SDP -Issue 66 -Date 2021-12-11

Page 1

VOL. 4

ISU. 66

@MUMBAI

PAGE 32

PRICE 1/-

DATE 25 December

આઠમાં વર્ષમાં મંગલપ્રવેશ પ્રમુખશ્રીઃ અબજીભાઇ કાનાણી

યુવાસંઘ પ્રમુખશ્રીઃ હિતેશભાઈ રામજીયાણી

મહામંત્રીશ્રી: પુરષોત્તમભાઈ ભગત

“ સનાતન ધર્મ પત્રિકા “ સૌ વાચકોને અપીલ કરતું આવ્યું છે કે ભરોસો રાખજો . શ્રી સમાજનું મુખપત્ર છે અવિરત પણે પ્રગટ થતું મુખપત્ર ... આ વાત માંડવાનો આજે આ અવસર છે સનાતનીઓના હૃદયનો ઝરુખો એવું મુખપત્ર સાત વરસની મંજિલ પૂર્ણ કરી આઠમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે . શ્રી સમાજના જ્ઞાતિજનનો જનાદેશ સ્પષ્ટ છે કે “ સનાતન ધર્મ પત્રિકા “નો વિકલ્પ કોઈ બની શકે નહીં , કારણ એ જ એ આપણું પોતાનું પોતીકું મુખપત્ર છે . સનાતનીઓના લોક હ્દયમાં બિરાજતા મુખપત્રને આઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ બદલ અંતરના અભિનંદન સહ શુભેચ્છાઓ

મહામંત્રીશ્રીઃ ભરતભાઈ છાભૈયા

મહિલા સંઘ પ્રમુખ શ્રીમતિઃ

જશોદાબેન નાકરાણી

મહામંત્રીશ્રીમતિઃ રમીલાબેન રવાણી

KishorBhai Rudani: 9979352929

પત્ર વ્યવહાર : 501 -- 504, પાંચમો માળ, નરોડા બિઝનેસ હબ કોમ્પલેક્ષ, નરોડા - દહે ગામ રોડ, એસ.પી. રિંગ રોડ પાસે, નરોડા - અમદાવાદ. 382330. મોબાઈલ: 7718977774.


2

ઉમિયા માતાજી વાંઢાય - અકથિત ઇતિહાસ

ભાગ-૨ મિયા માતાજી વાંઢાય – અકથીત ઇતિહાસ (ભાગ ૧) (જે લેખ નવેમ્બર ૨૦૨૧ના અંકમાં પ્રકાશિત થયેલ) તેના વિષે ખૂબ સારા પ્રતિસાદ લોકો તરફથી મળે લ છે . વાંઢાય ઈશ્વર આશ્રમથી સાધુ ભરતદાસજીનો પણ મને ફોન આવેલ અને લેખ માટે આભાર વ્યક્ત કરે લ. અમારી વાતચીતમાં એમને મને વધારાની રસભરી અને મહત્વની જાણકારી આપી, જે સાધુ ભરતદાસજીને તેમના ગુરુ અને ઈશ્વર આશ્રમના ૮ માં મહં ત શ્રી કરસનરામજી મહારાજ ગુરુ શાંતિરામજી મહારાજે જણાવેલી વાત ઉપર છે . જેનાથી પ્રેરાઈને આ લેખ તૈયાર કરવાનું નક્કી કરે લ. માતાજીના મંદિરના ઇતિહાસના એક પાસાં વિષે સંક્ષિપ્ત રીતે વધારાની જાણકારી તમારી સમક્ષ મૂકી રહ્યો છુ ં , આશા છે તમને જરૂર ગમશે. વાત છે .. વાંઢાયના માતાજીના મંદિરના વહીવટની પહે લી વ્યવસ્થા જે સંત ઓધવરામજી અને સંત દયાલરામજીના હસ્તે થતી, એની છે . ગત લેખમાં જણાવ્યા પ્રમાણે આપના ધ્યાનમાં હશે કે મંદિર ઊભું થયા પછી લગભગ પહે લા ૨૦ વર્ષ સુધી વાંઢાયના હરિહર સંપ્રદાયના સંતો અને આશ્રમ દ્વારા મંદિરનું સંચાલન કરવામાં આવ્યું. ઉમિયા માતાજી વાંઢાયનું મંદિર જે ઊભું થયું એ થયું છે સંત ઓધવરામ મહારાજ જેના ગાદીપતિ હતા એવા દવારાની અંદર. એ દવારો હાલ ઈશ્વર રામજી દવારાથી અલગ હતો. ત્યારે એ દવારાનું નામ હતું “ઠાકર ગુરુદવારો”. સંત ઈશ્વરરામજીની તપોભૂમિમાં આ આશ્રમ હતો. સંત વિહરી સાહે બે જે ગુફા/ભોંયરાંમાં બેસીને તપ કર્યું હતું, બરાબર એ ગુફાની ઉપર ઉમિયા માતાજીનું જૂ નું મંદિર બાંધવામાં આવ્યું હતું. મૂળ મંદિર એવી આધ્યાત્મિક તેમજ પુણ્યશાળી જગ્યા ઉપર ઊભું થયું હતું. પણ વર્ષ 2009 જૂ ના મંદિરની જગ્યા ઉપર હવન કક્ષ બનાવવામાં આવેલ છે અને મંદિર સામેની ખૂલી જગ્યામાં ખસેડી દેવામાં આવેલ છે .

આ અંકનો માનનીય લેખ

CA ચંદ્રકાન્તભાઈ છાભૈયા, મુંબઈ. 098336 18099

શ્રી ઉમિયા માતાજીનું જૂ નું મંદિર

શ્રી ઉમિયા માતાજીનું નવું મંદિર તા. ૦૨ એપ્રિલ ૧૯૪૪ના માતાજીના પહે લાં પાનમૂર્તિ (છબી/ ફોટો)ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને ત્યાર બાદ ત્રણ વર્ષ પછી માતાજીની પાકી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. ત્યારે એ સંપૂર્ણ જગ્યા ઠાકર દવારાની હતી અને ઠાકર દવારો ત્યાં કાર્યરત હતો. અમુક સાધુ સંતો ત્યાં રહે તા હતા. મુખ્યતઃ સંત ઓધવરામ અને સંત દયાલરામજીની અહીં બેઠક હતી. હાલ જ્યાં ઈશ્વર આશ્રમ દવારો ચાલી રહ્યો છે , ત્યાં ઈશ્વરરામજીની સમાધિ હતી અને ત્યાં સંત ઓધવરામજી મહારાજે વી. સંવત ૧૯૯૩ ની વસંત પંચમી (15-Feb-1937) ના ગુરુકુ ળ શરૂ કરે લ. શોષિત, પછાત અને ગરીબીથી રિબાતી ક. ક. પા જ્ઞાતિ શિક્ષણમાં ખૂબ પાછળ હોવાના કારણે આ ગુરુકુ ળમાં ક. ક. પા. જ્ઞાતિના છોકરાઓ માટે

વિશેષ છૂ ટછાટો આપવામાં આવેલ હતી, જે અન્ય જ્ઞાતિ માટે નહોતી. આના સિવાય ત્યાં કઈં નહોતું. પણ, ઓધવરામ મહારાજના છે લ્લા દિવસોમાં મહારાજશ્રીની ઈચ્છા હતી કે તેમને ઈશ્વરરામજી મહારાજની સમાધિ નજીક રહે વું છે . એટલે ઓધવરામ મહારાજના રહે વા માટે પહે લાં ત્યાં મકાન બનાવવામાં આવ્યું. જે આજે પણ છે . શ્રદ્ધાળુઓ ઓધવરામ મહારાજનો ઢોલિયો એજ મકાનના પહે લા માળા પર જોઈ શકે છે . પાછળથી જ્યારે સંત દયાલરામજી મહારાજને જ્યારે ગાદીપતિ બનાવ્યા ત્યારે તેમણે હાલના ઈશ્વર આશ્રમનો વિકાસ કર્યો. ઓધવરામ મહારાજે સમાધિ લીધી પછી દયાલરામજી મહારાજ આસ્તે આસ્તે ઈશ્વર આશ્રમનો વિકાસ કરતા ગયા. અને ત્યાર બાદ

પ.પ.ૂ શ્રી શાંતિદાસજી મહારાજ

તા.14 મે 1964 ના માતાજીનું મંદિર સહિત સંપૂર્ણ ઠાકર દ્વારા કે ન્દ્રીય સમાજના અને સનાતની જ્ઞાતિના આગેવાનોની 6 જણ ની કમિટીને ‘ અર્પણ ‘ કરી દીધી, કોઈ પણ વ ળતર ની અપેક્ષા રાખ્યા વગર ધીરે ધીરે વહીવટી વ્યવસ્થાઓ પણ ઈશ્વર આશ્રમમાં ગોઠવતા ગયા. સંત શાંતિરામજી મહારાજ જ્યારે ગાદી પર આવ્યા, ત્યારે એમને ઈશ્વર આશ્રમનો વિશેષ વિકાસ કર્યો. સંત શાંતિરામજી મહારાજનું પૂર્વાશ્રમ એટલે મૂળમાં કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના છે . તેઓ ગામ નાની અરલના છાભૈયા પરિવારના છે . ઈશ્વર આશ્રમના વિકાસના કાર્યો કરતા હતા તે સમયમાં શાંતિરામજી મહારાજે તા ૧૪-મે-૧૯૬૪ના ધમધમતો એ ઠાકર દવારા આશ્રમને કે ન્દ્રીય સમાજના આગેવાનો અને સનાતની ક. ક. પા. જ્ઞાતિના આગેવાનો એમ કુ ળ ૬ ભાઈઓની સમિતિને સ્વતંત્ર રીતે “અર્પણ” કરી દીધો. સરળ ભાષામાં કહીએ તો આખા આશ્રમને કોઈ આર્થિક અપેક્ષા રાખ્યા વગર અર્પણ/ દાન કરી દીધો. જેની વિગત આગાઉ

નવેમ્બર ૨૦૨૧ના અંકમાં પ્રકાશિત આ લેખના ભાગ ૧ માં જણાવેલ છે . આ ઠાકર દવારા આશ્રમ સનાતની ક. ક. પા. જ્ઞાતિને અર્પણ કરી દીધા હોવા છતાં, એક વર્ષ સુધી ઈશ્વર આશ્રમથી રોજ સાધુ નિયમિત રીતે માતાજીની સેવા કરવા માટે મોકલવામાં આવતા. સંત શાંતિરામજી બાપુનો ભાવ એવો હતો કે જે પરં પરા એટલે કે હરિહર પરં પરાને એ સાધુ છે , એ પરં પરામાં ૧૮એ વર્ણના લોકો આવે છે . પણ ઉમિયા માતાજી તો કડવા પાટીદારોના કુ ળદેવી છે . મંદિર સ્થાપનાની પાછળ ઓધવરામ બાપાનો જે આશય હતો કે સતપંથ ધર્મ છોડનાર કડવા પાટીદાર જ્ઞાતિના ભાઈઓ એક તાંતણે બંધાઈ રહે , એ આશયને ચરિતાર્થ કરવા માટે જરૂરી હતું કે માતાજીના મંદિરનો વહીવટ સનાતની ક. ક. પા. સમાજના ભાઈઓ કરે . માટે એમને પોતાની માલિકીનો ઠાકર દવારો આજની સનાતની કે ન્દ્રીય સમાજ/જ્ઞાતિના આગેવાનોની દેખરે ખમાં સાવ અર્પણ/દાન કરી દીધો. કોઈ પણ વળતર લીધા વગર. પણ દુઃખની વાત એ છે કે આજે ઉમિયા માતાજી વાંઢાયના દાતાઓની યાદીમાં સંત શાંતિરામજી મહારાજ અને ઈશ્વર આશ્રમનું ક્યાંય નામ નથી. વાંઢાયમાં અન્ય સાધુ સંતોની મૂર્તિઓ છે , પણ આવડું મોટું પાયાનું યોગદાન આપનાર મહારાજ શ્રી શાંતિરામજીનું ક્યાંય નામ પણ નથી અને ફોટો પણ નથી. એ બહુ દુઃખની વાત છે . આ વાત જાણીને એવો ભાવ આવે છે કે ક્યાંક જ્ઞાતિ તરીકે આપણે નગુણા તો નથી થઈ ગયા ને? ગહન વિચાર માંગી લે છે અને ભૂલનો સુધારો થાય એવા યોગ્ય પગલાં લેવા જોઈએ. ઉમિયા માતાજી વાંઢાયના ઇતિહાસમાંથી સંત શાંતિરામજી અને ઈશ્વર આશ્રમનું આટલું મોટું બલિદાનનો ઉલ્લેખ સ્વર્ણ અક્ષરમાં લખ્યાલો હોવો જોઈએ. આભાર સહ જય માતાજી.


3

સમૂહલગ્નને સ્વીકારીએ અને સનાતની અસ્મિતાને કાયમ કરીએ લ સમાજ નો અવાજ ગ્નસરાની મોસમ સોળે કળાએ ખીલી કોરોના કાળમાં સ્થગિત થઈ ગયેલા લગ્ન પણ હવે યોજાયા. ખાસ કરીને કચ્છમાં ઉનાળામાં અખાત્રીજ ટાણે લગ્નોત્સવમાં જોવા મળે તેવી તેજી દિવાળી પછી તરત જ જોવા મળી. માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સીંગ હાસિયામાં ધકે લી નિર્ભય બનીને સૌએ લગ્નોત્સવ ને માણ્યા. દેશના વિવિધ ભાગોમાં સમૂહ લગ્નોત્સવ પણ ધામધૂમથી ભવ્ય રીતે યોજાયા. સમાજના અનેક યુવા નવદં પતીએ સમાજના આંગણાને પોતીકું આંગણું ગણીને પ્રભુતામાં પગલા પાડી, સહજીવનની શરૂઆત કરીને, સમાજ વિકાસના યજ્ઞમાં પોતાની સમજણ પૂર્વક આહુ તી આપી. કોરોના જેવો કપરો કાળ માનવજાતના અસ્તિત્વ માટે પડકારરૂપ હતો. તેમ ધંધા-રોજગાર માટે પણ પડકારરૂપ હતો. જેમાં આપણા કે ટલાક બાંધવો એ જેમ શારીરિક તંદુરસ્તી ગુમાવી તેમ આર્થિક ક્ષેત્રે નાદુરસ્ત થયા તે હકીકત અને વાસ્તવિકતા સૌએ સ્વીકારવી જ પડે . તેવા સમયે સમૂહ લગ્નોત્સવ સૌ માટે વિશેષ આશીર્વાદરૂપ છે . તેથી તેનો સમજણપૂર્વક સર્વત્ર આવકાર મળે છે તે આપણા જ્ઞાતિજનો નું જમાપાસું કહી શકાય. આ સાથે જે સક્ષમ ખમતીધરો છે તેમણે પણ વ્યક્તિગત રીતે વૈભવી લગ્નો કોરોના પછી અવકાશ અને છૂ ટછાટ મળતા શાહી શમીયાણામાં યોજ્યા. આ ઉપરાંત

પ્રમુખશ્રીઃ શ્રી અબજીભાઈ કાનાણી

વ્યક્તિગત મર્યાદિત સંખ્યામાં લગ્ન યોજવાનું કોરોનાએ શીખવ્યું છે તે રીતે હવે છૂ ટક લગ્નો યોજાવા લાગ્યાં છે તે સરાહનીય અને અનુકરણીય બાબત છે . આ બધી બાબતોમાં “ચાદર પ્રમાણે પગ લાંબા કરાય” તે વાત કાયમી યાદ રાખવા જેવી છે . બીજુ ં હાલમાં અમદાવાદ સોલા ખાતે યોજાયેલા શિલાન્યાસ કાર્યક્રમ પ્રસંગે ઊંઝા સંસ્થાના વર્તમાન કે ટલાક હોદ્દેદારો ના આર્થિક કે રાજકીય લાભ ખાટવાની નીતિરીતિ સામે અમે હોદ્દેદારોએ લેખિતમાં નારાજગી વ્યક્ત કરી, આપણા સનાતની સિદ્ધાંતોમાં પીછે હઠ ના થાય તે હે તુથી અમો હોદ્દેદારોએ શિલાન્યાસ કાર્યક્રમથી અળગા રહે વાનો સંકલ્પ કર્યો પરં તુ અમને કહે તાં ભારોભાર ગર્વ થાય છે કે સમગ્ર જ્ઞાતિજનો એ અમારા આ નિર્ણયને હોદ્દેદારો પૂરતો સીમિત ન રાખતા સમગ્ર જ્ઞાતિજનો એ આ નિર્ણયને દિલ થી વધાવી સૌ કાર્યક્રમથી દૂર રહ્યા એટલું જ નહીં પરં તુ અમારા સૌના સનાતની હોંસલા

ને બુલંદ કર્યો અને ભવિષ્યમાં આવી બાબતોમાં જરાય બાંધછોડ ન કરવા આગ્રહ રાખ્યો. અમને જાણવા મળ્યું તે પ્રમાણે શિલાન્યાસ ના કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાઇ-બહે નો ઉપસ્થિત રહે વાના હતા. આપણી જગત જનની રાજ રાજેશ્વરી કુ ળદેવી મા ઉમિયાના અમદાવાદ મધ્યે બેસણાં થતા હોય તો હરખ કોને ન હોય..? તેથી જ તો આ અવસરના સાક્ષી બનવા આપણે સૌ ભેગા થવાના હતા પરં તુ અમારા નિર્ણય ની આપને જાણ થતાં જ આપ પણ કે ટલાક ગણ્યા ગાંઠ્યા અપવાદ સિવાય કોઈ ઉપસ્થિત ના રહ્યા અને કચ્છ, ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર ઉપરાંત દેશના ખૂણે ખૂણેથી અમને સનાતની હિંમત આપીને હવે ના છે તરાવવાની શીખ આપી અને ઊંઝાના વર્તમાન હોદ્દેદારો નીતિની ભારે આક્રોશ સાથે નારાજગી વ્યક્ત કરી, આપ સૌ જ્ઞાતિજનોએ અમારા સનાતન શૂર માં આપનો સૂર મિલાવી અમને જે હિંમત આપી

મહામંત્રીઃ શ્રી પુરસોત્તમભાઈ ભગત

છે તે આવનારા દિવસોમાં જરૂર લેખે લાગશે. આપણા પૂ. કે શરા પરમેશ્વરા, પૂ. નારાયણજી બાપા, પૂ. રતનશી બાપા જેવા નરબંકાઓ એકલદોકલ હતા છતાં વિધર્મીઓ સામે ઝૂ ક્યા ન હતા. આજે આપણે તેના વંશજો તમામ રીતે વિરાટ થયા છીએ, તેમાં આપણી કુ ળદેવી માં ઉમિયાજી તથા પ્રાતઃસ્મરણીય સંતશ્રી ઓધવરામ મહારાજના આપણને આશીર્વાદ હતા, છે અને રહે વાના જ, તો શા માટે આપણે આપણા હિંદુત્વના સિદ્ધાંતોમાં બાંધછોડ કરવી જોઈએ? સમગ્ર ભારતભરમાંથી વડીલો અને યુવા દોસ્તોની સાથે નારી શક્તિનો સનાતની સહયોગ અવિસ્મરણીય બની રહે શે. અમારા હોદ્દેદારોના નિર્ણયને વધાવી લેવા બદલ સૌ જ્ઞાતિજનો નો પુનઃ હૃદય પૂર્વક આભાર. બીજુ ં શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજનું સામાજિક મુખપત્ર એટલે સનાતન ધર્મ પત્રિકા, જ્ઞાતિના સંગઠન મજબૂત કરવા જ્ઞાતિની નવી પેઢીને પણ એક તાંતણે બાંધી રાખવા તથા

સનાતન ધર્મ પત્રિકા આઠમા વર્ષની શુભેચ્છાઓ

માન્યવર, સમાચાર પત્રો તો બહુ છે પરં તુ સત્ય તથા જવાબદારી સભર સમાચારો તથા નાના પ્રકારની માહિતી સભર સામગ્રી નો એકજ પત્રિકા માં સમાવેશ એ સનાતન ધર્મ પત્રિકા માં જ શક્ય છે . શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ ની પ્રચાર પ્રસાર સમિતિ દ્વારા પ્રકાશિત સનાતન ધર્મ પત્રિકા ખરે ખર આબાબતે મોખરે છે તથા ભવિષ્યમાં પુણ મોખરે રહે તથા હર ઘરનું માનિતુ બની વધુ પ્રસાર પામે એવી આઠમા વર્ષ માં મંગળ પ્રવેશ ટાણે હાર્દિક શુભકામનાઓ. લી. પ્રમુખશ્રી/મંત્રીશ્રી. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સનાતન રૂડાણી (શીરવી) પરિવાર. નખત્રાણા. કચ્છ.

પાટીદાર સર્વોદય સેવા સંઘ. દેવાશિષ હોસ્પિટલ, નખત્રાણા.

વિશ્વ ના સમસ્ત કચ્છ કડવા પાટીદારો ને એક તાંતણે બાંધી શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ ની પ્રચાર પ્રસાર સમિતિ દ્વારા પ્રકાશિત “સનાતન ધર્મ પત્રિકા” શ્રી સમાજના તથા સાથે સાથે જોડાયેલી તમામ ઘટક સમાજો, મહિલા સંઘ, યુવા સંઘ તથા સંલગ્ન તમામે તમામ સંસ્થાઓ ના અહે વાલ સાથે વિવિધ અન્ય માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા ના નેમ સાથે શરૂ‌થયેલ શ્રી સનાતન ધર્મ પત્રિકા એના સફળ લક્ષ દરમ્યાન જ્યારે આઠમા વર્ષ માં મંગળ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે તે તેની જવાબદારી આજીવન નિષ્ઠા પૂર્વક નિભાવતુ રહે એવી

અપેક્ષા સાથે...આ ઘડીએ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છઆઓ. લી. પ્રમુખશ્રી/મંત્રીશ્રી પાટીદાર સર્વોદય સેવા સંઘ. દેવાશિષ હોસ્પિટલ, નખત્રાણા.

સમાજના ઉજળા સંસ્કારોને નવી પેઢીમાં સંસ્કરણ કરવા માટે સામાજિક મુખપત્ર ની વિશિષ્ટ ભૂમિકા હોય છે . નિયમિત થતા પ્રકાશનથી જ્ઞાતિની નવી પેઢીમાં ભાષા, કલા અને સાંસ્કૃ તિક વારસો હસ્તાંતરણ થતા હોય છે . સમાજમાં બનતી પ્રેરક ઘટનાઓ અને દુર્ઘટનાઓથી સર્વે જ્ઞાતિજનોને અવગત કરાવે છે , સમાજનની ક્ષતિ અને વિશેષતાઓ ના લેખાજોખા અવારનવાર મુખપત્ર ના માધ્યમથી થાય છે અને જરૂર જણાય ત્યાં લાલબત્તી ધરે છે . સનાતન ધર્મ પત્રિકાએ પોતાની સાત વર્ષની યાત્રામાં સાચા અર્થમાં પત્રકારિત્વનો ધર્મ નિભાવીને ઉત્કૃ ષ્ટ સામાજિક સેવાનું દાયિત્વ નિભાવ્યું છે તેના અમો સાક્ષી છીએ સનાતન ધર્મ પત્રિકા સાત વર્ષ પૂરા કરી આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ત્યારે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ તરફથી હાર્દિક શુભેચ્છા આપીએ છીએ અને ટીમ સનાતન ધર્મ પત્રિકાને ધન્યવાદ પાઠવીએ છીએ.

શ્રીમાન, શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, યુવા સંઘ, મહિલા સંઘ તથા ઘટક સમાજો સાથે સંસ્થાઓ તથા શ્રી સમાજ‌માં બનતી ઘટનાઓ, સાથે ભીન્ન ભીન્ન કોલમો દ્વારા સચોટ માહિતિ પીરસી સનાતન ધર્મ પત્રિકા ઘર ઘરનુ માનિતુ બનવા‌જઇ રહ્યું છે . ત્યારે તે હજુ ઉતરોત્તર પ્રગતિ કરે તથા આબાલ વૃદ્ધ સૌનું માનિતુ બંને એવી શુભ કામનાઓ સાથે શ્રી સમાજની પ્રચાર પ્રસાર સમિતિ પ્રકાશિત “સનાતન ધર્મ પત્રિકા” ને તેના આઠમા જન્મ દિવસ પ્રસંગે હાર્દિક શુભ કામનાઓ. લી. પ્રમુખશ્રી/મંત્રીશ્રી શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર રામાણી પરિવાર નખત્રાણા.


4

સનાતન ધર્મ પત્રિકાનાં આઠમાં મંગલવર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

હુ પ્રથમ તો આપડી સમાજ ના એકમાત્ર મુખપત્ર સનાતન ધર્મ પત્રિકા ને સફળતા પૂર્વક ૭ વર્ષ પૂર્ણ કરી ને ૮ માં વર્ષ માં પ્રવેશ કરી રહ્યું છે તે બદલ સનાતન ધર્મ પત્રિકા માટે શરૂઆત થી અત્યાર સુધી કાર્ય કરનાર દરે ક એ દરે ક કાર્યકર્તા ને ટીમ યુવાસંઘ તરફથી હાર્દિક અભિનંદન સાથે ધન્યવાદ... ભારત ભર ની આપડી કચ્છી કડવા પાટીદાર સંસ્થા સાથે જોડાયેલ દરે ક હોદ્દેદારો તેમજ કાર્યકર્તા ભાઈ બહે ન પોતે સનાતન ધર્મ પત્રિકા નું લવાજમ ભરી સભ્યપદ મેળવે તેમજ પોતાના સગા સ્નેહી ઓ ને પણ સનાતન ધર્મ પત્રિકા નું સભ્યપદ મેળવી પત્રિકા નો વ્યાપ વધારી આપણું કર્તવ્ય નિભાવે અને કાર્યકર્તા મિત્રો નો ઉત્સાહ વધારવા માં મદદરૂપ થઈએ... હાલ માં જ ગુજરાત રાજ્ય માં ગ્રામ પંચાયતની સરપંચ ની ચુંટણી ઓ યોજાયેલ તેમાં ઘણી

યુવાસંઘ ની કલમે યુવાસંઘ, પ્રમુખશ્રીઃ હિતેશભાઈ રામજીયાણી

મહામંત્રીઃ શ્રી ભરતભાઈ છાભૈયા

સ્વર્ણિમ કાર્યશાળા માં વર્ષ ૨૦૨૧ - ૨૦૨૩ના કાર્યકાળ માં થનાર કાર્યો તેમજ VISION 20-30 માટે ના ગોલ નક્કી કરવા માં આવશે જે અચીવ કરવા તેમજ યુવાસંઘ ના સ્વર્ણિમ મહોત્સવ રૂપી જે પણ કાર્યક્રમ થાય તેમાં સાથ સહકાર આપી સફળ બનાવવા આપ સહુ જ્ઞા​ાતિજનો સાથ સહકાર આપી TOGETHER WE CAN સૂત્ર ને સાર્થક કરશો તેવી આશા રાખીએ છીએ.... જગ્યા એ થી આપણા જ્ઞા​ાતિજનો એ ઉમેદવારી નોંધાવેલ હતી... ચુંટણી માં વિજેતા થયેલ દરે ક જ્ઞાતિજનોને ટીમ યુવાસંઘ તરફથી હાર્દિક અભિનંદન.. રાજકીય ક્ષેત્રે

આપડા જ્ઞાતિજનો આવીજ સફળતા મેળવતા રહે અને નવી સિદ્ધિઓ હાસલ કરતા રહે તેવી શુભેચ્છાઓ... મિત્રો આગામી જાન્યુઆરી ૯-૧૦-૧૧ ૨૦૨૧ દરમ્યાન વડતાલ

સ્વામિનારાયણ મંદિર ખાતે સરદાર પટે લ રિજિયનની યજમાની માં કે ન્દ્રિય યુવાસંઘની સ્વર્ણિમ કાર્યશાળા નું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં ભારતભર ના ઉત્સાહી યુવા કાર્યકર્તા

મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે વાના છે . સ્વર્ણિમ કાર્યશાળા માં વર્ષ ૨૦૨૧ ૨૦૨૩ના કાર્યકાળ માં થનાર કાર્યો તેમજ VISION 20-30 માટે ના ગોલ નક્કી કરવા માં આવશે જે અચીવ કરવા તેમજ યુવાસંઘ ના સ્વર્ણિમ મહોત્સવ રૂપી જે પણ કાર્યક્રમ થાય તેમાં સાથ સહકાર આપી સફળ બનાવવા આપ સહુ જ્ઞા​ાતિજનો સાથ સહકાર આપી TOGETHER WE CAN સૂત્ર ને સાર્થક કરશો તેવી આશા રાખીએ છીએ....

