય શ્વાસોશ્વાસથી તમારી ઉંમર ગમે તે હોય ફાયદો થશે અને જીવનમાં આનંદની પ્રાપ્તત થશે. યોગ્ય શ્વાસોશ્વાસથી તમારા શરીરમાં ઓપ્સસજનનું પ્રમાણ વધશે અને તમામ અંગો યોગ્ય રીતે કામ કરશે.

ઓલ્ટરનેટ નોઝ બ્રીનિંગ

તમારી જમણા હાથની તજયની (ઇસડેસસ ફફંગર)થી જમણી તરફ નાક દબાવો અને ડાબી તરફથી શ્વાસ લો, જે બાદ ડાબા હાથે ડાબી તરફના નાકને દબાવી જમણી તરફથી શ્વાસ છોડો. જે બાદ જમણી તરફથી ઊંડો શ્વાસ લઈ જમણી તરફ નાક દબાવી ડાબી તરફથી શ્વાસ છોડો. આ પ્રમાણે સતત કરવાથી તમારા શરીરમાં ઓપ્સસજનનું પ્રમાણ વધશે અને તકલીફોથી છુટકારો મળશે.

વનટિગો માટેપણ ઉપાય

જે કોઈ વ્યનિને વનટિગોની તકલીફ છે, તેમણે ઇસડેસસ અને નમડલ ફફંગરને કાનની બંને બાજુ રાખી જો લાઇસસથી કાનને વચ્ચે રાખી ઉપરની તરફ અને નીચેની તરફ રબ કરી પ્રેશર આપવુ.ં આનાથી કાનમાં જમા થતો મેલ ઓછો થશે, કાનનું ઇસફેસશન ઓછું થશે અને કાનમાં સંભળાવાની તકલીફ પણ દૂર થશે. વનટિગોના દદદીને આનાથી ખૂબ ફાયદો થશે, રોજ આમ કરવાથી ચક્કરની સમથયાથી પણ છુટકારો મળશે.

કરોડરજ્જુનેકેવી રીતેમજબૂત કરિો?

કમુબહેન પલાણ હોય છે. આવા લોકો માટે પ્રેશર પોઇસટ છે. તમારા બંને હાથના અંગૂઠાને ટચલી આંગળી સુધી લઈ જઈ મુઠ્ઠી વાળો અને તમારી બંને હાથની હથેળીની નીચેની રેખાઓને ઘસો. આમ કરવાથી તમારી કાન, ગળા અને નાકની સમથયાઓથી તમને મુનિ મળશે.

તમામ અંગો સુિી ન્યુનિનિયન કેવી રીતેપહોંચાડિો?

ઉંમર જતાં અનેક લોકો વાંકા વળી જાય છે. આ ઉંમર વધવાના કારણે નહીં પણ યોગ્ય કસરતના અભાવે થાય છે. કરોડરજ્જુને થવથથ રાખવા અને અપર બોડીમાં ચરબીને ઓગાળવા માટે વ્યનિએ ઊભા રહીને બંને હાથની આંગળીને વાળી અંગૂઠાથી બંધ કરવી. જે બાદ એક બાદ જુનવાણી રીતે છાશ વલોવતાં હોઈએ તેમ એક હાથને લાંબો કરી બીજો હાથ અંદર ખેંચવો. આમ કરવાથી જોડાઈ ગયેલી વનટિનબસ છૂટી પડશે. કરોડરજ્જુનો ઉપરથી નીચેનો ભાગ મૂવ થવાથી તેમાં એનજીય અને ઓપ્સસજન પહોંચે છે અને નવા શેલ બનશે. આમ તમારા હાડકાં, મસટસ, થપાઇન મજબૂત થવા લાગશે. આ કસરત કરવાથી િેથટ કેસસરનાં જોખમ ઘટવાની સાથે રોગપ્રનતકારક શનિ વધશે અને ફેફસાંની ઓપ્સસજન ખેંચવાની કેપને સટી પણ વધશે

આજના સમયે ખોરાકની અનનયનમતતા વચ્ચે ખોરાકના સયુનિનશયન અને નવટાનમસસ એકતરફ એકઠા થઈ જાય છે. કેટલીક હાટિનેઆ રીતેકરો મજબૂત વખત કેપ્ટશયમ અને બી12નું પ્રમાણ વધી જાય છે ત્યારે તકલીફ થાય તમારું હાટિ તંદરુ થત અને યોગ્ય રીતે કાયય કરતું હશે તો તમારું છે. આવા સમયે શરીરનાં તમામ અંગમાં સયુનિનશયન નડપ્થિબ્યુટ થાય તે માટે બંને હાથની આંગળીઓને એકમેકમાં પરોવી નહટસ ઓફ ધ જીવન પણ લાંબું અને થવથથ રહેશ.ે હાટિને મજબૂત રાખવા માટે કુભ ં ક બ્રીનિંગ હેસડ્સને એકબીજા સાથે રબ કરો. આમ કરવાથી જે પણ અંગમાં જે જમણા હાથની મુઠ્ઠી વાળી તેના વચ્ચેના પોલાણના ભાગથી હૃદયના થથાન પર સામાસય જોરથી 100 વખત મારવુ.ં આમ કરવાથી તમારી જ્યારે તમારું નાક બંધ હોય તેવા તબક્કામાં એક ઊંડો શ્વાસ લઈ પણ સયુનિનશયસસની જરૂર છે ત્યાં નડપ્થિબ્યુટ થશે. નાડી અને નસોમાં રહેલાં બ્લોકેજ દૂર થશે અને બ્લડ સસયુલય શ ે ન નાકને બંને તરફથી બંધ કરો. શ્વાસ બને ત્યાં સુધી રોકી ધીમેથી તેને છોડો. રોગપ્રનતકારક િનિ કેવી રીતેવિારવી? યોગ્ય થશે . બંને ત્યાં સુધી શ્વાસને રોકવો જરૂરી છે, જેને કુભ ં ક િીનધંગ કહેવાય. હાલમાં અનેક વાઇરસ અને ઋતુ બદલાવાની સાથે વિુખોરાક લેવાથી ભારેથયેલા પેટ માટે આપણા શરીરમાં લાખો બ્લોકેજીસ અને બબટસ છે, જેનાથી તમને અનેક રોગપ્રનતકારક શનિ વધારવી ખૂબ જરૂરી છે. આ રોગો સામે લડવા સયારેક વધારે ભાવતી વથતુ વધારે ખવાઈ જવાથી પેટ ભારે થઈ શારીનરક સમથયાઓ સજાયય છે. આ પ્થથનતમાં કુભ ં ક િીનધંગથી તે બ્લોકેજ માટે બંને પગ થોડા પહોળા કરી ઊભા રહીને આગળની તરફ અને અને બબટસ દૂર થશે અને તમને નડસીઝ ઓછા થશે. તુરતં જ પાછળ એમ હાથ ભેગા કરીને જોરથી ક્લેનપંગ કરવુ.ં જો જવાની સાથે થોડી ગરબડ અનુભવાય છે. તેના માટે એક પ્રેશર નાગ મુદ્રા ઊભા રહેવામાં તકલીફ હોય તો કંઈ પકડીને પણ ઊભા રહી શકાય પોઇસટ ખૂબ કામનો છે, જેને જમ્યા બાદ તુરતં જ ઉપયોગમાં લેવું કેટલીક વાર ગળામાં કે છાતીમાં કફ હોવાથી શ્વાસ લેવો ભારે છે. આમ કરવાથી તમારી હથેળીના તમામ પ્રેશર પોઇસટ એપ્સટવ જોઈએ. તમારા જમણા હાથના કાંડા પર ડાબા હાથની ચાર આંગળી છોડીને ઇસડેસસ ફફંગરની વચ્ચેનો જે કાંડાનો ભાગ છે તેને પ્રેશર થઈ જાય, શ્વાસ તમારાથી યોગ્ય રીતે ન લેવાય તેને પાપ્ટટનપટેશસસ થઈ જશે અને રોગપ્રનતકારક શનિ વધશે. આપો. કહેવાય. ગમે તેટલા પ્રયત્ન છતાં કફ કે બળખાં ન નીકળે, ત્યારે તે લીવરનેલગતી તકલીફોમાંિુ?ં આમ કરવાથી તમે અનુભવશો કે તમારા પેટની નિયા ઝડપથી મ્યુકસના કારણે તમને તરત વાઇરસ લાગે અને બીમાર થઈ જાઓ. ફેટી લીવર, યોગ્ય રીતે લીવર વકક ન કરતું હોય કે યુનરનમાં આ કફ ક્લીન કરવા માટે નાગ મુદ્રા ઉપયોગી છે. તમારા ડાબા તકલીફ હોય ત્યારે ટટ્ટાર ઊભા રહી બંને હાથ થોડા છૂટા અને સીધા થઈ રહી છે. આમ કરવાથી પાંચનનિયા ઝડપી બનશે અને એનસનડટી હાથને ખોલી જમણા હાથનો અંગૂઠો તેની વચ્ચોવચ મૂકો, જેના પર રાખી ઝડપથી મુઠ્ઠી બંધ કરી ખોલવી. આમ વારંવાર કરવાથી તમને જેવા પ્રોબ્લેમ્સ પણ દૂર થશે. આમ બંને હાથમાં 15-15 સેકસડ કરવુ.ં ડાબા હાથનો અંગૂઠો મૂકો. આ મુદ્રા કરી તમારા હાથ પેટ પાસે લઈ લીવર અને યુનરનની તકલીફમાં રાહત મળશે. ઊંડો શ્વાસ લઈ ધીમેથી શ્વાસ છોડો. એકાએક શ્વાસ લેવામાં અનનદ્રાની તકલીફમાંિુંકરિો? તકલીફમાં નાગમુદ્રાથી તુરતં રાહત મળશે અને કફથી છુટકારો આજના જમાનામાં અનેક લોકોને અનનદ્રાની બીમારી થઈ જાય મળશે. છે. આવા તબક્કે અનનદ્રાથી પરેશાન વ્યનિએ કાનની ઉપરના કાન, ગળા અનેનાક-ETN ની ભાગને ઇસડેસસ ફફંગર અને થમ્બ દ્વારા દબાવો અને છોડો. આમ તકલીફમાંમુદ્રાથી છુટકારો વારંવાર કરવાથી અનનદ્રાથી તો છુટકારો મળશે જ, સાથોસાથ બેચને ી, હાલના સમયમાં અનેક લોકોને કાન, ગળા અને નાકની સમથયા હેડકે , માઇગ્રેન, ઊધરસ, કફ અને બ્લડ પ્રેશરમાં રાહત મળશે.

યુ- ટ્યુબ પર સોનેરી સંગત નનહાળવા અહીં આપેલો બારકોડ સ્કેન કરો...

હિસદુકાઉન્સિલ યુકેની વાહષિક િામાસયમાંનવા િોદ્દેદોરોની વરણી

લંડનઃ નહસદુ કાઉપ્સસલ યુકે (HCUK)ની વાનષયક સામાસય સભા (AGM) વેમ્બલીના ધ િેસટ ઈપ્સડયા એસોનસયેશન ખાતે 22 સતટેમ્બર 2024ના રોજ યોજાઈ હતી. AGMમાં HCUK અધ્યક્ષ કૃષ્ણા ભાન, અનનલ ભનોટ (મેનને જંગ િથટી), નિસ ગોપાલ (િેઝરર), દીપેન રાજ્યગુરુ (ઈક્વનલટી ડાયરેસટર), મૂનથયજીની પ્રોસસીમાં એમ.પી.નાથન તેમજ ટેમ્પટસ ડબદી, રીનડંગ, બેડફોડિ, લેથટર, સાઉધમ્તટન અને લંડનથી પ્રનતનનનધઓ ઉપપ્થથત રહ્યા હતા. બંિારણનો ભંગ અનેઆંતનરક િસ્ટી નવવાદ મેનને જંગ િથટી અનનલ ભનોટ અને દીપેન રાજ્યગુરુએ પૂવય ચેર અને જનરલ સેિટે રી, િણ િથટીઓ દ્વારા બંધારણની મહત્ત્વની જોગવાઈઓનું ઉટલંઘન કરાયાનું જણાવ્યું હતુ.ં ચેનરટી કનમશને થપષ્ટ કયુ​ું હતું કે HCUKએ આંતનરક િથટી નવવાદ સુલઝાવવા અથવા કાનૂની કાયયવાહી કરવી જોઈએ. અનનલ ભનોટ અને પૂવય ચેર ઉમેશ શમાય વચ્ચે સમાધાન બેઠકમાં શમાય પદત્યાગ કરવા અને કૃષ્ણાજીને પદભાર સોંપવા સહમત થયા હતા. જોકે, તેમણે પાછળથી મન બદલી નાંખ્યું હતુ.ં આ મીનટંગમાં HCUK કાયદેસર સંથથા તરીકે કામગીરી બજાવતી રહે અને ચેનરટી કનમશન કોડ્સ હાંસલ કરવાની કાયયવાહી હાથ ધરવામાં આવે તેમ સવાયનમુ તે ઠરાવાયું હતુ.ં HCUKના બોડિની પુનઃરચના કરાઈ ચેરપસયન કૃષ્ણાબહેન ભાને HCUKના દીઘયકાલીન

એપ્સઝસયુનટવ મેમ્બર તેમજ આકકવપ્ે થથત નિટાનનઆ નહસદુ ટેમ્પલ મંનદર અને સૈવ ફેડરેશન ઓફ ટેમ્પટસના પ્રનતનનનધ નમ. એમ.પી. નાથનની બોડિ ઓફ ડાયરેસટસય/ િથટીઝમાં નવા સભ્ય તરીકે દરખાથત કરી હતી. સભ્યોએ નાથનને ડાયરેસટર/ િથટી બનાવવાના ઠરાવ તેમજ િણ અસંમત ડાયરેસટસય/ િથટીઝ, ઉમેશ શમાય, રજનીશ કશ્યપ અને મહંતા શેષ્ઠાને દૂર કરવાના ઠરાવને સવાયનમુ તે બહાલી આપી હતી. િેઝરર નિસ ગોપાલ દ્વારા વષય 2023/24ના નહસાબો અને અનનલ ભનોટ દ્વારા રીપ્રેઝસટેનટવ ફોમ્સય રજૂ કરાયા હતા જેને બહાલી અપાઈ હતી. નહન્દુત્વ મુદ્દેબીબીસીની રજૂઆતો અનનલ ભનોટે એવો મત દશાયવ્યો હતો કે બીબીસી દ્વારા રામમંનદર અયોધ્યાના નરપોનટિંગ તેમજ બાંગલાદેશના નહસદુઓ મુદ્દે નવપરીત નરપોનટિંગ કરી નહસદુફોનબયા પ્રદનશયત કયોય હતો. અનનલભાઈએ બીબીસીની ડાયવનસયટી પોનલસીમાં સુધારાની માગ

કરી હતી. બીબીસીના પોનઝનટવ પ્રોગ્રામ્સને આપણે વખાણીએ છીએ. હેરોની કૃષ્ણા અવંનત થકૂલમાં થવાથથ્ય માટે યોગ અને ધ્યાન સનહત અભ્યાસિમ શીખવવા બાબતે પોનઝનટવ નરપોટિ અપાયો હતો. ચેરપસયન નમનસસ કૃષ્ણા ભાને એજીએમનું સમાપન કરી સુનવધાઓનો ઉપયોગ કરવા દેવા બદલ િેસટ ઈપ્સડયન એસોનસયેશન, િથટીગણ અને ઉપપ્થથત સભ્યોનો આભાર માસયો હતો.

નવી એક્ઝઝઝયુનટવ / બોડિઓફ ડાયરેઝટસસ

કૃષ્ણા ભાન (ચેર), અનનલ ભનોટ (મેનને જંગ િથટી), કુપ્થસયાલનસંગ ગોપાલ ( િેઝરર), દીપેન રાજ્યગુરુ (ડાયવનસયટી એસડ ઈસક્લુઝન), એ. મૂનથય (નહસદુ તાનમલ કોમ્યુનનટી) અને એમ.પી. નાથન (સૈવ ફેડરેશન ઓફ તાનમલ ટેમ્પટસ) • એક્ઝિઝયુટિવ ઓફિસસસઃ સૂયાય ઉપાધ્યાય – નેપાળીઝ કોમ્યુનનટી • એક્ઝિઝયુટિવ મેમ્બસસઃ નમ. દીનલપ જોશી MBE (ઈક્લનવટી એસડ રીપ્રેઝસટેશન), નમ. અમૃત લાલ ભારદ્વાજ(આયય સમાજ લંડન) • એક્ઝિઝયુટિવ રીપ્રેિન્િેટિવ્િઃ નીરજ જોશી અને સંદીપ નશંદે (ડબદી નહસદુ ટેમ્પલ), યોગેશ તેલી (આનશયાનાચેનરટેબલ િથટ) • રીપ્રેિન્િેટિવ્િઃ સુનરસદર સુદં અને આત્મારામ ધાસડા (રનવદાનસયા કોમ્યુનનટી), વી રનવ (નિનટશ તાનમલ ફોરમ), અરુણ ઠાકર (NCHT), પ્રતીક દત્તાણી (ઈપ્સડયા િીજ) અને અનનતા રુપારેલીઆ (એનશયન ફાઉસડેશન ફોર હેટપ)


@GSamacharUK

www.gujarat-samachar.com

અનિલ કપૂર

‘આઈફા’ઃ શાહરુખ બેસ્ટ એક્ટર, ‘એનિમલ’ બેસ્ટ ફફલ્મ

બોબી દેઓલ

અબુધાબીિાં યોજાયેલા ‘આઈફા’ એવોર્સસિાં રણબીર કપૂરની ‘એદનિલ’એ બેથટ ફફલ્િનો એવોડડ જીત્યો છે. બોદલવૂડ ટોચના દસતારાઓની ઉપગ્થથદતથી ચિકતા-િ​િકતા ઈડટરનેશનલ ઈગ્ડડયન ફફલ્િ એકડેિી એવોડડ (‘આઈફા’)િાં આ વખતે સૌથી ચચાસથપિ રહ્યું હતું રેખાનું શાનિાર પફોસિડસ સ. એવરગ્રીન બ્યૂદટક્વીન રેખાએ 69 વષસની વયે 150 ડાડસસસ સાથે દવડટેજ ગીતો પર નૃત્ય કરીને કલાકારોથી િાં ડી ને િ શ સ કો ની િ ર પૂ ર િ શં સા િે ળ વી હ તી . શાહરુખ ખાિ અિેનિકી કૌશલ રેખાએ

સદાબહાર રેખાનુંશાનદાર પફોિ​િ​િન્સ

‘આઇફા’ ઈિેન્ટમાંરેખાએ આપેલા પફો​ોમોન્સિા અિેક ફોટો અિેિીનિયો સોનશયલ મીનિયામાંિાઇરલ થયા છે. નિપમાંજોઈ શકાય છેકેરેખા ‘તૌસેિૈિા લગા કે...’ અિે‘અઠરા બરસ કી’ જેિા યાદગાર ગીતો પર નૃત્ય કરી રહી છે. ફેન્સિેરેખાિો અંદાજ ખૂબ પસંદ પડ્યો છે. િીનિયો સોનશયલ મીનિયા પર છિાઈ ગયો. િીનિયોમાં રેખા બિારસી નપંક લહંગામાંજોિા મળેછે. બેકગ્રાઉન્િમાં 150 િાન્સસોસાથેતેણેનહટ ગીતો પર 22 નમનિટ િાન્સ કયો​ોહતો. ફેન્સ 69 િષોિી િયેરેખાએ દશાોિેલી કલાક્ષમતા પર ફફદા થઇ ગયા છે. બાદમાંરેખાએ કહ્યું હતું, ‘મારા હૃદયમાં‘આઈફા’િુંખાસ સ્થાિ છે. આ માત્ર ભારતીય નસિેમાિો ઉત્સિ િથી, પરંતુએક ગ્લોબલ મંચ, કલા, સંસ્કૃનતિુંનમશ્રણ છે.’

