First & Foremost Gujarati Weekly in europe let noble thoughts come to us from every side અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | િરેક દિશામંાથી અમને શુભ અને સુંિર દવચારો પ્રાપ્ત થાઅો
80p Volume 41, no. 43
સંવત ૨૦૬૯, મહા વિ ૧૩ તા. ૦૯-૩-૨૦૧૩ થી ૧૫-૦૩-૨૦૧૩
9th march to 15th march 2013
ચાલો, આપણે સૌ ધાર્મિક બનીએ... સ્થળ: સત્તાવીશ પાટીદાર સેન્ટર, વેમ્બલી તા. ૯ અને ૧૦ માચચ સવારે ૧૦થી સાંજના ૭ જુઅો પાન ૨, ૩૩ અને ૩૪
/ / / / / / / /
. . . . . . . .
!!$& #
' (*+( ) )* (*!% (&$ % ## ( ) ( )+ " * *& , !# !#!*-
&&& $!
'"$$
<
(8076 -+,76 %;6
$%
નવી દિલ્હીમાં ભાજપની નેતાગીરી ‘દવકાસપુરુષ’ મોિીમાં રાષ્ટ્રીય નેતૃત્વની ઉજળી શક્યતા દનહાળતી હતી ત્યારે જ દવખ્યાત વ્હોટટન ફોરમે તેમનું પ્રવચન રિ કરતો આંચકાજનક દનણણય જાહેર કયોણ હતો. નવી દિલ્હીઃ પાટનગરમાં રવિિારે યોજાયેલી બેઠકમાં ભાજપની રાષ્ટ્રીય નેતાગીરી એક અિાજે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના સબળ અને અસરકારક નેતૃત્િને વબરદાિી તેમના પર પ્રશંસાના ફુલડાં િરસાિી રહી હતી. ‘વિકાસપુરુષ’ મોદીને િડા પ્રધાન પદના ઉમેદિાર જાહેર કરિાની બુલંદ માગણી થઇ રહી હતી લગભગ તે જ સમયે અમેવરકાની વિખ્યાત વ્હોટટન વબઝનેસ સ્કૂલે આ લોકનેતાની ઉપેક્ષા કરતો વનણણય જાહેર કયોણ હતો. વ્હોટટન ઇંવડયા ઇકોનોવમક ફોરમે નરેન્દ્ર મોદીને તેની પ્રવતવિત વ્યાખ્યાન માળાને સંબોધિા આપેલું આમંત્રણ પાછું ખેંચ્યું હતું કેમ કે એક જૂથે નરેન્દ્ર મોદીના સંબોધન સામે િાંધો ઉઠાવ્યો હતો. જૂથે એિી લાગણી વ્યક્ત કરી હતી કે મોદીએ એક મુખ્ય પ્રધાન તરીકે ગુજરાતના લઘુમતીઓને વનશાન બનાિતાં તોફાનોને અટકાિિા કોઇ જ પગલાં ભયાાં નહોતા. મોદીનું પ્રિચન રદ કરિાનું વિખ્યાત વબઝનેસ સ્કૂલનું િલણ ચચાણસ્પદ બન્યું છે. મોદીના શુભેચ્છકોએ આ વનણણય સામે તીવ્ર પ્રત્યાઘાત આપતા એિો પ્રશ્ન ઉઠાવ્યો છે કે કોઇ સંસ્થા મુઠ્ઠીભર લોકોના જૂથ સામે શરણાગવત સ્િીકારી લઇને લાખો મતદારોએ - લોકશાહી પદ્ધવતએ - ચૂંટેલા નેતાનું પ્રિચન જ રદ કરી નાખે તે કેટલું િાજબી છે? ગુજરાતના કોમી રમખાણો ભૂતકાળ છે, અને ગુજરાતની વિકાસપંથે હરણફાળ િતણમાન છે. ગમે તેટલા