શ્રી સમાજની કારોબારી સભા અમદાવાદ નરોડાના આંગણે

પ્રતિશ્રી . ટ્ર સ્ટીશ્રી / હોદેદારશ્રી / કારોબારી સભ્યશ્રી / ઝોનલ સભ્યશ્રી કોઓપ્ટ સભ્યશ્રી / કાયમી આમંત્રીત સભ્યશ્રી/ આમંત્રીત સભ્યશ્રી શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ જય મા ઉમિયા ... જય લક્ષ્મીનારાયણ ... જય સનાતન ... કુ શળ હશો , જ્ઞાતિજનોએ કે ટલીક વિશિષ્ટ અપેક્ષાઓ સાથે આપણામાં રહે લી સામાજિક ભાવના અને કર્તવ્ય તત્પરતાને ધ્યાને લઇ આપણામાં વિશ્વાસ મૂકીને આગામી ત્રણ વર્ષ માટે સમાજ સેવાનું સદભાગ્ય આપણને આપ્યું છે . ત્યારે આપણી સૌની નૈતિક ફરજ બને છે કે આપણે સ્વીકારે લી જવાબદારીને અગ્રિમતા આપીએ અને તેમાં શકયતમ્ વધુને વધુ પ્રવૃત રહીએ . કોરોના પછી હવે બધું જ પૂર્વવત થઇ રહ્યું છે ત્યારે આવો .. શ્રીસમાજના લક્ષ્યાંકો નક્કી કરી સમાજને વધુ ઉંચાઈ આપવા તેમજ સમાજ જનોના ચારિત્ર્ય ઘડતર અને શૌર્ય સંસ્કરણ થકી દિવ્ય સમાજ બનાવવા શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની ઐતિહાસીક કાર્યશાળા તેમજ કારોબારી સભા , આપણા માનનીય પ્રમુખશ્રી અબજીભાઇ વિશ્રામભાઇ કાનાણીના અધ્યક્ષ સ્થાને , અમદાવાદ ઝોન સમાજના યજમાન પદે તેમજ નરોડા સમાજના સહયોગથી , આગામી તા . ૦૭-૦૯/૦૧/૨૦૨૨ ના નીચે જણાવેલ સમયે અને સ્થળે મળશે . જેમાં પ્રસ્તુત કાર્યસૂચી પર વિચાર વિમર્શ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે . તો આપ સમય સર ઉપસ્થિત રહી ભાગ લેવા વિનંતી . કાર્યસૂચી :૧ . પ્રાર્થના ... સ્થાનગ્રહણ ... દિપ પ્રાગટય ... સ્વાગત ... શ્રધ્ધાંજલી ... ર . ગત કારોબારી સભાની મિનીટ્ સનું વાંચન ... બહાલી ... સમીક્ષા ... ૩. આવેલ અગત્યના પત્રોનું વાંચન અને સમીક્ષા ... ૪. કે ન્દ્રીય સમાજ દ્વારા આયોજિત કાર્યશાળાનો અહે વાલ .. ચર્ચા અને નિર્ણય ... ૫ . સમાજ વિકાસ અંગે ચર્ચા ... આગામી લક્ષ્યાંકો

માટે મનોમંથન ... ૬. વિદ્યા સેતુ યોજના નો ઇનામી ડ્રો તથા શુભારં ભ ૭. પ્રમુખસ્થાનેથી રજુ આત ... ૮. આભાર દર્શન ... રાષ્ટ્ર ગાન ... સમાપન ... સમય : તા . ૦૮/૦૧/૨૦૨૨, શનિવાર , ૮:૩૦સવારે થી ૬:૩૦ સાંજે . કાર્યશાળા તા . ૦૮/૦૧/૨૦૨૨, શનિવાર , ૮:૦૦ સાંજે . અમદાવાદ ઝોન સમાજ સ્નેહ મિલન. તા . ૦૯/૦૧/૨૦૨૨, રવિવાર ॥ ૮:૩૦સવારે થી ૧૨:૩૦ સાંજે . કાર્યશાળા ૨:૩૦બપોર થી ૬:૩૦ સાંજ સુધી કારોબારી સભા સંપર્ક સુત્ર :કે ન્દ્રીય સમાજ મંત્રીશ્રી 1. અશોકભાઇ ભાવાણી ધનસુરા- 9925262062 2. મોહનભાઈ ધોળુ -પેટલાદ : 9825073158 3. વિનોદભાઇ ભગત -ભુજ 9825453562 સ્થળઃ કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી નરોડા રોડ , પેટ્રોલ પંપની સામે , શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, નરોડા , અમદાવાદ ઝોન સમાજ તથા ઘટક સમાજ 1. તુલશીભાઇ ધોળુ ( અમદાવાદ ઝોન મંત્રીશ્રી ) -9978815750 2. CA , પંકજભાઈ પરસીયા ( નરોડા ) -9879360131 * ખાસ નોંધ : 1 ) વ્યવસ્થાના ભાગ રૂપે આપના આગમનનું રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે , જે વહે લી તકે કરાવશો . 2 ) આપના રહે વાની વ્યવસ્થાના ભાગરૂપે અતિથી દેવો ભવની વ્યવસ્થા રાખેલ છે . તેમ છનાં આપ આપના સગાં - સ્નેહી ને ત્યા વ્યવસ્થા કરી હોયતો તેની જાણકારી આપરો . 3 ) આપના રજીસ્ટ્રેશન માટે ની લીંક https:// abkkpsamaj.org/event/ શ્રી અ.ભા.કચ્છ કડવા પાટીદાર સમાજ પુરષોત્તમભાઈ રવજીભાઈ ભગત, મહામંત્રીશ્રી 9824533100.


5

મા

રા વ્હાલા જ્ઞાતિજનો કે મ છો . . . ? બધા મજામાં ને . . . ? હા, જરૂરથી મજા માં જ હશો. મિત્રો કોવિડ -૧૯ ની બીક ને લઈને લગભગ દોઢ પોણા બે વર્ષ આપણે ક્યાંય ગયા આવ્યાં નહીં. બરાબર ને ? હવે જાણે બધું ઠરીઠામ થઈ ગયુ હોય તેમ પાછા ડર્યા વગર રૂટિંગમાં આવી ગયા હોઈએ તેમ લગ્ન પ્રસંગોમાં જવાનું ચાલુ કરી દીધું છે , ખરું ને મિત્રો, પણ મારા વ્હાલા જ્ઞાતિજનો હજુ ં આપણે પહે લાની જેમ સાવચેતી રાખવી પડશે. કોવિડ હજુ ં ગયો નથી તે જાય એ પહે લા તો આ નવો “ઓમીક્રોન” આવી ગયો. કોવિડ૧૯એ આપણને ઘણું બધું શીખવાડયું છે જ. હવે આ “ઓમીક્રોન” નો પણ સામનો સાવચેતીથી કરવાનો છે , તો મહિલાસંઘ વતી સર્વે જ્ઞાતિજોનોને વિનંતી કે આપ સૌ આપનું અને આપણા સર્વે લોકોનું ધ્યાન રાખશું, સાવચેતી રાખશું “કુ ળદેવી શ્રી ઉમિયા મા ” અને ભગવાન લક્ષ્મીનારાયણ આ નવા “ઓમીક્રોન” થી પુરા વિશ્વને અને આપણી સમાજ ને બચાવે સૌની રક્ષા કરે એજ અંત:કરણથી પ્રાર્થના! મિત્રો આપણા વોટ્ સએપ ગૃપમાં સરસ વિચાર સાથે સાંપ્રત સમાજની સળગતી સમસ્યા નો એક મહત્વનો ભાગ એટલે સમાજમાં ઘર કરી ગયેલા ખોટા રીતરીવાજો જે વધતા જ જાય છે . આને ઘટાડવા કે પ્રતિબંધ કઈ રીતે મૂકી શકાય ? આ રીવાજો વધારીએ પણ આપણે જ છીએ અને ખોટા છે એ કબુલ પણ આપણે કરીએ છીએ તો એના ઉપર પ્રતિબંધ કઈ રીતે લાવી શકાય . . . ? ? ?, આ વિષય ઉપર ઘણી બધી બુદ્ધિ જીવી બહે નોએ વોટ્ સએપ દ્વારા પોતાના સુંદર વિચારોની આપલે કરી વિચારો જણાવ્યા એનું તારણ એ

આવોને ભેગામળી આપણે સહુ પરં પરાથી ચાલી આવતા રિવાજોને તિલાંજલી આપીએ મહિલા સંઘ પ્રમુખ શ્રીમતિઃ જશોદાબેન નાકરાણી આવ્યું કે આ રિવાજોને બંધ કરવા માટે પોતાના ઘરથી શરૂઆત કરવી જોઈએ, તોજ પરિણામ પોઝેટીવ લાવી શકાય. પણ આનું પાલન કે ટલા લોકો કરશે ? ખોટા રિવાજોને બંઘ કરવા હોય અહી હું ઓછા કરવા એમ નહીં લખુ કારણ કે આ માટે એક બે નહી આપણી શ્રી અ.ભા.ક.ક. પાટીદાર પૂરી જ્ઞાતિના વિચારો એક જૂ થ મળીને નિર્ણય લઈ એનું દરે ક (ભારતભરમાં) સમાજોમાં પાકે પાયે પાલન કરવામાં આવે તો જ સાચું પરિણામ મેળવી શકાય. બાકી તો ભાષણ કે આવા લખેલ લેખ વાંચીને બાજુ પર મૂકી દેવાય વળી એવા ને એવા જ, દિકરી જન્મે ત્યારથી મરણ સુધીના બધાજ રીવાજો દિકરીના માતા-પિતાએ પૂરા પાડવા પડે છે તો દિકરી વધવો, દિકરી બચાવો, દિકરી પઢાવો કહે તો મારો ઉજળો સમાજ કે ટલા દિવસ આ ખોટા રીતરિવાજમાં ફસાયેલો રહે શે અને આ રીવાજ અને મારી દીકરીને ક્યાંક સાસરિયામાં ઓછુ ં ના આવે

મહિલાસંઘનો નાદ

એની ચિંતા કરતા મા-બાપ દેવાદાર બની જાય છે હવે આપણે દિકરીને ભણાવી ગણાવી શિક્ષિત બનાવી તેના પગભર ઉભી રહી શકે તેવી કાબેલ બનાવીને સાસરે વળાવીએ છીએ તો પછી આ કરિયાવર શા માટે ? દિકરીની જરૂરિયાત ની વસ્તુ લગ્ન માં આપીએ ત્યાં સુધી ઠીક છે . પરં તુ પથારીથી માંડી પગ લુછણીયા સુધી નું આણા માં આપતા થયા કે ટલું આપવું? આતો બધું દેખાદેખી જ છે ને આવા રીત રીવાજો ઉપર અંકુશ તો આપણે જ કરવો પડશે. નહી તો આ વધતા જતા ખોટા રીતરિવાજો જ્ઞાતિના મધ્યમ વર્ગને ખુબજ તકલીફ પડશે. કોઈના પણ વાદ કરવા ન જોઈએ દેખાદેખીમાં આપણે ક્યાંક તણાઈ ન જઈએ તેનું ખાસ ધ્યાન રાખવાનું છે લોકો શું કહે શે એ ડર મન માંથી કાઢી અને હું કે ટલું કરી શકીશ, આ વાતને ધ્યાનમાં લઈ પ્રસંગને સુપેરો કરવો જોઈએ અને ખોટા દેવાદાર બનવાથી બચવું જોઈએ. મરણ બાદ દિકરીને ચૂંદડી અને

મહામંત્રી શ્રીમતિઃ રમીલાબેન રવાણી

માચો એ પિતાના ઘરથી અપાય છે આ રીવાજ તો જરૂરથી બદલવો જ જોઈએ જીંદગી આખી જેની સાથે રહ્યા, સંસાર માંડયો છતા મરણ બાદ હજી પિતાના ઘરની ચૂંદડી ઓઢીને શા માટે જવું? આના ઉપર આપણે સૌએ જરૂરથી વિચાર તો કરવો જોઈએ. આ કોઈ રીવાજ નથી કોને બનાવ્યા, આ રીવાજ તો હું મારા શિક્ષિત સમાજને એક વિનંતી કરુ છુ સાથે જ જ્ઞાતિની સૌ બહે નો આપણે આ વાત ઉપર વિચાર નહી પણ અમલીકરણ કરીએ અને મરણ બાદ ચૂંદડી તો પતિના ઘરની એટલે આપણા પોતાના જ ઘરની ઓઢીને જઈએ અને માચો કે બીજો બધો ખર્ચ આપણા જ ઘરના દિકરાઓ વગેરે કરે એવો નિર્ણયતો જરૂરથી લઈજ શકીએ આવા નિર્ણય માટે મારી વ્હાલી બહે નો આપણે જ તૈયાર થવું પડશે. થશો ને . . . ? તો હવે પછી સ્ત્રીના મૃત્યુબાદ આપણે સૌ જ્ઞાતિની નારીઓ આપણા ઘરની જ ચૂંદડી ઓઢીને જશું અને માચો પણ ઘરના

વ્યક્તિ દ્વારા કરવામાં આવે એવો આગ્રહ રાખીશું સ્ત્રી ધારે તે કરી શકે છે , આપ સૌ શિક્ષિત મહિલા છીએ. આ બધુ ક્યાં સુધી આવા વધતા જતા અને ચાલતા આવતા જૂ ના રિવાજોને તિલાંજલી આપવા માટે આપણે સૌ સાથે મળીને પહે લ કરવી પડશે. કાલે કરતા હોઈએ તો આજે કે મ નહી ? ? ? सोचने से कुछ नहीं हो सकता, हिंमत से अमलीकरण करना है। तो हो जाओ तैयार सभी . . . ખોટા રીતરીવાજોને જડમૂળ થી બંધ કરીએ સહુ ભેગા મળીને એક નવો ઈતિહાસ રચવો છે અને આપણી ઉજ્જવળ જ્ઞાતિને વિકાસ ના પંથ પર આગળ વધારવી છે . વધારશું ને ? બહે નો પ્રાર્થના કરીએ કે “કુ ળદેવી શ્રી ઉમિયા મા” અને ભગવાન લક્ષ્મીનારાયણ આપણ ને સૌને એવી સદ્ બુદ્ધિ અને શક્તિ પ્રદાન કરે . શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલાસંઘ ની દરે ક બહે નો સ્વસ્થ રહીએ, વ્યસ્ત રહીએ, અને મસ્ત રહીએ.

સનાતન ધર્મ પત્રિકા ને આઠમા વર્ષના મંગલ પ્રવેશ ની શુભકામનાઓ ‘ સનાતન ધર્મ પત્રિકા’નો ડિસેમ્બર -૨૦૨૧ નો અંક “ સંભારણા ” જન્મદિવસ વિશેષાંક રૂપે પ્રસિદ્ધ થઈ રહ્યો છે , તે માટે હાદિર્ક શુભેચ્છા ! અત્રે ઉલ્લેખનીય છે કે , સમાજને સ્પર્શતી અનેક અગત્યની બાબતો અને પ્રવૃત્તિઓની સાથે સાથે સમાજના પરિવારજનોમાં જાગૃતિ લાવીને સર્વે સમુદાયોને એક તાંતણે બાંધવાના પ્રયત્નોમાં ‘‘સનાતન ધર્મ પત્રિકા’’ સદાય અગ્રસ્થાને રહ્યું છે . “ જન્મદિવસ અંક સફળતાના સાત વર્ષ ના લેખાજોખા સાથે ‘‘સનાતન ધર્મ પત્રિકા’’ ના પ્રત્યેક અંકોમાં રસપ્રદ , માણવા યોગ્ય વ્યંજનોનો રસથાળ હોય છે . આ રીતે સમાજ ના મુખપત્ર

માટે તે એક દાખલારૂપ છે . તે સાથે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ અને તેના સભ્ય પરિવારજનો માટે ગૌરવરૂપ અગત્યનું અંગ છે . શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ ના નેજા હે ઠળ અનેક મહત્ત્વપૂર્ણ વિસ્તૃત માહિતી બધાને પહોંચાડવાનું કાર્ય સમાજના મુખપત્ર ‘‘સનાતન ધર્મ પત્રિકા’’ દ્વારા જ સંભવ થઈ શકે લ છે . સમાજ ત્યારના દૂરદૃષ્ટા કાર્યકર્તાઓએ ‘‘સનાતન ધર્મ પત્રિકા’’ ના મુખપત્ર નામે આ માસિક શરૂ કર્યું અને સૌના પ્રયત્નોથી સમાજ અને મુખપત્રની ઊંચેરી ઇમારત બની છે એ પણ મજબૂત

અને સદ્ધર ઊભી થઈ છે . તે થકી આજે આ ફક્ત એક માસિક મુખપત્ર જ નહીં પણ બધા માટે ‘ માર્ગદર્શક ’ બની શકે લ છે . એના લેખો અને માહિતીએ કે ટલાય લોકોના જીવનને સકારાત્મક બનાવેલ છે , તે ખરે ખર એક અગત્યની બાબત કહી શકાય . – સામાજિક પ્રવૃત્તિઓની જાણ તો વર્ષોથી અન્ય મુખપત્ર, મેગેઝીન દ્વારા મળતી પણ વિગતવાર માહિતીઓ ‘‘સનાતન ધર્મ પત્રિકા’’ થી મળી શકતાં આપણા સમાજ સાથેનો સંબંધ મજબૂત કરવાનો આપણ ને સુઅવસર મળ્યો છે . ‘‘સનાતન ધર્મ પત્રિકા’’ કન્વીનર અને સહ કન્વીનર અને તેમની વહીવટી

કાર્યદક્ષ પ્રચાર પ્રસાર ટીમ ના સર્વે સંયોજક મિત્રોની ઉમદા લગન , શુભ નિષ્ઠા અને પોતાના સમાજ પ્રત્યે પ્રેમને વંદન સાથે અભિનંદન !! ફરીને , “ જન્મદિવસ અંક ” નો સર્વત્ર જયજયકાર થાય અને ‘‘સનાતન ધર્મ પત્રિકા’’ હજુ વધારે પ્રગતિના શિખરો સર કરે તેવી હાદિર્ક શુભેચ્છા . શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજને પણ અભિનંદન . શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘ પ્રમુખ શ્રીમતી જશોદાબેન નાકરાણી ગોવા. મહામંત્રી શ્રીમતી રમીલાબેન રવાણી, નાસિક. જય સનાતન


6 શ્રી તેલંગાણા-આંધ્રા ક.ક.પા. સમાજની દ્વિતીય કારોબારી સભા વિજયવાડા મધ્યે Hotel Ray Towers માં તા. ૦૫/૧૨/૨૦૨૧,રવિવારના સમાજના પ્રમુખશ્રી કાન્તિલાલ પ્રેમજીભાઈ ગોરાણીના અધ્યક્ષ સ્થાને મળે લ. સ્થાનિક સમાજ શ્રી ક.ક.પા.સ.સમાજ વિજયવાડાના મંત્રીશ્રી શાંતિલાલ વિશ્રામભાઈ લીંબાણીએ સૌનું હાર્દિક સ્વાગત કરી સ્થાન ગ્રહણ કરાવેલ. દીપ પ્રાગટ્યથી સભાની શરૂઆત કરે લ. શ્રી TAP સમાજના તમામ ઉપસ્થિત કારોબારી સભ્યોનું સ્થાનિક સમાજની બહે નોભાઈઓ દ્વારા કં કુ ચોખાના તિલક કરી સાથે સાલ ઓઢાડી સન્માન કરે લ. વિજયવાડા સમાજના મંત્રીશ્રી શાંતિલાલ વિશ્રામભાઈ લીંબાણીએ TAP સમાજે આયોજન કરવાનો અવસર આપવા બદલ ધન્યવાદ પાઠવેલ સાથે સમાજમાં ઓછી સંખ્યા હોવા છતાં તમામ ધાર્મિક ઉત્સવો એક થઇ ઉજવીએ છીએ. TAP સમાજના મહામંત્રીશ્રી હં સરાજભાઈ નાનજીભાઈ દડગાએ સ્થાનિક સમાજ દ્વારા Hotel Ray Towers ઉપર હાઈટમાં આયોજન કરવા બદલ ધન્યવાદ પાઠવેલ. પ્રમુખશ્રીએ વિજયવાડા સમાજ દ્વારા ઉત્સાહ ઉમંગથી યુવાનો-બહે નો દ્વારા ભારતીય પરં પરા મુજબ ઉમંગભેર સુસ્વાગત કરવા બદલ આભાર વ્યક્ત કરે લ. TAP સમાજની સ્થાપના 1975 ના વર્ષમાં થયેલ તે વખતે સ્થાપક પ્રમુખશ્રી પચાનભાઈ ધોળું-ખમ્મામવાળાના નેજા હે ઠળ બંધારણ બનાવવામાં આવેલ, આજે 50 વર્ષ થવા આવે છે .નવા બંધારણના ઘડતર માટે વિજયવાડા સમાજ એતિહાસિક સુધારાવધારાનું સાક્ષી બનવા બદલ હં મેશા યાદ રખાશે. લગ્નની સિઝન ચાલી રહી છે તેમ છતાં પોતાનો અમૂલ્ય સમય સમાજ વિકાસ માટે કાઢવા બદલ ઉપસ્થિત સૌને બિરદાવેલ. ગત કારોબારી સભાની મિટિંગની મિનીટ્ સ બુકનું વાંચન મહામંત્રીએ કરે લ, જેને સર્વાનુમતે બહાલી આપેલ. બંધારણ સમિતિના ચેરમેનની અનુપસ્થિતિમાં ન્યાયસમિતિ ના વાઈસ ચેરમેનશ્રી રામજીભાઈ કે રામાણીએ બંધારણની તૈયાર કરે લ રૂપરે ખા રજુ કરે લ, જણાવેલ કે , આપ સૌ કોપી ઘરે લઇ જઈ તેમાં જરૂર

આંધ્રાની રાજધાની વિજયનગર મધ્યે મળે લ TAP સમાજની કારોબારી સમિતિ અહે વાલ

જણાતા સુધારા કરવા યોગ્ય હોય તો પ્રમુખશ્રી/મંત્રીશ્રી અને ચેરમેનશ્રી પાસે ડીસેમ્બર અંત શુધીમાં મોકલવા જણાવેલ. બંધારણ સમિતિની મિટિંગ બાદ કારોબારી સમિતિમાં રજુ કર્યા બાદ અસાધારણ સામાન્ય સભાની મંજૂરી મળ્યા બાદ ફાઈનલ પ્રકાશન માટે બુકલેટ બહાર પાડવામાં આવશે. આપણી જ્ઞાતિના ભાવનાત્મક

કાન્તિલાલ ગોરાણી શ્રી તેલંગાણા-આંધ્રા સમાજ, પ્રમુખ

સંબધો જળવાય, સંગઠન કે મ મજબુત બને તેમ સોસાયટી એક્ટ મુજબ આખરી ઓપ અપાશે. બંધારણ સમિતિમાં સોસાયટી એક્ટની જાણકારી ધરાવનાર એડવોકે ટ શ્રી દિનેશભાઈ રૂડાણી-ખમ્મામ વાળાનો પણ સમાવેશ કરવામાં આવેલ. આધ્યાત્મિક સમિતિના સભ્ય શ્રીમતી ચંદાબેન લીંબાણીએ જણાવેલ કે , આપણા આદરણીય વડીલો અને વંદનીય સંતો દ્વારા એક અમુલ્ય સામાજિક અને સંસ્કારિતાનો વારસો મળ્યો છે . હાલના દોડ-ધામ અને ઈન્ટરનેટના યુગમાં આપણી નૈતિક ફરજ છે . બાલ સંસ્કાર શિબિરો, આધ્યાત્મિક શિબિરો, માતૃ-પિતૃ વંદના વડીલ રયાણ-ઘર સભા થાય તેમાં સર્વે ઘરોમાં એકરૂપ લાવવા મહાભારતરામાયણ અને શ્રીમદ ભાગવત ગીતામાંથી શ્લોકો વીણી એક નાની

પુસ્તિકા ‘દેવ વંદના’ પ્રકાશન કરી TAP સમાજના ઘર-ઘર સુધી પહોચાડવાનો સમિતિનો પ્રયાસ હશે, જેમાં સવારસાંજની પ્રાર્થના, ઉમિયા માતાજીની

માતા-પિતાએ દિકરા-દીકરી પાછળ સમય આપવો પડશે તો ચોક્કસ પરિણામ મળશે તેમ છતાં દીકરી છે તેરીને ભાગી જાય તો પરિવારે વિના સંકોચે સમિતિનો સંપર્ક સાધી પ્રાથમિક તબક્કામાં શું શું કાર્યવાહી કરવાની રહે શે તેને મદદ રૂપ થઇ પાછી લાવવાના પ્રયાસ કરાશે. આરતી અને શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની આરતી સાથે સનાતન ધર્મનો પ્રચાર થાય એ સમિતિનો સંકલ્પ છે . દેવ વંદના પુસ્તિકા બહાર પાડવા માટે સૌએ સહમતી આપેલ. TAP સમાજની જમીન ખરીદીના ચેરમેન/પ્રમુખ શ્રીએ જણાવેલ કે , જમીન વેચાણની રકમ આવતા તે કાર્ય આગળ વધારવામાં આવશે. ભાગેડુલગ્ન અંગે માર્ગદર્શન સમિતિના ચેરમેન એડવોકે ટ શ્રી દિનેશભાઈ રૂડાણી-ખમ્મામ વાળાએ જણાવેલ કે , તેની ઉપર સમાજોએ તથા પરિવારોએ જાગૃતિ લાવવાની રહે શે. માતા-પિતાએ

દિકરા-દીકરી પાછળ સમય આપવો પડશે તો ચોક્કસ પરિણામ મળશે તેમ છતાં દીકરી છે તેરીને ભાગી જાય તો પરિવારે વિના સંકોચે સમિતિનો સંપર્ક સાધી પ્રાથમિક તબક્કામાં શું શું કાર્યવાહી કરવાની રહે શે તેને મદદ રૂપ થઇ પાછી લાવવાના પ્રયાસ કરાશે. છૂ ટાછે ડા અંગે માર્ગદર્શન સમિતિના ચેરમેનશ્રી કરમશીભાઈ ડાહ્યાભાઈ પાંચાણીએ જણાવેલ કે , સમાજ-કુ ટં ુ બની સાક્ષીમાં વરવધુનું દામ્પત્ય જીવન શરુ થાય છે . પતિ-પત્નિમાં મતભેદ થતાં પ્રથમ કુ ટં ુ બની અંદર સમજાવવાના પ્રયાસ કરવા તેમ છતાં ના છુ ટકે સમાજની પાસે જવું. સમાજની બીક, સમાજના વડીલોની મધ્યસ્થતાનો સુમેળ સંધાય તો સારું અન્યથા છૂ ટાછે ડા જેવી નોબત આવતાં સમાજની અંદર બંને પક્ષોએ જવાનું રહે શે.ન્યાય સમિતિ ઘટતું પૂરું કરશે. પ્રાઇવેટ વડીલોને સાથે રાખીને છુ ટાછે ડાની પ્રક્રિયામાં ન જવું, જ્યાં મોટી રકમની લેવડદેવડ થાય છે , ખોટો ચીલો પડે છે . સમૂહલગ્નમાં પરણેલા વર-વધુના ઘર સંસારમાં મતભેદ થતાં તે માટે ફરજીયાત સમાજ પાસે નિવારણ માટે જવું, કુ ટં ુ બની અંદર છુ ટાછે ડાના પ્રયાસ કરવા નહિ. સમાજ પણ યોગ્ય સમયની અંદર જ સમાધાન માટે ઘટતું પૂર્ણ કરશે. રજીસ્ટ્રેશન કોર્ટમાં થયેલ હશે તો તેવા કે સને એકજ દિવસમાં કોર્ટની કાર્યવાહી પણ સમાજ સાથે રહી પૂરી કરશે. સગપણ સંબંધ સમિતિ

માર્ગદર્શનમાં અ.ભા.યુવાસંઘ દ્વારા તૈયાર કરવામાં આવેલ વેબસાઈટને રોજીંદા જીવનમાં ઉપયોગી થાય તે માટે સરળતાથી કે મ જોઈ શકાય તે માટે પ્રોજેક્ટ રીપોર્ટ દ્વારા TAP યુવાસંઘના પ્રમુખશ્રી તુલસીભાઈ રામાણી અને મહામંત્રીશ્રી ગીરીશભાઈ જાદવાણીએ સહવિસ્તારથી એક-એક કોલમ કે વી રીતે ખોલી શકાય, જે જણાવ્યું હોય તે બધું જ સરળતાથી જાણવા માટે પ્રેક્ટીકલ બતાવીને માહિતગાર કરે લ. કું વારા દિકરા-દીકરી કે ટલી ઉમર સુધી જોઈએ છે , તેનું ગામ, શહે ર અટક સાથે વિગતવાર મળી શકે છે . TAP લેવલે ફરીથી ઝુંબેશ ઉઠાવીશું. નવઝોનમાં યુવા મંડળોની સહાયતાથી ‘ફે મીલી આઈડી’ નાખવાથી સંપૂર્ણ માહિતી મળે તે માટે જે લોકોએ અપડે ટ લોડ ન કરે લ હોય તો તેમને જોડીશું. આ કાર્યમાં TAP સમાજ પણ સહયોગ આપવાથી સરળતાથી યુવાસંઘની વેબસાઈટના અધૂરા કામ તાત્કાલિક પૂર્ણ કરીશું. TAP સમાજના નેજા હે ઠળ સમુહલગ્ન ઉત્સવ તમામ ઝોન સમાજો પોતાની સમાજમાં ચર્ચા કરે , તેના સુઝાવથી આગળ વધાશે સાથે સુઝાવ આવેલ કે , અખાત્રીજ, દેવદિવાળી અને વસંત પંચમીના જ TAP સમાજોમાં દીકરી વળાવીએ જેથી છૂ ટક ના છૂ ટક અને એકતાના દર્શન થાય. આવવાજવાના ખર્ચા બચે, સમય બચે. આવેલ સુઝાવો ઉપર ઝોન સમાજોએ મંથન કરી ઠોસ નિર્ણય લેવામાં આવશે. TAP સમાજનું પ્રતિવર્ષ જાન્યુઆરીમાં સ્નેહમિલન આયોજન કરવું એવું અગાઉ નક્કી કરે લ છે . આ વખતે સ્નેહમિલન બદલે અસાધારણ સામાન્ય સભાનું આયોજન કરવું જેથી બંધારણ જેવા મહત્વના ઠરાવો પાસ કરી સકાય. આયોજન આગામી ફે બ્રુઆરી ૨૦૨૨ ના અંતના વિકમાં રાખવું. આગામી માસમાં આયોજન રાખવા માટે કર્નુલ ઝોનની ઉમેદવારી નોંધાવતા ઝોન પ્રમુખશ્રી નવીનભાઈ ભાવાણી, મંત્રીશ્રી શાંતિલાલ ભાવાણીએ જણાવેલ જેને ઉપસ્થિત સૌ સભ્યોએ તાળીયોના ગડગડાટથી વધાવેલ.