23

5th October 2024

GujaratSamacharNewsweekly

તેના નૃત્યથી િશસકોને િોહ્યા હતા તો ‘ફકંગ ખાન’ શાહરુખ આગવી અિાથી છવાઈ ગયો હતો. 27 સપ્ટેમ્બરે શરૂ થયેલા ત્રણ દિવસના સિારંિના બીજા દિવસે સંખ્યાબંધ ફફલ્િ કલાકારોએ સિારંિ​િાં હાજરી આપી હતી. હેિાિાદલની, રાની િુખરજી, અદનલ કપૂર, બોબી િેઓલ, દવક્કી કૌશલ, શાદહિ કપૂર અને કૃદત સેનન જેવા કલાકારોએ હાજર રહીને સિારંિને ચાર ચાંિ લગાવી િીધા હતા. શાહરુખ ખાને કાયસક્રિનું યજિાનપિ સંિાળવા ઉપરાંત િશસકોનું િનોરંજન પણ કયુ​ું હતુ.ં તેની સાથે િંચ પર દવક્કી કૌશલ અને કરણ જોહર પણ જોવા િળ્યા હતા. આ ઉપરાંત ‘ફકંગ ખાન’એ ‘ઝૂિે જો પઠાન...’ પર એક ડાડસની િથતુદત કરીને લોકોના હૃિય જીતી લીધા. એવોડડ સિારંિ​િાં કોને કયો પુરથકાર િળ્યો તે હકીકત પર એક નજર ફેરવીએ તો... ‘એદનિલ’ ફફલ્િને બેથટ ફફલ્િનો એવોડડ જાહેર થયો હતો, જે િૂષણ કુિાર, કૃષ્ણ કુિાર અને િણલ રેડ્ડી વાંગાએ તે થવીકાયોસ હતો. ‘બારહવી ફેઇલ’ ફફલ્િ િાટે દવધુ દવનોિ ચોપડાને બેથટ દડરેક્ટરના એવોડડથી નવાજવાિાં આવ્યા હતા. ‘દિસીસ ચેટરજી વસતીસ મૃણાલ ઠાકુર નોવષે’ િાટે રાની

િુખરજીને બેથટ એક્ટ્રેસનો તો ‘જવાન’ની િુખ્ય િૂદિકા બિલ શાહરુખને બેથટ દખતાબથી એક્ટરના નવાજવાિાં આવ્યો હતો. શબાના આઝિીને બેથટ સપોદટિંગ એક્ટ્રેસ (‘રોકી ઔર રાની કી િેિકહાની’), ‘એદનિલ’ િાટે અદનલ કપૂરને બેથટ સપોદટિંગ એક્ટરના એવોડડથી નવાજવાિાં આવ્યા હતા. બેથટ નેગદે ટવ રોલ િાટે બોબી િેઓલ (‘એદનિલ’) અને બેથટ મ્યુદઝકનો એવોડડ પણ ફફલ્િ ‘એદનિલ’ને ફાળે ગયો હતો. બેથટ પ્લેબકે દસંગર (િેલ)નો એવોડડ િૂદિડિર બબ્બલ અને અજસન વૈલી િોરા ફતેહી

રાણી મુખર્ો

(‘એદનિલ’)ને ફાળે ગયો હતો જ્યારે બેથટ પ્લેબકે દસંગર (ફફિેલ)નો પુરથકાર દશલ્પા રાવ (‘જવાન’)ને અપાયો હતો. ગયા શુક્રવારે ‘આઈફા ઉત્સવ’ સાથે શરૂ થયેલા ત્રણ દિવસના શાનિાર સિારંિનું સિાપન રદવવારે થયું હતુ.ં સિાપન કાયસક્રિ​િાં હની દસંહ, દશલ્પા રાવ, શંકર-અહેસાન-લોય જેવા દિનગજ કલાકારો િથતુદત આપીને િશસકોના દિલ જીતી લીધા હતા.

કોઇ શક... મિથુન ચક્રવતતીનેફાળકેએવોડડ ઊમિ​િલા િાતોંડકર

દિનગજ અદિનેતા દિથુન ચક્રવતતીને િાિાસાહેબ ફાળકે એવોડડથી સડિાદનત કરાશે. દિથુનિાને 8 ઓક્ટોબરે યોજાનારા 70િા નેશનલ ફફલ્િ એવોર્સસ સિારોહિાં આ સડિાન એનાયત થશે. આશા પારેખ, ખુશ્બુ સુંિર અને દવપુલ શાહની જ્યૂરીએ િારતીય દસનેિાના આ સવોસચ્ચ સડિાન િાટે 74 વષસના દિથુનિાની પસંિગી કરી છે. દિથુને દહડિી ઉપરાંત બંગાળી, ઓદડયા, િોજપુરી અને

તેલુગુ સદહત 350થી પણ વધુ ફફલ્િો કરી છે. તેઓ બે વખત બેથટ એક્ટરનો અને એક વખત બેથટ સપોદટિંગ એક્ટરનો નેશનલ એવોડડ જીતી ચૂક્યા છે. આ વષષે તેઓ પદ્મિૂષણથી સડિાદનત થયા હતા. દિથુને કહ્યું હતું કે ‘હું આ એવોડડ િારા પદરવાર અને િુદનયાિરના િારા ફેડસને સિદપસત કરું છું.’ વડાિધાન નરેડદ્ર િોિીએ પણ તેિને અદિનંિન આપ્યા હતા. 1982િાં ‘દડથકો ડાડસર’ ફફલ્િથી લોકદિય બનેલા દિથુનિાની અડય જાણીતી ફફલ્િોિાં ‘સુરક્ષા’, ‘વારિાત’, ‘અગ્નનપથ’, ‘ઘર એક િંદિર’, ‘ગુલાિી’, ‘અગ્નનપથ’, ‘ધ કશ્િીર ફાઇલ્સ’ વગેરેનો સાિેલ છે.

આદિર ખાનના િોડક્શન બેનરિાં બનેલી અને દપતૃસત્તા પર હળવી શૈલીિાં વ્યંગ કરતી ફફલ્િ ‘લાપતા લેદડઝ’ ઓથકરિાં િારતની ઓફફદશયલ એડટ્રી તરીકે રજૂ થશે. બેથટ ઈડટરનેશનલ ફફલ્િ કેટગ ે રીિાં ‘લાપતા લેદડઝ’ િારતનું િદતદનદધત્વ કરશે તેવી જાહેરાત ફફલ્િ ફેડરેશન ઓફ ઈગ્ડડયા દ્વારા કરાઇ છે. બોદલવૂડ દહટ ‘એદનિલ’, િલયાલિ નેશનલ એવોડડ દવનર ‘આત્તિ’ અને કાડસદવનર ‘ઓલ વી ઈિેદજન એઝ લાઈટ’, તદિલ ફફલ્િ ‘િહારાજા’, ‘આદટડકલ 370’ અને ‘કલ્કી 2898 એડી’ સદહત 29 ફફલ્િોની યાિીિાંથી

‘લાપતા લેદડઝ’ પસંિ થઇ છે. લનનની રાત્રે ટ્રેન િુસાફરીિાં બે નવોઢાની અિલાબિલી થઇ ગયા બાિ તે બંનન ે ી દજંિગીિાં કેવી ઘટનાઓ બને છે અને તેની પૃષ્ઠિૂદિ શું હોય છે તે ‘લાપતા લેદડઝ’િાં લાગણીસિર રીતે િશાસવાયું છે. િોડ્યૂસર-દડરેક્ટર ફકરણ રાવે જણાવ્યું હતું કે એકેડિી એવોર્સસિાં ‘લાપતા લેદડઝ’ િારતનું િદતદનદધત્વ કરશે તે જાણીને આનંિ થયો છે. છેલ્લે 2002િાં આદિર ખાન અદિદનત ‘લગાન’ ઓથકરિાં બેથટ ફોરેન લેંનવેજ ફફલ્િ કેટગ ે રીિાં િારતની ઓફફદશયલ એડટ્રી હતી.

પણ છૂટાછેડાના િાગગે

વધુ એક બોદલવૂડ સેદલદિટીનું લનનજીવન િંગાણના આરે છે. આઠ વષસ પૂવષે િોહદસન અખ્તર િીર સાથે સંસાર િાંડનાર ઊદિસલા િાતોંડકરે હવે છૂટાછેડા લેવાનો દનણસય કયોસ છે. દરપોટડ અનુસાર ઊદિસલાએ ખૂબ

ઓસ્કરિાંભારતનુંપ્રમતમનમિત્વ કરશે‘લાપતા લેમડઝ’ દવચારણા કયાસ બાિ દનણસય કયોસ

છે, પરંતુ છૂટાછેડાનું સાચું કારણ શું છે તે જાહેર કયુ​ું નથી. ઊદિસલા હવે કાિ પર ફોકસ કરીને ફફલ્િોિાં પરત આવવા િાંગે છે. નોંધનીય છે કે િાત્ર થવજનોની હાજરીિાં બડને લનનબંધને બંધાયા હતાં. આ લનન પર ચચાસ પણ ચાલી હતી કેિ કે િોહદસન ઊદિસલા કરતાં 10 વષસ નાનો છે. પાછલા ઘણા સિયથી બડને જાહેરિાં િાનયે જ જોવા િળતા હતા. અહેવાલો અનુસાર ઊદિસલાએ છૂટાછેડા િાટે કોટડિાં અરજી ફાઇલ કરી છે.


24

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

પોતાનાં બાંગ્લાદેશમાંદુગાોપૂજાની રજા તહઝબુલ્લાના હેડક્વાટટર પર હુમલામાં િમો​ોપાકિસ્તાન નુંફળ ભોગવી રહ્યું નહીં, મૂતતોતવસજોન પણ નહીં થાય િર નસરલ્લાહ અનેતેની પુત્રીનાંમોત નવીછેઃ એસ.જયશં દિલ્હીઃ યુએનમાં ઢાકાઃ વહન્દુ સમુદાયનો સૌથી ઉજિણી અને મૂવતોવિસજોન

5th October 2024

બૈરુતઃ શુિ​િારે 27 સપ્િેમ્બરે લેબનોનની રાજધાની બૈરુત પર ઇઝરાયલના હિાઈ હુમલામાં વહઝબુલ્લાહના િડા હસન નસરાલ્લાહ ઠાર મરાયો. વહઝબુલ્લાહના હેડક્વાિડર પર હુમલામાં નસરાલ્લાહની પુત્રી ઝૈનબનું પણ મોત નીપજ્યું છે. હાતશમ સફીદ્દીન તહઝબુલ્લાહનો નવો વડો હસન નસરાલ્લાહના મોત બાદ વહઝબુલ્લાહે વહઝબુલ્લાહની કમાન નસરલ્લાહના સંબધં ી હાવશમ સફીદ્દીનને સોંપી છે, હાલ તે ઇઝરાયેલી હુમલાથી બચતો ફરી રહ્યો છે. લોિો દતરયાકિનારેરાત તવતાવવા મજબૂર લેબનોનમાં શવનિાર રાતથી ઈઝરાયલ દ્વારા હુમલામાં બૈરુતની 40 િકા ઇમારતો ધ્િટત થઈ ચૂકી છે. આ સ્ટથવતમાં લોકો ડરમાં છે અને દવરયાકકનારે ભાગી રહ્યા છે. જ્યાં લોકોને ખુલ્લામાં રાત વિતાિ​િાની ફરજ પડી છે. બ્રોડિાસ્ટ ઇઝરાયેલના િબજામાં ઇઝરાયલે બૈરુતના એરપોિડના કંટ્રોલ િાિરની

ૂ પો ણે બ્રોડકાટિ ફ્રીકિન્સી સંપણ તેના કબજામાં લઈ લીધી છે. તેણે આમ બૈરુતમાં કયું પ્લેન ઉતરિા દેિું તેની સત્તા ઇઝરાયલે પોતાને હટતક લઈ લીધી છે. સીતરયામાંUSની એર સ્ટ્રાઇિ ઇઝરાયલે હમાસ અને વહઝબુલ્લાહ સામે માંડલ ે ા મોરચા િચ્ચે હિે અમેવરકાએ સીવરયામાં હિાઈ હુમલો કરી દીધો છે. યુએસ આમતીની આ એર ટટ્રાઇકમાં ઇટલાવમક ટિેિના તેમજ અલ-કાયદાના કુલ 37 આતંકી માયાો ગયા છે. ઇઝરાયલ પર ઇરાનનો સૌથી મોટો હુમલો ઇરાને મંગળિારે સાંજે ઇઝરાયલ પર અત્યાર સુધીનો સૌથી મોિો હુમલો કયો​ો. ઇરાન દ્વારા ઇઝરાયલ પર 400થી િધુ બેલસ્ે ટિક વમસાઇલનો મારો ચલાિાયો છે. ઉલ્લેખનીય છે કે, હુમલાથી થોડા સમય પહેલાં જ અમેવરકાએ ઇરાનના બેલસ્ે ટિક

વમસાઇલના હુમલાની ચેતિણી આપી હતી ઇરાની એટેિનેહવામાંજ િરાયો બેઅસર ઇઝરાયલ સેનાના જણાવ્યા પ્રમાણે તમામ લોકોને સુરવિત ટથાને ખસેડી લેિામાં આવ્યા છે. સેનાના જણાવ્યા પ્રમાણે લાખો લોકોને બોમ્બ શેલ્િરમાં મોકલી દેિામાં આવ્યા છે, ઇઝરાયલી વમસાઇલથી ઇરાનની બેલસ્ે ટિક વમસાઇલને ઇન્િરસેપ્િ કરાઈ હતી અને ઇરાની એિેકને હિામાં જ બેઅસર કરાયો હતો ઇઝરાયલ પર હુમલા બાદ ઇરાનનુંતનવેદન ઇરાને ચેતિણી આપી છે કે, જો ઇઝરાયલે જિાબી કાયોિાહી કરી તો તહેરાનની પ્રવતવિયા િધુ વિનાશકારી હશે.’ ઇઝરાયલમાંભારતીયો માટે એડવાઇઝરી ઇઝરાયલની સ્ટથવત અંગે ભારતે કહ્યું કે, ભારત સરકાર ભારતીય એમ્બેસીના સંપકકમાં છે અને સતત સ્ટથવત પર નજર રાખી રહી છે. ભારત દ્વારા આ અંગે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે. તમામ ભારતીયોને સુરવિત ટથાને રહેિા માિે જણાિાયું છે.

(§×¸њ 21-7-1911 ⌡ ╙³²³њ 20-8-1984)

»ђક╙Ĭ¹ ¢Ъ¯કЦº અ³щÂє¢Ъ¯કЦº. ¥»╙¥Ħђ ¸Цªъ´® ╙¥કЦº ¢Ъ¯ђ »Å¹Цє. આ§щ´® ¢Ц¹ક ક»ЦકЦºђ અ³щĬG એ¸³Цє¢Ъ¯ђ Ã℮¿щÃ℮¿щ ¢Ц¹ ¦щ. ‘ºЦÂ±Ь»ЦºЪ│ §щ¾Ъ µ½ EÓ¹³Ц╙ªકЦ ´® »¡Ъ. ‘´Цє±¬Эѕ»Ъ»Ьє ³щºє¢ ºЦ¯ђ│ એ¸³ђ ¢Ъ¯-Âє¥¹.

¸Ц¬Ъ! ¯ЦιєકіકЮ¡¹Ь↨³щÂаº§ ઊƹђ

¸Ц¬Ъ! ¯ЦιєકіકЮ¡¹Ь↨³щÂаº§ ઊƹђ, §¢ ¸Ц°щG®щĬ·Ь¯Цએ ´¢ ¸аĹђ;

કіકЮ¡¹Ь↨³щÂаº§ ઊƹђ.

¸є╙±º ºG¹Ьє³щ£єªЦº¾ ¢Ц˹ђ, ĮΜ³ђ ¥є±º¾ђ ¸Цએ આєÅ¹Ьє¸ЦєઆєË¹ђ, ±Ъ¾ђ °Ц¾Ц ¸є╙±º³ђ ¥Цє±ђ આ¾Ъ ´аƹђ; કіકЮ¡¹Ь↨³щÂаº§ ઊƹђ. ¸Ц¾¬Ъ³Ъ કђª¸Цє¯ЦºЦ³Цє¸ђ¯Ъ, §³³Ъ³Ъ આєÅ¹Ьє¸Цє´а³¸³Ъ ˹ђ╙¯; ¦¬Ъ ºщ´ЬકЦºЪ ¸Ц³Ъ ¸ђº»ђ ªκĹђ, કіકЮ¡¹Ь↨³щÂаº§ ઊƹђ. ³ђº¯Цє³Ц º°³Ц £а£ºЦ ¶ђà¹Ц, અ§¾Ц½Ъ ºЦ¯щ¸Ц°щઅF¯ ઢђâ¹Цє; ¢¢³³ђ ¢º¶ђ ¸Ц³Цє¥º®ђ¸Цє¨аĹђ, કіકЮ¡¹Ь↨³щÂаº§ ઊƹђ.