િાંધાિચકા, વિરોધો અને વિિાદો છતાં એ હકીકત છે કે નરેન્દ્ર મોદી સતત ત્રણત્રણ િખત જંગી બહુમતીથી ચૂંટાયેલા મુખ્ય પ્રધાન છે તેનો કોઇ ઇન્કાર કરી શકે તેમ નથી. મુખ્ય પ્રધાન મોદીની સાથે આ પ્રવતવિત વ્યાખ્યાન માળામાં પ્રિચન માટે આમંત્રણ મેળિનાર વશિ સેનાના િવરિ નેતા સુરેશ પ્રભુએ આ કારણસર જ આમંત્રણ ઠુકરાવ્યું છે. તેમણે વ્હોટટન સ્કૂલના વનણણયને હાસ્યાસ્પદ ગણાિતા કહ્યું હતું કે મોદીએ સામે ચાલીને આમંત્રણ માગ્યું નહોતું, પરંતુ વ્હોટટને તેમને બોલાવ્યા હતા. આ માત્ર ગુજરાતના મુખ્ય પ્રધાનનું જ નહીં, પરંતુ સમગ્ર દેશનું અપમાન છે. ઼ ભાજપના પ્રિક્તા પ્રકાશ જાિડેકરે એિી પ્રવતવિયા આપી હતી કે પ્રિચન રદ કરિાના વનણણયથી મોદીને નહીં પણ વ્હોટટન ફોરમને નુકસાન થશે. તેમણે સમગ્ર વિિાદ અંગે િધુ કંઇ કહેિાનો ઇન્કાર કયોણ હતો અને િાત પર પડદો પાડ્યો હતો. વ્હોટટન દ્વારા મોદીને આપેલું આમંત્રણ રદ કરિાની બાબતને નજરઅંદાજ કરીને ભાજપે જણાવ્યું હતું કે મોદીને કોઇ આંતરરાષ્ટ્રીય સંગઠનના પ્રમાણપત્રની જરૂર નથી. આ ફોરમના મુખ્ય સ્પોન્સર અને અદાણી ગ્રૂપના િડા ગૌતમ અદાણીએ પણ મોદીનું પ્રિચન રદ થતાં કાયણિમમાં ભાગ નહીં લેિા વનણણય કયોણ છે. આ ઉપરાંત અદાણી ગ્રૂપે કાયણિમની મુખ્ય
" <
(8076 -+,76 %;6
$
!
<
<
$
"
! " " %$
<
%$
*35
! $
%(807
સ્પોન્સરશીપ પણ રદ કરી નાખ્યાના અહેિાલ છે. ઉફલેખનીય છે કે ફફલાડેલ્ફફયામાં યોજાનારા વ્હોટટન ઇંવડયન ઇકોનોવમક ફોરમને ૨૩ માચચે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી િીવડયો કોન્ફરન્સ મારફતે સંબોધન કરિાના હતા. જોકે કેટલાક પ્રોફેસરો સવહતના જૂથે નરેન્દ્ર મોદીને મુખ્ય િક્તા બનાિિાનો વિરોધ કરતાં ફોરમે તેમનું પ્રિચન રદ કરિાનો વનણણય કયોણ હતો. ૧૯૯૬માં સ્થપાયેલા વ્હોટટન ઇંવડયા ઇકોનોવમક ફોરમનું સંમેલન ભારત પર કેન્દ્રીત સૌથી મોટો અને પ્રવતવિત વ્યાપાવરક મેળાિડો ગણાય છે અને તેમાં વિવિધ ક્ષેત્રના વનષ્ણાતો ભારતમાં રહેલી સંભાિનાઓ અને પડકારો પર ચચાણ કરે છે. અગાઉ ભારતના ભૂતપૂિણ રાષ્ટ્રપવત ડો. કલામ અને નાણાં પ્રધાન વચદમ્બરમ સવહતના નેતાઓ આ ફોરમને સંબોધી ચૂક્યા છે. અનુસંધાન પાન-૩૮
!
#
%235 %5/ " #
$
! "
31*35( 3%( 32(32 " %!
!
#
1%-0 6%0)6 6%175%9)0 '3 8/
::: 6%175%9)0 '31 327%'7
%7)0 %12-/&,%-
35
%00
35 %'/%+)( !3856 &-.,% 5%())4