અનુસંધાન પેજ નં. 28


7

કચ્છી સનાતની સમાજ દ્વારા ઉમિયા મંદિર શિલાન્યાસ કાર્યક્રમનો બહિષ્કાર

વિનય સહ જણાવવાનું કે ધાર્મિક ક્ષેત્રમાં ગુમરાહ થઈને ઘણા ખરા ધાર્મિક આચરણોમાં વિધર્મને વરી ચૂકેલા અમારા કચ્છ કડવા પાટીદાર સમાજને પુનઃ સંગઠિત કરી જરૂરી સુધારા સાથે સ્વધર્મમાં પાછા લાવવા યોગ્ય રાહ બતાવવા માટે શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના વખતો વખતના હોદ્દેદારોએ પ્રશંસનીય પરિણામ લક્ષી અગ્રેસર ભૂમિકા ભજવી છે . જેની નોંધ કચ્છ કડવા પાટીદાર બહોળા સમુદાયે હં મેશા પૂરા આદર સાથે લીધી છે . સૈયદ ઇમામશાહને સર્વસ્વ માની ઈસ્લામી સતપંથ ધર્મ અપનાવીને હિન્દુત્વથી વિમુખ થઈ જઈ રહ્યા હતા , તેવામાં મા ઉમિયાના અનન્ય આશીર્વાદથી તેમજ કાળક્રમે સમાજ સુધારકો દ્વારા થયેલા પ્રયત્નોથી ઉમિયા માતાજી સંસ્થાનના અગ્રણીઓના સહકારથી અમારી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનો મોટો વર્ગ આજે પુનઃ વૈદિક સનાતન ધર્મ ની રાહ પર ગૌરવભેર ચાલી રહ્યો છે . સ્વધર્મમાં પાછા આવ્યા પછી ઉમિયા માતાજી પ્રત્યે સૌ સનાતનીઓને અપાર શ્રદ્ધા ભાવ જાગ્યો છે . દેશના જુ દા જુ દા ભાગો માંથી સનાતની શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ઊંઝા ખાતે પધારી માના દર્શન કરી ધન્ય બને છે અને યથાશક્તિ આર્થિક સહયોગ સંસ્થાને આપી સંસ્થા પ્રત્યે ઋણ અદા કરે છે . કચ્છ કડવા પાટીદારો માટે સર્વશ્રેષ્ઠ આસ્થાનું કે ન્દ્રમા ઉમિયાનું સમર્થ શરણું આજે થઈ ચૂક્યું છે . આપે વિધર્મને કડવા પાટીદાર સમાજમાંથી કાયમી તિલાંજલી આપવા ઉમિયા માતાજી સંસ્થાનની ૧૯૭૭ ની કારોબારી સભામાં ઠરાવ પાસ કરીને પીરાણામાં ફસાયેલા પાટીદારોને મૂળ ધર્મમાં પાછા લાવવા સંકલ્પ કરે લ છે . તેમજ ૨૦૧૮ માં સતપંથ સમુદાયના મુઠ્ઠીભર લોકો સનાતન ચળવળને અટકાવવા ખોટા કે સ કરી સનાતની ભાઈઓને હે રાન કરવાના નિરર્થક પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે આપે મધ્યસ્થી કરી બન્ને પક્ષોને વિસ્તાર પૂર્વક સાંભળી , ખુબ ચિંતન કર્યા પછી મા ઉમાનો આદેશ મળ્યો .

શ્રીઅબજીભાઇ કાનાણી શ્રી અ.ભા.ક.ક.પા. સમાજ, પ્રમુખ

પરં તુ હં મેશાની જેમ આ વખતે પણ વિધર્મીઓ એ જગતજનની કુ ળદેવી મા ઉમિયાના આદેશનો અનાદર કર્યો . સમગ્ર ઘટના દરમિયાન અમે આપના સતત સંપર્ક માં હતા . આપના માર્ગદર્શન પ્રમાણે અમે આગળ વધી રહ્યા હતા . અમોએ વિશેષ સભાનું આયોજન કરી આપની દિશા નિર્દેશ મુજબ ચાલી રહ્યા હતા તેમ છતાં મુઠ્ઠીભર વિધર્મીઓની મેલી મુરાદને કારણે મા ઉમાના ચુકાદાનું અમલીકરણ થઈ શક્યું નહીં . તે આપ સૌ સારી રીતે જાણો છો . ઉપરાંત આપના હૂં ફાળા સહકારથી ધીમી પણ મક્કમ રીતે ચાલતી સનાતની ચળવળને ક્યાંય રુકાવટ આવે નહિ તે આપણા સૌની જવાબદારી છે , તેમાંય અમારા મતે

લક્ષચંડી વખતે અમે જ્ઞાતિજનોને મહામુસીબતે સમજાવ્યા હતા . તે સમયની અમારા હોદ્દે દારોની પરિસ્થિતિ આપને ખબર હતી તેમ છતાં તેવી જ ઘટનાનું આપે પુનરાવર્તન કર્યું છે પાટીદારોની સર્વોચ્ચ સંસ્થાને નાતે ઉમિયા માતાજી સંસ્થાનની વિશેષ જવાબદારી બને છે . પરં તું વ્યથિત હૃદયે ભારે ખેદ સાથે અમારા દુર્ભાગ્યે થોડા દિવસથી અમોને એવું જણાઈ રહ્યું છે કે ખુદ માતાજીના ચુકાદાનો અનાદર કરનાર પક્ષને ઊંઝા સંસ્થાનના મોવડીઓ દ્વારા આર્થિક લાભ માટે છાવરવામાં આવી રહ્યા છે , જેની કચ્છ કડવા પાટીદાર સમાજના બહુ સંખ્યક વર્ગ પર વિપરીત અસર થઇ રહી છે . જાહે ર સમાચાર પત્રોમાં ખુલ્લેઆમ જાહે રાત આપી જાહે ર કરે છે કે અમને આ ચુકાદો માન્ય નથી . એવા ઈમામના અનુયાયીઓને ખુશ રાખવા મા ઉમાના સંતાનોને નારાજ કરી રહ્યા છો , જેના દૂરોગામી પરિણામ બંને

પક્ષે સારા નહીં જ હોય ... આપ ઘણું બધું જાણવા છતાં અજાણ બનીને ક્ષણીક લાભ માટે કાયમી નુકસાન પહોંચાડી રહ્યા છો તેની કદાચ કલ્પના આપને આજે નહીં હોય પરં તુ ભવિષ્યમાં આપણા બંને પક્ષ માટે ઘણું મોડું થઈ ગયું હશે . વિધર્મીઓને છાવરવાના આપના વ્યવહારથી અમારા જ્ઞાતિજનોની સંસ્થા પ્રત્યે લાગણી દુભાણી છે . જેનો ભારોભાર આક્રોશ જ્ઞાતિના સૌ યુવાન તથા વડીલોમાં છે . આવનારા દિવસોમાં જ્ઞાતિજનો હવે કે વું વલણ દાખવે તે અમારા કર્ણધારોના હાથમાં નથી . અગાઉ લક્ષચંડી વખતે અમે જ્ઞાતિજનોને મહામુસીબતે સમજાવ્યા હતા . તે સમયની અમારા હોદ્દેદારોની પરિસ્થિતિ આપને ખબર

હતી તેમ છતાં તેવી જ ઘટનાનું આપે પુનરાવર્તન કર્યું છે . જેમાં બહુ જન સમાજ પ્રત્યેની આપની નિયત સ્પષ્ટ થાય છે . આટલી મોટી વૈશ્વિક સંસ્થા તેમના સિદ્ધાંતોમાં બાંધ છોડ કરે અને ઇમામના ઉપાસકોને આગળ કરવા પડે એવી તે સમર્થ સંસ્થા પર શી મજબૂરી આવી પડી .. ? શેષ બચેલા મુઠ્ઠીભર પીર પંથીઓને ખુશ કરવા લાખોને નિરાશ કર્યા છે એ આપને કે ટલું યોગ્ય લાગે છે .. ? આપના અમારા પ્રત્યેના નકારાત્મક વલણ અંગે અમારા પક્ષે સનાતન જાગૃત પ્રહરીઓના આગ્રહ વશ અમારે ચિંતન કરવાનો સમય આવી ગયો છે , એ ચિંતનની દિશા આપવાનું અમારા હાથથી સરી જાય તે પહે લા આપના તરફથી આ બાબતે ત્વરિત યોગ્ય કરવા વિનમ્ર અરજ છે . હાલના સંજોગોમાં જ્ઞાતિજનોનો આક્રોશ જોતા અમારા હોદ્દેદારોએ ઉમિયા શિલાન્યાસ મહોત્સવમાં હાજર રહે વું સંભવિત નથી જે આપના જાણ સારું .


8

સં

ઘર્ષ શબ્દ નાનો છે , પણ એના હોવાપણા માં હજારો હજાર હાથીઓનું બળ સમાયેલું છે . સામાન્ય રીતે જીવમાત્ર ક્ષણે ક્ષણે એક સંઘર્ષ સાથે જીવે છે , પણ મનુષ્ય છે કે સંઘર્ષ ને સ્વીકારતો નથી અને નકારતો પણ નથી. જન્મના પ્રથમ રુદન ની રાડ સાથે જ આપણા પાટીદાર નો સંઘર્ષ શરૂ થઈ જાય છે . વ્યક્તિવ્યક્તિએ સંઘર્ષ સાપેક્ષ છે પણ છે એ સનાતન સત્ય છે . સંઘર્ષ વિનાની વ્યક્તિ પાટીદારમાં શોધવી મુશ્કેલ છે એક એક પલ થી માંડીને આજીવન સુધીના સંઘર્ષ ની યાદી બહુ મોટી છે . કોરોના કાળમાં હજારો લોકો માં ઓક્સિજનની ઉણપ વર્તાઇ છે અને એમણે એક એક ક્ષણ માટે સંઘર્ષ કર્યો, જેમણે વધુ સંઘર્ષ કર્યો એ હયાત છે અને જેમની ક્ષમતા નહોતી એ હવે સ્મૃતિશેષ છે . ટૂં કમાં એ સેકન્ડના ૧૦૦ માં ભાગનો સંઘર્ષ હતો. તો વળી જન્મથી મૃત્યુ સુધીની સફર મનુષ્યની સફર માં કોઈ અન્ય સાથ આપે કે ના આપે પણ આ સંઘર્ષ કદી કે ડો મૂકતો નથી અગાઉ કહ્યું એમ સાપેક્ષ હોવાથી એના સ્વરૂપ

જની તારીખ ૧૧ ડિસેમ્બર ૨૦૧૪, શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના જ્ઞાતિજનો ઉત્સવ એટલે સનાતન પાટીદારનો શબ્દ મિત્ર “સનાતન ધર્મ પત્રિકા” નો જન્મદિવસ અને તે પણ સાતમો જેને એક બાલ્ય અવસ્થા માંથી બાલમંદિર ની સફર પૂરી કરી પ્રાથમિક તબક્કામાં પહોંચી પ્રાથમિકતા તરફ આગેકુચ કરી રહ્યું છે . એવું કહે શું તો અતિશયોક્તિ નહીં કહે વાય, માટે જ હવે તેના અનુભવનો નિચોડ દ્વારા સનાતની પાટીદારોને જે મંથન મળશે તેનું નવનીત કં ઈક વિશેષ જ હશે. સાત વર્ષની સફરમાં સનાતન ધર્મ પત્રિકાએ સનાતની પાટીદારના લોકોનો જે પ્રેમ અને વિશ્વાસ જાળવી રાખ્યો છે તે ખરે ખર બિરદાવવા ને લાયક છે . જે રીતે એક પરિવારમાં સમય સમય ઉપર અનેક સારા નરસા પ્રસંગો બનતા હોય છે એવી જ સફર આપણા સનાતન ધર્મ પત્રિકા ની છે જેવી કે શરૂઆત મુંબઈના દ્વારે થી અને સપ્ટેમ્બર ૨૦૧૯ થી અમદાવાદના આંગણે

પાટીદાર સનાતની એટલે સાહસ સંઘર્ષનો બેલી

કુ દરતની પ્રયોગશાળા કચ્છ હોવાથી આ ધરતીનો સનાતની પાટીદાર જયાં પણ ગયો ત્યાં એમને સંઘર્ષ કરીને ત્યાં ના સ્થાનિક લોકોને પોતાના કરી લે છે . બદલાતા હશે પણ એના અસ્તિત્વનો ઇન્કાર કોઇનાથી પણ થઈ શકે નહીં. સનાતની પાટીદાર માટે તો આ

સંઘર્ષ પર્યાય બની જાય એમ છે આપણો પાટીદાર વિશ્વમાં સંઘર્ષ મુદ્દે છાતી ઠોકીને ઉભો રહી શકે

“સનાતન ધર્મ પત્રિકા” નો આઠમાં વર્ષ માં મંગલ પ્રવેશ

શ્રી પ્રચાર પ્રસાર થઇ રહયો છે ત્યારે કહે વું જ રહ્યું કે આપણા સનાતની પાટીદારોનો પરસ્પર પ્રેમ અને લાગણીનો ધોધ વહે તો રહ્યો છે એટલે પરિવારના સંબંધો વધુ ને વધુ ઘાટ બનતા જાય છે તેવો જ સનાતની પાટીદારોનો સનાતન ધર્મ પત્રિકા વચ્ચેનો સંબંધ છે . “સનાતન ધર્મ પત્રિકા” ની પા. . . પા . . પગલી ની યાત્રા ને અહીં સુધી પહોંચાડવામાં અનેક લોકોએ પોતાના લોહી પાણી એક કર્યા છે ફક્ત પોતાનો શ્રમ જ નહીં પરં તુ પોતાની વફાદારી, પ્રામાણિકતા અને પરિશ્રમ દ્વારા સનાતન ધર્મ પત્રિકાને એક નવી ઊંચાઈ આપી

છે . જેના માટે તેઓ સૌ લાખ લાખ અભિનંદન ને પાત્ર છે . સનાતન ધર્મ પત્રિકાના માધ્યમ થકી ટીમ પ્રચાર પ્રસાર સમિતિ એ સમય સમય ઉપર લોકોની નાડ પારખીને હમેશા કં ઈકને કં ઈક સમયોચિત નવતર આપવાનો પ્રયાસ કર્યો છે વળી તે પણ હં મેશા હકારાત્મક અભિગમ સાથે આ જ કારણ છે કે આપણા જ્ઞાતિજનો સર્વેનું પોતીકુ મુખપત્ર બની ગયું છે . મુખપત્ર ની અલગ અલગ કોલમો થકી એ બાળક થી લઇ અબાલ-વૃદ્ધ તેમજ યુવા વર્ગમાં પસંદગીના દોરમાં વાચક વર્ગ માં પ્રિય થઈ ચૂક્યું છે . તો ચાલો આપણે સૌ સનાતની પાટીદારો આ “સનાતન ધર્મ પત્રિકા” ને સતત આગેકુચ કરવાની શુભેચ્છાઓ આપતા સમાજમાં લોકોના વધુને વધુ વિશ્વાસ ને કાયમ કરીએ તેવી આશા સહ જન્મદિવસની શુભેચ્છા. ટીમ પ્રચાર પ્રસાર સમિતિ.

એટ એટલા સંઘર્ષ આપણે અર્થાત પાટીદારોએ કર્યા છે . આદિકાળથી સંઘર્ષરત રહે લો પાટીદાર આજે એ સંઘર્ષ કરતો કરતો દેશ દુનિયામાં પથરાઈ ગયો છે . દરિયા માર્ગે જ્યારે કોઈ સગવડતા નહોતી ત્યારે આપણા પાટીદારોએ દરિયાઈ માર્ગે સફર કરી આફ્રિકા, અરબસ્તાન કે અન્ય વિદેશી ધરતી પર જઈ સંઘર્ષ કર્યો છે આ બાબતનો ઉલ્લેખ આપણા ઇતિહાસમાં છે . પાટીદાર એટલે સંઘર્ષ . . . પાટીદારને સંઘર્ષ પસંદ છે એમ તો ન કહી શકાય પણ સંઘર્ષમાં પાટીદાર ખીલી ઊઠે છે , મહોરે છે અને વધુ ને વધુ મહે નત કરીને એ સંઘર્ષ પાર પાડે છે પછી દુષ્કાળ હોય, વાવાઝોડા હોય, ભૂકંપ હોય, માનવસર્જિત યુદ્ધ હોય, મહામારી હોય, ગમે તે હોય પણ આવા કપરા અને કટોકટીના કાળમાં ગમે તેવો પાટીદાર ‘અંગદ’ ની જેમ પગ ખોડીને ઊભો રહી જાય છે . અને ઝંઝાવાત માંથી પાર પડે છે . જે મૂલક

ના છોરુડા ઓએ ઘૂઘવાતા સાતે સાત સમુદ્ર પર પોતાની જ બનાવેલી ધંગી કે વહાણ વાટે સફર કરી હોય અને દરિયા દેવ ના તોફાની મોજાઓ ને ખોબે ભરી પીધા હોય, પરદેશ માં જઈ તે ભાષાને અપનાવી સમજીને પોતાની નીતિ નોકરી સાથે વ્યવસાય સુધી પહોંચેલા આપણા પાટીદારો સંઘર્ષ થી ડરે , પીછે હઠ કરે એ વાતમાં માલ નથી. સાહિત્યમાં કહે વાય છે કે “ઇતિહાસ માંથી શું શીખ્યા . . . ? ?” પાટીદાર માટે આંખ બંધ કરીને કહી શકાય કે સંઘર્ષના તમામ પાઠ aઆગળ વધ્યા છે . કુ દરતની પ્રયોગશાળા કચ્છ હોવાથી આ ધરતીનો સનાતની પાટીદાર જયાં પણ ગયો ત્યાં એમને સંઘર્ષ કરીને ત્યાં ના સ્થાનિક લોકોને પોતાના કરી લે છે . પરપ્રાંતિય વિદેશી સ્વીકારે કે ન સ્વીકારે પણ પાટીદાર તો એનામય થઈ જઈને એને સ્વીકારી લે છે . આ છે આપણા સનાતની પાટીદારોની સંઘર્ષ યાત્રા.

વિદ્યાર્થી ગૌરવ

વિધિ ભાવાણી

હર્ષ ભાવાણી

M.Pharm થયાં

B.E.(Environment Engr) થયાં

કચ્છ ગામ ધારે શી, હાલ બીલીમોરાના શ્રી ગણેશ ટીમ્બરવાળા શ્રી વિજયભાઈ નારણભાઈ ભાવાણી તથા શ્રીમતિ મંજુલાબેનની સુપુત્રી કુ . વિધિએ પુણે યુનિવર્સીટીમાંથી M.PHARM ની ડિગ્રી

મેળવી છે તથા સુપુત્ર ચિ. હર્ષએ મારવાડી યુનિવર્સીટી રાજકોટમાંથી B.E. Env. Engineer ની ડિગ્રી મેળવી, આમ બંને ભાઈ-બહે ને ભાવાણી પરિવાર તથા બીલીમોરા સમાજ નું ગૌરવ વધારે લ છે .


9

પા

પાટીદારોનુ કચ્છ/ગુજરાત આગમન (ઇ.સ.પૂર્વે ૩૫૦૦)

ટીદારો આર્યપ્રજાના વંશજ છે . આર્ય પ્રજા ભારતમાં ક્યારે આવી, ક્યાં વસી અને આ પ્રજામાંથી પાટીદારો ક્યારે તેમના વંશમાં ઉતરી આવ્યા તે સમજવાની જરૂર છે . ઇતિહાસકારો એવું અનુમાન કરે છે કે આર્યપ્રજા મધ્ય એશિયામાં આમુ નદી પાસે પામીરના ઊચ્ચ પ્રદેશમાં વસતી હતી. એક ટોળી યુરોપ તરફ ગઈ અને બીજી ટોળી ઈરાનમાં ગઈ. ત્રીજી ટોળી અફઘાનિસ્તાનના માર્ગ પંજાબ માં આવી. પંજાબમાં આવેલી આર્યપ્રજાનો પ્રથમ વાસ અફઘાનિસ્તાન માં હતો. ત્યાંથી ખૈબરઘાટના માર્ગે પંજાબમાં આવી ને વસવાટ કર્યો. પંજાબનો વસવાટ સપ્તસિન્ધુના ફળદ્રુપ પ્રદેશમાં જ્યાં સરસ્વતી નદી આવેલી છે . આ પ્રદેશમાંથી ક્રમેક્રમે પૂર્વ તરફ ગંગાજમાનાના રસાળ પ્રદેશમાં અને છે વટે બંગાળ અને બિહાર સુધી આર્યપ્રજા પહોંચી ગઈ. આર્યપ્રજા પંજાબમાં રહે તી હતી ત્યારે (ઇ.સ.પૂર્વે ૨૫૦૦) તેમાં વર્ણવ્યવસ્થા દાખલ હતી. આર્યપ્રજાના ચાર વર્ણ પડ્યા :(૧) બ્રાહ્મણ (૨) ક્ષત્રિય (૩)વૈશ્ય (૪) શુદ્ર : *(ઇ.સ.પૂર્વે ૨૦૦)* ક્ષત્રિયોના ત્રણ પેટા વિભાગો પડ્યા : (૧) રાજન-રાજા (૨)

ક્ષત્રિય અને (૩) કુ ર્મિ ક્ષત્રિય. (૧) રાજન : નાની નાની ટોળી ઓના આગેવાન હતા. પોતાને રાજા કહે ડાવતા. (૨) ક્ષત્રિય : યુદ્ધના

કાન્તીભાઇ રામાણી કોટડા (જડોદર)

સમેય તેમજ બારે માસ રાજ્ય રક્ષકનું કામ કરતા. (૩) કુ ર્મિ ક્ષત્રિય : દુશ્મનોના આક્રમણ વખતે યુદ્ધ માં મદદ કરતા. શાંતિના સમયમાં સપ્તસિંધુની વચ્ચે આવેલા ફળદ્રુપ પ્રદેશ માં ખેતી કરતા. મોટા પાયા પર પશુપાલન પણ કરતા. *લવ અને કુ શ સાથેનો સંબંધ(ઇ.સ.પૂર્વે ૨૦૦૦)* ભગવાન રામચંદ્રજીના બે પુત્ર હતા. લવ અને કુ શ. લવ જે પ્રદેશમાં રાજ્ય વ્યવસ્થા સ્થાપ્યા તે લેવા​ા તરીકે ઓળખાયો. કુ શે જે પ્રદેશમાં રાજ્ય વ્યવસ્થા સ્થાપી તે પ્રદેશ કુ શડ અથવા કરડ તરીકે ઓળખાયો. *કુ ર્મિ, કુ ણબી અને કણબી* : કુ ર્મિ શબ્દનો અર્થ સંસ્કૃત શબ્દકોશ માં भू: अस्य अस्ति इति कुर्मी - જેની પાસે જમીન હોય તે કુ ર્મિ આ પ્રમાણે છે . ગુજરાતી ભાષા માં કુ ર્મિ નું અપભ્રન્શ કુ ણબી

ઇ.સ. પૂર્વે ૬૦૦ થી ઇ.સ. ૨૦૦ સુધીના સમયમાં જે કુ ર્મીએ પંજાબ છોડીયું તેઓ રાજેસ્થાન, સૌરાષ્ટ્ર અને આનર્ત પ્રદેશ (વડનગર) સુધી આવી પહોંચ્યા. ઇ.સ.૨૦૦ સુધીમાં ક્રમે ક્રમે હાલના વડનગર, ઊંઝા, સિદ્ધપુર, પાટણવાડો, સૌરાષ્ટ્ર અને આખા ઉત્તર ગુજરાત માં ફે લાયા. અને કણબી થયું. આમ કુ ર્મિ ઓ કુ ણબીઓ અને કણબીઓ કહે વાયા. ઇ.સ.પર્વે ૨૦૦૦ થી ઇ.સ.પૂર્વે ૧૦૦૦ સુધી આર્યપ્રજાના ઘણાં ટોળાં અફઘાનિસ્તાન અને ખૈબરઘાટને માર્ગો થઈને પંજાબમાં આવ્યાં. આ સમયે પંજાબમાં કુ ર્મિ ક્ષત્રિયોની વસ્તી એટલી બધી વધી ગઈ કે જેથી કુ ર્મિઓને ખેડવા માટે અને પશુઓને ચરાવવા માટે જમીન ની ખૂબ ખેંચ પડવા લાગી. જમીન ની ખૂબ ખેંચ પડવાથી કુ ર્મિ ક્ષત્રિયો પંજાબ છોડીને ગંગા જમનાના ફળદ્રુપ પ્રદેશ માં આવ્યા અને ત્યાંથી મધ્ય પ્રદેશ , બંગાળ અને બિહાર સુધી ફે લાયા. કુ ર્મિઓના કે ટલાંક ટોળાં રાજસ્થાન અને આબુ પાસે ના ભિન્નમાલ સુધી આવી પહોંચ્યાં .