તા. 28-9-24નો જવાબ

િ યો િ ટથા અ િ ય િ વન બં ધ ર હે 9 10 મ બ લ ક મ ક સ દ 13 14 11 12 સ લ ના મ જા 15 હ ના િ ક કા ર ભા 16 17 18 19 િા લ હુ ર અ રે 21 22 20 પ તા કા ત લ પ 23 24 રા કા ર વસ ક મા જી 26 27 25 બ રો ળ વિ દા ન ત આડી ચાવીઃ 1. હોલેન્ડનો િતની 2 • 3. અસ્નન 2 • 5. કચ્છનો એક તાલુકો 3 • 7. વિચાર વિવનમય 6 • 9. પંથ, રટતો 3 • 10. પૈડાંનો આરો 2 • 11. પ્રકાશતું 3 • 13. પારો 4 • 16. સૌથી મોિો પિોત વહમાલય 4 • 18. શું લાગે ત્યારે પાણી પીિાય? 3 • 20. ચંદ્રમા 2 • 21. િંશ, કૂળ, ગોત્ર 3 • 23. ઉષ્ણતાને લઈ જનારું 6 • 25. પાંચ પૈકીના એક પાંડિ 3 • 26. ધણી, નાથ 2 • 27. દુગુંધ 2 ઊભી ચાવીઃ 1. ડચકાર 4 • 2. વિચારોની આપ-લે 2 • 3. આચરણ 3 • 4. રજોિી 4 • 6. એક વદશા 3 • 8. હિાઇજહાજ 3 • 10. મહાકાય સપો 4 • 12. મલમલ 4 • 14. સાચું, તથ્ય 2 • 15. મુસાફર ખાનું 2 • 17. લોકિાયકા 4 • 18. પગના તવળયાંને વહન્દીમાં શું કહેિાય? 3 • 19. અંગ, કસરત િગેરેના ખેલ બતાિનારું મંડળ 4 • 20. સીડી, વનસરણી 3 • 22. પિન 3 • 24. િાયુ 2 1

આ ÂدЦÃщઅ╙¾³Ц¿ ã¹ЦÂ

સામે વનયંત્રણ લાદિાની માગ સામેલ છે. લઘુમતીઓ દ્વારા રાજિીય પ્રતતતનતિત્વ માટેદોડ બાંનલાદેશમાં અસ્ટથરતા અને ભયનું િાતાિરણ પ્રિતતી રહ્યું છે, તેિા તબક્કે વહન્દુ સમુદાયના નેતાઓ એક વહન્દુ સમવપોત રાજકીય પિની રચના કરિાની તરફદારી કરી રહ્યા છે. તેઓ વિચારી રહ્યા છે કે વહન્દુ અવધકારોની સુરિા અને તેમની સુરિા સુવનસ્ચચત કરિા વહન્દુ રાજકીય પ્રવતવનવધત્િની તાકીદની જરૂર છે. વહન્દુ જૂથો એક અલગ રાજકીય પિની રચના કે પછી અનામત સંસદીય બેઠકોની માગણી માિે જોરશોરથી વિચારણા કરી રહ્યા છે. બાંનલાદેશ વહન્દુ-બુવિટિ-વિટતી એકતા પવરિદ સાથે સંબધં ધરાિતા વહન્દુ નેતાઓ અને અન્ય જૂથો નિા રાજકીય પિની રચના કે પછી સંસદીય અનામત બેઠકોની માગણી માિે સવિયતાપૂિકો વિચારી રહ્યા છે. બીએચબીસીઓપીનાં સભ્ય કાજલ દેબનાથે જણાવ્યું કે, ‘ત્રણ વિકલ્પો વિશે વિટતારપૂિકો વિચારણા ચાલી રહી છે.’

મોિો દુગાોપજા ૂ નો ઉત્સિ નજીક આિી રહ્યો છે, ત્યારે બાંનલાદેશમાં વહન્દુ સમુદાય માિે વચંતા િધી ગઈ છે. કટ્ટરિાદી ઇટલાવમક સંગઠનોએ વહન્દુ સમુદાયને દુગાોપજા ૂ ની જાહેરમાં ઉજિણી કરિા સામે ચેતિણી આપી છે. આ સાથે ૂ દરવમયાન કહ્યું હતું કે, દુગાોપજા દેશવ્યાપી ટતરે રજા ન મળિી જોઈએ. તાજેતરમાં જ કટ્ટરિાદી સંગઠનોએ ઢાકાના સેક્િર-13માં એક માચોનું આયોજન કયુ​ું હતું અને અહીંના મેદાનમાં દુગાોપજા ૂ ના આયોજન સામે વિરોધ વ્યક્ત કયો​ો હતો. વહન્દુ સમુદાય િ​િો​ોથી આ ટથાને સાિોજવનક દુગાોપજા ૂ મહોત્સિનું આયોજન કરતો રહ્યો છે. ઇન્સાફ કીમકારી છાત્ર-જનતા નામક કટ્ટરિાદી સંગઠને બાંનલા ભાિામાં લખાયેલા પ્લેકાડડ સાથે પ્રદશોન કયુો હતુ.ં આ પ્લેકાડડમાં લખાયું હતું કે, રટતા બંધ કરીને ક્યાંય પૂજા નહીં થાય, મૂવતોવિસજોન દ્વારા પાણીને પ્રદૂવિત ન કરો, મૂવતો પૂજા નહીં થાય. આ સંગઠને પોતાની 16 મુદ્દાની માગ પણ રજૂ કરી હતી, જેમાં જાહેરમાં ઉત્સિની

શાહબાઝ શરીફે ભારત વિરુિ ઝેર ઓક્યા બાદ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે પાકકટતાનને જડબાતોડ જિાબ આપ્યો છે. એસ. જયશંકરે કહ્યું કે, પાકકટતાન જાણીજોઈને આતંકને શરણ આપી રહ્યું છે. યુએન દ્વારા ઘોવિત િૈવિક આતંકીઓને પણ પાકકટતાન શરણ આપે છે. પાકકટતાન પોતે કરેલાં કમો​ોનું જ ફળ ભોગિી રહ્યું છે. તેની ખરાબ નીવતઓ તેના જ સમાજને બરબાદ કરી રહી છે. એસ. જયશંકરે યુએનમાં સંબોધતાં કહ્યું કે, બીજાની જમીન પર કબજો કરનારા દેશની સચ્ચાઈ સામે આિ​િી જોઈએ. શાહબાજ શરીફે યુએનમાં કહેલું કે, ભારત વહન્દુત્િના એજન્ડા લઈને ચાલે છે અને પેલેસ્ટિવનયનોની જેમ જમ્મુ-કાચમીરના લોકો પણ પોતાના આઝાદી માિે સંઘિો કરી રહ્યા છે. આ સંદભોમાં વિદેશમંત્રીએ કહ્યું કે, પાકકટતાનની આતંકિાદી નીવત ક્યારેય સફળ નહીં થઈ શકે. પાકકટતાનને ક્યારેય માફ ન કરી શકાય. 2

7

3

8

4

5

6

સુ ડોિુ -455

7 9

8 2 5 1 3 2 1 7

3

4 4 5

9

2 9

6 1

7

4

5 3 2

1

6

ઊભી લાઈન અનેનવ સુડોિુ-454નો જવાબ નવ આડી લાઈનના આ ચોરસ 9 7 1 3 6 8 2 4 5

8 2 4 9 7 5 3 1 6

3 6 5 1 2 4 7 8 9

5 2 3 8 9 6 7 4 1 5 6 3 4 9 2 7 8 1

4 1 7 2 8 9 6 5 3

1 9 8 6 4 2 5 3 7

6 5 2 8 3 7 1 9 4

7 4 3 5 9 1 8 6 2

સમૂહના અમુક ખાનામાં ૧થી ૯ના અંક છેઅને બાકી ખાના ખાલી છે. તમારેખાલી ખાનામાં૧થી ૯ વચ્ચેનો એવો આંક મૂકવાનો છેકેજેઆડી કે ઊભી હરોળમાંદરપીટ ન થતો હોય. એટલુંનહીં, ૩x૩ના બોક્સમાં૧થી ૯ સુધીના આંકડા આવી જાય. આ દિઝનો ઉકેલ આવતા સપ્તાહે.


@GSamacharUK

25

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ભારતમાં60 દિવસમાં48 લાખ લગ્ન, સ્થળાંતરઃ અગવડ તો પડે, પણ લાભ અઢળક તમારે થથળ િપરવતસન કરવાનું થાય તો? અને થથળાંતરને પ્રાચીનકાળની આપદમાનવીય રૂ. 5.9 લાખ કરોડનો વેપાર થશે વયારેજોઆિણા મનમાં કેવા પવચાર આવે છે? જીવનિ​િપત કહી શકાય? શું આધુપનક યુગમાં

5th October 2024

નવી દિલ્હી: દેશમાં આગામી 12 નવેમ્બરથી શરૂ થઈ રહેલી લગ્નોની મોસમ દેશની ઇકોનોમી માટે અબજો રૂપિયાનો કારોબાર થવાના સારા સંકેતો લઇને આવી રહી છે. આ વષષે આશરે 48 લાખ દંિતી બંધાશે. લગ્નબંધને આથી રૂ. 5.9 લાખ કરોડનો કારોબાર થશે. કડફેડરેશન ઓફ ઓલ ઈન્ડડયા ટ્રેડસસ (સીએઆઇટી)નાં પરિોટટ મુજબ, નવેમ્બર અને પડસેમ્બરના 60 પદવસના ગાળામાં દેશમાં 48 લાખ લગ્નો થશે જેમાં ઈકોનોમીના જુદાજુદા સેક્ટરમાં રૂ. 5.9 લાખ કરોડનો કારોબાર થવાની ધારણા છે. માત્ર પદલ્હીમાં જ 4.5 લાખ દંિતી લગ્નનાં બંધનથી બંધાશે. આ લગ્નોમાં રૂ. 1.5 લાખ કરોડનો કારોબાર થવાનો અંદાજ છે. આ વખતે લગ્નોમાં પવદેશી ચીજવથતુઓને બદલે ભારતીય ચીજવથતુઓની ધૂમ મચશે તેવી ધારણા છે. વેિારીઓએ લગ્નસરાની મોસમને આવકારવા િુરજોશમાં તૈયારી શરૂ કરી દીધી છે. આ વષષે લગ્નોની મોસમમાં ગુડ્ઝ અને સપવસસીસ બંને સેક્ટરને ફાયદો થશે અને કરોડોની કમાણી શક્ય બનશે. ગયા વષષે 35 લાખ લગ્નો યોજાયા હતા જેમાં કુલ રૂ. 4.25 લાખ કરોડનો કારોબાર થયો હતો.

વષસ 2023ની સરખામણીમાં આ વષષે લગ્નો માટે 18 શુભ પતપથઓ આવી છે. તેથી લગ્નો અને કારોબારની સંખ્યામાં નોંધિાત્ર વધારો થશે. ગયા વષષે લગ્નો માટે 11 પતપથ જ શુભ હતી. વડાપ્રધાન નરેડદ્ર મોદીનાં વોકલ ફોર લોકલને ધ્યાનમાં રાખીને આવમપનભસર ભારતનાં અપભગમને લોકો અિનાવશે તેથી દેશમાં ઉવિાપદત ચીજોના વેચાણમાં જંગી વધારો થઈ શકે છે.

કેટલા લગ્નો અનેકેટલો ખચચ?

• એક અંદાજ મુજબ 10 લાખ લગ્નોમાં દરેક લગ્નદીઠ રૂ. 3 લાખના ખચસની ધારણા • બીજા અંદાજ મુજબ 10 લાખ લગ્નોમાં દરેક લગ્નદીઠ રૂ. 6 લાખના ખચસનો અંદાજ • અડય એક અંદાજ મુજબ 10 લાખ લગ્નોમાં દરેક લગ્નદીઠ રૂ. 10 લાખના ખચસની સંભાવના • અડય 10 લાખ લગ્નોમાં દરેક લગ્નદીઠ રૂ. 15 લાખનો ખચસ થવાની શક્યતા • આશરે 7 લાખ લગ્નોમાં દરેક લગ્ન માટે રૂ. 25 લાખના ખચસનો અંદાજ • અંદાજે 50 હજાર લગ્નોમાં લગ્નદીઠ રૂ. 50 લાખના ખચસની સંભાવના • અને 50 હજાર લગ્નોમાં દરેક લગ્ન િાછળ રૂ. 1 કરોડથી વધુ ખચસનો અંદાજ

તા. 5-10-2024થી 11-10-2024

આ સપ્તાહે યાત્રાપ્રવાસને લગતી કામગીરી હાથ ધરાશે, જે ભપવષ્ય માટે મદદરૂિ બની રહેશે. પમલકતના પ્રશ્નો હલ થતા જણાય. નાણાકીય મામલે િપરન્થથપત સરળ બનશે.

સપ્તાહ પ્રારંભે કડવા અનુભવ થશે. છતાં પહંમત રાખવી જરૂરી રહેશે. મનોમંથનનો સમય. અંગત વ્યપિ િરનો પવશ્વાસ ડગમગે તેવી િપરન્થથપત પનમાસણ િામશે.

સપ્તાહમાં માનપસક ઉદ્વેગ રહેશે. છતાં સફળતા ને ધારેલું કાયસ િાર િડશે. પમલકતના પ્રશ્નો તથા નવા વાહનની ખરીદીના પ્રશ્નો ઉકેલાશે. પમત્રોનો સહયોગ મળશે.

સપ્તાહનો સમય શુભ સમાચાર લઇને આવી રહ્યો છે. સંતાન અંગેના પ્રશ્નો હલ થશે. નવી ભાગીદારી માટે તકો ઊભી થાય. આકન્થમક લાભની શિાઓ રહેશે.

કામગીરીમાં નવીન ફેરફાર થશે. પ્રગપતમાં વધારો થશે. અટકેલા કામો િૂણસ થતાં કે તેમાં પ્રગપત થતી જણાય. ભૂતકાળમાં કરેલી સેવાઓના મીઠા ફળ ચાખવા મળશે.

નાણાકીય રાહત રહેશ.ે લાંબા સમયથી અટવાયેલા નાણાં િરત મળશે. નવા કામોનું આયોજન સફળતા અિાવશે. નોકરીધંધાના કાયોસમાં પ્રગપત જોવા મળે. મન િરથી બોજ ઘટશે.

ધાપમસક કાયોસનો લાભ મેળવશો. રાજકીય તથા સામાપજક કાયોસ કરતા લોકો માટે શુકપનયાળ સમય. કરેલા કામોનો બદલો મળશે. લગ્નવાંચ્છુઓ માટે સારો સમય આવી રહ્યો છે.

આવમબળ વધશે. ગૂંચવાયેલા પ્રશ્નો િર વધુ ધ્યાન આિીને સુખદ ઉકેલ મેળવી શકશો. થવજનો મદદરૂિ બનશે. માંગપલક અને ધાપમસક પ્રસંગોનું આયોજન થાય.

લાગણીના સંબંધોમાં મતભેદ સજાસવા સંભાવના છે. નાની ભૂલ િરવવે બેદરકારી દાખવવી નુકસાનકારક સાપબત થશે. નવી પ્રોિટટી ખરીદવાના યોગ બળવાન છે.

નોકરીના થથળે માન-સડમાન વધશે. ઉચ્ચ અપધકારીઓથી રાહત રહે. વ્યાિારમાં થથાનફેર કે વ્યવસાય બદલવાની ઇચ્છા સાકાર થાય. નવીન પવચારોને અમલમાં મૂકશો.

લગ્નજીવનમાં સજાસયેલા મતભેદ મનદુઃખનું પનરાકરણ આ સપ્તાહમાં મેળવશો. વડીલો સાથે મતભેદો હસે તો દૂર થશે. નાના પ્રવાસનું આયોજન થાય.

સપ્તાહનો આરંભ સુખદ રહેશ.ે મધ્યાંતરે આપથસક લાભના યોગ છે. આવમબળમાં વધારો થાય. વગદાર લોકો િપરચય વધશે. નવી પમલકતની ખરીદી બાબતે ચક્રો ગપતમાન થાય.

તમને એક જગ્યાએ થથાયી થઈને રહેવાનું ગમે થથળાંતર આવશ્યક કે લાભદાયક નથી? િરંતુ કે પવશ્વમાં અલગ અલગ થથળોએ ફરવાનું - ઇપતહાસથી લઈને આજ સુધી વૈપવધ્ય વધારવા, રહેવાનું ગમે? દરેક વ્યપિની િોતાની આગવી સમૃપિ વધારવા, સાંથકૃપતક સમડવય કરવા માટે માનપસકતા હોય છે જે તેના થથળ િપરવતસન આિણે પ્રવાસ કયોસ છે, થથળાંતર કયાસ છે. અંગેના ગમા-અણગમાને ઘડે છે. િરંતુ મધ્યકાળમાં મુઘલ અને વયારબાદ યુરોિીય પ્રજા તાજેતરમાં સરકાર દ્વારા મારી પનમણૂક ભારત આવી અને શાસન થથાપ્યુ,ં વસવાટ કયોસ. ભારતના એમ્બેસેડર તરીકે બોપલપવયામાં ભારતીય લોકોએ િણ પ્રાચીનકાળમાં ઘણું કરવાનો પનણસય જાહેર થયો વયારે કેટલાય આદાનપ્રદાન પ્રવાસ દ્વારા કયુ​ું. ભારતીય પમત્રોએ આ બાબત અંગે ઘણી ચચાસ મારી સાથે રાજાઓએ િોતાના સામ્રાજ્ય પવથતાયાસ. પહડદુ કરી. એક પમત્રએ એવી પચંતા જતાવી કે ત્રણ અને બૌિ ધમસગુરુઓએ પવદેશમાં જઈને વષષે એક દેશમાંથી બીજા દેશમાં બદલી થાય સાંથકૃપતક પ્રચાર કયોસ. તેને કારણે જ આજે િણ તેમાં ઘણી મુશ્કેલી િડતી હશે. સામાન બાંધવો એપશયાના ઘણા દેશોમાં આિણી સંથકૃપતની િડે, નવા થથળને સમજવું િડે, વયાંની ઝલક જોવા મળે છે. આજે િણ ભારતીય આબોહવામાં અનુકૂલન સાધવું િડે, વગેરે મૂળનાં લોકો પવશ્વના લગભગ બધા જ દેશોમાં વગેર.ે જયારે બીજા પમત્રએ એવું કહીને વધાવ્યા િહોંચ્યા છે અને વયાંની ધરતીને િોતાની માતૃભૂપમ બનાવી છે. નવા કે તમને તો ત્રણ ત્રણ વષષે લોકો સાથે રહીને તેઓએ દુપનયાના અલગ અલગ આરોહણ વેિારધંધા કયાસ છે, દેશોમાં રહેવાની તક મળે, એકબીજા સાથે રોટી-બેટીના વયાંના લોકોને જાણવાની, - રોહિત વઢવાણા નાતા બાંધ્યા છે. આપથસક તેમની સંથકૃપતને સમજવાની તક મળે તે કેટલી સારી વાત પવકાસ કયોસ છે, ઔદ્યોપગક પ્રગપત કરી છે. આ બધું જ આધુપનક સમયમાં થથળિપરવતસન કહેવાય. વાથતવમાં આ બંને વાતો સાચી છે. દરેક કરવાને લીધે થયું છે અને થઇ રહ્યું છે. કુદરતે જે ક્ષમતા આિી છે, પ્રચલન કરવા િપરવતસન સાથે તેના સારાનરસા િાસાં સામેલ હોય છે જેને થવીકારવા જ રહ્યા. િરંતુ આિણે માટે િગ આપ્યા છે તેનો ઉિયોગ માનવી જો આ થથળ િપરવતસનની વાતને મારી કે હંમેશા કરતો આવ્યો છે અને તેના કારણે તમારી વાત સાથે, આિણા થવભાવ સાથે ન આખરે તો તેને નવા થથળથી ઘણો લાભ થયો જોડીને તેની તાન્વવક સમજ મેળવવાની કોપશશ છે એટલું જ નપહ, િરંતુ તેને કારણે નવા થથળને કરીએ તો વધારે જ રસપ્રદ બને. દશસનશાથત્રીય િણ ઘણો ફાયદો મળ્યો છે. વળી, જે લોકો એક રીતે જોઈએ તો પ્રથમ પ્રશ્ન એ થાય કે શું થથળે થથાયી થઈને જીવન જીવે છે તેમને િણ આિણે થથળ િપરવતસન માટે ઘડાયા છીએ કે પ્રવાસની ઈચ્છા થાય છે. વરસમાં એકાદ વખત થથાયી થઈને રહેવા માટે? આ પ્રશ્નનો જવાબ તો તેઓ િણ અલગ થથળ જોવા માટે િપરવાર તો સીધો છેઃ કુદરતે આિણને ચાલવા માટે િગ માટે જાય છે. આવી આિણી પ્રવાસ, િયસટન આપ્યા છે એટલે આિણે થથળ િપરવતસન કરવા કરવાની ઈચ્છા િણ એ વાતની િૂપતસ કરે છે કે સક્ષમ છીએ. વનથિપતની માફક આિણને મૂળ આિણને ફરવું ગમે છે. હા, થથળાંતરમાં આિીને એક જગ્યાએ ખોડયા નથી, િરંતુ અડય થોડીઘણી અગવડ તો િડે છે, િરંતુ તેની સાથે પ્રાણીઓની માફક પ્રચલન કરવા માટે િગ જે નવું શીખવાની તક મળે છે, નવું જાણવાનો આપ્યા છે. જોકે આ તો તદ્દન િાયાની વાત લાભ પ્રાપ્ત થાય છે તે ભોગવવી િડતી તકલીફ થઇ, િરંતુ વયારબાદનો સાંથકૃપતક પવકાસ કરતાં ઘણો વધારે હોય છે તેવું મારું અંગત જોઈએ તો એ િણ સમજાય કે પ્રાચીનકાળમાં માનવું છે. જોકે ઘણા લોકો આ વાતથી આિણે ખોરાકની શોધમાં એકથથળેથી બીજા અસહમત હોઈ શકે. પમત્રોની વાતો ચાલતી રહી, િરંતુ થથળે પ્રવાસ કરતા હોઈશુ,ં િરંતુ િછીથી કૃપષની શોધ થતાં આિણે એક જગ્યાએ થથાયી થવાનું થથળાંતરના લાભાલાભ અંગે કોઈ આખરી શરૂ કયુ​ું હશે. ઘર બાંધ્યા હશે, ગામડાં વસાવ્યાં પનણસય આવી શક્યો નપહ. તમારે િણ જીવનમાં હશે. વયારબાદ જ આિણે એક જગ્યાએ થથાયી ક્યારેય થથળાંતર કરવાનું થયું હોય તો તમે જાતે જ એ વાતનું તારણ કાઢી શકો કે તે તમારા થયા હોઈશું. તો શું કોઈ થથળે થથાયી થવું, તેને િોતાનું માટે લાભદાયક રહ્યું છે કે કેમ? (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.) ગામ કહેવું એ વધારે સાંથકૃપતક વાત કહેવાય િસસમાંથી 500ની નોટ કાઢીને િૂછ્યછયુંઃ તારી િાસે 400 રૂપિયા છુટ્ટા છે? પભખારીએ ખુશ થતાં કહ્યુંઃ હા, છુટ્ટા મળી જશે. વળતી જ િળે 500 રૂપિયા િસસમાં નાખતા દાદીમા બોલ્યા: બસ તો િહેલાં એ 400 રૂપિયામાંથી કંઇક ખાઈ લે. બે પદવસથી ભૂખ્યો છે, િણ આજે ભૂખ્યો ન રહેતો! J