ઉત્તર પ્રદેશ , મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને બિહાર માં મુખ્ય વસ્તી કુ ર્મિ ક્ષત્રિયોની છે . આ પ્રદેશ માં પંજાબના લેયા પ્રદેશમાંથી આવેલા કુ ર્મીઓને હિન્દી ભાષા માં લૉર કુ ર્મિ કહે છે . કરડ અથવા ખરડ પ્રદે શ માં થી આવેલા ને ખારી કુ ર્મી કહે વાય છે . રાજેસ્થાનમાં હાલમાં લૉર કુ ર્મિઓને લૉર પટે લ અને ખારી કુ ર્મિઓને ખારી પટે લ કહે છે . ઉત્તર ભારતમાં વસતા લોર અને ખારી કુ ર્મીઓ ગુજરાતના લેઉવા અને કડવા પાટીદારોના ભાઈઓ છે . ઉત્તર ભારતના કુ ર્મીઓ હિન્દી ભાષા બોલે છે જ્યારે ગુજરાતના કુ ર્મિ ગુજરાતી ભાષા બોલે છે . *ગુજરાતમાં પ્રવેશ :* ઇ.સ. પૂર્વે ૬૦૦ થી ઇ.સ. ૨૦૦ સુધીના સમયમાં જે કુ ર્મીએ પંજાબ છોડીયું તેઓ રાજેસ્થાન, સૌરાષ્ટ્ર અને આનર્ત પ્રદેશ (વડનગર) સુધી આવી પહોંચ્યા. ઇ.સ.૨૦૦ સુધીમાં ક્રમે ક્રમે હાલના વડનગર, ઊંઝા, સિદ્ધપુર, પાટણવાડો, સૌરાષ્ટ્ર અને આખા ઉત્તર ગુજરાત માં ફે લાયા. આ કુ ર્મિઓ માં મોટા ભાગે કરડ પ્રદે શમાંથી આવેલા કડવા કુ ર્મિઓ હતા. લોર કુ ર્મીઓ લેયા પ્રદેશમાંથી નીકળી ને અજમેર, મારવાડ, જયપુર , ભિન્નમાલ અને હાલના પાટણવાડા માર્ગે અડ્ડાલય પ્રદેશમાં ‘અડાલજ’

આવ્યા. ઉત્તર ગુજરાત અને અડ્ડાલય પ્રદેશમાંથી લેઉવા અને કડવા કણબીઓ ક્રમે ક્રમે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માં ફે લાયા. અડાલજથી પ્રથમ દશક્રોઈ માં ગયા. અને ચરોતર, ભાલ વાકળ અને કાનમ સુધી પહોંચી ગયા. ત્યાંથી કઠલાલ ,કપડવંજ અને સાવલીના રસ્તે ચાંપાનેર સુધી ગયા. ચાંપાનેર નું પતન થતાં ત્યાંના લેઉવા અને કડવા કણબીઓ વડોદરા, ભરૂચ અને સુરત વલસાડ સુધી પહોંચી ગયા. છે વટે આ બધા પ્રદેશોમાંથી લેઉવા અને કડવા કણબીઓ ગુજરાત ના ગામડે ગામડે ફે લાયા. *કુ ર્મિમાંથી કુ ણબી અને કણબી* ઉત્તર ગુજરાત અને અડ્ડાલય પ્રદેશ માં કુ ર્મિ શબ્દમાંથી અપભ્રંશ શબ્દ કુ ણબી અને કણબી થયો. આમ લેયા પ્રદેશમાં કુ ર્મીઓ લેઉવા કણબી અને કરડ પ્રદેશના કુ ર્મીઓ કડવા કણબી કહે વાયા. *પટે લ શબ્દનું મૂળ પટલીક*: શ્રી હર્ષવર્ધન મહારાજાના ઇ.સ.૬૩૧ના એક લેખમાં તથા બીજા કે ટલાક લેખોમાં *અક્ષપટલીક* એક અધિકારીનું નામ મળે છે . કે ટલાક લેખોમાં મહલક્ષપટલીક અને ગ્રામક્ષ પટલીક શબ્દો મળી આવે છે . પ્રબંધચિંતામણિમા જ્યાં રાજકીય લખાણો થતા હોય તે સ્થાનને અક્ષપટલ કહ્યું છે .

સરકાર યોગ્ય વ્યવસ્થાપન નીતિ ઘડે તો રોજગારીનાં દ્વાર ખુલે

ચ્છમાં ચારે તરફ ગાંડા બાવળનું સામ્રાજ્ય ફે લાયેલું છે . જેનો કોલસા બનાવ્યા સિવાય કોઈ ઉપયોગ થતો નથી. ત્યારે વૈજ્ઞાનિકોએ પોતાના અભ્યાસમાં ગાંડા બાવળમાંથી પ્રોટીનથી ભરપુર બિસ્કીટ અને કોફી પણ બની શકે છે તેવો ખુલાસો કરતા રોજગારીના નવા દ્વાર ખુલ્લા છે . આ અંગે ગાઈડ સંસ્થાના ડાયરે ક્ટર તરીકે કાર્યરત ડો.વિજયકુ મારે તેમના ઈઝરાયેલના પ્રખ્યાત વિજ્ઞાની સાથીદાર ડો.યુરિયલ સાથે મળીને કરે લા રીસર્ચ પેપરમાં ગાંડા બાવળના

ફાયદા જણાવ્યા છે . આ અંગે તેઓએ જણાવ્યું હતું કે , સૌને નડતરરૂપ બાવળમાંથી અનેક ચીજવસ્તુઓ બની શકે છે . જેમ કે , બિસ્કીટ, કોફી, કે ટલ ફીડ, સીરપ વગેરે. કચ્છમાં રણને આગળ વધતું અટકાવવા મોટાભાગના તમામ વિસ્તારમાં બાવળ છે . ત્યારે આમાંથી નવી રોજગારી ઊભી થાય તેમ છે . બંન્નીમાં ખાસ કરીને ત્યાંની ઇકોસિસ્ટમમાં પણ ફે રફાર લાવી શકાય છે . તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે , ગાઈડ સંસ્થા લાંબા સમયથી બાવળ અંગે સંશોધન કરી રહી છે , વિશ્વની ૧૦૦ ટોચની

કચ્છના ગાંડા બાવળમાંથી હવે બિસ્કિટ, કોફી અને સિરપ બનશે આક્રમક ફે લાતી વનસ્પતિઓમાં બાવળનો સમાવેશ થાય છે . પરં તુ તેના કે ટલાક ફાયદા પણ છે જેના અંગે લોકો અજાણ છે . ગ્લોબલ જર્નલ ઓફ સાયન્સ ફન્ટીઅર રીસર્ચ કે જે અમેરિકાથી પ્રકાશિત થાય છે તેમાં રજુ કરે લા પેપરમાં આ બંને વૈજ્ઞાનિકનું સંશોધન પ્રકાશિત

થયેલું છે . જેમાં જણાવ્યું છે કે , બાવળની ફળીના બીજ દુર કર્યા બાદ તે પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રે ટ અને ગ્લુકોઝથી ભરપુર હોવાથી તેની વિવિધ ખાધ પદાર્થો બનાવી શકાય એમ છે તથા તેનો પશુના ચારા માટે ઉપયોગ કરી શકાય છે . ખાધ પદાર્થોમાં ફળીના ઉપયોગથી બિસ્કીટ, કોફી, જેવા ખાધ ખોરાક બની શકે છે . વૃધ્ધો અને બાળકો માટે શક્તિવર્ધક ટોનિક પણ બની શકે છે . આ અંગે શર્માએ જણાવ્યું હતું કે , બાવળની એક માત્ર નકારાત્મક બાબત એ છે કે તે, ઝડપથી પ્રસરે છે . જો તેની ડાળીઓને વૃક્ષના

રૂપમાં ઉછે રવામાં આવે તો તેનું લાકડું ટીકવુડ જેવું જ ઉપયોગી છે . ટીકવુડની સરખામણીએ સસ્તા ફર્નિચર પણ બનાવી શકાય છે . કચ્છના બન્ની જેવા ઘાસિયા મેદાનમાં પુષ્કળ પ્રમાણમાં ગાંડા બાવળ જોવા મળે છે ત્યારે તેના અનેક ફાયદાઓ છે . જેનો આપણે લાભ લઈને પ્રદેશની કાયાપલટ કરી શકે એ છે એ. સરકાર આ બાબતેજો એક નીતિ બનાવે તો રોજગારીના નવા દ્વાર ખુલી શકે છે . બાવળની ફળીના બીજ દૂર કર્યા બાદ તે પ્રોટીન અને ગ્લુકોઝથી ભરપુર હોય છે : પશુના ચારા માટે પણ ઉપયોગી..


10

હુ

ગલી, શ્રીરામપુર ના નાંદા ગામ ના કાનાણી પરિવાર, કચ્છ ના વિરાણી મોટી (નખત્રાણા તાલુકા) ના રહે વાસી હતા. આ પરિવાર ના ચારે ચાર સદસ્યો ની તેમના નજીકના સગાઓ દ્વારા જ હત્યા કરવામાં આવી. નાંદા માં તેઓ ઉમિયા ટિમ્બર માર્ટ, અને પ્લાયવુડ તેમજ દરવાજા વગેરેનો વ્યવસાય કરતા હતા. પોલીસ ના રિપોર્ટ મુજબ તારીખ: ૦૨-૧૨-૨૦૨૧ ગુરૂવારના સવાર ૦૬:૧૫ માં આ ઘટના ઘટે લ. દિનેશભાઈ માવજીભાઈ કાનાણી (ઉંમર ૫૦) અને અનસુયાબેન દિનેશભાઈ કાનાણી (ઉંમર ૪૭) તેઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામેલ. કલકત્તા ના પી.જી. હોસ્પિટલ માં તેઓ ના બાપુજી, માવજીભાઈ હં સરાજભાઇ કાનાણી (ઉંમર ૭૬) અને પુત્ર, ભાવિક દિનેશભાઇ કાનાણી (ઉંમર ૨૩) દાખલ કરવામાં આવ્યા હતા. પણ બપોર લગભગ ૨:૦૦ વાગે, તેઓ ના પણ મૃત્યુ ના સમાચાર મળે લ. સમગ્ર સમાજ સ્તબ્ધ ! પશ્ચિમ બંગાળના નાંદા , સિંગુરમાં બનેલ પાટીદાર પરિવાર હત્યાકાંડે સમગ્ર સમાજને હચમચાવી નાખ્યો છે ! એક સુખી સાધન - સંપન્ન પરિવાર આ રીતે અચાનક નેસ્તનાબૂદ થઈ જાય તેની કલ્પના પણ થઈ શકે ખરી ? કાનાણી પરિવારના ચાર મોભીને જે એક સાથે રહેં સી નાખવામાં આવ્યા તે જોઈને ભલભલાના કાળજાં કં પી ઉઠે તેમ છે ... સમાજના ઇતિહાસની સૌથી ક્રુર કલંકિત ઘટના માદરે વતનથી હજજારો કિ.મી.દૂર બંગાળના અંતરિયાળ ગામડામાં, મહે નત કરી પૈસેટકે સુખી થયેલ કાનાણી પરિવાર આ સુખ સાહ્યબી ભોગવે તે પહે લાં જ યમદૂત બનીને આવેલ સગા મામાના દીકરાએ જે બેરહે મી થી પોતાના ફુવા અને બાકીના પોતાના સ્નેહી જનને મોતને ઘાટ ઉતાર્યા તે કલંકિત ઘટનાનો આપણા સમાજના ઇતિહાસમાં પણ જોટો જડે તેમ નથી. આરોપી હત્યારા યોગેશ ભાવાણીએ ઘટનાની આગલી રાત્રે જ ફુવાના ઘરમાં ઝગડો કર્યો હતો તેવું કહે વાય છે . આ ઝઘડો કરી તે ધૂંધવાઈને ચાલ્યો ગયો હતો અને બીજા દિવસે

કાનાણી પરિવાર, હુગલી, શ્રીરામપુરના નાદા ગામ

પાટીદાર જ્ઞાતિના ઈતિહાસમાં બનેલી કલંકિત ઘટનાનો અહે વાલ અહે વાલ આપનાર : (શ્રીરામપુર સમાજના મંત્રી) કચ્છ માં નાગલપરના વસંતભાઈ રામાણી

પરિવાર નો સદસ્ય હરે શભાઈ અચાનક આવી પડે લ કારમાં ઘા થી હતપ્રભ થઈ ગયા છે . પરિવાર ની લાડલી સંગીતા નો સુર બેસુરો બન્યો. તેમનું કલ્પાંત દિલ હચમચાવી નાખ્યું વહે લી સવારના આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો . રાત્રીના ઝઘડા બાદ (ઘરના બિહારી માનસે) તેના માનસ પર ખૂન સવાર થઈ ગયું હશે ... વેર વાળવાનો પ્લાન તે ઘડીએ જ યોગેશે મનમાં ઘડી કાઢયો હશે ... સો મિલની પાછળના ભાગમાં આવેલ રહે ણાંકમાં તેમના પિતા સ્વ. માવજીભાઈ, પત્ની અનસુયાબેન તથા પુત્ર ભાવિક સાથે વસવસાટ કરતા હતા. તેમના મામાના છોકરાઓ જીતુ, યોગેશ તથા દીપક કચ્છમાં ઘડુ લી ભાવાણી પરિવારના કચ્છમાં તેમના પિતાશ્રીએ બીજા લગ્ન કરી લેવાથી ઘરમાં અભાવ હોવાથી દિનેશભાઈએ તેમની માતાજી સાથે ત્રણેભાઈઓને સો મીલમાં પોતાની સાથે કામે લગાડે લ હતા. તેઓ લગભગ ૯ (નવ) વરસથી દિનેશભાઈ ની સો મીલમાં કામ કરતા હતા.

પરિવારના ચારએ ચાર સદસ્યો નું દેહાંત મોટાભાઈ જીતુના લગ્ન પછી ટૂં ક સમયમાંજ છુ ટાછે ડા થયેલ તથા વચોટ ભાઈ યોગેશ એક બિહારી છોકરી સાથે લગ્ન કરે લ તથા નાનો ભાઈ દીપક કુ વારો છે વચટભાઈ યોગેશના બિહારી છોકરી સાથે લગ્ન થયા બાદ તેમના સાસરીમાં બિહારી કુ ટં ુ બ તરફથી યોગેશભાઈને દિનેશભાઈની ફર્મ ઉમિયા ટીમ્બર માર્ટ માં ભાગ આપવાનું વારં વાર દબાણ કરવામાં આવતું હતું તથા યોગેશ નારાજ થઈ કામપણ છોડી દીધેલ તથા પોતાની દુકાન ખોલેલ આ દુકાન લેવા માટે પણ દિનેશભાઈએ એક લાખ રૂ. રોકડા યોગેશને આપેલ તથા દુકાનનું સેટિંગ બરોબર ન થઈ જાય ત્યાં સુધી દર મહીને ઘર ખર્ચ પેટે ૧૦.૦૦૦/- એક વરસ સુધી આપેલ પરં તુ સાસરીયામાંથી ભાગ આપવાનું વધારે દબાણ હોવાથી આ ઘટના પહે લા થોડા દિવસ પહે લા ભાગ નહી આપો તો હું તમને જોઈ લઇશ એવી ગર્ભીત ધમકી પણ આપેલ. ઘટનાક્રમ :- તારીખ: ૦૨-૧૨-૨૦૨૧ ગુરૂવારના સવારના લગભગ સવા

નિશાંત રૂડાણી (પ્રવક્તા) નવચેતન રિજીયન યુવાસંઘ

છ વાગ્યે યોગેશ પોતાની મોટરસાયકલ ગેટની બહાર ઉભી રાખીને સો મીલમાં દાખલ થયેલ (From cctv Footage) તથા લેબર ક્વાટરમાંથી એક લોખંડ ની સાબલ (Stetl Road) લઈ સીડી ઉપર ગયેલ તથા સીડીના છે વાડે આવેલ મંદીરમાં માવજીભાઈ પુજા કરી રહે લ તેમના માથામાં ઘા કરીને ત્યાંજ ઢાળી દીધેલ તથા ત્યારબાદ સીડીથી નીચે ઉતરી ઘરમાં દાખલ થયેલ ત્યારે દિનેશભાઈ બાથરૂમમાંથી ટુ વાલ વીંટે લી હાલતમાં નીકળી રહ્યા હતા ત્યારે તેજ અવસ્થામાં તેમના માથા ઉપર સબલનો ઘા કરીને તેમને ત્યાંજ ઢાળી દીઘેલા,તેમનું ત્યાંજ મૃત્યુ નીપજેલ. આ અવાજ સાંભળી રસોડામાં રોટલી ઘડતાં અનસુયાબેન દોડીને બહાર આવતાં આ નરાધમે તેમના માથા ઉપર પણ ઉપરા ઉપરી ધા મારતાં તેઓ ત્યાંજ લોહીના ખાબોચિયાંમાં ઢળી પડ્યાં તથા તત્કાલ મૃત્યુ પામ્યાં. યોગેશ અહીથી ના અટકતાં તે બાજુ ના

રૂમમાં ભાવિક સુતેલો હતો તેને નિંદ્રા અવસ્થામાં સાબલનો માથા ઉપર ઘા કરે લ ત્યાં તેને મૃત્યપ્રાય અવસ્થામાં મૃત સમજી ભાવીકનો કબાટ ખોલી તેમાંથી પોતાનું લોહીથી ખરડાયેલું શર્ટ ઉતારી ભાવિકનું શર્ટ પહે રીને ભાગી નીકળ્યો. યોગેશના પલાયન થઈ જવા બાદ નાનાભાઈ દીપકે હરે શભાઈને (દિનેશભાઈના મોટાભાઈ) જેઓ ગાંધીધામ રહે છે તેમને ફોન કરે લ કે ઘરમાં મારામારી થઈ છે તો તમે જલ્દીથી આવી જાવ. આ સાંભળી હરે શભાઈએ સમાજ સ્થાનિક નજદીકના ભાઈઓને ફોન કરી જાણકારી લેવાનું કહે વાથી સ્થાનિક ભાઈઓ ત્યાં પહોંચી ગયા તથા તેમને જોયું કે દિનેશભાઈ તથા અનસુયાબેનની ડે ડબોડી લોહીલુહાણ હાલતમાં પડે લી છે તથા માવજીભાઈ તથા ભાવિકમાં જીવ હોવાથી તેમને સીગુર હોસ્પિટલમાં તથા ત્યાંથી S.S.K.M કોલકતા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા. બપોરના ૧:૩૦ થી ૨:૦૦ વાગ્યાની વચ્ચે બંનેએ પ્રાણત્યાગ કરે લ. દિનેશભાઈ તથા અનસુયાબેન બંને જગ્યા પર જ મૃત્યુ પામેલ હોવાથી બંનેને શ્રીરામપુર Walse Hospital માં પોસ્ટમોર્ટમ માટે મોકલાવી


11 દેવામાં આવેલ તથા ત્યાંથી તેમની ડે ડબોડી સાંજના ૫:૦૦ વાગ્યે કબજો આપવામાં આવેલ. આ દુર્ઘટનાથી ખબર મળતાં જ હરે શભાઈ તેમની ફે મીલી સાથે તત્કાલીક વિમાન માર્ગે રવાના થયેલ તથા તેમનો પહોંચવા નો સમય રાતના ૧૨:૩૦ કલાકે તથા તેમની પુત્રી સંગીતા જેમના લગ્ન નાગપુર થયેલ તે પણ રાતના આવતી હોવાથી સમાજના આગેવાનોએ નક્કી કરે લ કે ઘરના મેમ્બરો આવી જવાબાદ તેમના હસ્તે અગ્નિસંસ્કાર કરવો. આમ તારીખ ૦૩-૧૨-૨૦૨૧, શુક્રવારના ૮:૩૦ કલાકે બૈધ બાટી સ્મશાન ગૃહમાં બંને પતિ-પત્નીની એક સાથે ચિતા ગોઠવીને અગ્નિસંસ્કાર કરવામાં આવેલ. દાદા માવજીભાઈ તથા પૌત્ર ભાવિકભાઈની બોડી SSKM KOLKATA થી લગભગ ૬:૦૦ વાગ્યે સાંજે રીલીજ કરવામાં આવેલ તથા તેમને રાતના લગભગ ૧૦:૦૦ વાગ્યે અગ્નિદાહ આપવામાં આવેલ. પોલીસ કે સ રિપોર્ટ આ ઘટનાની તપાસ સીગુર પોલીસ સ્ટેશને હાથ ધરે લ તથા મીલ તથા ઘરને સીલ કરી દીધેલ તથા CCTV Footege માટે DVR વગેરે પોતાની સાથે લઈ ગયેલ. આ ઘટનાબાદ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર થી દબાણ આવતા તેઓએ આ ઘટનાની ઘનિષ્ઠ તપાસ માટે CID હે ડ કવાટર ભવાનીપુર પાસે મદદ માગેલ તથા તેમને ખુબજ ઝડપથી આ કે સ ની ઘનિષ્ઠ તપાસ માટે CID એ સાત જણાની ટીમ ઓફિસર Baidhyabati ના નેતૃત્વ હે ઠળ બનાવવામાં આવેલ જેમાં Foresic Team, Dog Squad વગેરે નો સમાવેશ થયેલ. તથા યોગેશના બંને ભાઈઓ તેમની પત્ની ની પૂછપરછ કરે લ. ત્યારબાદ cctv Footage તથા Investigation ના આધારે મોટાભાઈ જીતુ તથા તેમની પત્નીને છોડી મૂકેલ પરં તુ નાનાભાઈ દીપકને શંકાસ્પંદ હોવાથી તેમને એરે સ્ટ કરીને કોર્ટમાં produce કરે લ. તથા દસ દિવસની Police Remand માં લીધેલ. તથા પોલીસ સુત્રોના આધારે આકરી પૂછપરછ તથા થર્ડડીગ્રીના લીધેલ દીપકે કબુલી લીધેલ કે એ પણ યોગેશના સાથે Crime scene માં સાથે હતો. યોગેશને શોધવા માટે ચાલુ છે . તે

હજુ સુધી પકડાયો નથી. તથા પોલીસે જે ઘર તથા મીલને સીલ કર્યા હતાં. તે તેમના ભાઈ હરે શભાઈ તથા પુત્રી સંગીતા બેન (હાલ નાગપુર) ની હાજરીમાં તેઓ ને ઘર અને અન્ય કબજે કરે લ સામ્રગી ઓ સુપરત કરી દીધેલ છે . હતભાગી કાનાણી પરિવારના અશ્રુ સભર વિદાયના દિવસની શ્રીરામપુર પાટીદાર સમાજ સાથે સાથે શ્રી આ.ભા.ક.ક.પા.સમાજ, જેના સંગઠન ના માળખાની શરૂઆત કરનાર કલકત્તા શહે ર માટે પણ કાળો દિવસ તરીકે નોંધ લેવાઈ. કાનાણી પરિવાર ના હત્યાકાંડથી

ઘટના શાયદ શ્રી સમાજમાં પ્રથમ હશે. આતંકી નાનો ભાઈ દીપક ભાવાણી પોલીસ હિરાસતમાં છે . સીસીટીવી કે મેરાના બહાર આવેલ ફૂટેજમાં તે લોખંડની સાબલ જેવા હથિયાર સાથે એકલો જ ફરતો જોવા મળ્યો હોવાનું કહે વાય છે પણ પોલીસે આજે તેના નાના ભાઈ દીપકની આકરી પૂછપરછ કરી હતી અને તેના કે ટલાક ખુલાસામાં વિસંગતતાઓ જણાતાં હત્યાના આ કાવત્રામાં તેની શકમંદ તરીકે અટક કરી હતી . યોગેશ ભાવાણી હજુ સુધી પોલીસ પકડથી દૂર છે પણ ખૂબ જલ્દી તે પકડાઈ જશે તેવી

મૂળ ઘડુ લીના ભત્રીજા યોગેશ ભાવાણીએ ફુઆ સહિત ચારના ઢીમ ઢાળી દીધા, ચારે જણાના માથામાં જોરદાર પ્રહારથી મોત થયા, શ્રીરામપુર સમાજ સ્તબ્ધ ભારતભરમાં અરે રાટી વ્યાપી ગઇ છે . એક જ પરિવાર ના ચાર ચાર નશ્વર દેહને અશ્રુ હ્રદય એ પંચમહાભૂતમાં વિલિન કર્યો ની

પોલીસને આશા છે . યોગેશની બિહારી પત્નીનું કનેકશન પણ પોલીસ તપાસી રહી છે . આવા નિર્દયી હત્યા કાંડ સર્જનાર નું

કુ ળ તપાસો આપણા શ્રી સમાજ ના આવા સંસ્કાર ન હોય. આ ભાવાણી પરિવારની દાસ્તાન પણ અતિ ચોંકાવનારી છે ! ત્રણે ભાઈઓ આમ તો ફુવાની સો મીલમાં જ રહે છે . મોટો ભાઈ જીતુ ડિવોર્સી છે તો યોગેશે બિહારી મહિલા સાથે લગ્ન કરે લા હોઈ તે અલગ રહે છે સૌથી નાનો ભાઈ દીપક હજુ કું વારો છે . આ ત્રણેય ભાઈઓની માતા તેમની સાથે નાદામાં જ રહે છે . આશ્ચર્યની વાત તો એ છે કે તેમના પિતા જયંતિલાલ ભાવાણી તેમની પ્રથમ પત્ની હયાત હોવા છતાં બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરી અહીંથી ભાગી ગયા છે અને હાલમાં ક્યાં છે તે અંગે કોઈ અતોપતો નથી !! આ ભાવાણી પરિવાર કચ્છમાં લખપત તાલુકાના ઘડુ લી ગામનો છે પણ નવાઈની વાત તો એ છે કે ઘડુ લી ગામમાં ભાગ્યે જ કોઈ આ પરિવારને ઓળખે છે ! ઘડુ લી સમાજના એક અગ્રણીના જણાવ્યા મુજબ આ પરિવાર પહે લેથી સમાજથી અલિપ્ત રહે છે એટલે ગામમાં કોઈ ન ઓળખે તે સ્વાભાવિક છે . કાનાણી પરિવારની એકમાત્ર દીકરી સંગીતાના લગ્ન નાગપુરમાં લવ પટે લ (સીએ) સાથે થયાં છે . દીકરી - જમાઈ અને ગાંધીધામ રહે તા હરે શભાઈ કાનાણી ( માવજીભાઈ કાનાણીના ભાઈ ) સમાચાર મળતા ની સાથે જ હવાઈ માર્ગે તેઓ અને તેમની સાથે તેમના અન્ય પારિવારિક ભાઈ પણ મોડી રાત્રે જ નાંદા પહોંચી આવ્યા હતા . સંગીતાના ભાઈ ભાવિકની સગાઈ થોડા સમય પહે લાં જ થઈ છે ,

ચાંલ્લા વિધિ નો પ્રોગ્રામ પણ કરવાની તૈયારી માં હતા અને ભાઈના લગ્ન માણવાના સપનાં જોતી સંગીતાના જીવનમાં આમ અચાનક જ ... ઘનઘોર અંધકાર આવી જતાં અસહ્ય પરિસ્થિતિ સર્જાઈ છે . કાનાણી પરિવાર ધાડપાડુ થી ત્રણ - ત્રણ વખત બચી ગયો પણ સાળાના દીકરાએ તેમના રામ રમાડી દીધા ... હત્યાની આ કમકમાટી ભરી ઘટના કલકત્તા થી ૭૦ કિ.મી દૂર સિંગુર પાસે આવેલ નાંદા ગામમાં બની હતી. નાદા સિંગુર પાસે આવેલ નાનું ગામ છે .આ વિસ્તારમાં આપણા સમાજની ૪૦૦ જેટલી વસ્તી છે અને શ્રીરામપુર પાટીદાર સમાજમાં આવે છે . સમાજવાડી બૈધ બાટીમાં છે . ભૂતકાળમાં નાંદા ખાતે આ કાનાણી પરિવારમાં ત્રણ - ત્રણ વખત લૂંટફાટ થઈ હતી જેનાથી ત્રાસીને હરે શભાઈ ભાવાણી ગાંધીધામ શીફટ થઈ ગયા હતા પણ માવજીભાઈ ત્યાં જ રહી ગયા હતા. તેઓ ધાડપાડુ ઓથી તો બચી ગયા પણ યોગેશ ભાવાણીનો પ્રહાર ખમી ન શકયા ... મૃતકોના માનમાં આજે સ્થાનિક સમાજના ભાઈઓએ તેમના ધંધા રોજગાર સંપૂર્ણપણે બંધ રાખ્યા હતા . મૃતકોની લાશ પોસ્ટમોર્ટમ પછી જયારે સમાજના હવાલે કરવામાં આવી ત્યારે કઠણ માણસનું કાળજુ ં પણ કં પી ઉઠે તેવા હદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. ઘટના સ્થળે થી શ્રીરામપુર સમાજના મંત્રી નાગલપરના વસંતભાઈ રામાણીએ આપેલી વિગતો મુજબ સ્થળ પર નું દ્રશ્ય કાળજુ ં કં પાવે તેવું અરે રાટીભર્યું હતું અને હત્યાની આ ઘટનાથી સ્થાનિક સમાજના ભાઈઓ પણ હે બતાઈ ગયા હતા અને શું કરવું તે જ કોઇને સૂઝતું ન હતું... કચ્છ કડવા પાટીદાર સમાજમાં આ રીતે ધંધાકીય બાબતમાં ચાર-ચાર ખૂન થયા હોય તેવી પહે લી ઘટના છે . સમગ્ર ભારતમાં જ્ઞાતિના ભાઈઓમાં આ કલંકિત હત્યાકાંડની ખબર પડતાં જ ખળભળાટ મચી ગયો છે અને લોકો કાતિલ હત્યારા યોગેશ ભાવાણી પર ફીટકાર વરસાવી રહ્યાછે ... આવા કપરા દિવસો ભગવાન કોઈને પણ ન બતાવે તેવી કુ ળદેવી શ્રી ઉમિયા મા પાસે પ્રાર્થના ...


12

તા

રીખ ૧૨ ડિસેમ્બર ૨૦૧૪ આજની તારીખ ૧૧ ડિસેમ્બર ૨૦૨૧ એટલે સાત વર્ષ, ૮૪ માસ, ૩૬૫ અઠવાડિયા અને ૨૫૫૭ દિવસ. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના મુખપત્ર સનાતન પત્રિકા થી “સનાતન ધર્મ પત્રિકા” ની સાત વર્ષની સફર. સનાતન પત્રિકા નો ઉદ્દેશ :- ૨૦૧૪ ઓગસ્ટ માસની સામાન્ય સભામાં પ્રમુખ શ્રી તરીકે ગંગારામભાઈ સાંખલાની સર્વાનુમતે વરણી કરવામાં આવી. તે સભા ના સુર ની વાત પર આવું તો આપણા સમાજની સ્થાપના નો મૂળભૂત હે તુ સમાજમાં ધાર્મિકતા આવે, અંધકારને ચીરી ને સનાતની જ્યોતિ પ્રગટ થાય. શ્રી સમાજ ભૂતકાળમાં અધર્મના માર્ગે ફં ટાઈ ગયો હતો તેવા સમયે સંત શ્રી ઓધવરામજી મહારાજ તથા વડીલો નારણજી લીંબાણી અને રતનશી ખીમજી ની ટીમે અથાક પરિશ્રમથી પાછા સનાતન ધર્મના માર્ગ પર આપને લાવી દીધા હતા એ જ રાહે સમાજના ઉત્થાન માટે તેમજ સમાજને કોરી ખાતી સમસ્યાઓના હલ માટે વિવિધ સમિતિઓની રચના ઓગસ્ટ ૨૦૧૪માં કરવામાં આવી. આ સમિતિઓ પૈકી પ્રચારપ્રસાર સમિતિની પણ રચના કરવામાં આવેલ આ સમિતિનો મૂળભૂત ઉદ્દેશ સમાજના દરે ક સભ્યોની સાથે સતત સંપર્ક રાખી સમાજની પ્રગતિ અને ઉન્નતી માં ભાગીદાર રહી શકે . સમાજના દરે ક પ્રકારના કાર્યો કે બનતી ઘટના ની પૂરેપૂરી અને સાચી જાણકારી દરે ક સભ્યને મળી રહે , સભ્યો પોતાના અમૂલ્ય વિચારો પણ સમાજમાં આપી શકે તેવી એક વ્યવસ્થા સમાજમાં હોવી જરૂરી સમજી તે

સનાતન પત્રિકા ના “સનાતન ધર્મ પત્રિકા” સુધીના સાત વષૅના લેખા જોખા પણા સૌ જ્ઞાતિજનોને એક સુત્રમાં બાંધી રાખવા માટે આપણી સંસ્થા શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણા માં બનેલી છે , જેના નેજા હે ઠળ ૨૪ઝોન અને કે ન્દ્રીય યુવાસંઘ ના ૨૪ રિજીયન તેમજ કે ન્દ્રીય મહિલા સંઘ કામ કરી સમાજમાં સંગઠનને મજબુત બનાવીને સમાજને પ્રગતિના અવનવા શિખરો પર લઈ જવા હમેશા અગ્રેસર હોય છે . સમયની કારોબારી સભામાં નક્કી કરી સમાજ એક પત્રિકા બહાર પાડે એવું ઠરાવી , શ્રી સમાજ નિયુક્ત પ્રચાર-પ્રસાર સમિતિને તે અંગેની જવાબદારી સોંપવામાં આવી. સમાજની સાચી માહિતી સમાજના દરે ક સભ્ય સુધી

પહોંચાડવાના ધ્યેય સાથે આ પ્રચાર પ્રસાર સમિતિ એ જવાબદારી સ્વીકારી. આપણુંસનાતની સંગઠન મજબૂત કરવાના લક્ષ્ય સાથે સમાજ વિરોધીઓની બનાવટી વાતો પર ભરોસો ન કરી, તેની વાતો ના શિકાર ન બની, સાચી હકીકતોથી વાકે ફ કરવાના ધ્યેયને પ્રચાર-પ્રસાર સમિતિએ બુદ્ધિજીવીઓ સાથે વિચાર મંથન કરી સનાતન પત્રિકા ના માધ્યમે આપણા સમાજમાં ગતિવિધિઓના સત્ય અહે વાલો

અને વિચારો જન જન સુધી પહોંચતા કરવાની નેમ લીધેલ અને સમાજે તે સમયે કહે લ કે આ સનાતની “સનાતન પત્રિકા” ના યજ્ઞમાં તન,મન અને ધનથી આહુ તિ આપશો તો આ યજ્ઞની જ્યોત સદાય ઝળહળતી રહે શે અને ઉજ્જવળ બની રહે શે. આપણી કે ન્દ્રિય સમાજના સાચા ઉદ્દેશો, ગતિવિધિઓ અને અહે વાલો નો અર્થ વિવિધ પત્રિકાઓ કે મુખપત્રિકાઓ પોતાની સમજ પ્રમાણે પોતાની રીતે છાપતી રહી હતી. આપણા અગ્રેસરો આ મુખપત્ર કે મેગેઝીનો ના અર્થ તેમની પોતાની સમજ પ્રમાણે કાઢી અને પોતાની રીતે સ્થાનિક સમાજમાં પ્રચાર કરી રહ્યા હતા આ બધી ગેરસમજણ નું મૂળ કારણ આપણા કે ન્દ્રિય સમાજ નું સત્તાવાર પત્રિકા-પરિપત્ર ન હતું આના કારણે નુકસાન થતું હતું અને આપણા સાચા ઉદ્દેશ્યો, ગતિવિધિઓ અને અહે વાલો ભારતભરની સ્થાનિક સમાજમાં અને સામાન્ય વ્યક્તિ સુધી પહોંચતા ન હતા એટલે નખત્રાણા ખાતે કે ન્દ્રીય સમાજની રાહબારી હે ઠળ સનાતન પત્રિકા ની શરૂઆત કરવામાં આવી. “આપણાં સૌનું મુખપત્ર એટલે સનાતન ધર્મ પત્રિકા” આપણા સૌ જ્ઞાતિજનોને એક સુત્રમાં બાંધી રાખવા માટે આપણી સંસ્થા શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણા માં બનેલી છે , જેના નેજા હે ઠળ ૨૪ઝોન અને કે ન્દ્રીય યુવાસંઘ ના

૨૪ રિજીયન તેમજ કે ન્દ્રીય મહિલા સંઘ કામ કરી સમાજમાં સંગઠનને મજબુત બનાવીને સમાજને પ્રગતિના અવનવા શિખરો પર લઈ જવા હમેશા અગ્રેસર હોય છે . આપણા મહાન વડીલોએ જ્યારથી આપણને સાચો સનાતનનો રસ્તો દેખાડયો છે ત્યારથી આપણે એક સાચા હિંદુ તરીકે ગર્વની અનુભૂતિ સાથે અન્ય હિંદુ સમાજો સાથે માથું ઊંચુ

જગદીશભાઈ ભોજાણી હિંમતનગર પ્રચાર પ્રસાર સમિતિ રાખી શક્યા છીએ . આજે આપણા સમાજને અન્ય હિંદુ સમાજો એક આદર્શ અને જેનું અનુકરણ કરવા જેવો હોય, તેવા સમાજ તરીકે ગણે છે . કચ્છ અને કચ્છ બહાર ભારતના ખૂણેખૂણે જ્યાં પણ આપણે વસ્યા છીએ, ત્યાં આપણા સમાજમાં લોકોએ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે , અરે આટલું જ નહીં, આજે આપણા ઊંઝા સ્થિત સમસ્ત કડવા પાટીદાર સમાજના આગેવાનો પણ આપણા સમાજની પ્રગતિની મિસાલો અન્ય કડવા પાટીદાર સમાજોમાં આપતા હોય તેવા કિસ્સાઓ પણ સાંભળ્યા હશે. આટલી ગતિથી આપણી પ્રગતિ કે વી રીતે થઇ તેના પાછળ આપણા મહાન વડીલોની અથાગ મહે નત તો હતી જ પણ જાણતા અજાણતા એવું શું થયું સમાજના પાયામાં કે , મૂળમાં એવો કે વો પાયાનો પથ્થર રાખવામાં આવ્યો હતો ??? એવો સવાલ પોતાની જાતને જયારે કરશું ત્યારે સમજાશે કે સમાજના તે વખતના વડીલો કદાચ ભણતર માં આજના સમય પ્રમાણે ઓછા

ભણેલા હશે, પણ તેઓએ મૂળભૂત કામ ક્રાંતિના તે સમયે કરે લ હતું અને તે વખાણ અને લખાણને જન જન સુધી પહોંચાડવાનુ. અને તે એવા સમયે જ્યારે આપણી સંપૂર્ણ આ સમાજ ધર્મના અંધકારમય રસ્તા પર ચાલતો હતો. તેને સનાતન ધર્મના દિવ્ય પ્રકાશમય રસ્તા પર લાવવા માટે લોકોને સાચી હકીકતથી જાગૃત કરવા માટે અને લોકોને પ્રેરિત કરવા માટે તે વખતના ટું કા સાધનો વચ્ચે લખાણોએજ મૂળભૂત કામ કર્યું છે . તેના કારણે આપણે આજે પોતાને સનાતની તરીકે ઓળખાવીને ગર્વ અનુભવી રહ્યાં છીએ . એ સમયે જે માહિતીનું આદાનપ્રદાન થયું હતું , તે આપણી એટલે કે આપણા સમાજની પ્રગતિનું મુળ કારણ હતું જેના મીઠા ફળ આજે આપણે ખાઈ રહ્યા છીએ . સંસારનો નિયમ છે કે બદલાવ ને હં મેશા પહે લા પ્રતિરોધનો સામનો કરવો પડે છે . સમજાય ત્યારે માત્ર સમાજ માટે નહીં પણ સમસ્ત જ્ઞાતિ માટે લાભદાયી થાય છે , ત્યારે આ બદલાવને લોકો પ્રતિરોધના બદલે સમર્થન આપવા લાગે. હાલના સમયમાં જયારે સમસ્ત ભારત ભરમાં આ બદલાવને લોકોનું સમર્થન મળી રહ્યું છે ત્યારે અમુક ખૂણાઓથી પ્રતિરોધનો સામનો પણ કરવો પડે છે . આવા સમયમાં સમાજની અને આપણી શક્તિઓનો ઉપયોગ આ પ્રતિરોધ રૂપી વાદવિવાદોનો અંત લાવવા માટે થઇ રહ્યો છે . આથી કરીને સમાજની પ્રગતિ કે વિકાસ કાર્યો જે ઝડપથી થવા જોઈએ તે ઝડપથી થઇ શકતા નથી . જેમ સમાજના આદ્ય સુધારક શ્રી નારાયણ બાપાના સમયમાં માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી અને ધર્મની દષ્ટિની જ્ઞાતિમાં ક્રાંતિ આવી , તેમ આજના સમયમાં પણ આધાર ભૂત સુત્રોથી સાચી માહિતી લોકો સુધી સમય સમયે પોહચાડવીએ સમયની માંગ છે . આજના સમયમાં ઘણા સમાચાર પત્રો છે . ઇન્ટરનેટ જેવી આધુનિક સુવિધાઓ છે . પણ સમાજ વિરોધી


13 આવા માધ્યમોના ઉપયોગ ખોટી અને ભ્રામક માહિતી લોકો સુધી પહોંચાડી તેમને મૂંઝવણમાં મૂકવા માટે કરી રહ્યા છે . રણભૂમિ હોય કે સંઘર્ષ હોય, કલિયુગમાં સંઘ શક્તિની બોલબાલા હોય ત્યાં લડાઈ જીતવી હોય તો લોકોની સંઘ શક્તિને સાચા માર્ગે એજ લઇ જઈ શકે જેની પાસે માહિતી કે ઇન્ફોર્મેશન પર કાબુ કે કં ટ્રોલ હોય . હાલમાં સમાજ વિરોધી તત્વો સામેની લડાઈ જીતવા માટે આજના સમયની માંગ છે કે માહિતી પર આપણા સમાજનો પુરે પૂરો કં ટ્રોલ હોય. ખોટી માહિતીની મદદથી કોઈ પણ માણસ સમાજ ને કે સમાજના લોકોને મૂંઝવણમાં ન નાખી શકે તેનું ધ્યાન આપણે રાખવું પડશે. અને તૈયારી કરવી પડશે. સમાજ વિરોધી લોકોની રણનીતિ તોડવા માટે આપણા સમાજ તરફથી પોતાનું એક માધ્યમ હોય જેમાં પ્રસારિત સમાચારો આધારભૂત છે , તેવી સમાજના લોકોને ખાતરી હોય તો ભ્રામક સમાચારો અને દુષપ્રચારથી લોકો બચી શકે તેવી એક વ્યવસ્થા ઉભી કરવાનો આ એક પ્રયાસ છે . મુંબઈ વસતા ભાઈઓ એ અંકના પ્રકાશનની જવાબદારી સ્વીકારી તથા પ્રકાશન કાર્ય શરૂ કર્યું. ૨૦૧૪ માં કે ન્દ્રીય સમાજની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી. પ્રચાર-પ્રસાર માટે નવી ટીમ બનતાં જવાબદારી સ્વીકારી પ્રથમ અંક આઠ પેજ નો તા. ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ ના પ્રકાશિત કરવામાં આવ્યો. આ સનાતન પત્રિકા અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજનું દર્પણ છે “સનાતન પત્રિકા” માં સમાજની ગતિવિધિ સિવાય આપણા ભારતભરના ઝોનો ની ગતિવિધિઓનો અહે વાલ તેમજ તેમના થયેલા કાર્યક્રમો અને આગામી કાર્યક્રમોની જાહે રાત થશે તેમજ ઉમિયા માતાજી વાંઢાય, સંસ્કારધામ દેશલપર, આપણું કે ન્દ્રીય યુવાસંઘ અને મહિલાસંઘના અન્ય સમાજના લોકો ઉપયોગી થયેલ કાર્યક્રમો તેમજ આગામી કાર્યક્રમોની જાહે રાતો અને વિગતો આપવાનો પ્રયાસ થશે જેથી નિયમિત રીતે સમાજના પ્રત્યેક જ્ઞાતિજનો ને જાણ થશે જેથી કરીને બધા ઝોનોને આપસમાં કાર્યક્રમોની જાણ થશે અને આગામી કાર્યક્રમો માં બધા ભાગ લઇ શકશે જેથી

કરીને આપસમાં સંગઠન થશે. લોકોને આર્થિક લાભ મળે તે દ્રષ્ટિથી આ સનાતન પત્રિકા માં જ્ઞાતિજનો પોતાની વ્યાપાર ની જાહે રાતો મારફત તે પણ સહયોગ આપી શકશે જેથી કરીને આ પત્રિકા નો ખર્ચ આપણી સમાજ ઉપર ન રહે તા જાહે રાતો રૂપે કાઢી શકાશે. “આવા ઉમદા હે તુઓથી શરૂ થયેલ સનાતન ધર્મ પત્રિકા નું અમદાવાદમાં સ્થળાંતર...” શ્રી સમાજની પોતાની માલિકીનું અમદાવાદ, નરોડા ખાતે “સુવિધા કે ન્દ્ર” શરૂ થતા “સનાતન ધર્મ પત્રિકા”, જેનું પ્રકાશન મુંબઈથી કરવામાં આવતું તેનું પ્રકાશન આ સુવિધાકે ન્દ્રથી કરવાનું નક્કી કરવામાં આવ્યું. આમ માર્ચ-૨૦૨૦ થી પ્રથમ અંકનું છાપકામ તથા તૈયારી અમદાવાદ સુવિધાકે ન્દ્રથી થઇ પોસ્ટીંગ મુંબઈથી, પોસ્ટની વ્યવસ્થાના ભાગરૂપે કરવી પડી. આ પ્રક્રિયા પણ ડીસેમ્બર-૨૦૧૯ માસના અંક સુધી ચાલી, જે પાછળથી જાન્યુઆરી-૨૦૨૦ માસના અંકથી અમદાવાદથી પોસ્ટ કરવામાં આવી રહ્યું છે . પ્રારં ભમાં લવાજમો લેતી વખતે એડ્રે સમાં ઘણી ભૂલો રહી ગયી હતી, જેને હાલ લગભગ સુધારી લેવામાં આવી રહી છે . સ્થળ પરિવર્તિત થતાં પ્રકાશનની ટીમ પણ નવી બનાવવામાં આવી, જેમાં કન્વીનરશ્રી તથા સહકન્વીનરશ્રી સાથે કાર્યોની વહેં ચણી કરી અંકને તૈયાર કરીને પ્રકાશન તથા પોસ્ટ કાર્ય સુધીના કાર્યને સરળ બનાવવા નિમ્ન ટીમોની રચના કરવામાં આવી. 1. “સનાતન ધર્મ પત્રિકા” પ્રચાર પ્રસાર સમિતિ

2. એડમીન એવમ વિચાર સમિતિ 3. ઓફિસ સંચાલન સમિતિ એવમ મિશન ૧૧૧૧૧ 4. હિસાબ ફં ડ મેનેજમેન્ટ સમિતિ 5. પ્રેસ નોટ સંકલન સમિતિ 6. વિશેષ અંક સમિતિ 7. રીવ્યુ તપાસ સુધારા-વધારા સમિતિ 8. જાહે રાત વૃદ્ધિ સમિતિ 9. પ્રચાર-પ્રસાર એવમ લવાજમ સમિતિ 10. પત્રિકા છાપકામ એવમ વિતરણ સમિતિ 11. વિશેષ સલાહકાર સમિતિ ટીમના સભ્યોના સહયોગથી કાર્ય સુપેરે ચાલી રહ્યું છે . હર ઘર પત્રિકા પહોંચાડવા લક્ષના ભાગરૂપે ૧૧,૧૧૧ થી વધારે આંકે પહોંચાડવાનું મિશન ની જવાબદારી શ્રી સમાજે નવી ટીમને સોંપી, પરં તુ કાર્ય આરં ભે જ કોરોનાનું ગ્રહણ લાગ્યું તથા ૧૧,૧૧૧ ના લક્ષને પાર કરવાના સંકલ્પને પૂરો નથી કરી શકાયો. પત્રિકાને પગભર બનાવવાનું કાર્ય પણ પૂર્ણ ન થઇ શક્યું, છતાં પ્રયત્નો ચાલુ છે . કોઈ પણ પત્રિકા કે પ્રકાશનને લોકચાહના મેળવવી હોય તો તેમાં લોકોને પસંદ ની માહિતી પીરસવી પડે , જેના ભાગરૂપે નવી ટીમે પત્રિકામાં આવતા વિષયોમાં પરિવર્તન કરીને પરિવારના નાના મોટા બધા સભ્યોને પસંદ પડે એવી કોલમો ચાલુ કરી.પત્રિકામાં આવતી કોલમોની યાદી... 1. સમાજ નો અવાજ. 2. યુવાસંઘ ની કલમે. 3. મહિલાસંઘ નો નાદ. 4. આ અંકનો માનનીય લેખ. 5. સોશિયલ

મીડિયા ને આંગણે. 6. સનાતન મેડિકોઝ. 7. કરવેરા પંડિત. 8. વિઝન ડે વલોપમેન્ટ. 9. કિચન કોર્નર. 10. આધ્યાત્મિક વિચારણા. 11. શબ્દોની સર્જનમાળા. 12. શ્રી ઉમિયા દ્વારે થી. 13. વિશેષ ગૌરવ. 14. સમાજ નું ગૌરવ. તથા વિશેષ ક્ષેત્ર ના લેખો સાથે સાથે સમાચારોનો વ્યાપ પણ વધ્યો, કારણ કે નિમાયેલ સંયોજકની ટીમ સમસ્ત ભારતમાંથી લેવામાં આવેલ હોઈ લગભગ બધા ઝોન, ઘટક સમાજો, મંડળોના સમાચારો ખુબ આવવા લાગ્યા તથા બધા સમાચારો સચિત્ર લેવાતાં પ્રારં ભના પ્રકાશન થતાં પેજમાં વધારો કરવો અનિવાર્ય બન્યો, જે ક્યારે ક ૧૬,૨૪,૩૨ પેજ સુધી પણ પહોંચાડવો પડ્યો. આમ કોરોના કાળનો સમય હોતાં આવકનું મુખ્ય સ્ત્રોત જાહે રાત સંખ્યા મર્યાદિત રહી, સામે પ્રકાશન/ પોસ્ટીંગ ખર્ચ વધવા લાગ્યું. આપ સૌ જાણો જ છો, જયારે ભારત સંપૂર્ણ લોક-ડાઉન હતું ત્યારે અંકોનું પ્રકાશન (છાપકામ) બંધ રાખવાની ફરજ પડી હતી. પરં તુ, સંકલન કરીને વોટ્ સએપ, ઈ-મીડિયામાં પીડીએફ ફાઈલોમાં મોકલવાનું ચાલુ રાખ્યું, પરં તુ હવે જયારે પત્રિકાઓ પોસ્ટવાળા સ્વીકારવા લાગ્યા ત્યારે , તેની છપાઈ કરાવી પોસ્ટ કરવામાં આવે છે . એક નોંધપાત્ર બાબત એ પણ છે કે , આ કપરા સમયમાં “ટીમ પ્રચાર પ્રસાર સમિતિએ નિર્ણય લીધો કે દેશના ખૂણે ખૂણે વસતા પરિવારોને સમાચાર માધ્યમથી જોડી રાખવા, તેમને સારા માઠા સમાચારો દરરોજ મળે એવું કઈક કરીએ અને પ્રારં ભ

કર્યો” ઈ–પેપરનો, જેમાં દરરોજ સાંજના એક મિનિટના સમાચાર પ્રથમ વિડીયો ક્લીપમાં મોકલવામાં આવતા જ્યારે , છે લ્લા બે મહિનાથી એમાં એક આપણી જ દિકરી, નામ “ત્વીશા વાસાણી” પોતાના અવાજમાં સમાચાર વાંચતી સંભળાય છે . દૈનિક પ્રાત:ના પ્રકાશનમાં દેશના ખૂણે ખૂણે ના આપણી સમાજો સાથે રાષ્ટ્ર તથા રાજ્યોના સમાચારો આવરી લેવામાં આવે છે . સમય સાથે તાલ મળાવી એમાં નજીવાદરે શ્રદ્ધાંજલિ, જન્મદિવસની શુભેચ્છાઓ જેવી કલમો જોડવામાં આવી તથા વિગતવાર મરણનોંધ પણ જોડવામાં આવી. કોઈ જઈ ન શકે પરં તુ, ઈમાધ્યમથી જોઈ શકે , જાણી શકે . આ કોરોનાનો ઓછાયો આજીવનસભ્ય સંખ્યા વૃદ્ધિ તથા જાહે રાત મેળવવામાં નડી રહ્યો છે , કારણ આપ સૌ સમજો છો. ગત સામાન્ય સભામાં સમાજના કર્ણધારો બદલ્યા ત્યારે અન્ય સમિતિઓ સાથે પ્રચાર ટીમ પણ બદલી અને કાર્યની સુગમતા માટે અમદાવાદ ના સ્થાનિક થી કન્વીનરશ્રી તથા સહકન્વીનરશ્રી ને પસંદ કરવામાં આવ્યા. જુ ના સંયોજકોને ચાલુ રાખવામાં આવ્યા છે તથા જરૂરીયાત મુજબ જે તે વિસ્તારમાંથી નવા સંયોજકો જોડવામાં પણ આવ્યા છે . હાલ જુ ના સંયોજકો તથા નવા સાથે મળીને કાર્ય કરી રહ્યા છે . અંતમાં વિનંતી સાથે સર્વે જ્ઞાતિજનોને જણાવવાનું કે આપણું “સનાતન ધર્મ પત્રિકા” આપણું પોતીકું છે . એનું પ્રકાશન જ્ઞાતિજનો ને સાચા સમાચારો પહોંચાડવાની જવાબદારી સાથે સમાજમાં એકરૂપતા જાળવવાની છે . જ્ઞાતિજનો સાથે નાની મોટી સમાજો ના હોદ્દેદારો ને શ્રી સમાજના અહે વાલો થી માર્ગદર્શન મળે . સાથે સાથે આજકાલ મિડિયાના માધ્યમ થી ઝડપી ફે લાતી અફવાઓ થી સાવધાન રખવા જેવો ઉમદા પ્રયાસ છે . આ પ્રયાસ ને સફળ બનાવવા માટે આપ સૌ જ્ઞાતિજનો નો સાથ અને સહકાર મળતો રહે શે તથા આપણી પત્રિકા ઉત્તરોત્તર પ્રગતિ કરી સમાજ સેવા માં અગ્રેસર રહી શ્રી સમાજ ના ઉમદા હે તુને સફળતા અપાવશે એજ અભિલાષા.