J

J

પચંટ: આઇ એમ ગોઈંગનો મતલબ શું થાય? િપત એક પદવસે નવરાશમાં ઘરમાં પિંટુ: હું જાઉં છું. ખાખાંખોળાં કરતો હતો. એક ફાઈલ હાથમાં પચંટુ : એમ કેમ જાય છે. આજે બધાએ મને આવી. ફાઈલ ઉિર ધૂળના થર જામી ગયા આવું જ કહ્યું. જવાબ તો આિીને જા! હતા. ધૂળ ખંખરે ીને અંદરથી ડોક્યુમેડટ કાઢીને J J J જોયાં. એમાં એની િવનીના થકૂલના બધા મંપદરની બહાર ઊભા રહીને પભખારીએ સપટટફફકેટ્સ હતાં. થકૂલનું પલપવંગ સપટટફફકેટ એક દાદીમાને પવનંતી કરી: માજી, કંઈક હાથ લાગ્યું. કેરેક્ટર સપટટફફકેટમાં લખ્યું હતું: ખાવાનું આિો. બે પદવસથી કંઈ ખાધું નથી. મૃદુભાષી, શાંત અને સરળ પવદ્યાપથસની. ભગવાન તમારું ભલું કરશે. આ વાંચ્યા િછી િપત હજુય બેભાન છે. દાદીમાએ એની સામે જોયું ને િછી J J J


26

@GSamacharUK

GujaratSamacharNewsweekly

યુરોપના પ્રવાસેભારતથી આવેલ ૪૦૦ યાત્રિકોના જૈન સંઘની યાિાનો શુભારંભ લેસ્ટર-લંડન દેરાસરોના દશશનથી..

5th October 2024

www.gujarat-samachar.com

સત્સંગ બાિ જૈન ભોજનની વ્યવથથા સમહિના કાયિક્રમથી -જ્યોત્સ્ના શાહ મહેમાનો પ્રભામવિ થઇ ગયા. જૈન સમાજ યુરોપ, લેથટરનું જૈન િહેરાસર યામિકો અને એ જ મિવસે મોડી સાંજે લેથટરથી લંડન શહેર ફરિા-ફરિાં પ્રવાસીઓનુંઆકિ​િણ છે. ડ નના કોલીડડલ ખાિેના જૈન નેટવકકના નૂિન જીનાલયની લં સામાડય રીિે આપણે મવિેશથી જૈનો હોય કે મુલાકાિ પ્રવાસીઓએ લીધી. લંડનમાંપણ ટ્રથટીઓ, કમમટી સભ્યો મહડિુઓ..િીથિયાિા માટેભારિ જઇએ. કારણ એ આપણા ધમોિનું સંઘ આમિથ્ય સત્કાર માટે સજ્જ હિો. ઢોલના િાલે, અને ઉદ્ગમ થથળ છે. ત્યાંની પમવિ ભૂમમનો મમહમા છે. પરંિુગંગા િાળીઓના નાિે મહેમાનોનું થવાગિ કરાયું. િેરાસરમાં આરિી, ઉલટી પણ વહે!! આ મમહનેભારિથી મોટી સંખ્યામાંપ્રવાસીઓ ગળ િીવો કરી સત્સંગ િેમજ અલ્પાહાર સહ સૌ મીઠી થમૃમિઓ મં યુરોપના પ્રવાસે આવ્યા અને િેમના પ્રવાસનો આરંભ લેથટરના વાગોળિા, યજમાનોની મહેમાનગમિ વખાણિાં નીકળ્યાં ત્યારે જૈન િેરાસરથી કયોિ. એ પણ એક સાથે૪૦૦ જૈન પ્રવાસીઓ જેમાં સૌના મુખમાંએક જ વાિ હિી કે, મારવાડી સંઘ, િમિણ ભારિના ચેડનાઇ, હૈિાબાિ, બેંગ્લોર, મુંબઇ, લેસ્ટર દેરાસરમાંપ્રતિષ્ઠાતવતિવેળા ભાતવકોની િસવીર પૂના વગેરેમવમવધ રાજ્યોમાંથી પ્રવાસીઓનો મવશાળ સમૂહ હિો. એ એક મસમામચહ્ન કહેવુંસયોગ્ય છે. શ્રીમિી ઊિાબહેન, ટ્રથટીઓ, કમમટી સભ્યો અને લેથટરના જૈન આ પ્રસંગેલેથટર જૈન સંઘના પૂવિપ્રેમસડેડટ ન્થમિાબહેન, હાલ સંઘેઅમિમથઓનુંભાવભીનુંથવાગિ કરી વાજિે-ગાજિેિેરાસરમાં ઇ ડ ટ ર ફેઇ થ ના પ્રવેશ કરાવ્યો. એડવાઇઝરે ગુજરાિ આ પ્રસંગે ભારિથી િપોવનના વડા શ્રી લમલિભાઇ ધામી સમાચાર’ ‘એમશયન અને લંડન પોટસિબારના ધમિ ગુરૂ જયેશભાઇ શાહ(અગાઉ વો ઇ સ ’ ના લેથટરના) િથા લેથટરના હાલના ધમિગુરુ મહિેશભાઇ એમ િણ પ્રમિમનમધને મામહિી ગુરૂઓનો મિવેણી સંગમ થયો. આપિાંજણાવ્યુંકે, બીજો િવેણી સંગમ િેરાસરના મૂળ નાયક ૧૬મા િીથુંકર “આ મિવસ શાંમિનાથ અનેએજ ભગવાનની ચાંિીની પ્રમિમા ભારિથી લઇને લેથટરના જૈન સંઘ આવેલ સંઘ િેમજ લેથટર અનેલંડનના કોલીડડલ િેરાસરના િષ્ટા માટે અમિ આનંિ થવ. ડો. નટુભાઇ શાહના જડમ મિનની િારીખ પણ ૧૬ ….. લેસ્ટર દેરાસરના શણગારની િસવીર અને ગૌરવનો રહ્યો. ૧૬ સપ્ટેમ્બરના રોજ ૪૦૦ ભામવકો જૈનોના ભગવાન મ હે મા નો ના શાંમિનાથ સાથે૧૩મા િીથુંકર ભગવાન મવમલનાથજીની પ્રમિમા ‘પરિેશની ધરિી પર આવા સરસ જીનાલયો અને ધમિની આવકાર માટે સૌ લાવ્યા અને ઊંચા ભાવે એની પ્રમિ​િા લેથટરના િેરાસરમાં આરાધના આટલી સુંિર રીિેથાય છેઅનેિેપણ જૈનોના ચારેય કોઇ થનગની રહ્યાં ભમિસભર વાિાવરણમાં કરી. જૈન સમાજ, લેથટરના પ્રેમસડેડટ ભગવાન શાંતિનાથ અનેતવમલનાથની હિાં. િેરાસરને ખૂબ શ્રીમિી ઉિાબહેન શાહ અનેસેક્રેટરી મવરલ ડગલીના કરકમળમાં કફરકા સાથે મળી કરી રહ્યા છે િે અનુમોિનીય છે. અમહંનું પ્રતિમાજી લેસ્ટર દેરાસરમાંલઇ જઇ જ સરસ રીિે આ પ્રમિમાઓ વાજિે-ગાજિે િેરાસરમાં લવાઇ અને રંગેચંગે વાિાવરણ સાચે જ પ્રેરક છે. ભારિના જૈનોએ િમારી પાસેથી રહેલ ઊષાબહેન અનેતવરલભાઇ શણગાયુ​ું હિું. પ્રમુખ પ્રમિમિ​િ કરાઇ. મહેમાનોનું ભાવભીનું થવાગિ, પ્રમિ​િા અને શીખવા જેવુંછે…’ એવો સુર અમિમથઓનો હિો.

શ્રીરામ જન્મભૂમમ મંમિરમાંપહેલા માળે HEFની સિમાસિક બેઠકમાંિીમાસિહ્ન સિસિઓ ભવ્ય રામિરબારની રૂપરેખા તૈયાર અનેનોંધપાિ િહકારની બોલબાલા

રામ દરબાર (પ્રતિકાત્મક િસ્વીર) લખનઉ: અયોધ્યામાં શ્રીરામ જડમભૂમમ મંમિરના પ્રથમ માળે ભવ્ય શ્રીરામ િરબારની સંકલ્પનાને અંમિમ ઓપ અપાઈ ગયો છે. મૂમિ​િમનમાિણની જવાબિારી જયપુરના મૂમિ​િકાર સત્યનારાયણ પાંડન ે ેસોંપાઈ છે. િેઓ રાજથથાનના સફેિ આરસમાંથી મૂમિ​િઓને આકાર આપી રહ્યા છે. સત્યનારાયણ પાંડે શ્રીરામ િરબારમાં મસંહાસન પર માિા જાનકી અને પ્રભુ શ્રીરામ આશીવાિ​િની મુિામાંબેઠા હશે. બંનેબાજુલક્ષ્મણજી અનેશિુઘ્નજી ચામર સાથે ઊભેલા હશે, જ્યારેપહેલા માળેભવ્ય શ્રીરામ િરબાર આવો હશે. ભરિજી અનેહનુમાનજી ભમિ મુિામાંબેઠલ ે ા જોવા મળશે. માિા જાનકી અને પ્રભુ શ્રીરામની પ્રમિમા સાડા ચાર ફીટ ઊંચી હશે. બાકીની પ્રમિમાઓની ક્રમાનુસાર ઊંચાઈ હશે. શ્રીરામ જડમભૂમમ િીથિ િેિ ટ્રથટના કહેવા પ્રમાણે સપ્િઋમિના સાિ અને પરકોટાનાં પાંચ મંમિર માટે આરસની મૂમિ​િઓ પણ સત્યનારાયણ પાંડે અને િેમના પુિ પ્રશાંિ જ બનાવશે. એ િણ મૂમિ​િકાર સાથે કામે વળગ્યા છે. ઋમિમુમનઓ અને પરકોટાનાં િેવીિેવિાઓના 6 મંમિરની મૂમિ​િઓનું મનમાિણ અને થથાપના મડસેમ્બર-2024 સુધીમાં થાય િેવું અનુમાન છે. 2025માંઅહીં ફરી ભવ્ય પ્રાણપ્રમિ​િા સમારંભ થશે, િેમાંશ્રીરામ િરબાર, સપ્િઋમિ મંમિરો અનેપરકોટામાંથથામપિ િેવી-િેવિાની પ્રમિમાઓની પ્રાણપ્રમિ​િા થશે. જોકે િેની િારીખ નક્કી નથી. ટ્રથટેફેિઆ ુ રી-2025 સુધીમાંમંમિર મનમાિણ પૂરુંકરવા લક્ષ્ય રાખ્યું છે. 22 જાડયુઆરી 2025એ મંમિરમાંશ્રીરામલલાની પ્રાણપ્રમિ​િાને વિ​િપૂરુંથયેમોટુંઆયોજન થશે. િીથિ​િેિ ટ્રથટેમંમિરનુંમનમાિણ પૂરુંથયા પછીની વ્યવથથાની યોજના પણ િૈયાર કરી લીધી છે.

લંડનઃ Wealth-i ગ્રૂપના સીઈઓ મવનેશ મવજયકુમાર િારા થપોડસર યુકને ા સીઈઓ મવનેશ મવજયકુમારેHEFના મમશનનેિેમની કંપનીના કરાયેલી મહડિુઈકોનોમમક ફોરમ (HEF)ની ભારેસફળ નેટવકકિંગ સપોટટની જાહેરાિ કરી કહ્યું હિું કે, ‘ઈડવેથટમેડટ્સ, પ્રોપટટી મિમામસક બેઠક મેમરયોટ ડેલ્ટા હોટેલ્સ ખાિેયોજાઈ હિી. આ બેઠકમાં ઈડવેથટમેડટ્સ, હોન્થપટામલટી, લીગલ અને મબઝનેસ સપોટટ,પેમડેટ મબઝનેસ અગ્રણીઓ અનેએડટ્રેપ્રીડયોસિમોટી સંખ્યામાંહાજર રહ્યા સમવિસીસ સમહિ અમારી વૈમવધ્યપૂણિસમવિસીસ સાથેઅમેવૈમિક થિરે હિા. સીમામચહ્ન મસમિઓ અનેનોંધપાિ સહકાર સાથેની આ બેઠકમાં મબઝનેસ કોમ્યુમનટીનેસપોટટકરવાનુંલક્ષ્ય ધરાવીએ છીએ.’ િુબઈમાં વૈમિક મહડિુકોમ્યુમનટીમાંએકિા અનેસહકારના HEFનાંકેન્ડિ​િ વડુંમથક ધરાવિુંWealth-i ગ્રૂપ ભારિ (મુબ ં ઈ, બેંગલોર, કોચીન), ધ્યયે ની મજબૂિી જોવાંમળી હિી. થાઈલેડડ, નેપાળ, કકગટીઝીથિાન, ટાડઝામનયા અને ઓથટ્રેમલયામાં વિ​િ2014માંWHEF London CIC િરીકેઆરંભ કરાયા પછી કાયરિ છેિેમજ યુનાઈટેડ કકંગ્ડમ અનેયુનાઈટેડ આરબ એમમરેટ્સ ચેરમેન થવામી મવજ્ઞાનાનંિજીના મવઝનરી નેતૃત્વ અનેપ્રેમસડેડટ અમનલ વચ્ચેમિપિી વેપાર આગળ વધારવા યુકમે ાંકામગીરી વધારી છે. પૂરી અનેવાઈસ પ્રેમસડેડટ સુભાિ ઠકરારના માગિ​િશિન હેઠળ યુકેચેપ્ટરે HEF UK ના સીઈઓ શંકરે મહડિુ સમાજના મવમવધ િેિોમાં નોંધપાિ સીમામચહ્નો હાંસલ કયાિછે.બેઠકમાંથકોમટશ મહડિુફાઉડડેશન, એકિા થથાપવા િથા જ્ઞાનની આપ-લે, નેટવકકિંગ અનેમબઝનેસવૃમિ ઈન્ડડયન ડાયથપોરા ઈન યુકે(IDUK ), ફ્રેડડઝ ઓફ ઈન્ડડયન સોસાયટી માટેપ્રોત્સાહક અનેમજબૂિ પ્લટેફોમિથથાપવાનુંધ્યયે િશાિવ્યુંહિુ.ંHEF (FISI), ઓવરસીઝ ફ્રેડડ્ઝ ઓફ બીજેપી (OFBJP), મિમટશ િામમલ થકી હજારો સભ્યોમાંસંપકકથથપાયો છેિેમજ લાખો પાઉડડના વેપાર ફોરમ (BTF), મવિ મહડિુપમરિ​િ (VHP), સટન ફ્રેડડ્ઝ, ઈડથપાઈમરંગ વ્યવહારો શક્ય બડયા છે. ગિ થોડાંવિોિમાંગ્રોથ કોઓમડટનટે ર િરીકે ઈન્ડડયન મવમેન (IIW), યુકેભારિ એસોમસયેશન (UKBA), કેડટ મહડિુ બહુમૂલ્ય યોગિાન આપવા બિલ રાજેશ રંજન મસંહનેલંડન ચેપ્ટરના સમાજન અનેિેડટ મહડિુકાઉન્ડસલ જેવાંઅગ્રેસર એસોમસયેશનોના પ્રેમસડેડટ િરીકેપ્રમોશન આપવાની જાહેરાિ પણ શંકરેકરી હિી. પ્રમિમનમધઓ ઉપરાંિ, થથામનક કાઉન્ડસલરો અનેમબઝનેસ અગ્રણીઓ HEF આવશ્યક પ્લેટફોમિપુરુંપાડેછેજ્યાંમબઝનેસીસ ઈડવેથટસિ, ઉપન્થથિ રહ્યા હિા. વેડટર કેમપટામલથટ્સ અનેહાઈ-નેટ-વથિવ્યમિઓ સાથેસંકળાઈ શકે આ ઈવેડટમાંલાંબા સમયથી રાહ જોવાઈ રહી હિી િેવી મહડિુ છે. આ ફોરમ ધમિઅનેરાજકારણની બાબિોમાંિટથથ રહી મહડિુ કોમ્યમુનટીમાંનારી નેતૃત્વ અનેએડટ્રેપ્રીડયોરમશપની પહેલ HEF મવમેન કોમ્યુમનટીના આમથિક મવકાસ પર જ ધ્યાન કેન્ડિ​િ કરેછે. ઉલ્લેખનીય એમ્પાવરમેડટ મવંગનુંસત્તાવાર લોન્ડચંગ કરાયુંહિુ.ંઆ ઉપરાંિ, ડો. રીચા છે કે વલ્ડટ મહડિુ ઈકોનોમમક ફોરમની વામિ​િક મીમટંગ 15 – 24 મસડહાના પ્રમુખપિેથકોટલેડડ ચેપ્ટરની સત્તાવાર જાહેરાિ કરાઈ હિી જે મડસેમ્બર, 2024 િરમમયાન યોજાનાર છે. વધુમામહિી www.hef20 જાડયુઆરી 2025ના રોજ લોડચ કરાશે. Wealth-i ઈડટરનેશનલ uk.com પરથી મેળવી શકાશે.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