14

આપણંુ સાંસદ પાટીદાર વિદ્યાર્થી ભવન

ચ્છ કડવા પાટીદાર સમાજના આર્થિક, શૈક્ષણિક તથા ધાર્મિક વિકાસ માં જેને મહત્વનું યોગદાન આપ્યું છે એ “ પાટીદાર ભવન” *બોર્ડિગ* ના હુલામણા નામે દેશ-વિદેશમાં પ્રખ્યાત મકાન વિષે થોડીક રસપ્રદ માહિતી આપવી આસ્થાને નથી. આ માહિતી વિદ્યાર્થી ભવન ના ઉદઘાટન, ૧૯૬૦ ઇ. સ. મુજબ ની છે. પાટીદાર ભવનની કુ લ જમીન આશરે ૧૪૦૪૮૧ ચોરસ ફૂટ છે. તેમાં ૧૮૦૦૦ ચોરસ ફૂટમાં પાકું બાંધકામ કરે લ છે, બાકીનો પ્લોટ ખુલ્લો મુકેલ છે જેમાં શાકભાજીના વાવેતર માટે જમીન તથા રમતગમત માટે ચોગાન તથા અવર જવર માટે રસ્તાઓનો સમાવેશ થાય છે. પાટીદાર ભવનની પાછળ મૂકેલ જમીનમાં મોટા વૃક્ષો વાવેલ છે. બાંધકામની વિગતો ઘન ફૂટ માં ક્રમવાર નીચે પ્રમાણે છે. ૧)વિદ્યાર્થી ભવન ૩૧૦૫૦૦, ઘ.ફૂ. ૨) દશર્નમાં પ્રવેશ દ્વાર તથા ઓરડા ૨૪૫૦૦, ઘ.ફૂ. ૩)વરં ડાવાળી ભોજનાલય રસોડું તથા કોઠાર ૭૫૦૦૦, ઘ.ફૂ. ૪)નાહવા માટે બાથરૂમો ૩૩૭૫, ઘ.ફૂ. ૫) બળતણ રૂમ ૩૮૦૦, ઘ.ફૂ. ૬)સંડાસ-૪ ૧૦૦૦ ઘ.ફૂ. ૭) પાણીની ટાંકી ઉપર ૯૭૫, ઘ.ફૂ્. કુ લ બાંધકામ:- ૪૧૯૧૫, ઘ.ફૂ. ઉપરોક્ત બાંધકામ પાછળ સુમારે ખર્ચ રૂ. ૨,૬૫,૦૦૦ બે લાખ પાંસઠ હજાર થયો છે. આમ વિદ્યાર્થી ભવનનું પૂરૂં બાંધકામ, ફરતી કમ્પાઉન્ડ વોલ તથા રસ્તા વગેરે સહિત ખર્ચ એક ઘનફૂટના અંદાજે ૬૪ નવા પૈસાના હિસાબે થયું છે. આવા પાકા સસ્તા સાથે

પાટીદાર ભવનની કુ લ જમીન આશરે ૧૪૦૪૮૧ ચોરસ ફૂટ છે . તેમાં ૧૮૦૦૦ ચોરસ ફૂટમાં પાકું બાંધકામ કરે લ છે , બાકીનો પ્લોટ ખુલ્લો મુકેલ છે જેમાં શાકભાજીના વાવેતર માટે જમીન તથા રમતગમત માટે ચોગાન તથા અવર જવર માટે રસ્તાઓનો સમાવેશ થાય છે .

અતિ સુદં ર બાંધકામનો યશ આપણા અગ્રેસરોએ બતાવેલી કર્તવ્યનિષ્ઠા અને મહે નતને ફાળે

જાય છે. બાંધકામ વિષેની આ રસપ્રદ માહિતી અમને પૂરી પાડવા બદલ અમે શ્રી લાલજીભાઈ

દાનાભાઈના આભારી છીએ. પરિષદ ભરતી વખતે આપણી જ્ઞાતિની વસ્તી ગણત્રી કરવાનો વિચાર કરવામાં આવ્યો હતો તે અનુસાર કચ્છના ગામે ગામથી તેની વસ્તીના આંકડાઓ મેળવવામાં આવ્યા હતા, એ આંકડાઓ અનુસાર આપણી જ્ઞાતિની કચ્છના ૧૧૨ ગામોમાં કુ લ વસ્તી અંદાજે સંખ્યા ૬૩૦૦૦ ની છે. આ ઉપરાંત ગુજરાતના લગભગ નાના મોટા ૪૦૦ કમ્પાઓમા આપણી જ્ઞાતિ પથરાએલી છે જેની સંખ્યા આશરે ૬૦૦૦૦ સાઠ હજારની જાણકારોના અંદાજ પ્રમાણે છે, તદુપરાંત કચ્છ અને ગુજરાતના કં પાઓ સિવાય સમસ્ત ભારતમાં વસતા આપણા

જ્ઞાતિભાઈ બહે નોની સંખ્યા આશરે ૨૨૦૦૦ બાવીસ હજારની ધારવામાં આવે છે. આમ આપણી જ્ઞાતિની સમસ્ત સંખ્યા અંદાજે ૧૪૫૦૦૦ની થવા જાય છે. આમ આપણી જ્ઞાતિ સંખ્યામાં બહુ ઝાઝી નથી પરં તુ કચ્છ ગુજરાતની ખેતીની આબાદીમા આપણી જ્ઞાતિનો હિસ્સો નાનો સૂનો નથી. એવીજ રીતે ઇમારતી લાકડાના વેપારમાં તથા લાકડાને વહે રવાના ધંધામાં આપણા જે ભાઈઓ છે તેમણે આ જાતના ધંધામાં સમસ્ત ભારતમાં નામના કાઢી છે. માહિતી: “પાટીદાર વિદ્યાર્થી ભવન, નખત્રાણા” ઉદ્ઘાટન સમારોહ તથા પરિષદની કાર્યવાહીનો અહે વાલ.


15

કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ઇતિહાસની મહત્વની તિથિઓ / દીનાંકો


16

કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ઇતિહાસની મહત્વની તિથિઓ / દીનાંકો


17

કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ઇતિહાસની મહત્વની તિથિઓ / દીનાંકો

ક્રમશઃ


18

ધુમેહ નો પરિચય મધુમેહ ડાયાબિટીસ શું છે ? મધુમેહ એક સ્વાદુપિંડ સંબંધિત રોગ છે .જે ચયાપચયની તકલીફના કારણે થાય છે . જે શરીરમાં ગ્લુકોઝનું શક્તિમાં પરિવર્તન કરવાની ક્ષમતાને અવરોધ કરે છે . જેનાથી મનુષ્યના લોહીમાં લાંબા સમય સુધી ગ્લુકોઝ નુ પ્રમાણ વધારે થઈ જાય છે . મધુમેહનું નિર્ધારણ ઉચ્ચ રક્ત ગ્લુકોઝ સ્તર (હાઈ બ્લડ શુગર લેવલ) દ્વારા થાય છે . મધુમેહમાં સામાન્ય રીતે પેસાબ વધુ માત્રામાં અને દહોળો થાય છે . મધુમેહ ના લક્ષાનો શુ છે ? ️ વધું ભૂખ લગાવી, ️ખુબ સરસ લાગવી, ️વધુ પેશાબ થવો, ️દહોળો પેશાબ થવો, ️ પિંડીઓ માં દુખાવો થવો, ત્વચા, પેઢા અથવા મૂત્રમાર્ગમાં ચેપ લાગવો , ઘા/ ગૂમડાં રુઝાતા વાર લાગી મધુમેહ (ડાયાબિટીસના) ઉપદ્રવો ️હૃદયરોગ, ️સ્ટ્રોક(પક્ષધાત) શરીરના અંગો ખોટાં પડી જવા, લીવરના રોગો, ️ ચેતાતંત્ર ના રોગો,️ જવલેણ ચેપી રોગો, ️ અંધાપો,️ દાંતની તકલીફો, ️બહે રાશ, ️કિડનીની તકલીફો️, આંતરડાની નબળાઈ,️ નપુસકતા/ જાતિય નબળાઈ, ️ગેંગરીન / અંગોનો સડો થવો, ️ડિપ્રેશન નિરાશા /હતાશા વાળો સ્વભાવ થવો. મધુમેહ (ડાયાબિટીસ)નક્કી કરવાના પરીક્ષાનો: 1) બ્લડ શુગર લેવલ ( લોહીનો નોર્મલ રિપોર્ટ) ભૂખ્યા પેટે(FBS) બ્લડ શુગર લેવલ 130થી ઓછુ ં જમ્યા બાદ(PPBS) બ્લડ શુગર લેવલ 180થી ઓછુ ં HBA1C ગ્લાઈકોસિલેટ હિમોગ્લોબીન (લોહી નોર્મલ રિપોર્ટ) સરે રાશ ત્રણ માસનુ blood sugar મૂલ્ય 7 કરતાં ઓછુ ં

શ્રી અખૈરામ વાલજી અંગીયાવાળા, (જેઓ વર્તમાન યુવાસંઘ ના સ્થાપક સભ્ય પણ હતા)એ ઇ.સ.૧૯૬૦, પરિષદ તથા બોડિઁ ગના ઉદ્ઘાટન પ્રસંગને અનુરૂપ સ્વરચિત ગીત ગાઇ સંભળાવ્યું હતું જે નીચે મુજબ છે ઃ

ગીત

સૂનો સૂનો ઓ ગામજનો, આજ આપણી કચ્છ ભૂમિમાં, મહે માનજનો,સૌ કડવા

આયુર્વેદની દ્રષ્ટિએ મધુમેહ ડાયાબિટીસ વિષે સનાતન મેડીકોઝ

ડૉ. વિપુલભાઈ છાભૈયા, નરોડા - અમદાવાદ (7874490435)

પેસાબ નો રિપોર્ટ : યુરીન સુગર થી માપવામાં આવે છે .

મધુમેહ પ્રકાર

આધુનિક પ્રમાણે -type 1 (insulin dependent diabetes mellitus) ઈન્સ્યુલીન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલિટસ જેમાં સારવારનો હે તુ ઇન્સ્યુલિનની આવશ્યકતા પડે છે -type 2(non insulin dependent diabetes mellitusto) નોન ઈન્સ્યુલીન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલિટસ જેમાં સારવાર હે તુ ઇન્સ્યુલીન ની સીધા ઉપયોગની આવશ્યક્તા નથી આયુર્વેદ પ્રમાણે કફજ પ્રમેય -૧૦, પિતજ પ્રમેહ-૬, વાતજ પ્રમેહ જેમાં વાતજ પ્રમેહ અંતર્ગત મધુમેહ નો સમાવેશ થાય છે . બધા જ પ્રમેહ સમાંતરે સારવાર ન કરવાથી મધુમેહમાં પરિણમે છે .

આયુર્વેદિક પ્રમાણે મધુમેહના ચિકિત્સાની દ્રષ્ટિએ પ્રકાર સ્થૂલ: વધુ પડતું વજન વાળા દર્દીઓ જેમાં પંચકર્મ શોધક ચિકિત્સા વમન, વિરે ચન વગેરે દ્વારા સારવાર કરવામાં આવે છે કૃશ- પાતરા શરીરવાળા દર્દીઓ જેમાં બૃંહણ ચિકિત્સા દ્વારા સારવાર કરવામાં આવે છે મધુમેહ થવા માટે જવાબદાર કારણો બીજ દોસ - જિનેટિક રિઝન: જેમાં માતા-પિતાને ડાયાબિટીસ હોય તો ઘણા કિસ્સામાં વારસાગત સંતાનોમાં ડાયાબીટીસ રોગ આવતો હ જોવા મળે છે . મધુમેહ- આહારગત કારણ (આહાર સંબંધિત કુ ટેવો ના કારણે)️ ગળ્યો, ખાટો, ખારો, ઘી, તેલવાળો, પચવામાં ભારે ચીકણું અને ઠં ડુ ખાનપાન નવું ધાન્ય (એક વર્ષની પહે લાનું

૧૯૬૦નું યાદગાર સંભારણું પાટીદારજનો, બોડિઁ ગનો સત્કાર કરો - સૂનો.... નહિં મંદિર નહિં જ્યોતિષધામ, ભેદભાવનુ કશું ન સમજી, સરસ્વતી માતનો વાસ ખરો, તન,મન,ધનથી સાથ દીયો સૂનો.... પચાસ રૂમનું ભવ્ય ભવન,

વિશાળ ચોરસ ચોગાન એનું, ઘેરાવો અપરં પાર ઘણો, પાટીદારોથી ઉભરાઇ ગયું સૂનો.... કચ્છ ભૂમિના, ગામ ગામના, ઘડ્યાં બંધારણ સૌ‌‌સાથે મળીને, પ્રતિનિધિઓ સાથે જ મળ્યા, થઇ ધન્ય અમારી જ્ઞાતિરે સૂનો....

અનાજ અને કઠોળ) વધુ પ્રમાણમાં લેવું અને વારં વાર લેવું ️શેરડી, શેરડી નો રસ અને તેની બનાવટ જેવી કે ગોળ ખાંડ અને મીઠાઈ ️ દૂધ અને તેની બનાવટ જેવી કે દહીં મઠો વગેરે ️ગ્રામ્ય (બકરી વિ.) આનૂપ (ભેંસ વિ.) જળચર (માછલી વિ.) પ્રાણીના માસ નો ઉપયોગ કરવો ️પિષ્ટાંન (ઝીણો દળે લો લોટ) ️ વધુ પ્રમાણમાં પ્રવાહી પદાર્થો ઠં ડા બજારો પીણાં વગેરે ️બીજા પણ જે કોઈ ખાનપાન કફ ચરબી અને મૂત્રનું પ્રમાણ વધારનાર હોય તે બધા કારણો મધુમેહ કરે છે ️ મધુમેહ વિહારગત કારણ (નુકસાનકારક જીવનશૈલીના કારણે)️ બેઠાડુ અને આળસુ જીવનશૈલી, બિલકુ લ વ્યાયામ ન કરવો ️લાંબા સમય સુધી ઊંઘ લેવી, બપોરે જમ્યા બાદ સુવું ️મળ-મૂત્ર અપાન વાયુ વગેરે કુ દરતી હાજત ને રોકવો ️મધુમેહ માનસિક કારણ ️તણાવ, ️ચિંતા , ️શોક, ️ક્રોધ, ️ભય ️મધુમેહ અન્ય કારણ નિયમિત ઋતુ પ્રમાણે પંચકર્મ જેવી શારીરિક શુદ્ધિકરણની પ્રક્રિયા ન કરાવી મધુમેહ ના નિયંત્રણ અને નિવારણ ના ઉપાયો મધુમેહ આયુર્વેદિક દ્વારા નિયંત્રણ

સ્વયંસેવકો અરજ એ જ, ગૌરવભયુઁ આ કાર્ય આપણું, નિજ કાર્યોમાં મશ્ગૂલ રહો, સેવાથી સૌ પાર કરો - સૂનો.... શિવદાસ બાપુના પ્રમુખપદે, મળી સમેલન અમ જ્ઞાતિનું, આ કાર્યક્રમ ફળિભૂત થયો, બોડિઁ ગનો ઉધ્ધાર થયો - સૂનો.... સંવત સોળ, વૈશાખ માસમાં, ભીમજી બાપુના વરદ્ હસ્તે, પૂર્ણિમાને બુધવાર થયો,

-પ્રથમ ઉપચાર : રોગના કારણોનો ત્યાગ કરવો વ્યાધિ પ્રત્યનીક ક્રિયા ️યોગ્ય આહાર જીવનશૈલી ️વ્યાયામ , ️રોગશામક ઔષધ મુખ્ય ઔષધ વિજયસાર, જાંબુના ઠળિયા, હળદર, આમળાં, કરિયાતું મધુનાશીની, મામેજવો, તિક્તરસ (કડવોરસ) પ્રધાનતા વાળા ઔષધ. આયુર્વેદમાં ઉપચાર નો પ્રકાર દર્દીની શારીરિક સ્થિતિ પર આધારિત છે . ૧) સ્થુળ પ્રમેહી/ મધુમેહના રોગી (શોધક ચિકિત્સા દોષાનુસાર) ️ વમન, વિરે ચન, ️આસ્થાપન બસ્તી ️શિરોવિરે ચન. આ માટે નજીકની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ નો સંપર્ક કરવો ૨) કૃ સ દુર્બળ પ્રમેહી / મધુમેહ નો રોગી- બૃંહણ ચિકિત્સા/ સતપર્ણપ્રશમક ઔષધી. ️શમન ઔષધ,️ તર્પણ - બૃંહણ સારવાર

મધુમેહની સારવારમાં આ સરળ ઉપાયો

️ મળા ના રસ ના 20 મિ.લિ આ સાથે હળદરનો રસ મિક્સ કરી લેવો ગળોનો રસ 20મી લેવો. ️પાનનો રસ 20મીલી લેવો ️200 મિલી દૂધમાં એક ચમચી હળદર નાખી ઉકાળીને પીવું ️કડવા લીમડાનો રસ 20મિલી લેવો ️આંબાના પાનની હર્બલ ચા તજ લવિંગ નાખીને લેવી.

ઉદ્ઘાટનનો લાવ લીઓ - સૂનો.... ગુણ ગાઉં હું સ્વયંસેવક, અરજ એજ સૌ સાથ મળીને, મુજ અંગીયામા નિવાસ ખરો, બોડિઁ ગનો જયજય કાર કહો સૂનો.... સંદર્ભ:પાટીદાર વિદ્યાર્થી ભવન નખત્રાણા. ઉદ્ઘાટન સમારોહ તથા પરિષદ ની કાર્યવાહી નો અહે વાલ.૧૦/૧૧-૦૫-૧૯૬૦.


19

કીચન કોર્નર

ચંદ્રીકાબેન ભદ્રેશભાઈ કાલરીયા, ચેન્નાઈ. 880728623

કશમીરી પુલાવ

વસંતાબેન લલિતભાઈ દડગા, બેંગ્લોર સામગ્રી :બાસમતી ચોખા - 1 કપ (200 ગ્રામ) ઘી - 2-3 ચમચી. લીલા ધાણા - 2-3 ચમચી (બારીક સમારે લી). લીલા મરચા - 2 લંબાઈની દિશામાં કાપો. કિસમિસ - 3 ચમચી કાજુ - 3 ચમચી. બદામ - 3 ચમચી. પિસ્તા - 10-12. વરિયાળી પાવડર - 1 ચમચી. મીઠું - 1 ચમચી કરતાં થોડું વધારે અથવા સ્વાદ મુજબ. કાશ્મીરી લાલ મરચું પાવડર - ચમચી. જીરું - ટીસ્પૂન. મોટી એલચી - 2. તજ - 1 ઇંચ. લવિંગ - 4. કાળા મરી - 8-10. ખાડી પર્ણ - 2. પદ્ધતિ:ચોખાને સારી રીતે ધોઈને અડધા કલાક સુધી પાણીમાં પલાળી રાખો અને પછી વધારાનું પાણી કાઢી લો. એક બદામને લંબાઈમાં 6-7 ટુ કડાઓ અનુસાર કાપો અને એક કાજુ ને 3-4 ટુ કડાઓ અનુસાર કાપો, પિસ્તાને બારીક કાપીને તૈયાર કરો, કિસમિસની ડાળીઓ તોડીને સ્વચ્છ કપડાથી લૂછી લો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખો, તેને ફ્રાય કરો, જીરું શેક્યા પછી તેમાં આખો મસાલો, અને તમાલપત્ર નાખીને હલકાં તળી લો, હવે તેમાં સમારે લાં લીલાં મરચાં અને ડ્રાયફ્રૂટ્ સ નાખીને ફ્રાય કરો. બધી વસ્તુઓ શેકાઈ જાય અને સારી સુગંધ આવે પછી તેમાં વરિયાળીનો પાઉડર, ચોખા, મીઠું અને લાલ મરચું પાઉડર નાખીને બરાબર મિક્ષ કરીને 2 મિનિટ સુધી શેકી લો. હવે ચોખામાં 2 કપ પાણી ઉમેરો, તેને મિક્સ કરો અને તેને ઢાંકી દો અને તેને 5 મિનિટ સુધી ધીમી આંચ પર ચઢવા દો અને તેને સારી રીતે ચેક કરો અને હલાવો, તેને ફરીથી 5 મિનિટ સુધી પાકવા દો, અને તેને સારી રીતે હલાવો, ફરીથી ઢાંકી દો. 3 મિનિટ માટે રાંધો અને તપાસો કે ચોખા તૈયાર છે . ગેસ બંધ કરો અને ચોખાને 10-15 મિનિટ માટે ઢાંકીને રહે વા દો અને ત્યારબાદ પુલાવને બાઉલ અથવા પ્લેટમાં કાઢી લો. લીલા ધાણા અને ડ્રાયફ્રૂટ્ સથી ગાર્નિશ કરીને સર્વ કરો.

સામગ્રી:200 ગ્રામ મગની દાળ ધોઈ 1 કપ ખાંડ, 1 કપ દૂધ પાવડર 1/2 કપ ખાંડ પાવડર, 100 ગ્રામ માવો 1/2 કપ છીણેલું ચીઝ, 1/4 ચમચી કે સર 1 ટે બલસ્પૂન પિસ્તા, 100 ગ્રામ દેશી ઘી 1 કપ પાણી પદ્ધતિ :1. સૌપ્રથમ મગની દાળને સાફ ધોઈ લો અને તેને ત્રણ કપ પાણીમાં 4 કલાક પલાળી રાખો. 2. હવે દાળમાંથી વધારાનું પાણી કાઢી લો અને મિક્સર ગ્રાઈન્ડરની મદદથી દાળને પીસી લો. 3. નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરો અને દાળને ધીમી આંચ પર તળો, સતત હલાવતા રહો, જ્યાં સુધી તે આછો બ્રાઉન ન થાય. 4. આ દરમિયાન એક કડાઈમાં ખાંડ અને પાણી નાખીને ગેસ પર ચાસણી બનાવવા માટે રાખો. 5. હવે દાળના મિશ્રણમાં અડધો કપ મિલ્ક પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. 6. હવે ચાસણીને ચેક કરો, જો તે દોરી બની ગઈ હોય તો તેમાં કે સર ઉમેરો. અને ગેસ બંધ કરી દો 7. હવે દાળના મિશ્રણમાં ખાંડની ચાસણી મિક્સ કરો અને ગેસ બંધ કરો. 8. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને તેને ગ્રીસ કરે લી

ટે સ્ટી પનીર બરફી

હે તલબેન કશ્યપભાઈ કાલરીયા, ચેન્નાઈ

મગની દાળની કે સરી બરફી વર્ષાબેન નીલેશભાઈ પોકાર, ચેન્નઈ

પ્લેટમાં સરખી રીતે ફે લાવો. 9. હવે એક કડાઈમાં 1 ચમચી ઘી ઉમેરો, છીણેલું માવો ઉમેરો અને તેને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. હવે તેમાં મિલ્ક પાઉડર, ખાંડ પાવડર, પનીર ઉમેરો અને આ મિશ્રણને ત્રણથી ચાર મિનિટ સુધી હલાવતા રહીને ફ્રાય કરો. માવા નું મિશ્રણ તૈયાર છે . 10. હવે આ મિશ્રણને મગની દાળના મિશ્રણ પર સરખી રીતે ફે લાવો, હવે પિસ્તાથી ગાર્નિશ કરો અને ઠં ડું થાય ત્યારે ચોરસ ટુ કડા કરો, હવે સ્વાદિષ્ટ દાળ કે સરી બરફી તૈયાર છે .

સામગ્રીપનીર અને 8 કપ દૂધ એકસાથે મિક્સ કરો 2 સ્લાઈસ સફે દ બ્રેડ , 3/4 કપ ખાંડ 6 લીલી ઈલાયચી વાટે લી, 1/4 કપ કાપેલી બદામ 1/2 ટીસ્પૂન માખણ, પ્લેટને ગ્રીસ કરવા માટે પદ્ધતિઓવનને 278 ડિગ્રી પર પ્રી-હીટ કરો. ત્યારબાદ સૌથી પહે લા બ્રેડની કિનારી છરી વડે કાપી લો અને બ્રેડના નાના-નાના ટુ કડા કરી લો. હવે બ્રેડને મિક્સરમાં નાખીને પીસી લો અને ત્યાર બાદ પનીર અને ખાંડ મિક્સ કરીને ફરીથી હલાવો. પછી તેમાં અડધી સમારે લી બદામના ટુ કડા અને એલચી નાખીને ત્રીજી વખત મિક્સરમાં હલાવો. આ મિશ્રણ ભીનું હોવું જોઈએ, જો મિશ્રણ સૂકં ુ હોય તો તેમાં 2 ચમચી દૂધ ઉમેરો. હવે આપણે ઓવનમાં રાખવા માટે બેકિંગ ડીશ લઈશું અને તેમાં અડધી ચમચી બટર સારી રીતે નાખીશું. પનીરનું મિશ્રણ બેકિંગ ડીશમાં ફે લાવો, ઉપર સમારે લી બદામ નાખો. પછી બેકિંગ ડીશને ઘરે લુ વરખથી ઢાંકી દો. પછી વાનગીને પકાવવાની નાની ભઠ્ઠીમાં મૂકો અને 20 મિનિટ માટે પકાવો. મધ્યમાં છરીની મદદથી તેને તપાસો. જ્યારે બરફી રં ધાઈ જાય, ત્યારે તેને 15 મિનિટ પછી બહાર કાઢી લો, જેથી તે સંપૂર્ણપણે સેટ થઈ જાય. ત્યાર બાદ તેને બહાર કાઢીને મનપસંદ આકાર આપો. તમે તેને ઠં ડુ થયા બાદ એરટાઈટ જારમાં પણ સ્ટોર કરી શકો છો


20


21

ચા

લો નખત્રાણા.. ચાલો નખત્રાણા..* આહવાન હતું વિશ્વ હિન્દુ પરિષદ તથા આર એસ એસ નું એક વિશાળ રે લી માટે . સફળ રહ્યું. હજારો ની સંખ્યામાં ભાઈ-બહે નો જોડાયા. વિશાળ શાંતિ પુર્ણ રે લી જે માત્ર નખત્રાણા જ નહીં કચ્છ માં પણ ઐતિહાસિક નોંધ પાત્ર બની... *આપણે સૌ જાણીએ છીએ તે મુજબ ગત તા. 25/11/21 ને ગુરૂવારે રાત્રે કોટડા-જડોદર મુકામે હિન્દુ સમાજના લગ્ન પ્રસંગ વખતે અમુક અસામાજિક તત્વો દ્વારા ટોળાં સ્વરૂપે હિન્દુ યુવાનો પર કુ હાડી જેવા ધાર-દાર હથિયાર વડે જીવલેણ હૂ મલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી જેમાં એક યુવાન અત્યારે હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે સારવાર હે ઠળ છે ,* આ હુ મલો માત્ર એક જ્ઞાતિ પર નહિ પરં તુ *સમસ્ત હિન્દુ સમાજ* પર છે . સામે પક્ષે મોટી સંખ્યા માં અંદાજિત 350 થી ઉપર આપણા નિર્દોષ યુવાનો ઉપર ખોટી કલમો લગાવી ને કે શ કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા આપણા કે ટલાક યુવાનો ની અટકાયત પણ કરવા માં આવી છે * આ શબ્દો છે ગામડાઓમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા આર એસ એસ જેવી હિન્દુ સંગઠનો સભામાં નેતાઓ ના.... ઘટના ના બીજા દિવસેજ આ સંગઠનનો ના કચ્છના આગેવાનો સ્થાનિક મુલાકાતે આવેલા અને સમસ્ત મામલા નો તાગ મેળવી પોતાના હસ્તક લઈ આગળની કાર્યવાહી ની જવાબદારી સ્વીકારી લીધી. મિટિંગો નો દૌર શરૂ થયો તથા જીલ્લાની વહીવટી કચેરીઓ ભુજ, ગાંધીધામ, ભચાઉ, માંડવી નખત્રાણા વગેરે માં *નિર્દોષ ધરપકડ કરવામાં આવેલા ભાઇઓ ને ગંભીર કલમો દૂર કરી મુક્ત કરવા તથા આક્રમણ કારી ગુનેગારો ને આકરી સજા કરવા* અંગે આવેદનપત્રો આપવા નું નક્કી કરવામાં આવ્યું. એજ રીતે નખત્રાણા પ્રાંત અધિકારી ને પણ સમસ્ત પશ્ચિમ કચ્છના હિન્દુ જ્ઞાતિજનો નું આવેદનપત્ર આપવા નું નક્કી થયું

કોટડા ના યુવાન ઉપર ખૂની હુમલો

ઘટના ના બીજા દિવસેજ આ સંગઠનનો ના કચ્છના આગેવાનો સ્થાનિક મુલાકાતે આવેલા અને સમસ્ત મામલા નો તાગ મેળવી પોતાના હસ્તક લઈ આગળની કાર્યવાહી ની જવાબદારી સ્વીકારી લીધી. મિટિંગો નો દૌર શરૂ થયો તથા જીલ્લાની વહીવટી કચેરીઓ ભુજ, ગાંધીધામ, ભચાઉ, માંડવી નખત્રાણા વગેરે માં *નિર્દોષ ધરપકડ કરવામાં આવેલા ભાઇઓ ને ગંભીર કલમો દૂર કરી મુક્ત કરવા તથા આક્રમણ કારી ગુનેગારો ને આકરી સજા કરવા* અંગે આવેદનપત્રો આપવા નું નક્કી કરવામાં આવ્યું. કાંતિલાલ રામાણી કોટડા જડોદર જેમાં સમસ્ત ગામોને બપોર સુધી પોતાના કામ કાજ બંધ રાખીને મૌન રે લી માં જોડાવા આહવાન કરવામાં આવ્યું. આ રે લી માં સર્વે જ્ઞાતિજનો ના હોદ્દેદારો સહિત ના ભાઈ-બહે નો સાથે મોટી લગભગ ૧૦૦૦૦ જેટલી

સંખ્યામાં હાજર રહ્યા. આપણી કે ન્દ્રીય સમાજના પ્રમુખશ્રી સહિત સ્થાનિક વસ્તા ટીમના સભ્યો પણ રે લી માં સામેલ થયા. પ્રાંત અધિકારી સ્વંય ચેમ્બર થી બહાર આવી જનમેદની સમક્ષ આવેદનપત્ર સ્વીકારી *યોગ્ય કાર્યવાહી કરીશું* એવી ખાત્રી આપી.