27

મુંબઈમાંમિંત સ્િામી મિારાજના 91મા જન્મવદનની ભવ્ય ઊજિણી

યોગહવવેકદાસ સ્વામી, કોઠારી સ્વામી, નિસડિ ટેમ્પલ પરમ પૂજ્ય મહંત સ્વામીના 91મા જન્મવદન પ્રસંગે મુંબઈમાં તેમજ વવિભરમાં બીએપીએસ મંવદરો અને સેન્ટરોમાં ગુરુવાર 26 સપ્ટેમ્બરના રોજ ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમે આવી આધ્યાત્મમક વવભૂવત માટે અમારી હાવદમક પ્રાથમનાઓ ઓફર કરીએ છીએ. વવઘાતક અસંવાવદતા અને અચોક્કસતાના આ યુગમાં વહન્દુમવના પ્રાચીન શાસ્ત્રોમાં વનરુપાયેલું સમયાતીત જ્ઞાન અમૂલ્ય માગમદશમન પુરું પાડે છે. આ પવવત્ર ઉપદેશો-જ્ઞાન આપણને આંતવરક શાંવતને પ્રાપ્ત કરવામાં અને એકતાના વવકાસમાં ગહન સમજ આપે છે. આમ છતાં, આ ઉપદેશોના સમવને સાચી રીતે

th

5 October 2024

પૂ. મહંતસ્વામીનુંજૂનાગઢ વવચરણ

િહરભક્તોને આશીવાવદ આપતા સ્વામીશ્રી ખાતે બીએપીએસ વહન્દુ મંવદરને તેમના આશીવામદની રહી છે. આ ગૌરવપૂણમ અને ઐવતહાવસક પ્રસંગે તેમણે પાઠવેલા ગહન સંદશ ે ામાં જણાવ્યું હતું કે, ‘જો આપણે સંવાવદતા સાથે એકરૂપ થઈશું તો પ્રેમ અને શાંવત સવમત્ર લહેરાશે; તે આપણા હૃદયોમાં લહેરાશે અને દરેકના હૃદયોમાં લહેરાશે.’ આ વનવેદન ઈન્ટરફેઈથ સંવાદની વનરંતરતા દશામવે છે જેની પ્રેરણા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પણ વષમ 2000માં યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં સંબોધન દરવમયાન આપી હતી.

મિારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રિાન દેવેન્દ્ર ફડણવીસને િાર પિેરાવીને અહભવાદન કરતા સ્વામીશ્રી

ગ્રહણ કરવા માટે આવા જ્ઞાનના જીવંત અવતારના દશમન થકી પ્રકાશ પ્રાપ્ત કરી શકાય છે. આવા જ એક ઉદાહરણીય મહાનુભાવ આંતરરાષ્ટ્રીય વહન્દુ ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે. ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના જબલપુરમાં 1933માં જન્મેલા મહંત સ્વામી મહારાજની આધ્યાત્મમકતાની યાત્રાનો આરંભ ઊંડી વવનમ્રતા, અપાર અનુકંપા અને અવવરત સ્નેહ માટે સરાહના પામેલા આધ્યાત્મમક ગુરુ પરમ પૂજ્ય યોગીજી મહારાજ સાથે મુલાકાતથી થયો હતો. યુવાન મહંત સ્વામી યોગીજી મહારાજના ઉદાહરણીય ગુણોથી અવભભૂત થયા હતા અને આ મુલાકાત થકી તેમની પોતાની આધ્યાત્મમક યાત્રાનો માગમ ઉન્નત થયો હતો. આ રચનામમક અનુભવે આ મૂલ્યોને આમમસાત કરવા અને પ્રસાર કરવાના આજીવન સમપમણનો પાયો નાખ્યો હતો. વનસડન ટેમ્પલના સજમક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અક્ષરવનવાસ પછી 2016માં મહંત સ્વામી મહારાજ યુનાઈટેડ નેશન્સ સાથે સંકળાયેલી આંતરરાષ્ટ્રીય કોમ્યુવનટી આધાવરત વહન્દુ ફેલોવશપ બીએપીએસ સ્વાવમનારાયણ સંસ્થા (બીએપીએસ)ના વતમમાન ગુરુ અને પ્રમુખપદે વનયુિ થયા હતા. તેઓ માનવતાના વ્યાપક કલ્યાણની સેવા કરવા સાથે પ્રમુખ સ્વામી મહારાજના વારસાને આગળ વધારી રહ્યા છે અને તેઓ જે મૂલ્યોને અપનાવ્યા છે તેનું જીવંત પ્રતીક બની રહ્યા છે. તેમનું જીવન સંવાવદતા, વવનમ્રતા, અનુકંપા અને પ્રામાવણકતાના વસદ્ધાંતોનું પ્રમયક્ષીકરણ છે. મહંત સ્વામી મહારાજની આધ્યાત્મમકતા યાત્રામાં તાજેતરની સૌથી મહત્ત્વપૂણમ ઘટનાઓમાં એક આ વષમના પૂવામધમ મ ાં અબુ ધાબી

સ્વામીશ્રી દ્વારા ઘનશ્યામ મિારાજને પુષ્પાંજહલ મહંત સ્વામી મહારાજનો અવભગમ એ વસદ્ધાંતમાં ઊંડા મૂળ ધરાવે છે કે સાચી આધ્યાત્મમકતા માત્ર શાસ્ત્રોિ જ્ઞાન સંબંવધત નથી પરંતુ, જેની વહમાયત કરતા હોઈએ તે વસદ્ધાંતો સાથે જીવવામાં છે. જે લોકો પ્રાચીન જ્ઞાનને વ્યવહારુ, રોજબરોજના કાયોમમાં રૂપાંતવરત કરવા ઈચ્છે છે તેમના માટે પૂજ્ય સ્વામીજીનું જીવન એક દીવાદાંડી સમાન છે. સમાવેવશતા અને પરસ્પર આદરના વાતાવરણને પોષણ આપી તેઓ વૈવવધ્યપૂણમ અને મહદ્ અંશે વવભાવજત વવિમાં સંવાવદતા કેવી રીતે કેળવી શકાય તે દશામવે છે. તેઓશ્રીનું નેતૃમવ વવવવધ પશ્ચાદભૂ સાથેના લોકોમાં સંવાવદતા અને સમજણને પ્રોમસાવહત કરવાની મૃદુ છતાં, મજબૂત પ્રવતબદ્ધતા થકી અંકકત થયેલું છે. મહંત સ્વામી મહારાજ તેમના અંગત વાતામલાપ-સંવાદ અથવા તેઓ જે સંસ્થાઓને સપોટટ કરતા હોય તેમની મારફત દીવાલોના વનમામણના સ્થાને સેતુઓનાં વનમામણના

બીએપીએસના વડા પ્રગટ બ્રહ્મસ્વરૂપ પૂ. મહંતસ્વામી મહારાજનું મંગળવાર - પહેલી ઓક્ટોબરે મોડી સાંજે જૂનાગઢ આગમન થયું હતું. વવિમાં સનાતન વહંદુ ધમમનો ધ્વજ લહેરાવનાર મહંતસ્વામી મહારાજ 13 ઓક્ટોબર સુધી જૂનાગઢમાં વવચરણ કરશે. શહેરના અક્ષરવાડીમાં આવેલા બીએપીએસ સ્વાવમનારાયણ મંવદર ખાતે મંગળવારે સાંજે પૂ. મહંતસ્વામીના આવકા૨-વધામણાં થયા હતા. તેમના જૂનાગઢ આગમનથી ઉમસાવહત સંતગણથી લઇને હવરભિોએ અનેકવવધ કાયમક્રમોનું આયોજન કયુ​ું છે.

સભામાં હવશાળ સંખ્યામાં ઉમટેલા િહરભક્તો મહત્ત્વ પર સતત ભાર મૂકતા રહે છે. તેમનો આ અવભગમ જ્યાં વવભાજન અને સંઘષમ ઘણા સામાન્ય છે તેવાં વતમમાન વૈવિક ફલક સાથે સુસંગત બની રહે છે. સુસંવાવદતાના સજમનના ઘણી વખત નજરઅંદાજ કરાતું પાસું એ છે કે ઘરની અંદર જ વધુ પોષણક્ષમ વાતાવરણના સજમનથી તેને પ્રાપ્ત કરી શકાય છે. પેઢીઓ વચ્ચે સંપકકનો અભાવ, પવરવારના સભ્યો વચ્ચે વવવાદો, અથવા પવરવારની અંદર જ સંવેદનામમક અને આધ્યાત્મમક સંવાવદતાનો અભાવ હોય મયારે તેની વ્યાપક અસર જોવાં મળે છે. મહંત સ્વામી મહારાજે સૌ પહેલા પવરવારમાં જ સંવાવદતાને ઉત્તેજન આપવા ‘ઘર સભા’ (પવરવારના સભ્યો સાથે વનયવમત બેઠક)ના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. વહન્દુમવના પ્રાચીન શાસ્ત્રોનું જ્ઞાન પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવન અને ઉપદેશો થકી જીવંત અને સંબંવધત પવરમાણ પ્રાપ્ત કરે છે. તેઓનું ઉદાહરણ શવિશાળી સ્મરણ કરાવે છે કે શાંવત, સંવાવદતા અને આદરના વસદ્ધાંતો માત્ર વનરપેક્ષ આદશોમ નથી પરંતુ, વ્યવહારુ વાસ્તવવકતાઓ છે જેને ચેતનાપૂણમ પ્રયાસો અને અંગત સમપમણ થકી હાંસલ કરી શકાય છે. આપણે આધુવનક વવિની જવટલતામાંથી પસાર થઈ રહ્યા છીએ મયારે પરમ પૂજ્ય મહંત સ્વામીનું જીવન આપણને માગમદશમન, સંવધમન અને ઉમથાન પૂરાં પાડે છે, પ્રમયેક નાગવરકને તેમના પવરવાર, કોમ્યુવનટી અને રાષ્ટ્રના બહેતર સભ્ય બનવામાં મદદ કરે છે - આપણને દશામવે છે કે જો આપણે આ અનંતસમયાતીત વસદ્ધાંતો સાથે જીવવાનું પસંદ કરીશું તો સુસવં ાદી વવિ માત્ર શક્ય જ નવહ, આપણી પહોંચની અંદર રહેશે.

લોડડબસિેશ્વરાનેઅંજવલ અપપતા વનમપલાનંદનાથ સ્િામીજી

ગયામાંવિદેશી મવિલાઓ પણ વપતૃઓનુંતપપણ કયુ​ું

આહદચુંચનહગહર મિાસંસ્થાન મઠના 72મા ગાહદપહત જગદગુરુ પ.પૂ. ડો. હનમવલાનંદનાથ સ્વામીજીએ 29 સતટેમ્બરે લંડનમાં ભગવાન બસવેશ્વરાની પ્રહતમાને પુષ્પાંજહલ અપપી િતી. આ પ્રસંગે તેમની સાથે હિંદુ ફોરમ હિટનના વડા તૃપ્તત પટેલ તેમજ કણાવટકના િારાસભ્ય સતીશ રેડ્ડી, કણાવટક સહચવાલય કમવચારી સંગઠનના પ્રમુખ રમેશ સંઘા, જીએસટીના ડેતયુટી કહમશનર મોિમ્મદ પાશા, હદવ્યા રંગેનિલ્લી અને િહરશ રાહમયા વગેરે પણ જોડાયા િતા.

હિન્દુ માન્યતા પ્રમાણે શ્રાદ્વપવવમાં હપતૃઓ માટે પૂજાપાઠ અને હપંડદાન કરવાની પરંપરા છે. જોકે કેટલાક હવદેશી લોકો પણ આ પરંપરાને હનભાવતા િોય છે. સોમવારે મોક્ષનગરી ગયામાં હવદેશી લોકો હપંડદાન હવહિ કરવા માટે દેવઘાટ ખાતે પિોંચ્યા િતા.


28

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

10 જ દિવસમાંફરી એક સ્વાદમનારાયણ મંદિરની દિવાલ ‘હેલેન’ વાવાઝોડાથી ચોમેર તબાહીઃ પર દિતરામણઃ આ વખતેસેક્રામેન્ટો મંદિર દનશાન બન્યું 90થી વધુનાં મોત, કરોડો ડોલરનું નુકસાન

5th October 2024

સેક્રામેન્ટોઃ અમેરિકાના કેરલફોરનાયામાં રહન્દુ ધમાથથાન પિ ફિી હુમલો થયો છે. 10 રદવસમાં બીજી વખત રહન્દુ ધારમાક થથળ પિ આ િીતે હુમલો કિાયો છે. એટલું જ નહીં, થવારમનાિાયણ મંરદિમાં રહન્દુરવિોધી નાિા પણ લખવામાં આવ્યા હતા. કેટલાક તત્વોએ ‘રહન્દુઝ ગો બેક’ના સૂત્રો લખ્યા હતા. આ મંરદિ પિ હુમલો થયો હતો. આ દિરમયાન ઘટના કેરલફોરનાયાના સેિામેન્ટોમાં બની હતી. રહન્દુઓનેપાછા જાવના સૂત્રો લખવામાંઆવ્યા આ પહેલા ન્યૂયોકકના થવારમનાિાયણ મંરદિમાં હતા. અમેઆ નફિત સામેસંગરિત છીએ અને પણ આવી જ ઘટના બની હતી. હાલમાં શાંરત માટેપ્રાથાના કિીએ છીએ.’ અમેરિકામાંરહન્દુરમરશયા વધી િહ્યો છે. સેિામેન્ટોની થથારનક સંથથાએ પણ હુમલાની રહન્દુરમરશયા એ અંગ્રેજી શલદ છે જેનો પુરિ કિી છે. પ્રશાસનનું કહેવું છે કે મંરદિમાં ઉપયોગ રહન્દુઓ પ્રત્યે નફિતને વ્યાખ્યારયત માત્ર તોડફોડ જ નથી કિવામાં આવી પિંતુ કિવા માટેથાય છે. આનેરહન્દુફોરબયા પણ કહી ત્યાંની પાઇપલાઇન પણ સમાજરવિોધીઓએ શકાય. જોકે, બંને વચ્ચેનો તફાવત એ છે કે કાપી નાખી છે. રહન્દુફોરબયા શલદમાં ડિનો સમાવેશ થાય છે આ તોડફોડ બાદ મોટી સંખ્યામાં લોકો જ્યાિે રહન્દુરમરશયા રહન્દુઓ પ્રત્યે રતિથકાિ- મંરદિમાં પૂજા માટે પહોંચ્યા હતા. આ લોકોમાં અણગમાનો ભાવ દશા​ાવે છે. આ હુમલાની થથારનક સિકાિી અરધકાિીઓ અનેકેરલફોરનાયા મારહતી થવારમનાિાયણ મંરદિ તિફથી એક્સ થટેટ એસેમ્બલીના સભ્ય થટીફન નગુયેન પણ પિ આપવામાંઆવી છે. સામેલ હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા 16 મંરદિ તિફથી લખવામાંઆવ્યુંહતુંકે, ‘ન્યૂ સપ્ટેમ્બિેન્યૂયોકકમાંમંરદિ પિ હુમલો થયો હતો. યોકકમાં થવારમનાિાયણ મંરદિ પિ હુમલા બાદ ત્યાિેપણ મંરદિનેનુકસાન પહોંચાડવાનો પ્રયાસ 10 રદવસમાં આ બીજો હુમલો છે. જેમાં કિવામાંઆવ્યો હતો અનેભાિત રવિોધી સૂત્રો કેરલફોરનાયાના સેિામેન્ટોમાં થવારમનાિાયણ લખવામાંઆવ્યા હતા.