આ ઘટના ના પ્રત્યાઘાત સાધુ-સંતો પર પણ પડ્યા તથા તેઓએ પણ આવેદનપત્રો આપ્યા. આ કાર્યક્રમ માત્ર પાટીદાર પૂરતો ન રહી સમસ્ત હિન્દુઓનો બની ગયો તથા સંપૂર્ણ દોરી સંચાર ઉપર જણાવેલ રાષ્ટ્રીય સંસ્થાઓ હસ્તે રહ્યો. આ ઘટના સંદર્ભે શ્રી

સમાજના સ્થાનિક ના સાથે કચ્છ બહાર અમદાવાદ વસતા આગેવાનો પણ સક્રિય બની ગૃહમંત્રી તથા મુખ્યમંત્રી સુધી રૂબરૂ મુલાકાતો કરી. સુરત, બેંગલોર સહિત ઠે રઠે ર થી રાજકીય આગેવાનો આગળ રજૂ આતો કરી. આમ આ ઘટના કચ્છ ની માત્ર ન રહી સમગ્ર સમાજ માટે સજાગ થવાનો સંકેત બની ગઇ છે . એમાં પણ ખાસ પશ્ચિમ કચ્છ ના ગામો જ્યાં ના મોટા ભાગના પરિવારો કચ્છ બહાર વસે છે , લગભગ જુ જ પરિવારોજ સ્થાનિકે રહ્યા છે , તેમને ખાસ સાવચેતી રાખવી જરૂરી છે . મૂળ ઘટના ક્રમ જોઈએ તો.... કોટડા જડોદર ગામે મોટરસાયકલ ની સ્પીડ મુદ્દે ભરતભાઈ એ પાડોસમા રહે તા મુસ્લિમ ચાલક ત્રણ યુવાઓને સાવચેતી રાખી બાઇક ધીરે ચલાવવાનું કહે તા બોલાચાલી બાદ તેના પર રોષે ભરાયેલ વિધર્મીઓએ કુ હાડી દ્વારા હુ મલો કરતા તેમને દેવાસીસ હોસ્પિટલ માં તાકીદે લઈ જવામાં આવ્યા તથા અરવિંદભાઈ ભરતને બચાવવા જતાં ઘાયલ થયા. આ બાબત ની જાણ વાયુવેગે તેના પરિવાર અને ગામની સાથે આજુ બાજુ ના ગામોમાં પ્રસરી ગઇ. કોટડા અને બીજા ગામોથી આવી ભેગા મળે લા ટોળાએ હુ મલો કરનાર ને તાકીદે પાઠ ભણાવવા ન મળતા તેનો રોષ ઠાલવવા વાહનો કે બિનોને આગચંપી કરતાં તંગદિલી છવાઈ ગઈ. ઘટનાની ગંભીરતાને પારખી ડીવાયએસપી, એસપી અને રે ન્જ આઈજી સહિતના વરિષ્ઠ અધિકારીઓ, જેઓ નારાયણ સરોવર બાજુ ગયા હતા, તેમને જાણ થતાં અડધી રાત્રે કોટડા જડોદર ગામે દોડી આવ્યા હતા. પરિસ્થિતિને વણસતી અટકાવવા આસપાસના પોલીસ મથકોના સ્ટાફ ઉપરાંત એસઆરપીની કુ મકને તૈનાત કરાઈ છે જે આ લખાય છે ત્યારે પણ ચોવીસ કલાક મોટી સંખ્યામાં તૈનાત છે . સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગામમાં લગ્નપ્રસંગ હતો ત્યારે એક યુવક ડબલ સવારી માં


22

ત્યાંથી મોટર સાયકલ લઈને વધુ સ્પીડ માં આંટાફે રા કરતો હોઈ પાટીદાર યુવકે તેને અટકાવી ઠપકો આપ્યો હતો . જેમાં ઠપકો આપનાર યુવક ૫૨ કુ હાડીથી હુ મલો કરાયો હતો . આવી સામાન્ય ઘટનાએ ગંભીર રૂપ લેતા લોકો ઉશ્કેરાયાં હતા. રાત્રે ટોળાએ એક ટ્ર ક અને બે બાઈક એક કાર સહિતના વાહનોને આગચંપી કરી. ગંભીર રીતે ઘાયલ યુવકને તે રાત્રેજ ભુજની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે જ્યારે બીજા યુવક ની નખત્રાણા સારવાર આપવામાં આવી રહી છે . સ્થાનિક પરિસ્થિતિ હાલ અંકુશ હે ઠળ છે . બનાવ અંગે વિધિવત્ રીતે પોલીસ ફરિયાદ રાત્રે બે વાગ્યે નોંધાઈ અને રાત્રે જ મુખ્ય આરોપી શિવાયના ની ધરપકડ પણ થઈ. મુખ્ય આરોપી બીજા દિવસે પકડાયા ની માહિતી મળે છે . ઘટના ના ત્રીજા દિવસે ઉપયોગ લેવામાં આવેલ કોવાડી બી કે વિદ્યાલય ની અંદર કમ્પાઉન્ડમાં થી મળી છે . રાતના ત્રણ વાગ્યા સુમારે સામાવાળાના મકાન ની જડતી લેવામાં આવી જેમાં તલવાર, મોટા છરા તથા કુ હાડીઓ સહિત હથીયારો જપ્ત કરવામાં આવ્યા. આ સમયે યુવા ક્રાંતિદળ, આરએસએસ, આજુ બાજુ ના ગામના યુવક મંડળ તથા સર્વ જ્ઞાતિ ના ભાઇઓ, સ્થાનિક ના યુવક મંડળ, મહિલા મંડળ ના સભ્યો સર્વે જ્ઞાતિજનો સહિત લગભગ બારસો ની સંખ્યામાં હાજરી હતી તો

બનાવ અંગે વિધિવત્ રીતે પોલીસ ફરિયાદ રાત્રે બે વાગ્યે નોંધાઈ અને રાત્રે જ મુખ્ય આરોપી શિવાયના ની ધરપકડ પણ થઈ. ભુજ તથા નખત્રાણા નું પોલીસ તંત્ર પણ એસ આર પી તથા ફાયરબ્રિગેડ સહિત હાજર હતું. ઘાયલ થયેલા.... ૧.ભરત કાન્તિલાલ નાથાણી. ગંભીર હાલતમાં. ૨. અરવિંદ કાન્તિલાલ

આરોપીઓ..

૧. શાલે જાફર કું ભાર. મુખ્ય આરોપી. ૨.આરીફ શાલે કું ભાર. ધારીયુ માર્યું. ૩. આસીફ શાલે કું ભાર. ૪. અસરફ આદમ કું ભાર. ૫. ભઇલો, તે જૂ મા કું ભાર નો દિકરો. નાથાણી. ઘાયલ થયા. આપણા પક્ષે ધરપકડ વોરં ટ વિપુલ પરસોત્તમ પોકાર. અરવિંદ કાન્તિલાલ નાયાણી. જીગર પ્રવિણભાઈ પોકાર. વિનોદ અરજણભાઇ નાયાણી. પરસોત્તમ નાયાણી. રમેશ નાયાણી નો દિકરો

જીગુ. તથા ધીરૂ. શાંતિલાલ નાકરાણી તથા તેનો દીકરો. લાલજી પોકાર. પ્રફુલ્લ ખેતાણી. દિલીપ ખેતાણી. બાબુલાલ મુળજી નાયાણી (દિકરાનો લગ્ન પ્રસંગ) નિલેશ બાબુલાલ નાયાણી. રમેશ નાયાણી ના બે ભાઇ તથા ભાઇનો

દિકરો. હાર્દિક અરવિંદ રામાણી. ધવલ લાલજી પટે લ. ધીરજ માવજી પટે લ. શંકર નાયાણી નો દિકરો. ખીમજી મુખી નો દિકરો. આમ કુ લ ૨૨ જણ જોગ નામવાર તથા અન્ય ૩૫૦ જણ અજ્ઞાત સામે ફરિયાદ કરવામાં આવી છે . નામ વાર ફરિયાદીઓ માં ૧૨ જણ ની ધરપકડ કરવામાં આવી છે જેમાં અજ્ઞાત કારણોસર ૩ જણ ને છોડવામાં આવ્યા છે . નવ જણ પાલરા જેલ, ભુજ માં છે . મિત્રો, આરોપી પાંચ સામે આજે આપણા નવ જણ જેલ ભોગવી રહ્યા છે જેને પંદર દિવસ જેટલો સમય વિતી ગયો છતાં પરિસ્થિતી ઠે રની ઠે ર છે . અહી રાજકારણમાં આપણી કમજોરી સાબિત થાય છે .આપણે રાજકારણીઓ બાબતે તન,મન, ધનથી સહયોગ આપીએ છીએ પરં તુ સમય ઉપર કામ આવતા નથી એ સ્પષ્ટ દે ખાય છે . પારકે કોલે બંદુક ચલાવવા નો સમયગાળો પૂરો થયો, આપબળે હવે રાજકારણ માં ઝંપલાવવું પડશે. શ્રી સમાજે પણ હવે આ બાબતે નક્કર વિચારી ઉમેદવારી કરનારા ને સહયોગ કરવો જરૂરી છે . આ સમયે પક્ષ ભૂલી માત્ર *ઉમેદવાર ની જીત ના લક્ષ* સાથે ચુંટણીમાં ઉતરવું પડશે તોજ રાષ્ટ્રીય પક્ષો આપણી મોટી જનસંખ્યા ની નોંધ લેશે તથા ટિકિટ આપવા સામે થી ઓફરો આવશે. *સમાજ માં રાજકારણ ન હોય* એ વાત ભૂલી આખી સમાજ એક સુત્રે, એક પક્ષ ને વરે લી હશે તોજ આપણે ધાર્યું કામ કરાવી શકશું. જરા કડવું છે પરં તુ સત્ય છે , સમયની માંગ મુજબ સિદ્ધાંતો નું બલીદાન પણ આપવું પડશે. આજે જ્યારે કચ્છ માં આપણે લઘુમતી માં આવી રહ્યા છીએ ત્યારે રાષ્ટ્રીય સંસ્થાઓ નો સાથ પણ લેવો જરૂરી છે . આપણું અસ્તિત્વ ટકાવી રાખવા આટલું જરૂરી છે તથા શ્રી સમાજના હોદ્દેદારો ને હાલમાં આ બાબતે અનુભવ પણ થયો છે . માટે આ દિશામાં વ્હે લી તકે આગળ વધાય એ ઇચ્છનીય છે . ભગવાન સરકારી અધિકારીઓ ને સદ્દ્ધિ બુ દે તથા આપણા ભાઈઓ વહે લી તકે છુ ટે તથા આજે પણ ભયંકર યાતના ભોગવવી રહે લ ભરત સ્વસ્થ બની જલદી પરિવાર ભેગો થાય એજ પ્રાર્થના....


23

પૂર્વ યુવાસંઘ પ્રમુખ જયંતિભાઈ રામાણીનાં પ્રવચનો માંથી સાભાર ભાગ-૨ ચિંતન કણીકા - દક્ષિણ ભારત સમાજ ઝોન તા.૧૪૦૧-૨૦૦૯ ( ગતાંકથી ... ) આમ દીકરીઓનું ઘડતર કરવા કચ્છ રિજીયને ગૃહિણી તાલીમનો પહે લો અખતરો કર્યો . છે લ્લે દિવસે પ્રમુખની રૂએ હાજર રહ્યો હતો . હાલે જ ૯-૧૦-૧૧ જાન્યુઆરી ૨૦૦૯ ત્રણ દિવસની ગૃહિણી તાલીમ શિબિર હતી . તેમાં ૪૧૮ જેટલી દિકરીઓએ ભાગ લીધો હતો . તેમાંથી ૫૯ દિકરીઓએ માઇક પર પ્રતિભાવ આપ્યા , તે પછી ઘણી લાઇન હતી પણ પૂરૂં કરવું પડ્યું . દરે ક દિકરીઓએ કહ્યું , અમે પ્રથમ વખત માઇક પર બોલ્યાં છીએ . ગર્વ થાય તેવા સુંદર વિચારો મૂક્યા , તેમાંનો એક વિચાર પર દિકરીઓનો પ્રશ્ન હતો કે તમે અમારી તાલીમ શિબિર કરો છો પણ ભાઇઓની ક્યારે કરશો ? તે દિકરીઓને મારે સોરી કહે વું પડ્યું . જવાબ આપવો પડ્યો , અમે ભાઇઓની તાલિમ શિબિરની ડિઝાઇન પૂરી નથી કરી શક્યા . કારણ યુવક અને યુવતીની વાત જુ દી છે . તેમાંય આપણા સમાજના પરિપ્રેક્ષયમાં બિલકુ લ જુ દી જ છે . યુવતી માટે લક્ષ નિશ્ચિત છે , જો એ બિઝનેસમાં નાં આવે , સવિર્સ ઓરીએન્ટેડ નાં બને , કમસેકમ ગુહિણી તો બનવાનું જ છે . પણ દિકારા માટે ની ક્ષિતિજો નક્કી છે . તેને બિઝનેસ તરફી બનાવવો , કે ટલો સર્વિસ માઇન્ડનો બનાવવો , સ્પષ્ટ નક્કી નથી . યોગ્ય પ્લેટફોર્મ નક્કી થશે ત્યારે જ ભાઇઓની તાલિમ શિબિર પ્રોજેકટ મૂકીશું હમણાં ચિંતનમાં છે . અમે ટ્રે નમાં , કોઇ પ્રવાસમાં હોઇએ , ત્યારે ખોટો સમય વેડફ્યા નથી . એકબીજામાં ડીબેટ કરીએ છીએ , મંતવ્યો સમજીએ છીએ . હાલ જ કચ્છથી પાછાં જતાં મુંબઇના ભાઇઓ સાથે હતા . મેં ચર્ચા છે ડી કે ભાઇઓની કાર્યશાળા માટે ના વિચારો આપો . મિત્રો , સવાર સુધી ચર્ચા ચાલી મારૂં અમદાવાદ આવી ગ્યું . કહે વાનો અર્થ હાલનું યુવાસંઘનું જે નેતૃત્વ છે , તે અનેક બાજુ થી ચિંતન કરે છે . યુવાસંઘની જે ભૂમિકા છે , જે કામ કરીએ છીએ કદાચ આપના સુધી

વિઝન ડે વલોપમેન્ટ

જયંતિભાઈ રામાણી, અમદાવાદ - નરોડા પૂરી બાબતો નહીં પહોંચતી હોય . તમે અમને બોલાવ્યા , આટલું સુંદર પ્લેટફાર્મ આખા દક્ષિણ ભારત માટે ઊભું કરી આપ્યું . યુવાસંઘ તરફ્થી આપ વડીલોનો આભાર માનીએ તે ઓછો છે . હું વંદન સહ ઋણ સ્વીકારૂં છુ ં . યુવાસંઘના વિચારો મૂકવા આપે સ્ટેજ પૂરું પાડ્યું અને તક પણ આપી . એક એવો વિચાર મૂક્યો કે યુવાસંઘે મોટી સમાજ સાથે સંતાનરૂપ કામ કરવું સંસ્થા રૂએ નહીં . અમારે સંતાનની ભૂમિકા જ અદા કરવાની હોય . દક્ષિણ ભારતના યુથને પણ એજ ભલામણ છે . ભલે વહીવટ કે સંસ્થાની રીતે ભૂમિકા અલગ હોય પણ સમાજની રીતે તમે વડીલો એક બાપ તરીકે નો રોલ અદા કરશો . બંધારણ માર્ગદર્શનમાં પણ એ વાત ટાંકી છે . આજે અમે , છીએ કાલે બીજા આવે તે સ્વછં દી બની જાય નહી માટે બંધારણીય કરે લ છે , જે આપણી નીતિ છે . આપણે વડીલો સામે નથી પડવાનું આપણે સંતાનરૂપમાં કામ કરવાનું છે . ૭-૧૧-૨૦૦૮ના આધારશિલામાં અમદાવાદ ખાતે શ્રી સમાજની કારોબારી મીટીંગ હતી . ત્યારે અમે જાહે રાત કરી કે અમે તમારી સાથે સંતાનરૂપ કામ કરીશું . આપ ભારતભરથી આટલા મોટા વડીલો અહીં કારોબારીમાં પધાર્યા છો એવી અતિ મહત્વની યોજના યુવા સુરક્ષા કવચ મૂકવાનો વિચાર છે . તમે અમને આર્શીવાદ આપતા હો તોજ યોજના શરૂ કરીએ . વડીલોના આર્શીવાદ વિના ક્યારે ય આગળ નાં વધી શકાય , દરે ક યુવા આ વાત યાદ રાખે . વડીલોએ આર્શીવાદ આપ્યા , તેના સ્વરૂપમાં કે ન્દ્રીય સમાજના પ્રમુખશ્રીએ તેમના પ્રવચનમાં કીધું , કે તમે યુવાનો આગળ વધો , અમે તમારી સાથે જ છીએ . જ્યાં કં ઇ અમારી મદદની જરૂર પડે અમને કહે જો . પણ તમે જે રીતે આગળ વધવા માગો છો તે

જાણીને અમને આત્મસંતોષ અને આનંદ થાય છે . આ સ્ટેજ પરથી એટલા માટે કહી રહ્યો છુ ં કે યુવાસંઘ જે કં ઇ વિચારણા કરે છે , તેમાં ખૂબ ડીપ ( ઊંડે ) જાય છે . જે પ્રોજેક્ટ મૂકે છે તે ચિંતનપૂર્વક મૂકવા માગે છે . હા , ક્યાંક ખામી રહે તી હશે , વિચારોમાં કપાતું હશે . એટલે જ અમે ઘણી વખત કહે તા હોઇએ છીએ . ક્યાંક ફરિવારની મીટીંગમાં કીધું , મુંબઇ , ગુજરાત કે કચ્છ બાજુ લગભગ મીટીંગોમાં આટલે લાંબેથી બધા આવો છો . જ્યારે આખું દક્ષિણ ભારત કે જ્યાં એજ પદ્ધતિથી કામગીરી થતી હોય તો તમારા યુવા અમને આપો . હકીકત સમજી શકું કે યુવાનોને ધંધામાં જવાબદારી હોય , નાં પણ આવી શકે . તેમ છતાં ગમે તેમ કોઇને કોઇ આવજો . કદાચ કારોબારીમાં નાં પણ હોય તેમને આપ પ્રતિનિધિ તરીકે મોકલશો . મેં રમેશભાઇ ( ટ્રીચી ) ને ફોન કર્યો યુવા સુરક્ષા કવચની મીટીંગની થઇ રહી છે . તેમાં ઘણા અગત્યના નિર્ણયો લેવાના છે તો દક્ષિણ ભારતમાંથી એક પાવરફુલ માણસ જોઇએ . મેં આપણી ભાષામાં કીધું કે ખોચ ( વાંધા ) કરે એવાને મોકલજો . રમેશભાઇને આશ્ચર્ય થયું કે કે મ ભાઇ આવું કહો રહ્યા . મેં કીધું , અમે ગમે તેટલા સારા શબ્દોમાં સમજાવી દઇએ તો તે ભાઇ સમજી જવા નાં ખપે . જે હકીકત હોય તે પ્લેટફોર્મ પર બોલી શકે તોજ સારૂં ઉત્તમ થઈ શકે છે . હમણાં જ એક વડીલે આમ નાં કરવું જોઇએ કે આ રીતે જોઇએ એવો વિરોધ લીધો . જો વિરોધ નહીં આવે તો તમે યોગ્ય મુકામ પર નાં પહોંચી શકો , વિરોધ આવવો જ જોઇએ . જે રીતે શંકરભાઇને મોકલ્યા , ખરે ખર એવું જ વ્યક્તિત્વ , અહીં આમ કરવું પડે કે તેમ જ કરવું જોઇએ . મેં સવારની સભામાં પણ કીધું’તું અહીં પણ કબુલ કરૂં છુ ં કે યુવા સુરક્ષા કવચ જો યોગ્ય

સ્વરૂપ તરફ જશે તો તેમાં દક્ષિણ ભારતનો મોટો ભાગ છે . કારણ શંકરલાલે જે રીતે દલીલો કરી તેનેથી અમો સારા સુધારા તરફ જઇ શક્યા , તેથી આ તબક્કે તમને સૌને ધન્યવાદ આપવા ઘટે છે . કહે વાનો મારો સંદર્ભ એવો છે કે દિલ્હી નિર્ણય લેતું હોય , દિલ્હી કાર્ય કરતું હોય . ત્યારે જો એક પ્રભાગનું કોઇ હાજર નાં હોય તો ક્યાંક ખોટો નિર્ણય લેવાઇ પણ જાય . તમને આવવામાં તકલીફ પડતી હશે , માનીએ છીએ પણ તમારી હાજરી અનિવાર્ય છે . જોકે જોયું છે તમે કોઇ મીટીંગ ચૂક્તા નથી , ગમે તેમ પણ પહોંચો છો . આ તમારી ઉદારતા છે , આટલે દૂરથી આવવું ખરે ખર અઘરૂં કામ છે . આવા પ્રવાસોમાં કે સમાજમાં જઇએ ત્યાં વેધક પ્રશ્નો આવે , સમાજ શું કરે છે ? સમાજમાં આપણે શા માટે જોડાવું જોઇએ ? મને થતું ખરે ખર વિચારવા જેવી બાબત છે . આપણી પરિસ્થિતિ જુ ઓ , અભ્યાસ વધ્યા , પણ લાગણીના ઘેર ઘટી રહ્યા છે . બીજુ સૌથી મોટું પરિબળ છે કે અમે બે ને અમારાં બે . આ સ્થિતિમાં મામા , ફઇઓ , કાકા - કાકીઓ , માસા માસીઓના સબંધો કપાઇ રહ્યા છે . વળી પશ્ચિમી એજ્યુકેશનનો માહ્યેલ આપણા પર સવાર છે . ત્યારે કે ટલીક લાગણીગત અને ભાવનાગત બાબતો આપણાંમાં ભૂલાઇ રહી છે . માટે સમાજે કે ટલીક વ્યવસ્થા ઊભી કરવી પડશે . એ વ્યવસ્થાના ભાગરૂપે યુવા સુરક્ષા કવચનો વિચાર છે . પહે લાંના જમાનામાં કાચ કોઇ યુવા વ્યક્તિનું અવસાન થાય તો સગાંના સહારે તેવાં કુ ટં ુ બને હૂં ફ અને મદદ મળી જતી હતી . પણ હવે સબંધો ટૂં કાઇ રહ્યા છે . તો ભવિષ્યનું શું , માટે વિચાર જાગ્યો કે અચાનક યુવા દિકરો કે દીકરીનું નિધન થાય , તો એ ઘર કે પરિવાર પર આભ તૂટી પડે છે . તમે જોયું હશે યુવાન વયે કોઇના જવાથી એ ઘ૨ છિન્નભિન્ન

થઇ ગયું ત્યારે તેની મદદ માટે શું ? આપણા સમાજની બુલંદી છે અને ઊંચાઇ છે કે કોઇ સામેથી માંગવા આવવાનું નથી . તેથી યુવાસંઘે વિચાર મૂક્યો કે એવા પરિવારને ઘરે જઇ બેસણાં પહે લાં રૂા . આઠ લાખ જેવી માતબર રકમ કુ ટં ુ બને આપવામાં આવે . જેનું અવસાન થાય તે વ્યક્તિનો ખાલીપો પૂરી શકાતો નથી પણ નાણાં સંકટને પૂરી શકીએ તો પણ સમાજ દ્વારા મોટું તર્પણ કર્યું કહે વાશે . એ વિચારને લઇને આપણે યુવા સુરક્ષા કવચ યોજનાને આકાર આપવાનો વિચાર કર્યો છે . તમને પ્રશ્ન થશે કે આ આઠ લાખ જેવી માતબર રકમ કે વી રીતે પહોંચશે ? થોડો પ્રકાશ પાડું કે દશ હજાર સભ્યોથી શરૂઆત કરવાનો વિચાર છે . પહે લી એપ્રિલે સમાજનું સ્વર્ણિમપર્વનું ઉદ્દઘાટન થવા જઇ રહ્યું છે , તે વખતે આ યોજના લોંચ કરવી છે . મહિના કે પંદર દિવસમાં યોજનાનું આખરી સ્વરૂપ આપી દેવાનું છે . સભ્યો બનાવાના શરૂ કરવાના છે . એની જે પ્રારં ભીક ફી નક્કી થઈ છે તેને એડવાન્સ ડે થફં ડ તરીકે એવરે જ ૧૬૦૦ જેટલા છે . બાર મહિના દરમ્યાન તે ફં ડમાંથી સહાય આપવામાં આવશે . તેમને પ્રશ્ન થશે , પ્રથમ વર્ષે આ રીતે ફં ડ લીધું તો બીજા વર્ષે કઇ રીતે ફં ડ આવશે ? જે દશ હજાર સભ્યો છે , તેમાંથી અઢાર થી વીશ સભ્યનું અવસાન એક્સીડે ન્ટ અથવા કુ દરતી રીતે કે માંદગીથી થતું હોય છે . એ એક અંદાજ છે બીજી યોજનાઓને આધારે તે આંકડો મૂક્યો છે . મૃત્યુ દીઠ ૯૦ રૂા . લેવાના છે . ઉંમર પ્રમાણેના દર છે પણ આ એવરે જ દર કહ્યો , જે ગણતરીમાં હાલ આપને સરળ સમજાય . દક્ષિણમાં ઘટના બની કે પૂર્વમાં , જ્યાં જ્યાં દિવંગત થયા હશે તેના નામનો ઉલ્લેખ સાથે બધા જ સભ્યોને માંગબીલ મોકલવામાં આવશે. ક્ર્મશ: ( વધુ આવતા અંકે )


24

મુ

ગલયુગમાં થઈ ગયેલા હિંદી સાહિત્યના પ્રસિદ્ધ કવિ બિહારીલાલ ચૌબેનો એક પ્રચલિત દોહો છે કે જ્યાં નાવક કે તીર , દેખન મેં છોટે લગે , ધાવ કરે ગંભીર નાવક એટલે એક પ્રકારનું તીર , જે કદમાં બહુ નાનું હોય , પણ તીક્ષણ એવું ગંભીર ધા કરી જાય . કવિ કહે વા માગે છે કે સતસઈ ( સાતસો ) દોહા નાના નાના , પણ અગાધ જ્ઞાનથી ભરે લા છે . મૂળ મુંબઈના માટું ગાની , પણ હાલ અમેરિકા ગજવી રહે લી ૨૮ વર્ષી જેસિકા હરિયાનું કં ઈ આવું જ છે . તાજેતરમાં જગવિખ્યાન ફોર્બ્સ મૅગેઝિને જેસિકા ને અને એની પાર્ટનર જૈકલીન ઝુ ને ત્રીસ વર્ષથી નીચેની ઉંમરના સિદ્ધહસ્ત લોકોની યાદીમાં નોમિનેટ કરી. જેસિકાની લો - કોડ સૉફ્ટવેર કં પની લૉજિકલૂપ ઑફિસોમાં જટિલ કામગીરી સ્ટાફ રોક્યા વિના પાર પાડી આપે . ક્યાંય કં ઈ ખોટું થતું હોય તો કમ્પ્યુટરમાં ઑટોમેટિક ઍલર્ટ સંદેશ આવી જાય ધારો કે કોઈ કં પની બૅન્ક લોનમાં કાચી પડી હોય તો એની સાથે કામ કરનારી કં પનીને ચેતવી દેઃ સંભાળજો

આપણા કચ્છ ની દિકરી નું Achievement

છોટે તીર ... ઘાવ ગંભીર ફોર્બ્સ મૅગેઝિને જેસિકા ને અને એની પાર્ટનર જૈકલીન ઝુ ને ત્રીસ વર્ષથી નીચેની ઉંમરના સિદ્ધહસ્ત લોકોની યાદીમાં નોમિનેટ કરી.