વોલિંગ્ટનઃ અમેરિકામાં ત્રાટકેલા ‘હેલેન’ વાવાઝોડાએ નોથા કેિોરલના, સાઉથ કેિોરલના, જ્યોરજાયા, ફ્લોરિડા, વરજારનયા સરહતના થટેટ્સમાં ભાિે તાિાજી સજીા છે. આ થટેટ્સમાં ‘હેલેન’ નોથથકેરોલિના વાવાઝોડાથી અત્યાિ સુધીમાં કુલ 93 મોત થયા છે. નોથા સુધી તૂટી પડેલા મકાનોનો કાટમાળ ફેલાયેલો કેિોરલના અને સાઉથ કેિોરલના સૌથી વધુ હતો. અહીં અત્યંત જોખમી બચાવ અરભયાન અસિગ્રથત થયા છે. નોથાકેિોરલનામાં36 જ્યાિે હાથ ધિતા યુરનકોઈ કાઉન્ટી હોસ્થપટલની છત સાઉથ કેિોરલનામાં25 લોકોનાંમોત થયા છે. પિથી હેરલકોપ્ટિ દ્વાિા 54 લોકોનેસલામત થથળે ચિવાતી વાવાઝોડાંએ ફ્લોરિડા અનેદરિણ- ખસેડવામાં આવ્યા હતા. આ રસવાય ન્યૂપોટડ, પૂવા અમેરિકામાં ભાિે રવનાશ વેયોા છે. રતવ્ર ટેનેસી જેવા શહેિોમાંથી પણ લોકોને સલામત ગરતએ ફૂંકાતા પવનેઅનેક મકાનો તોડી પાડયા થથળે ખસેડવામાં આવ્યા હતા. ચિવાતી હતા. બીજી બાજુ બચાવ કમાચાિીઓએ પૂિના વાવાઝોડાંના કાિણે એટલાન્ટામાં 48 કલાકમાં પાણીમાંફસાયેલા લોકોનેબચાવવાની કામગીિી 11.11 ઈંચ વિસાદ ખાબક્યો હતો, જેવષા1878 હાથ ધિી હતી. પછી એટલાન્ટામાં સૌથી વધુ વિસાદ પડયો છે. 2600 કરોડ ડોલરનું નુકસાન ક્લાઈમેટ ચેન્જના કાિણે અમેરિકામાં પરિસ્થથરત મૂડીસના રવશ્લેષકો મુજબ વાવાઝોડાંના વધુ કથળી િહી છે. ગિમ પાણી ઝડપથી કાિણે15 રબરલયન ડોલિથી 26 રબરલયન યુએસ શરિશાળી વાવાઝોડાંમાં પરિવરતાત થાય છે. ડોલિ સુધીનું નુકસાન થયું હોવાની આશંકા છે. પ્રમુખ જો બાઈડને કહ્યું, તેમણે 1500 બચાવ કેટેગિી-4નું ચિવાતી વાવાઝોડું ‘હેલેન’ પસાિ કમાચાિીઓનેતૈનાત કયા​ાછે. ફ્લોરિડા, જ્યોરજાયા થતાંફ્લોરિડા, જ્યોરજાયા, નોથાકેિોરલના, સાઉથ અને કેિોરલનામાં તોફાનના કાિણે અંદાજે 35 કેિોરલના તથા વરજારનયામાં ઉત્તિ-પૂવા ટેનેસી લાખ ઘિોમાંવીજળી ગુલ થઈ ગઈ હતી.

કમલાની કેમ્પેઇન કમલાની લોકદિયતા વધી રહી છેઃ 80 ટકા ઓફિસ પર ગોળીબાર મોટી કંપનીઓના સીઇઓ તેમના પક્ષે કમલા ન્યૂ યોકક: અમેરિકી ઉપપ્રમુખ તેને 18 કેિટે ના હેરિસના એરિઝોના ખાતે

િચાર અને ધંધો એક સાથેઃ ટ્રમ્પે લાખ ડોલરની સ્માટટ વોચ લોન્ચ કરી

વોલિંગ્ટન: ટ્રમ્પે સોના જરડત છે. તેના તેમના પ્રમુખપદના ડાયલમાં122 હીિા છે. ત્રીજા પ્રચાિ તે 18 કેિટે ની ગોલ્ડ અરભયાન દિરમયાન થટાઇલમાંઉપલલધ છે. બાઇબલ, થનીકિ, ફોટોબુક્સ અને રિપ્ટો કિન્સી આવી એક ઘરડયાળની ફકંમત પછી હવે થમાટડ વોચનો નવો એક લાખ ડોલિ છે. જ્યાિેબીજું રબઝનેસ લોન્ચ કયોાછે. આ નવું એક મોડેલ જેને ટ્રમ્પે ફાઈટ, ધંધાકીય સાહસ હીિાજરડત ફાઈટ, ફાઈટ નામ આપ્યુંછે, તે ઘરડયાળોનું છે. રિપસ્લલક 499 ડોલિમાં વેચાશે. ડોલિમાં પ્રમુખપદના ઉમેદવાિે ટ્રમ્પે 2024માં વ્હાઈટ હાઉસ ઓફફરશયલ ટ્રમ્પ વોચ કેમ્પેઇન લોન્ચ કયુા ત્યાિથી કલેક્શનનુંઅનાવિણ કયુ​ુંહતુ.ં શ્રેણીબદ્ધ બ્રાન્ડેડ પ્રોડક્ટ લોન્ચ ે ા તેમના આ ઘરડયાળ અત્યંત મોંઘી છે કિી છે. ટ્રમ્પ હંમશ અનેએક ઘરડયાળની ફકંમત એક િાજકીય-ધંધાકીય રહતોનુંિ​િણ કિવા માટેજાણીતા િહ્યા છે. લાખ ડોલિની છે. 24 hour helpline e

020 8361 6151

• An independent Hindu fam mily business • D Dedic di atted d Shiva Shi chapel h l off restt • Washing and dressing facilities • Ritual service items provided • Priest arranged for perforrming last rites • Specialists in repatriation n to India

Chandu Tailor Jay Tailor Bhanubhai Patel Dee Kerai

07957 250 851 07583 616 151 07939 232 664 07437 616 151

24 hour helpline: 020 8361 6151 | e: info@tailor.co.uk | w: www.tailor.co.uk Chani House, Lower Park Road, New Southgate, London, N11 1QD

વોલિંગ્ટનઃ અમેરિકાની મોટી કંપનીઓના સીઈઓ માનેછેકેિાષ્ટ્રપરતની ચૂટં ણીમાંકમલા હેરિસની જીત ઈકોનોમી માટેશ્રેષ્ઠ સારબત થશે. યેલ સીઈઓ કોન્ફિન્સમાં60 મોટી કંપનીઓના સીઈઓ વચ્ચે થયેલા સવવેિણમાં 80%એ કમલા હેરિસની જીતવાની શકયતા છે. માત્ર 20 ટકાને રિપસ્લલકન ડોનાલ્ડ ટ્રમ્પની જીતવાની આશા છે. છેલ્લી બે ચૂંટણીમાં વ્યાપાિી જગતે ટ્રમ્પની સિખામણીએ ડેમોિેરટક પાટટીના ઉમેદવાિોની જીતના શક્યતા જણાવી હતી. કાિોબાિી જગતનો રમજાજ જાણવા થયેલા સિવેમાં 37 ટકાએ પોતાને રિપસ્લલકન અને 32 ટ કા ને

ડેમોિેરટક પાટટીના સમથાક ગણાવ્યા. 32ટકાએ પોતાને થવતંત્ર કહ્યા. પણ, મોટાભાગના સીઈઓ કમલા હેરિસના પિમાં છે. ટાઈમ મેગેઝીન િાષ્ટ્રપરત ચૂંટણીમાં યેલ સીઈઓ કોન્ફિન્સનું આયોજન કિે છે. સવાલ કિાઈ છે, તમેચૂટં ણીમાંકોની જીતની આશા િાખો છો? 2016 અને 2020ની ચૂંટણીમાં પણ સીઈઓએ ટ્રમ્પના હાિવાનો અંદાજ લગાવ્યો હતો. પણ, બંને વખતે મારજાન 8020થી ઓછું હતું. પહેલા સીઈઓએ બે વખત જ્યોજા બુશની 2012માં િાષ્ટ્રપરત બિાક ઓબામાની સિખામણીએ રિ પ સ્ લલ ક ન રમટ િોમનીને થોડા આગળ ગણાવ્યા હતા.

શું તમે હજી સુધી લોકહિય કાયયક્રમ સોનેરી સંગત માણ્યો નથી? જુઓ પાન-11 પરની જાહેરાત અને વાંચતા રહો ‘ગુજરાત સમાચાર’

આવેલા પ્રચાિ કાયા​ાલય પિ ગયા સપ્તાહે ગોળીબાિ થયા હોવાના અહેવાલ છે. પોલીસનું કહેવુંકેસોમવાિેમધિાતેટેમ્પા ખાતેના ડેમોિેરટક પ્રચાિ કાયા​ાલય પિ ઘણા ગોળીબાિ થયા હતા. ન્યૂ યોકક પોથટે આ જાણકાિી આપી હતી. એક અરધકાિીએ જણાવ્યું હતું કે મધિાતે ગોળીબાિ થયો ત્યાિે કાયા​ાલયમાંકોઈ હાજિી નહોતી, પિંતુગોળીબાિ ઈમાિતમાંકામ કિી િહેલા લોકોની સલામતી સામે પ્રશ્નાથા મૂકે છે. ટેમ્પા પોલીસના જણાવ્યા મુજબ થથારનક ટીવી ચેનલ દ્વાિા જાિી થયેલા વીરડયો ફૂટજ ે દશા​ાવેછેકે પ્રચાિ કાયા​ાલયના દિવાજા પિ ગોળીબાિના બેરનશાન જ્યાિે બાિી પિ ગોળીબાિના વધુ બે રનશાન જોવા મળી િહ્યા છે.

યુનુસ સામે યુએસમાં દેખાવોઃ હહન્દુઓ પર હુમલાનો હવરોધ

ન્યૂ યોકક: યુએનની મહાસભામાં હાજિી આપવા અહીં આવી પહોંચેલા બાંગ્લાદેશની વચગાળાની સિકાિના વડાપ્રધાન મુહમ્મદ યુનસ ુ સામેતેમના જ દેશવાસીઓએ જલબિ દેખાવો યોજ્યા હતા, અને ‘પાછા જાવ, સત્તા છોડો’ તેવા લખાયેલાં પ્લેકાડડઝ સાથે નાિાઓ લગાવવા શરૂ કિી દીધા હતા. આ સમયેસહજ િીતેજ માગોાની બાજુએ ઉભેલા ન્યૂયોકકવાસીઓ તુલના કિી િહ્યા હતા કે એક તિફ નિેન્દ્ર મોદીને આવકાિવા 25 હજાિથી વધુ ભાિતીઓ ઉપસ્થથત િહ્યા હતા, તો બીજી તિફ બાંગ્લાદેશના વડાપ્રધાનને રધક્કાિતા હજ્જાિો બાંગ્લાદેશવાસીઓએ ‘પાછા જાવ, સત્તા છોડો’ના નાિા લગાવવા શરૂ કયા​ા હતા. રવદેશનાં દૂતાવાસોએ પણ તેની નોંધ લીધી હતી.


@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

ડાન્યુબ પ્રોપટટીઝ દ્વારા િંડનિાંનવી ઓકિસ િોન્ચ કરાઈ

લંડનઃ દુબઈના ‘વન પસભેચટ મેન’ મરઝવાન સાજને 27 સપ્ટેમ્બરે લંડનના હેરોમાં ડાચયુબ પ્રોપટટીઝની નવી ઓકફસનું ઉદ્ઘાટન કયુ​ું હતું. આ સીમામચહ્ન ઈવેચટ પહેલા 26 સપ્ટેમ્બરે ડાચયુબ દ્વારા લંડનમાં તેનો સૌપ્રથ બ્રોકર મેળાવડો યોજાયો હતો જેમાં 300થી વધુ બ્રોકસય ઉપસ્પથત રહ્યા હતા. ડાચયુબ ગ્રૂપની ચાવીરૂપ સબમસમડયરી ડાચયુબ પ્રોપટટીઝ યુએઈના રીઅલ એપટેટ માકકેટમાં અગ્રણી ખેલાડી છે. કંપનીના પ્રવતયમાન વૈમિક મવપતરણ થકી યુકેના ઈચવેપટસયને દુબઈના મવકસતા રીઅલ માકકેટ સાથે સાંકળવા ઈચ્છે છે. ઉદ્ઘાટનમાં ઉપસ્પથત લોકો સમિ હાઈ ક્વોમલટી કફમનશ અને અને મવિપતરીય 40વૈભવી સુમવધાઓ સાથે ફ્લેટ પ્રદમશયત કરાયો હતો. આ ઈવેચટમાં ડાચયુબ પ્રોપટટીઝનો મવમશષ્ટ વન પસભેચટ પેમચે ટ પ્લાન સહુ માટે આકષયણરૂપ બની રહ્યો હતો. આ યોજનામાં ખરીદારે 80 મમહનાના િાળામાં મામસક માિ 1 ટકાની ચૂકવણી કરવાની રહે છે. પ્રીમમયમ હોમ્સ ઈચ્છતા મધ્યમ આવકના ખરીદારો માટે વૈભવી જીવનની આ યોજનાએ ધ્યાન ખેંચ્યું છે. આના પમરણામે, ડાચયુબ પ્રોપટટીઝ રીઅલ એપટેટ માકકેટમાં અલિ પથાન ઉભું કરી શકેલ છે. ડાચયુબ ગ્રૂપના પથાપક અને ચેરમેન મરઝવાન સાજન લંડન ઓકફસના લોસ્ચચંિમાં અગ્રેસર રહ્યા હતા. આ નવા સાહસથી કંપનીની વૈમિક પહોંચ વધી જશે. મવિમાં 75 ઓકફસ સાથે ડાચયુબ પ્રોપટટીઝે આંતરરાષ્ટ્રીય રીઅલ એપટેટ માકકેટમાં ચાવીરૂપ ખેલાડી તરીકે પથાન મજબૂત

બનાવ્યું છે. નવી લંડન ઓકફસ યુકે ઓપરેશચસનું કેચદ્ર બની રહેશે તેમજ યુકેના ઈચવેપટસય માટે દુબઈના આકષયક રીઅલ એપટેટ માકકેટનું દ્વાર ખોલી નાખશે. ચેરમેન મરઝવાન સાજને આ સફળ લોસ્ચચંિ પ્રસંિે જણાવ્યું હતું કે, ‘લંડન ઓકફસનું ઉદ્ઘાટન યુકેમાં દુબઈની વૈભવી પ્રોપટટીઝની વધતી જતી માિનો પુરાવો છે. આ નવું સાહસ અમને યુકન ે ા ઈચવેપટસય સમિ વન પસભેચટ પેમેચટ પ્લાન સમહત અનોખી ઓફસય રજૂ કરવાની તક આપે છે. અમારી લંડન ઓકફસ તો માિ એક શરૂઆત છે, અમે યુકે માકકેટમાં અમારું પથાન મજબૂત બનાવવા ઉત્સુક છીએ.’

(ગતાંકથી ચાલુ...) એ પછી બીજી સાંજે નીલીના અનેક પ્રણયીઓમાં શશીએ એક સંખ્યાનો ઉમેરો કયોય તે તેને યાદ આવ્યુ,ં ને તેણે મનમુ-પ્રબોધ સાથે વાત કરતાં ઉમેય:ુ​ું ‘નીલી તો વેમયા જ હતી. કોણ જાણે કયે ભવે છૂટશે!’ ‘આપણે હવે એ વાત બંધ કરો ને, શશીભાઈ’, મનમુ બિાસું ખાતાં બોલી. ‘એ મબચારી મરી િઈ, હવે શુ?ં ’ ‘શશી, તું તો આજે બહુ ઊપડ્યો હોં! અમને ખબર નહીં તું પણ નીલીથી આટલો ધરાઈ િયો હશે એ.’ પ્રબોધે કહ્યું. ‘એટલો ધરાયો છું કે ન પૂછો વાત, એના પમરચયમાં આવવું એ પણ પાપ હતુ.ં ’ શશીએ કડવાશથી કહ્યું. ફરી પાછું પેલું મુખ તેની મનદોયષ દેખાતી મોહકતાથી હસતું એને કહી રહ્યું હોય એમ લાગ્યુ:ં ‘એમ કે? ને તમારા પમરચયથી તો મને પુણ્ય મળ્યુ.ં કેમ?’ એથી તો શશીની કડવાશ એકદમ વધી િઈ. વાતમાં ને વાતમાં દોઢ વાિી િયો હતો. હવે એ વાતોથી બધાં થાકી પણ િયાં હતાં. શશી ઊઠ્યો: ‘ચાલો હવે છૂટાં પડીએ. આજે તો બહુ મોડું થઈ િયુ.ં ’ ‘ખાપસો દોઢ થયો.’ મનમુ બિાસું ખાતાં બોલી. શશીએ પોતાના સુતરાઉ કોટનો કોલર ઊંચો કરી પોતાની મજબૂત છાતીને સુરમિત કરી. હાથ જરા આળસમાં મરડી બોલ્યો: ‘હજી તો ખૂબ લાંબે જવું છે અને હું મૂખનય ી જેમ આટલે મોડે સુધી બેઠો રહ્યો.’ ‘તે તેમાં શું થયુ?ં ’ પ્રબોધે પણ શાલનું સંરિણ ધકેલી નાખી ઊભા થતાં કહ્યું: ‘બે-અઢી માઈલ તને શી મવસાતમાં?’ મનમુ પણ શાલને દૂર કરી સાડી ખંખરે તી ઊભી થઈ. બારી બહાર નજર કરી તે બોલી: ‘અંધારું કેટલું છે!’ પછી અવાજમાં જરા ભાવ લાવી: ‘શશીભાઈ, અહીં જ રાત રોકાઈ જાઓને? આવા અંધારામાં ક્યાં જશો?’ ‘ના રે ના!’ શશી હસીને બોલ્યો. ‘આ કંઈ મુબ ં ઈ થોડું છે તે ટેમલફોન કરીને કહી દઈ શકાય? અત્યાર સુધી નથી િયો તે બધાં મવચારમાં તો પડી િયાં હશે જ.’ ‘ને આ દેશી રાજ્ય! આપણે નકામાં અહીં આવ્યાં, પ્રબોધ.’ મનમુએ કહ્યું, ‘રપતામાં બ્લેક-આઉટને અંિે એક દીવો પણ ન મળે. જાણે બધી લડાઈ અહીં જ ઊતરી આવી ન હોય! એથી તો મુબ ં ઈ ક્યાંય સારું.’ ‘મુબ ં ઈ જેટલા જ પિારમાં અહીં કેટલી બાદશાહીથી રહેવાય છે?’ પ્રબોધે જવાબ વાળ્યો. મનમુ એનો કંઈ ઉત્તર આપવા જતી હતી ત્યાં તો શશીએ તેને વારી: ‘હવે એ વાત ઉપર ઊતરીશું તો વળી બીજો કલાક નીકળી જશે.

29

હેરોની દેસી હાઈકસસબેડમિન્ટન ક્લબેિાઉન્ટ કકમિ​િાન્જારો સર કયોસ th

5 October 2024

લંડનઃ સહનશમિ અને દેસી હાઈકસય મક્કમતાના પ્રેરણાદાયી બેડમમચટન ક્લબના કાયયમાં હેરોની દેસી ટીમ સભ્યોમાં મમતેશ હાઈકસય બેડમમચટન ક્લબે કોઠારી, જયમીન ઈપટ આમિકાના પટેલ, રાજીવ પટેલ, ટાચઝામનયામાં આવેલો ડો. મનકેશ મહેતા, માઉચટ કકમલમાચજારો રસ્મમન શાહ, સંજશ ે પરમાર, મહરેન િાંધી સફળતાપૂવય સર કયોય છે. આ હાઈકસય ટીમમાં આવા રશ્મિન શાહ, રાજીવ પટેલ, હીરેન ગાંધી, મિલન દવે, મિતેશ અને મમલન િાંધીનો પડકારજનક ટ્રેક સંદભભે કોઠારી, સંજેશ પરિાર, જયિીન પટેલ, ડો. મનકેશ િહેતા સમાવેશ થયો હતો અનુભવ ઘણો ઓછો જેમણે આ મુમકેલ હોવાં છતાં, મશખર સુધી આઠ મદવસની ચડાણ માટે એક વષય અિાઉથી તૈયારી આરંભી દીધી સાહસયાિામાં પ્રચંડ શારીમરક અને માનમસક હતી. SKLP ગ્રૂપ અને દેસી રેમ્બલસય ગ્રૂપ સાથે અવરોધો પાર પાડ્યા હતા. આ સાહસ થકી મનયમમત રમવવારી વોક ઉપરાંત, તેમણે કફટનેસ હાઈકસભે હેરો અને બ્રેચટમાં પીડાશામક સારસંભાળ સુધારવા કઠોર વ્યમિ​િત તાલીમ પણ લીધી હતી. ટીમે લેમોસો િેટ ખાતેથી 15 સપ્ટેમ્બરે આપતી પથામનક ચેમરટી સેચટ લ્યૂક્સ હોસ્પપસ માટે જપટમિમવંિ ફંડરેઈમઝંિ પેજ મારફત 13,000 સાહસનો આરંભ કયોય હતો અને આઠ મદવસના િાળામાં તેમણે 2100 મીટરની ઊંચાઈથી 5985 પાઉચડનું ભંડોળ એકિ કયુ​ું હતુ.ં ઉત્સાહી હાઈકર અને લાંબા સમયથી કલ્બના મીટરની ઊંચાઈએ આવેલા મશખરને સર કયુ​ું હતુ.ં સભ્ય પ્રકાશ જોશી દ્વારા આ સાહસનો આરંભ દેસી હાઈકસય ટીમને ટાચઝામનયન શેફ્સ, િાઈડ્સ કરાયો હતો અને સાથી બેડમમચટન ખેલાડીઓને અને સામાન ઉચકનારા પોટટરોએ સપોટટ કયોય હતો. ટ્રેકકંિના મવિમાં સામેલ કયાય હતા. કેચયામાં ભારતીય ખોરાક પર નભીને ટીમે પાયાિત જચમેલા જોશીએ કકમલમાચજારો સર કરવાનું પવપ્ન સુમવધાથી માંડી મુમકેલ હવામાન સુધીની સેવ્યું હતું પરંત,ુ નાદુરપત પવાપથ્યના કારણે આખરી પડકારજનક પમરસ્પથમતનો સામનો કયોય હતો. ે પરમાર અને મહરેન ચડાણમાં ભાિ લઈ શક્યા ન હતા. જોકે, તેમની ટીમના બે સભ્યો સંજશ ટીમ આિળ વધતી રહી હતી અને હનુમાન િાંધીને આરોગ્ય સમપયાઓ નડી હતી પરંત,ુ ચાલીસા અને િાયિી મંિના ઉચ્ચારણો સાથે ડો. મનકેશ મહેતાએ અમૂલ્ય મેમડકલ સપોટટ પૂરો પાડ્યો હતો. આખરી ચડાણ પૂણય કયુ​ું હતુ.ં

- ગુિાબદાસ બ્રોકર થોડા થોડા સમયને અંતરે એક યા બીજી નોકરી મળવાથી આપણે બધાં અહીં ભેળાં થઈ િયાં એ જ પ્રભુનો પાડ માનો ને.’ ‘એક મંિળભાઈ મબચારા ત્યાં જ રહી િયા.’ મનમુએ કહ્યું. ‘ચાલો ત્યારે, હું જાઉં છું હોં.’ કહી શશી ચાલવા લાગ્યો. દરવાજા સુધી પ્રબોધ અને મનમુ તેને મૂકવા આવ્યાં. શાંત નીરવ રામિ મૂિી મૂિી વહી જતી હતી. તારાઓ પણ જાણે અંધકારમાં ઓિળી િયા હતા. માિ ઠંડી જ પોતાનો ચમકારો કરી રહી હતી. સાડીથી પોતાના આખા અંિને વીંટી લેતી મનમુ આકાશ સામે જોઈ બોલી: ‘શશીભાઈ, ખરેખર તમે રોકાઈ જાઓ હોં! રાત ભયંકર છે અને ઠંડી પણ પુષ્કળ છે.’ ‘કંઈ નહીં, હું તો આ ચાલ્યો.’ કહી, શશી તેની સામે જોઈ જરા હસીને દરવાજાની બહાર નીકળી િયો. ‘જો રપતે નીલીના બહુ મવચાર નહીં કરતો હોં!’ પ્રબોધ હપયો, પછી ‘એ શશીને ઠંડી કે અંધારું કદી નડ્યું છે કે આજે નડશે? મરદ છે. એનું શરીર કેવું છે જોતી નથી?’ એમ દરવાજો બંધ કરતાં તેણે કહ્યું. ‘મને તો આમાં થોડે દૂર જવાનું હોય તોયે એટલી બીક લાિે!’ મનમુએ કહ્યું. અને બચને ફરી પાછાં દીવાના રિણ નીચે ચાલી િયાં. શશીની એકાંતયાિા શરૂ થઈ િઈ. બે-અઢી માઈલ દૂર તેને જવાનું હતુ.ં િણ-ચાર મમહનાથી મનમુ અને પ્રબોધ કામઠયાવાડના આ નાના શહેરમાં આવ્યાં હતાં. બેએક મમહનાથી પોતે. મનમુ-પ્રબોધ િામ બહાર દૂર દૂર પ્લોટમાં રહેતાં હતાં.

શશી િામમાં જ રહેતો હતો. તેમનાં બચનેનાં ઘરની વચ્ચે બે-અઢી માઈલનું અંતર હતુ.ં વચ્ચે એકાદ માઈલ તો એક પણ ઘર નહોતું આવતુ,ં માિ વેરાન જ આવતુ.ં િામના લોકો તેને રણ કહેતા. તે ચાલ્યો. તેના પદાઘાતે નીરવ રામિને પવરમય કરી મૂકી. તેની નજર સામે દૂર દૂર સુધી અંધકાર પથરાયેલો હતો. આજુબાજુ, પાછળ, જ્યાં જુઓ ત્યાં માિ અંધકાર. એ અંધકારની જ મૂક વાણી હોય એવી ઠંડી પોતાનું વચયપવ પ્રપથાપવા પ્રયત્ન કરી રહી. શશી આિળ ને આિળ ચાલ્યો જતો હતો. આ રામિના અંધકારથીયે મવશેષ િાઢ અંધકાર તેના હૃદયમાં પથરાતો જતો હતો. ‘શા માટે પોતે નીલીની મવરુદ્ધ આટલું બધું બોલ્યો? નીલી દોમષત હતી તો પોતે ક્યાં મનદોયષ હતો?’ ‘શા માટે? શા માટે? શા માટે?’ તેનું હૃદય તેને પૂછી રહ્યું. એ પ્રમનની ચુિ ં ાલમાંથી છૂટવા તેણે પવપથ બનવા પ્રયત્ન કરી આજુબાજુ, ઉપર, જોયુ.ં ક્યાંય કશું ન દેખાયુ.ં માિ અંધારું પોતાનું મુખ ફાડી તેને પણ િળી જવા ઊભું હોય તેમ તેને લાગ્યુ.ં ફરી પાછો તે મવચારોમાં ઘસડાયો. છેલ્લા કલાકમાં તો મનમુ અને પ્રબોધ બહુ જ થોડું બોલતાં હતાં. પોતે જ મૂખનય ી માફક બોલ્યે જતો હતો, પોતે નીલીને અચયાય નહોતો કયોય? ‘હા, કયોય’તો જ.’ જાણે નીલી તેને કહેતી હોય તેમ તેને લાગ્યુ.ં તેણે ચમકીને સામે જોયુ.ં જાણે નીલી હસતી હસતી તેને ઠપકો દઈ રહી હતી. તેણે આંખો ચોળી. કશું ન દેખાયુ.ં માિ અંધારું જ. તે ધ્રૂજી ઊઠ્યો. જાણે ઠંડીથી જ પોતે ધ્રૂજતો હતો તેમ માની તેણે કોટને પોતાની મજબૂત છાતી આસપાસ વધારે જોરથી વીંટી લીધો. તે આિળ ચાલ્યો. ફરી મવચારો શરૂ થયા. તેનાં પિલાં જમીન ઉપર અવાજ પાડી રહ્યાં. કોઈ દહાડો નહીં ને આજે તેને લાગ્યું કે આ અવાજ કોઈ તેની પાછળ પાછળ ચાલ્યું આવે છે તેનો છે. તે ઊભો રહી િયો. અવાજ પણ ઊભો રહી િયો. તેણે પાછળ ફરી જોયુ.ં કશું જ નહોતુ.ં માિ અંધારું. તેને પોતા ઉપર િુપસો આવ્યો. પોતે કદી કશાથી બીતો નહોતો ને આ શુ?ં પોતાથી જ પોતે બીતો હતો? ને નીલી? પોતે શું ખોટું કહ્યું હતુ?ં નીલી ખરાબ તો હતી જ. ‘હા, હતી જ, પણ તમે?’ ફરી પાછું પેલું હસતું મુખ િાઢ અંધારાં ભેદી તેની સામે હસી રહ્યું. તેની નજર ચુકાવવા તેણે બાજુએ જોયુ.ં ત્યાં પણ તે જ આંખો, તે જ સ્પમત, તે જ રેખાઓ તેને દેખાઈ. (આવતા સપ્તાહેસમાપ્ત)


30

@GSamacharUK

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

સ્વગગથી ઉતરી આવેલુંદિવ્ય સંગીત સંવાદિતા સજજેછે નવનાત વલિ​િ મંિળેપરિોક પંથે સંગીત – મ્યુવિક વદવ્યતા છે. મ્યુવિક શબ્દ ઘણી િખત, ગીત તમને લાગણીશીલ લસધાવેિ સ્વજનોનેઅંજલિ અપપી અિેવબક ‘મૌવસકી-MAUSIQI’માંથી ઉતિી બનાિતું નથી પિંત,ુ તમે તે સાંભળો છો ત્યાિે

5th October 2024

આવ્યો છે જેનો અથણ ‘થિગણમાંથી આિેલા નાજૂક તમાિા મનમાં લોકો અને િથતુઓની યાદ આિે તાલબદ્ધ તિંગો’ થાય છે. છે તેનાથી લાગણીશીલ બનાય છે. વિય સંગીત, કવિ િઘુપવત સહાય ‘કફિાક’ ગોિખપુિી માિા મનને હંમશ ે ાં ખાલી કિી દેિા બદલ, માિા લખે છેઃ હૃદયના ઉપચાિ બદલ અને માિા ઉત્સાહને મુતરિબ સેકહો ઈસ અંદાઝ સેગાયે ઊંચે ઉઠાિ​િા બદલ તાિો ઘણો જ આભાિ. હિ રદલ કો લગેચોટ સી, હિ આંખ ભિ આયે. સંગીત આત્મા પિ િોજબિોજના જીિનથી અથાણત, ગાયકને એ િીતે ગાિાની વિનંતી છિાયેલી િૂળ-િજને િોઈ નાંખે છે. કિો કે દિેક હૃદયને ચોટ લાગે અને દિેક ‘ગુલઝાિે કહ્યું હતું કે તેમણે ‘નામ ગુમ આંખમાંથી આંસુ િ​િસે. જાયેગા, ચેહિા યે બદલ જાયેગા, મેિી મુતવિબ (અિેવબક)નો અથણ ગાયક, ગીતકાિ, આવાઝ હી પહેચાન હૈ ... ગિ યાદ િહે’ લોકગાયક, સંગીતકાિ. સંગીત તો બ્રહ્માંડના પંરિઓ મનેધ્યાનમાંિાખીનેજ લખી હતી. અિાજનું સૌથી વનથયંવદત થિરૂપ છે. જેને કહી ન મને લાગે છે કે તેમણે માિી સંવદે નાઓ શકાય તેને ગાિું જોઈએ. જ્યાિે સંગીત િગાડાય સંપણ ૂ તણ ઃ અરભવ્યિ કિી છે.’ છે ત્યાિે તે સુસિં ાવદતા - કોસ્થમક હામણની િચે છે. – લતા મંગશ ે કર આપણું બ્રહ્માંડ લયબદ્ધ ગવત ભાિતીય સંથકૃવત વિવિ​િ પિ ટકી િહ્યું છે. સંગીત આ િકાિના િ​િાહો અને લયબદ્ધતાને જીિંત, સવિય મારેપણ કંઈક કહેવુંછે! પિંપિાઓને િદવશણત કિે છે. અને સદાકાળ જાગ્રત િાખે િામનિમી, હોળી, – જય વાલા છે. સંગીતની િકૃવત જ એિી જન્માિમી, હનુમાન જયંતી, છે કે સામૂવહક ચેતના પિ તેની શાંવતદાયક અસિ ગુરુપૂવણણમા, મહાિીિ જયંતી, નિ​િાવિ થાય છે. શબ્દો વનષ્ફળ જાય છે ત્યાિે સંગીત બોલે (દુગાણપજા ૂ ), ગણેશ ચતુથથી, વદિાળી, ગાંિી છે. દિ​િોજ એક બાબત એિી કિો કે જેનાથી જયંતી, થિાતંત્ર્ય વદન, ઈત્યાવદ ઉત્સિો િત્યેક તમને આનંદ મળે. ભાિતીયની નસમાં િહે છે. દિેક ભાિતીયનો તમે જૂના સંગીતની ખોજ કિશો ત્યાિે જૂના આત્મા શાશ્વત સુમિુિ ગીતના િૈવિધ્યમાં વમિના પુનઃ સંપકકમાં આવ્યા હો તેિો િેમ િસિેલી િેવદક અવભવ્યવિનું સાિન છે. સાંપડશે. સંગીત – ગાિાથી તમાિા હૃદય, લગભગ તમામ સામાવજક-િાવમણક કાયણિમો ફેફસાં,ને કસિત થાય છે અને એન્ડોકફકન્સ િછૂટે અને ઊજિણીઓ કોઈ િકાિના ગીત, મલોક, છે જેનાથી તમને સારું લાગે છે. યોગ્ય સંગીત સૂિ અથિા કોઈ િૂન સાથે ઓળખ િ​િાિે છે. થકી તમે ક્યાં તો બિું જ ભૂલી જાિ છો અથિા આપણે સાથે મળીને તેનું ગાયનવાદન કરીએ! તમને બિું જ યાદ આિી જાય છે. જીિન તો આપણા પોતાના જ અિાજનું પુનઃથમિણ એક વપયાનો સમાન છે તમે જે િીતે િગાડશો કિ​િા...સજીિન કિ​િા... આદિ કિ​િા. તેમ તે િાગશે. તમાિી આંખો બંિ કિો અને ભાિતમાતા, અમને સંગીતનો આનંદ સંગીતને તમને મુિ કિ​િા દો. આપિા બદલ આપનો આભાિ.

∩≥¸Ъ ´аÒ¹╙¯°Ъએ ĴˇЦє§╙»

¸Ц §³³Ъ ╙´¯Ц Â╙ï ¾Цºє¾Цº ¾є±³

§×¸: ∞∩-∞∞-∞≥∟≥ (ЧકÂЬ¸Ь)

ÂÕ¢Ьι ¢Ьλ¸Ц¯Ц Â╙ï ¾Цºє¾Цº ¾є±³

╙³²³: ∟∟-∞√-∞≥≤≈ (ЧકÂЬ¸Ь)

ĴЪ ´ЬιÁђǼ¸ ¾³ºЦ¾³ ºЦ¹¥аºЦ LLB ³ЦºЪ ²¸↓ ´╙¯ ±щ¾ ³ ±а:

─એક¹ ²¸↓ એક 9¯ ³щ¸Ц, કЦ¹↓ ¶¥³ ¸³ ´╙¯ ´º Ĭщ¸Ц┌

¦щà»Ц ∩≥ ¾Á↓°Ъ ¸ЦºЦ ´º¸щΐº, ´╙¯ ¸ЦºЦ ¢Ьλ, ´╙¯ § ¸ЦºЦ ╙Ĭ¹¯¸ ¯щ¸Ц³Ъ <¾Ъ ºÃЪ ¦Ьє ¯щ°Ъ § ´»щ ´»щ ¯¸Цºђ °¾Цºђ ³щ કλ®Ц ¸Ц³Ъ³щ ¢ає§³ કιє ¦Ьє. આ´ § ¸ЦºЦ §×¸ђ§×¸³Ц ±Ц¯Ц ³щઆ´ § ¸ЦºЦ ·Цƹ ╙¾²Ц¯Ц ¶³Ъ ¸ЦºЦ ¸³³щÂЬ¸³ કºЪ ºЦ¡ђ ¦ђ. ¯¸Цºђ અÓ¹є¯ Ĭщ¸ § ¸ЦºЪ ╙§є±¢Ъ³ђ ÂÃЦºђ ¦щ³щ¯щ§ ¸ЦºЪ ´Ãщ¥Ц³ ¦щ. અª» ╙¾ΐЦÂ³Ъ ¦Ц¹Ц ´»´» કж´Ц³Ц અ╙·Áщક¸Цє ¯¸Цºђ ╙¾¹ђ¢ Ãђ¾Ц ¦¯Цє Ĭщ¸³щ Ĭ¢ª કºЪ ¸³³щ આ³є±¸Цє ºЦ¡щ ¦щ. આ´ ¸ЦºЦ ÂÓ¹ Ĭщ¸³щ કђઇ આє¥ આ¾¾Ц ³°Ъ ±щ¯Ц, ¯щ°Ъ § κє ╙³·↓¹ ¶³Ъ <¾Ъ ºÃЪ ¦Ьє. ¸Ц¯Ц ╙´¯Ц³ЬєÂÓ¹, ¸Ц¯Ц³Ъ ·╙Ū ³щઆ´³ђ Ĭщ¸ § ¸³щ<¾Ц¬Ъ ºΝЦє¦щ. ¯¸щ § ¸ЦºЪ ´а; અ³щ ¯¸щ § ¸Цλ ¸є╙±º, આ ´а;º®³Ъ ´а; ¸Ц³Ъ ¸ЦºЪ ĴÖ²Цє§╙» ç¾ЪકЦº¿ђ<. Âè±¹ ĴÖ²ЦÂЬ¸³ ÂЦ°щ¯¸³щ¿¯ ¿¯ ¾є±³. Raichura Nivas, 20, Carolina Road, Thornton Heath, Surrey CR7 8DT Tel. : 020 8764 8596

-જ્યોત્સના શાહ શુિ​િાિ તા.૨૭ સપ્ટેમ્બિ ૨૦૨૪ના િોજ નિનાત િડીલ મંડળે શ્રાધ્િ પક્ષ વનવમત્તે વદિંગત થિજનોના થમિણાથથૈ સુમિુિ કાયણિમનું આયોજન કયુ​ું હતું. આ િસંગે ૩૦૦+ િવડલોએ ભાગ લીિો અને ૪૫ જેટલા વદિંગત થિજનોની સભાજનોને સંબોધી રહેલ નલીનભાઇ ઉદાણી તસિીિો મૂકી દીપ િગટાિી (સ્ટેજ પાસે હારબંધ લદવંગત આત્માઓની તસવીર) ભાિાંજવલ જે-તેના થિજનોએ આપી હતી. હૈયામાં િહ્યા કિી’ ગીતથી િાિંભ કયોણ અને બૈજુ પૂિણ િમુખ શ્રી નવલનભાઇ ઉદાણીએ સૌનું બાિ​િા કફલ્મના ગીત ‘ઓ દુવનયાકે િખિાલે’થી હાવદણક થિાગત કિતા જણાવ્યું કે, “તા.૨૯-૯- સમાપન કિતા “તમાિી યાદ નવહ ભૂલાય, ૧૩માં િથમ થમિણાંજવલ કાયણિમ યોજ્યો વદિસો જાય, િષોણ િીતે” થી થિગણથથ ત્યાિથી સુદં િ િવતસાદ મળતાં હિે દિ િષષે એની આત્માઓને ભવ્ય અંજવલ અપથી. ઉજિણી કિી આપણી િચ્ચેથી વિદાય લીિેલ આ કાયણિમના કો-ઓડથીનેટિ શ્રી વનવતનભાઇ સાિડીઆ, પૂવણણમાબહેન મેશ્વાણી અને કલ્પનાબહેન દોશીએ સાિી એિી જહેમત ઉઠાિી હતી. અને થટેજનું ડેકોિેશન તો હસ્થમતાબહેન દોશીની જ માથટિી! તાજેતિમાં જ વિદાય લીિેલ સુશીલાબહેન વિનોદિાય દોશી(િવડલ મઁડળના ચાહક)એ એમની ભાિના કુટુઁબીજનો સમક્ષ િજુ કિી હતી કે એમનાં પવતશ્રી વિનોદિાયની ૧૦૦મી બથણડે વનવમત્તે નિનાત િવડલ મંડળને ૧૦૦૦ પાઉન્ડનું સ્મરણાંજલલમાં સામેલ સ્નેહીજનોની તસવીર દાન આપિું. માતાની આજ્ઞા મુજબ એમના સુપુિ શ્રી જયંતભાઇ અને શ્રીમતી િસ્મમબહેન પુણ્યશાળી આત્માઓને યાદ કિી તેઓ જ્યાં પણ દોશી તેમજ દીકિી આિતીબહેને કુટુઁબ તિફથી હોય ત્યાં સુખશાતા િાંચ્છીએ છીએ. પૂિણજોના દાન જાહેિ કિી ખાસ હાજિ િહી માતુશ્રીને ઋણની આ પિંપિા અનુસિી એમના જીિનનો અંજવલ આપી હતી. ઉત્સિ કિીએ..’’ છેલ્લે ચા-વબથકીટની વલજ્જત સહ સૌ કકચન કવમટીની બહેનોના હાથે બનાિેલ વિખિાયાં. થિાવદિ િસોઇનો આથિાદ માણી ભવિ​િંગની વલિલ મંિળ તરફથી ૪ ઓક્ટોબરે જમાિટમાં સૌ ઓતિોત બન્યાં. નવરાિી રાસ-ગરબા, સવારના મનીષાબહેન મિીનાબહેન અને નીલેશભાઇએ મેલોડી વાલા યોગા કરાવશે. લંચ બાદ કનકબહેન એક્સિેસ સાથે સુંદિ ભજનો-ગીતો િજુ કિી લિવેદી અને નીલેશભાઇ જૈન રાસ-ગરબા િભુભવિમાં સભાજનો અને વદિંગત વપતૃઓને બપોરના ૨ વાગ્યાથી કરાવશે. એ લદવસે બેસ્ટ પણ સામેલ કયાણ. સૌથી મોટો િમણ માનિતાનો ડ્રેસ (ભાઇઓ અને બહેનો)ની હલરફાઇ થશે. છે એ ન્યાયે ‘મૈિી ભાિનું પવિ​િ િ​િણું મુજ (તસવીર સૌજન્ય: મીનાબહેન સંઘાણી) અનુસંધાન પાન-1

જમ્મુ-કાશ્મીરમાં...

આશંકાથી વિપવિત િાજ્યમાં ક્યાંય પણ કોઇ પણ થથળે અલગતાિાદી તત્િો કે આતંકિાદી પવિબળો ચૂંટણી િવિયા ખોિ​િી શક્યા નથી કે તેમાં ખલેલ પાડી શક્યા નથી. િાજ્યમાં િથમ તબક્કામાં 24 બેઠકો પિ 58 ટકા જ્યાિે બીજા તબક્કામાં 26 બેઠકો પિ 57 ટકા મતદાન થયું હતું. બીજા તબક્કા દિવમયાન 15 દેશોના િવતવનવિઓએ િાજ્યની મુલાકાત લઇને ચૂંટણી િવિયાનું વનિીક્ષણ કયુ​ું હતું.

હજારો દલિત પલરવારોનું પ્રથમ વખત મતદાન

જ મ્ મુ - કા મ મી િ ની િ​િ​િાનસભા ચૂંટણી આ િખતે ઘણી દૃવિએ અલગ છે. લદાખ હિે અલગ કેન્દ્ર શાવસત િદેશ છે, આવટિકલ 370 અને 35એ હિે ઇવતહાસનો ભાગ છે અને જમ્મુ-કામમીિ પણ હાલ એક

પૂણણ િાજ્ય નથી. એટલું જ નહીં આ વસિાય એક મહત્ત્િની િાત એ છે કે પહેલી િખત એિા હજાિો લોકોને મતદાન કિ​િાની તક મળશે જે અત્યાિ સુિી જમ્મુ-કામમીિની ચૂટં ણીમાં માિ મૂકદશણક હતા. આ લોકો અહીં 7 દાયકાથી િસેલા છે પિંતુ અત્યાિ સુિી તે કોઈ ચૂંટણીનો ભાગ નહોતા. આ તે લોકો છે જે 1947માં ભાિતના ભાગલા બાદ પાકકથતાનથી અહીં આિીને િથયા હતા. આમાંથી મોટાભાગના લોકો જમ્મુ, કઠુઆ, િાજૌિી જેિા જમ્મુ-કામમીિના વજલ્લામાં જઈને િથયા હતા. 1947માં આિેલા આ લોકોને અત્યાિ સુિી નાગવિકતા જ મળી શકી નહોતી અને 5764 પવિ​િાિોને કેમ્પમાં િહેિું પડતું હતું. સિકાિી, ખાનગી નોકિી કે પછી કોઈ પણ સંગવઠત િોજગાિ તે કિી શકતા નહોતા. ચૂંટણીમાં ભાગ લેિાનો તેમને

અવિકાિ નહોતો. તેથી કોઈ પણ િકાિનું દબાણ બનાિ​િાની સ્થથવતમાં પણ તે નહોતા. આવટિકલ 370 દૂિ થતાં આ લોકો માટે આશાનું કકિણ ખીલ્યુ.ં તેમને નાગવિકતા મળી, જમીન ખિીદિા, નોકિીનો અવિકાિ મળ્યો અને તે લોકતંિનો ભાગ બન્યા.

સપ્ટેમ્બરમાં14 આતંકી ઠાર

વિ​િાનસભા ચૂંટણી િચ્ચે જમ્મુ-કામમીિમાં ભય ફેલાિ​િાનું આતંકિાદી ષડ્યંિ સેનાએ ફિીથી વનષ્ફળ કયુ​ું છે. કામમીિના કુલગામ વજલ્લામાં અવદગામ ગામમાં શવનિાિે સેના અને આતંકીઓ િચ્ચે અથડામણ થઈ હતી, તેમાં બે આતંકી ઠાિ કિાયા હતા, જ્યાિે એક પોલીસ અવિકાિી અને સેનાના 4 જિાન ઘિાયા હતા. આમ ચૂંટણીના સમયગાળાની કાયણિાહી દિવમયાન કુલ 14 આતંકી ઠાિ મિાયા છે.


@GSamacharUK

www.gujarat-samachar.com

GujaratSamacharNewsweekly

5th October 2024

31

:+(5( 6$1'< %($&+(6 0((7 9,%5$17 &8/785( (VFDSH WR WKH H[RWLF SDUDGLVH RI =DQ]LEDU ZLWK RXU H[WHQVLYH WRXUV DQG KROLGD\V

;ϭϰϭϜϱ ͺ΂Ϭͷ;ϫ

/8; 0DULMDQL =DQ]LEDU %UHDNIDVW 6DYH XS WR

6XOWDQ 6DQGV ,VODQG 5HVRUW 6SD $OO ,QFOXVLYH 6DYH XS WR

%OXHED\ %HDFK 5HVRUW 6SD +DOI %RDUG 6DYH XS WR

1LJKWV _ )URP e SS

1LJKWV _ )URP e SS

5R\DO =DQ]LEDU %HDFK 5HVRUW

*ROG =DQ]LEDU %HDFK +RXVH 6SD 0HOLD =DQ]LEDU

$OO ,QFOXVLYH 6DYH XS WR

1LJKWV _ )URP e SS

+DOI %RDUG 6DYH XS WR

1LJKWV _ )URP e SS

1LJKWV _ )URP e SS

$OO ,QFOXVLYH 6DYH XS WR

1LJKWV _ )URP e SS

ZZZ VRXWKDOOWUDYHO FR XN

3ULFHV VKRZQ DUH SHU SHUVRQ DQG FRUUHFW DW WKH WLPH RI SXEOLVKLQJ $OO SULFHV DQG RIIHUV DUH VXEMHFW WR FKDQJH DQG DUH H[WUHPHO\ OLPLWHG 7HUPV FRQGLWLRQV DSSO\


32 5 October 2024 th

@GSamacharUK

®

®

SPECIAL OFFER

DELHI: MUMBAI: BANGALORE: AHMEDABAD: HYDERABAD: VADODARA: RAJKOT: BHUJ: NAIROBI: DAR ES SALAM: BANGKOK:

Economy £420.00 £475.00 £450.00 £480.00 £475.00 £530.00 £565.00 £640.00 £530.00 £595.00 £545.00

Business £1465.00 £1470.00 £1590.00 £1490.00 £1650.00 £1575.00 £1590.00 £1615.00 £1750.00 £1650.00 £1950.00

020 7749 4085

પશ્ચિમ બંગાળના હાવડા ઝિલ્િાના ઝિવપુરમાં આિાયય િગદીિ​િંદ્ર બોસ બોટઝનકિ ગાડડનમાં 260 વષય િૂનું અને 273 એકરના ઘેરાવામાં ફેિાયેિું ‘ધ ગ્રેટ બરગદ ટ્રી’ આવેિું છે. આ ઝવિાળકાય વડિાનું નામ વષય 1984માં સૌથી ઘેઘૂર અને સૌથી વધુ ફેિાયેિા વૃક્ષરૂપે ઝગનેસ બુકમાં નોંધાયું હતું. અિબત્ત, હાિ આ રેકોડડ બીજા કોઇ વૃક્ષના નામે છે, પણ આ ઘેઘૂર વડિાની વાત કરીએ તો, 18 મી સદીમાં આ વૃક્ષના 89 મુખ્ય મૂળ હતા, િેની સંખ્યા અત્યારે વધીને આિરે 4600 થઇ ગઇ છે. આ વડિાની સારસંભાળ એક બાળકની માફક 11 િોકોની ટીમ દ્વારા િેવાય છે. વૃક્ષને ફંગિ ઇન્ફેક્િનથી બિાવવા તેની નીિેની સપાટીથી 3 ફૂટ ઉપર સુધી એન્ટી ફંગિ પેઇન્ટ િગાવાય છે. ઉલ્િેખનીય છે કે ગુિરાતમાં પણ નમયદા નદીના કાંઠે આવેિો અને ‘કબીરવડ’ તરીકે જાણીતો વડિો તેના ઝવિાળકાળ ઘેરાવા માટે જાણીતો છે.

રૂ. 40 કરોડની ગાયનુંભારત કનેક્શન

ગાયની આ જાપત વૈજ્ઞાપનક બ્રાઝિઝિયાઃ જો કોઈ આપણને પૂછે કે ભાષામાં બોસ ઈટડીકસ તરીકે સૌથી મોંઘી ગાયની કકંમત કેટલી? તો ઓળખાય છે. વૈજ્ઞાપનકો અનુસાર, તે આપણેરૂપપયા 5 લાખ કે10 લાખ કહીએ, ભારતના ઓટગોલ પશુઓની વંશજ પરંતુતમનેજાણીનેનવાઈ લાગશેકેએક છે, જે તેની શપિ માટે જાણીતી છે. ગાય 40 કરોડ રૂપપયામાંવેચાઈ છે. હા, પૂરા ગાયની પવશેષતા એ છેકેતેપોતાની 40 કરોડમાં, એટલું જ નહીં, આ ગાયનું જાતને પયાયવરણ પ્રમાણે અનુકળ ૂ ભારત સાથે ગાઢ જોડાણ છે. તેની બનાવે છે. આ પ્રજાપતને 1868માં ખાપસયતો જાણીનેતમનેપણ આશ્ચયયથશે. વહાણ દ્વારા પ્રથમ વખત બ્રાપિલ પ્રાણીઓની હરાજીની દુપનયામાં આ એક મોકલા હતી. આ પછી 1960ના નવો રેકોડડછે. આ ગાય આંધ્ર પ્રદેશના નેલ્લોરની છે. તે પવયાપટના-19 દાયકામાંબીજી અનેક ગાયોનેભારતથી લઇ જવાઇ હતી. ઓટગોલ જાપતના પશુઓની સૌથી મોટી પવશેષતા એ છેકેતેઓ એફઆઇવી મારા ઇમોપવસ નામથી ઓળખાય છે. બ્રાપિલમાંએક હરાજી દરપમયાન આ ગાય 4.8 પમપલયન યુએસ ડોલરમાંવેચાઇ છે, ખૂબ જ ગરમ તાપમાનમાં પણ જીવી શકે છે કારણ કે તેમનું જે ભારતીય રૂપપયામાં 40 કરોડ રૂપપયા બરાબર છે. આ સાથે તે મેટાબોપલિમ ઘણુંસારુંછે. તેનેકોઈ પણ પ્રકારનો ચેપ પણ લાગતો પવશ્વમાંસૌથી મોંઘા ભાવેવેચાયેલી ગાય બની છે. રેશમી સફેદ ફર નથી. બ્રાપિલમાં ખૂબ જ ગરમી છે, તેથી આ ગાય ખૂબ જ પસંદ અનેખભા પર પવપશષ્ટ બલ્બ હમ્પ ધરાવતી આ ગાય મૂળ ભારતની કરાય છે. આ બ્રીડનેપજનેપટકલી વધુપવકપસત કરાઇ છે. પપરણામે છે. જાણીનેનવાઈ લાગશેકેઆ ગાયનુંનામ નેલ્લોર પજલ્લાના નામ તેનું વાછરડું માતા કરતાં પણ વધુ ઉચ્ચ ગુણો ધરાવતું હશે તેવું વૈજ્ઞાપનઓનુંમાનવુંછે. પરથી રખાયુંછે. બ્રાપિલમાંઆ જાપતની ખૂબ માંગ છે.

We also have Premium Economy prices...!

All Prices mentioned above are ‘From’ and subject to change

For Advertising Call

www.gujarat-samachar.com

4.86 એકરમાંફેલાયેલો છે260 વષષજૂનો આ વડલો

3 હજાર વષષ પુરાણું તીરનું ફણું અને યુરોપીય યુદ્ધ

બઝિયનઃ જમયનીમાંથી મળેલુંઅને3,000 વષયથી પણ વધુપુરાણું તીરનું ફણું યુરોપની પ્રાચીન લડાઈની કથા કહે છે. આ તીર ખોપરીનાંએક પહથસામાંઘૂસેલુંછે. આમ તો એવી ધારણા રહી છેકેકાંથય યુગ (બ્રોટિ એજ)માંયુરોપમાંશાંપત પ્રવતયતી હતી પરંતુ, આ પ્રાચીન રણિેત્ર મળી આવતા તે ધારણા ખોટી પુરવાર થઈ છે. બપલયન શહેરથી આશરે 80 માઈલ ઉત્તરે ટોલેટસે વેલી પુરાતત્વીય થથળેથી યુપનવપસયટી ઓફ બપલયનના પુરાતત્વપવદ લેઈફ ઈટસેલમાન અનેસાથીઓનેકાંથય ધાતુઅનેચકમકકયા પથ્થરના તીરના 54 ફણાંમળ્યાંછે. આ થથળેઈસુપૂવવે1250ના વષયની આસપાસ આશરે2,000 લોકો વચ્ચેસંગ્રામ ખેલાયો હશે તેમ સંશોધકો કહી રહ્યા છે. તે કાળમાં યુરોપમાં અટય થથળે આટલા મોટા પાયે યુદ્ધ થયું ન હતું. ‘એન્ટટપિટી’ પ્રપસદ્ધ સંશોધનમાંપુરાતત્વપવદોનુંકહેવુંછેકેવતયમાન ઉત્તર જમયનીની નદીની ખીણમાંબેપ્રાચીન લશ્કરો વચ્ચેસંગ્રામ ખેલાયો હતો. જોકે, કેટલાંક તીરના ફણાંનો અભ્યાસ જણાવે છે કે તેમની બનાવટ સેટટ્રલ યુરોપના દપિણ પવથતારની હોવાથી કેટલાક આક્રમણકારી યોદ્ધાઓ તેપ્રદેશમાંથી આવ્યા હોઈ શકેછે. સંશોધકોના મતેઆ યુદ્ધમાંમૃત્યુઆંક 750થી 1000 વચ્ચે રહ્યો હશે. આ થથળેથી મળી આવેલા હજારો માનવ અન્થથઓમાંથી આશરે150 લોકોના અવશેષોની ઓળખ થઈ શકી છે અને મોટા ભાગના મૃતકોની વય 20થી 40 વષયની હોવાની ધારણા છે. લાકડાની ગદાઓ, કુહાડીઓ, ચાકુઓ અને તીરો મળી આવ્યાંછેપરંતુ, તલવારો મળી નથી. આમ છતાં, કેટલીક ખોપરીઓ પરના કાપા સૂચવેછેકેતલવારનો ઉપયોગ થયો હોઈ શકે. ઓછામાંઓછાંપાંચ અશ્વના હાડકાંપણ મળી આવ્યા છે જેનાથી યુદ્ધમાં કેટલાકે ઘોડાના અસવાર હોવાનું જાણી શકાયુંછે.

GujaratSamacharNewsweekly

0208 954 0077

Email@Travelinstyle.co.uk

We are Open from Monday to Friday 09-30 Am to 6 pm • Saturday 10-00 Am to 2 pm WE DO WHAT THE INTERNET CANNOT DO, WE TALK TO YOU

TRAVLIN STYLE LTD

10, Buckingham Parade, The Broadway,Stanmore, Middx, HA7 4EB, UK Tel: 0208 954 0077 Fax: 0208 954 1177 E-mail: info@travlinstyle.com Registration No. 4405472


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.