, તમારી સાથે ફ્રોડ થઈ રહ્યો છે ... અને આ બધું જ ઑટો - જનરે ટ છે . આ પ્રોગ્રામ ખરીદ્યા બાદ દર મહિને સબ્સ્ક્રિપ્શન ભરવું પડે . હજી આ વર્ષે , ૨૦૨૧ ના માર્ચ મહિનામાં કં પની સ્થાપનારી જેસિકાને ફર્સ્ટ રાઉન્ડ તથા એક્સેલ વેન્ચર કૅ પિટલે આશરે પાંત્રીસ કરોડ રૂપિયા ૨૦ ટકા હિસ્સો રાખીને આપ્યા . ટે ક્સાસથી ચિત્રલેખા સાથે વાત કરતાં જેસિકા કહે છે . અમારા માટે ગર્વની વાત એ છે કે ફોર્બ્સનું આ બહુ માન મેળવવા

અમે અરજી મોકલી નથી , બલકે આ બે કં પની તથા અમારા ગ્રાહકોએ નોમિનેશન મોકલ્યાં . અંગ્રેજી ગુજરાતી - કચ્છી ઉપરાંત ફ્રેન્ચ , સ્વાહિલી , સ્પેનિશ , મેડિટરે નિયન જેવી પાંચ ભાષા પર પ્રભુત્વ ધરાવતી જેસિકા મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિની . કં ઈકે ટલાં માન - સમ્માન મેળવનારી જેસિકાએ ૧૨મું ધોરણ પાસ કર્યા બાદ ૨૦૧૯ માં બોસ્ટનની પ્રખ્યાત મૅસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ

ટે ક્નોલૉજી ( એમ.આઈ.ટી. ) માં ઍડ્મિશન લીધું અહીં ઈલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ ભણી ૨૦૧૪ થી એણે વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરવાની શરૂઆત કરી . ઉલ્લેખનીય છે કે ભણતાં ભણતાં જ એણે ફે સબુમાં સૉફ્ટવેર એન્જિનિયરિંગ ઈન્ટર્ન તરીકે કામ કર્યું તો ૨૦૧૭ માં એ જે કં પનીમાં પ્રોજેક્ટ મૅનેજર હતી એ ઈન્સ્ટાબેઝ જેસિકાના પ્રોજેક્ટ થકી આજે એક અબજ ડૉલરનું કામકાજ કરતી જંગી કં પની બની ગઈ ત્રણ વર્ષ પહે લાં જેસિકાએ એમઆઈટીમાં સાથે ભણતા પ્રભાવ જૈન સાથે પ્રભુતામાં પગલાં માંડ્યાં . નવા યુવા વેપાર સાહસિકોને ઉદ્દેશીને જેસિકા કહે છે કે ( ૧ ) લક્ષ્ય સિદ્ધ કરવા સમયનું સંચાલન ( ટાઈમ મૅનેજમેન્ટ ) પણું મહત્ત્વનું છે . હું રોજ સવારે ઊઠીને મારી જાતને સવાલ પૂછું છુ ં કે આજે

મારે માટે કરવા જેવાં સૌથી મહત્ત્વનાં કામ કયા છે ? ફાજલ ચીજ , પ્રવૃત્તિ પાછળ સમય વેડફવાને બદલે એની પર ફોકસ કરી એ કાર્યો પાર પાડું છુ ં . ( ૨ ) ક્યારે ય બીજી સ્ટાર્ટ - અપ કં પની સાથે તમારી સરખામણી ન કરો . દરે ક સ્ટાર્ટ - અપ પ્રવાસ અજોડ હોય છે . ( ૩ ) કં ઈ પણ નવું કરતાં અચકાશો નહીં . જો તમને તમારા આઇડિયામાં વિશ્વાસ હશે તો ક્યારે ય ખોટા નહીં પડો . ચારે દિશામાંથી આવતી શિખામણો અવગણીને અંતરાત્માના અવાજને સાંભળો અને અનુસરો. કચ્છી વીસા ઓશવાળ જ્ઞાતિમાંથી આવતી જેસિકાના માતા-પિતા હર્ષા અને હસમુખ હરિયાને પુત્રી માટે ગર્વ થાય એ સ્વાભાવિક છે . હસમુખભાઈ કહે છે ઃ આ સમાચાર આવ્યા ત્યારે અમે અમેરિકામાં હોવા છતાં જેસિકાએ એની સિદ્ધિ વિશે અમને જણાવ્યું નહોતું . બીજા વ્હૉટ્ સએપ ગ્રુપના મેસેજ દ્વારા જ અમને ખબર પડી . એને માટે એના કામમાં રચ્યાપચ્યા રહે વું જ મહત્ત્વનું છે . ચિત્રલેખામાંથી સાભાર

કચ્છમાં જળ સંચય દ્વારા કૃ ષિક્રાંતિ સર્જવા અનોખું ઐતિહાસિક આંદોલન

ચ્છમાં કૃ ષિ ક્ષેત્રે આર્થિક ક્રાંતિ સર્જવા આગામી એપ્રિલમાં ઐતિહાસિક ચળવળ થવાની છે . મહારાષ્ટ્ર અને મધ્ય પરદેશના ગામડાઓમાં ગ્લોબલ પરણી ચળવળ દ્વારા ખેડૂતોનાં જીવનમાં આમૂલ પરિવર્તન લાવનાર મયંકભાઈ ગાંધીએ હવે કચ્છ પર દ્રષ્ટિ કરી છે . કચ્છમાં જનજાગૃતિ માટે સભાઓના દોર શરુ થઈ ગયા છે . સ્થાનિક અને દેશ-વિદેશમાં વસતા કચ્છીઓ અને વહીવટી તંત્રનો સહયોગ મળી રહ્યો છે .ગ્લોબલ વિકાસ ટ્ર સ્ટના નેજા હે ઠળ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ૧૫ જીલ્લાના અંદાજે ચાર હજાર ગામડામાં ૨૦૧૬માં ગ્લોબલ પરલી ચળવળની શરૂઆત કરી જેનાં પરિણામો દેખાયા છે . કચ્છમાં કૃ ષિક્રાંતિ લાવવા તેમણે દ્રઢ નિર્ધાર કર્યો છે . આ જળ ઝિંદાબાદ આંદોલન સફળ થવાનો વિશ્વાસ તેમણે કચ્છના લોકોની મુલાકાત પછી વ્યક્ત કર્યો છે . ખાર પશ્ચિમમાં ગ્લોબલ વિકાસ ટ્ર સ્ટની ઓફીસમાં તેમની મુલાકાત લીધી

મયંક ગાંધીના નેતૃત્વમાં ‘પરલી ચળવળ’ શૈલીમાં કચ્છમાં સફળતા હાંસલ કરશે ત્યારે તેમણે જળસંચય સહિતની કામગીરી કઈ રીતે પાર પાડવી તેના વિષે વિગતવાર માહિતી આપવી હતી. મૂળ અધ્યાત્મના જીવ અને થોડો વખત રાજકારણમાં લટાર માર્યા બાદ તેમણે ખેડૂતોના વિકાસનું કામ હાથમાં લીધું. સમગ્ર કચ્છમાં જળક્રાંતિ સર્જવા માટે સૌ પ્રથમ કચ્છના અબડાસા અને માંડવી તાલુકાના ૧૬૦ ગામ પર પસંદગી ઉતારી છે . જળ આંદોલન સફળ કરવા આ ગામ વચ્ચે પાણી સ્પર્ધા યોજી છે . વિજેતા બંને તાલુકાના ગામને રૂ. એક-એક કરોડના ઈનામ આપવાની તેમણે જાહે રાત કરી છે . મયંકભાઈ ગાંઘીએ કચ્છના લોકોને બિરદાવતાં કહ્યું કે , હું કચ્છના લોકોના પ્રેમમાં પડી ગયો છુ ં એના ૪ કારણ છુ ં . એક ધરતીકં પની આપત્તિ પછી લોકોએ દર્શાવેલું આત્મસન્માન, બીજુ ં માદરે વતન પ્રેમનો પ્રેમ અને ઉદારતા, ત્રીજુ ં ધાર્મિક અને આધ્યાત્મિક

ભાવના અને ચોથું પશુ પક્ષી જેવા મુક જીવો પ્રત્યે પપ્પા લાગણી. મયંકભાઈએ કહ્યું કચ્છમાં વરસાદ નું પાણી દરિયામાં વહી જાય છે . એક એક ટીપા નો સંગ્રહ કરવાની જરૂર છે . કનકાવતી એક્વીફરમાં બીપી ૨૪૫ ગામડા આવે છે તેમાં પ્રથમ તબક્કામાં અબડાસા- માંડવી તાલુકાના ૧૬૦ ગામ છે . આ ગામો વચ્ચે પાણી સ્પર્ધા કરશું. ૧૫ મી એપ્રિલ ૨૦૨૨ થી ૩૧મી મે ૨૦૨૨ સુધીના ૪૫ દિવસમાં જમીનમાં સેન્દ્રીય કાર્બન વૃદ્ધિ, પાણીના ટીડીએસ મા ઘટાડો, લાખો સ્થાનિક વૃક્ષો નું વાવેતર, ગૌચર ભૂમિ ના વિકાસ સહિતના કામો થશે. આના ઘર ૧૦૦ માર્ક્સનું પેપર હશે. દરે ક ગામે શ્રમદાન, મશીન કામ અને અન્ય પ્રકારના કાર્યો વધુમાં વધુ પ્રમાણમાં કરીને ઇનામ જીતવાનું છે જેની પૂર્વ તૈયારી શરૂ થઈ ગઈ છે . ગામ સર્વે ચાલુ છે . પચાસેક ગામોનું પ્લાનિંગ- વર્કિંગ

પૂરું થઈ ગયું છે . તેમણે કહ્યું કે , ૧૦ મી જાન્યુઆરી આસપાસ મોટો મેળાવડો યોજીને સ્પર્ધા ખુલ્લી મુકાશે. ૧૬ ગામોને સ્પર્ધામાં ભાગ લેવા માટે આમંત્રણ અપાશે. દરે ક ગામમાં સમિતિ બનાવાશે. દરે ક ગામમાંથી સક્રિય ૫ થી ૬ ગ્રામજનને ચાર દિવસની તાલીમ અપાશે. એ પછી ગામમાં ડાયરો યોજીને સ્પર્ધા માટે તૈયાર કરાશે. ટે કનિકલ ટ્રે નર જળસંગ્રહ નું કામ ક્યાં, કે વી રીતે થવાનું છે તે શીખવશે અને કરાવશે. ૧૪ મી એપ્રિલે રાત્રે બાર વાગે શ્રીફળ વધેરીને સ્પર્ધાની શરૂઆત કરાશે. દરે ક ગામમાં શ્રમદાન- યંત્રણાથી સ્પર્ધા જીતવા માટે વધુમાં વધુ પાણી સંગ્રહ કરવા ૪૫ દિવસ કામ કરાશે. ગ્લોબલ કચ્છની ટીમ માર્ગદર્શન આપશે. દરે ક ગામને ‘એપ’ અપાશે જેથી તેઓ પ્રગતિ ઝડપથી કરી શકે . ૨ શનિ- રવિવારે બહારગામ વસતા કચ્છીઓ સ્થાનિકે આવીને કામમાં જોડાશે. નાગરિકોની સાથે સરકાર, આગેવાનો અને યંત્રણા

પણ જોડાઈ જશે. ૩૧ મી મેના રાતે ૧૨ વાગ્યે સ્પર્ધા પૂરી થશે. અમારી ટે કનિકલ ટીમ દરે ક ગામમાં ફરીને ગુણવત્તા પ્રમાણે માર્ક આપશે. સ્પર્ધાનું પરિણામ જાહે ર સભામાં વડાપ્રધાન અથવા મુખ્યપ્રધાનના હસ્તે જાહે ર થશે. મયંકભાઇ એ કહ્યું કે , આ ઐતીતિહાસીક ચળવળ છે જે કોઈના વિરુદ્ધ નથી. ફોકસ, પીડા અને સ્કેલના મંત્રથી સફળતા પ્રાપ્ત કરવાની છે . અત્યાર સુધી સાત બેઠકો થઇ છે . એક મોટી બેઠકમાં બે હજાર લોકોની હાજરી હતી. કચ્છમાં ઘણા વર્ષથી જળસંગ્રહ નું કામ છુ ટુ છવાયું થાય છે પણ હવે આ જળ આંદોલન ચળવળ મોટા પાયે કરવાની છે . સાંસદ, વિધાનસભ્યો, જિલ્લા કલેકટર એમ બધાનો સાથ છે . બિનરાજકીય જિંદાબાદ આંદોલનમાં સમગ્ર વિશ્વના કચ્છીઓ સામેલ થયા છે . એટલે આંદોલન પરિપૂર્ણ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છ નવનિર્માણ અભિયાન સાથે સંલગ્ન ઘણી સંસ્થાઓ આ જળ ચળવળમાં જોડાઇ છે .


25

સોશિયલ મીડિયા ને આંગણે

નાનકડી કથાઓ *નાનકડી કથા-૧.* માતાનાં નામે હતી તે જગ્યા પોતાના નામે કરી લેવાની ઈચ્છાથી બંને ભાઈઓ મા પોતાના ઘરે રહે , તે બાબતને લઈને બંને ભાઈઓ ઝઘડવા લાગ્યા. તેઓએ મા ને પૂછ્યું તો મા એ કહ્યું, હું જે ત્રણ ગોળીઓ લઉ છુ ં , તેના નામ જે બતાવી આપે, તેના ઘરે હું જઈશ. બંને ભાઈ ઓ નીચું જોઈ ગયા. *નાનકડી કથા-૨.* ભણવા માટે દૂર ગયેલા દિકરાએ માતાને પત્ર લખ્યો, કે અહિંયા મારાં જમવાની સારી સગવડ છે , તું ચિંતા કરીશ નહીં. પત્ર વાંચીને મા એ એક વખતનું ભોજન બંધ કર્યું, કે મ કે પત્રના અંતમાં પુત્રનાં આંસુથી શાહી બગડે લી હતી. *નાનકડી કથા-૩.* દાદા ની લાકડી પકડી ને દાદાને લઈ જતા પૌત્રને જોઈ લોકો બોલ્યા, જોજે, ધીમે ધીમે..., દાદા પડી ન જાય. દાદા હસીને બોલ્યા, હું કાંઈ પડતો હોઉ? મારી પાસે તો બે લાકડીઓ છે . *નાનકડી કથા-૪.* કે રીનાં ઝાડ પર ચઢીને કે રીને ચોરતા છોકરાંઓને રખેવાળે લાકડી મારી અને તેને બીવડાવવા માટે થોડી વાર માટે ઝાડના થડ સાથે બાંધી દીધાં. કોણ જાણે કે મ એ ઝાડને ફરી કદીયે ફળ આવ્યાં નહિં !!! *નાનકડી કથા-૫.* ઓફિસથી થાકે લા પિતાએ આવીને દાદીના પગ દબાવ્યા, તે જોઈને રાત્રે દિકરીએ પિતાજીના પીઠ પર માલીશ કર્યું. આ જોઈએ દાદી બોલ્યા થાળીમાંથી વાટકીમાં અને વાટકીમાંથી થાળીમાં !!! *નાનકડી કથા-૬.*

ડૉ. વિઠ્ઠલભાઈ ભાવાણી, નરોડા - અમદાવાદ. પિતાજીના ગયાં પછી સંપત્તિની વહે ચણી કર્યા બાદ ઘરડી મા ને પોતાના ઘરે લઈ જતી દિકરી બોલી, હું ખૂબ નસીબદાર છુ ં , મારા ભાગે તો જીવન આવ્યું છે !!! *નાનકડી કથા-૭.* ગઈકાલે મારો છોકરો મને કહે , પિતાજી હું તમને છોડીને ક્યારે ય નહીં જાઉં, કે મકે તમે પણ કદી દાદા દાદી ને છોડીને ગયા નથી. આ સાંભળીને મને મારા વડીલોની મિલકત મળી ગયાંનો આનંદ થયો !!! *નાનકડી કથા-૮.* તેના પતિના મિત્ર હોસ્પિટલમાં મળવા આવ્યા. જતા જતા પરાણે ૫૦૦૦રુ. તેના હાથમાં આપ્યા અને કહ્યું લગ્નમાં બહે નને દક્ષિણા આપવાની રહી ગઈ હતી. તે દિવસે મળે લી બધી ભેટો માં આ શ્રેષ્ઠ હતી. *નાનકડી કથા-૯.* આજે ઓફિસ થી છૂ ટી ને ભેલ ખાવાની બહુ ઈચ્છા હતી, પણ સાસુજીને મંદિર જવાનું મોડું થાય તેથી ઘરે જલ્દી પહોંચી ગઈ. જઈને જેવી રસોડામાં ગઈ તો સાસુજીએ કહ્યું ચાલ જલ્દી, હાથ પગ ધોઈ લે, કે રી નાખીને ભેળ બનાવી છે , ઘણાં દિવસથી મને ખાવાનું મન હતું !!! *નાનકડી કથા-૧૦.* સાંજના સમયે સુમતીબેન માળા ફે રવતા હતા, ત્યાં છોકરો નોકરીએથી ઘરે આવ્યો, તેની સાથે મોગરાના ફૂલની સુગંધ આવી. તેને થયું આજે વહુ મોગરાનો ગજરો હમણાં માથાં માં નાખી ને આવશે. પણ ત્યાં તો તેણે જોયું કે કૃ ષ્ણ ભગવાન માટે થાળીમા મોગરાના

ફૂલ હતાં. ભગવાન પણ ગાલમાં હસતાં હતાં. આદ્યાત્મિક પદ્ય પૂછ્યું કૃ ષ્ણ એ મને મંદ મુસ્કાન સાથે, બોલને શું વાત છે . આજે કે મ ઉદાસ છે ? મે કહ્યુ મારા જીવન માં સંઘર્ષ કે મ.? ઉદ્દેશ્ય શું મારા જીવન નો.? મારી સામે જોઈ હસી પડ્યા મુરલીધર બોલ્યા. જાણે છે તું ? હું જન્મ્યો એ પહે લા જ મને મૃત્યુ આપવા તૈયાર હતા મારા જ મામા. હું જન્મ્યો જેલ માં જીવન આખું સંઘર્ષ માં દરે ક ડગલે પડકાર જન્મતા જ મા થી થયો અલગ. બાર વર્ષે ગોકુ ળ થી અલગ જેણે પ્રેમ આપ્યો એ મા .. યશોદા. જેને પ્રેમ આપ્યો એ રાધા ... ગોપી ઓ અને ગોવાળો ને પણ છોડ્યા. મથુરા છોડ્યું અને દ્વારકા પણ વસાવ્યું. જીવન માં આટલો સંઘર્ષ તો પણ કોઈનેય જન્મકું ડળી નથી બતાવી. ના કોઈ ઉપવાસ કર્યા ના ખુલ્લા પગે ચાલવાની બાધા યે માની ના ઘરની બહાર લીંબુ મરચા બાંધ્યા. મેં તો યજ્ઞ કર્યો ફક્ત અને ફક્ત કર્મ નો.

યુદ્ધના મેદાનમાં જયારે અર્જુને ધનુષ્ય બાણ નીચે નાંખ્યા. ના અર્જુનના જન્માક્ષર જોયા, ના કોઈ મુહૂર્ત જોયું, ના તો કોઈ દોરો કે તાવીજ આપ્યા. બસ એને એટલું જ કહ્યું. આ તારું યુદ્ધ છે તારે જ કરવાનું છે . હું માત્ર તારો સારથી કર્મ માત્ર તું કર માર્ગ હું બતાવીશ. મારુ સુદર્શન ચક્ર ચલાવી સંહાર કરી શકત આખી કૌરવ સેનાનો. પણ તારું ધનુષ્ય તું ઉપાડ. તારા તીર તું ચલાવ. હું આવી ને ઉભો રહીશ કોઈ ને કોઈ સ્વરૂપમાં તારા પડખે તારી સાથે તારો સારથી બની ને. દુનિયાની તકલીફોમાં તું જાતે લડ. હું હં મેશા તારી આગળ ઉભો હોઈશ. તુ સારા કર્મ કર. તારી તકલીફો ને હું હળવી કરીશ. બસ હું આવું ત્યારે ઓળખજે મને તું. મારી ગીતા નો સંક્ષિપ્ત સાર. નથી જોઈતા તારા કોઈ ઉપવાસ, કોઈ માનતા કે નથી બાધા જોઈતી. માત્ર *શુદ્ધ કર્મ* કર. ખુલ્લાં *મનથી જીવન* ને આવકાર. પ્રત્યેક ક્ષણ ને *ભરપૂર માણ.* *હું આવતો રહીશ,* *બસ... ઓળખજે મને તું ...* જયશ્રી કૃ ષ્ણ


26

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ મુખ્ય કાર્યાલય

અધ્યક્ષ - શ્રી અબજીભાઇ કાનાણી, પ્રમુખશ્રી અ.ભા. ક.ક.પા. સમાજ. કર્મવી૨ કાર્યશાળા કાર્યસૂચિ પ્રથમ દિવસ તા .૮ / ૧ / ૨૦૨૨ સવારે ૦૭.૦૦ થી ૦૭,૫૦. ભોજન કક્ષ - સવારનું શિરામણ, કાર્યાલય કક્ષ - પંજીકરણ ગેલેરીદર્શન - સવારે ૦૫.૦૦ થી ૦૮.૦૦ ગેલેરી કક્ષ - ઈતિહાસને સથવારે નેતૃત્વ ... પ્રમુખશ્રી , ટ્ર સ્ટીશ્રીઓ , ઉપપ્રમુખશ્રીઓ , નિયામકશ્રીઓ , પ્રભારીશ્રીઓ , કે ન્દ્રીય સચિવશ્રીઓ , સહ પ્રભારીશ્રીઓ , કારોબારી સભ્યો , ઝોન પ્રદેશના અધ્યક્ષશ્રીઓ , મંત્રીશ્રીઓ , કો ઓપ્ટ તથા આમંત્રિતશ્રીઓ , કાર્યસમિતિના કન્વિનરશ્રીઓ અને સહકન્વિનરશ્રીઓ અને ઝોનલ સભ્યોએ નોંધ કરાવીને પોતાના નામ પ્રમાણેનું પોતાનું દફતર મેળવી લેવાનું રહે શે . અધ્યાય પ્રથમ કર્મવીર રતનશી કક્ષ સવારે ૦૭.૫૫ થી ૧૨.૧૦ ઉપરોક્ત બધા હોદ્દેદારો અને કાર્યકરોએ શિષ્ય ભાવ સાથે બેઠક સ્થાન લેવું . પદધર્મ બૌદ્ધિક અને સમૂહસંવાદ શ્રી શૈલેષભાઈ સગપરિયાને સથવારે ... ૦૭.૫૭ થી ૦૮.૦૫ - આરાધ્ય આરાધના – સામુહિક પ્રાર્થના ૦૮.૦૬ થી ૦૮.૧૫ - આવકાર મારા નાતિલા કર્મવીરોનો – મહામંત્રીશ્રીના મુખે ૦૮.૧૬ થી ૦૮.૩૫ - ચાલો ક્રાંતિકારી માળખાંથી અવગત થઈએ - વિઝન સમિતિની દ્રષ્ટિએ ૦૮.૩૬ થી ૦૯.૦૫ – કાર્યશાળા ઉદ્દેશિકા તથા સમૂહસંવાદ .. ૦૯.૦૬ થી ૧૦.૩૦ - ચાલો પદધર્મ ભણીએ – મુકેશભાઈ જોશી ( મુંબઈ) ૧૦.૩૧ થી ૧૦.૫૫ - પદધર્મ ભણતરનું અન્વેષણ અને શ્રીસમાજનો દૃષ્ટિકોણ ... સવારે ૧૦.૫૬ થી ૧૧.૧૫ - વિરામ અને હળવાશ ૧૧.૧૬ થી ૧૧.૩૫ - શ્રીસમાજની યશગાથા ટ્ર સ્ટીશ્રી ગોપાલભાઇની વાણીમાં ૧૧.૩૬ થી ૧૧.૫૫ - પદધર્મની વ્યાખ્યા - શ્રી આર . પી . પટે લ પ્રમુખશ્રી વિશ્વ ઉમિયાધામ ૧૨.૫૬ થી ૧૨.૧૦ પદધર્મ વિવરણ અૈને કાર્યશાળાનો આગામી અધ્યાય વિશે ... ૧૨.૧૧ થી ૦૨.૧૫ - ભતારનું ભાણુને વામકુ ક્ષી ટાણું બપોરે ૦૨.૧૫ થી ૦૬.૩૦ - સનાતન ધર્મનું સ્વાભિમાન મારું દાયિત્વ ... ( આપણે શિષ્ય ભાવે સ્થાન લઈશું ) અન્વેષણ – જ્યંતિભાઈ રામાણી ( લાકડાવાળા ) - ઉપપ્રમુખશ્રી સંકલન અશોકભાઈ ભાવાણી - પ્રવક્તાશ્રી ૦૨.૨૦ થી ૦૨.૫૦ – સનાતન મુહિમને ઓળખીએ રમેશભાઈ વાડિયાને વડપણે ... ૦૩.૦૧ થી ૦૩.૨૦ – સનાતન મુહિમનું ઔચિત્ય – શુભાષ દુઆની નજરે . ૦૩.૨૧ થી ૦૪.૧૦ - એકતા , સંપ અને સંગઠનના ખોટા ઓથાને જાણીએ પિછાણીએ . … - સી.એ. શ્રી ચંદ્રકાંતભાઈ છાભૈયા ૦૪.૧૧ થી ૪.૩૫ - બૌદ્ધિક સમૂહસંવાદ શ્રી શૈલેષ સગપરિયાને સથવારે … ૦૪.૩૬ થી ૦૪.૫૦ વિરામ અને હળવાશ ૦૪.૫૧ થી ૦૬.૧૦ – મનોભાવ અને કર્તવ્ય તત્તપરતાનું ઘડતર ( Attitude ) - જય વસાવડાના કૌશલ્ય ૦૬.૧૧ થી ૦૬.૩૦ – કર્તવ્ય તત્તપરતાનો સારાંશ શ્રી શૈલેષ સગપરિયાને અનુભવે સાંજે ૦૬.૩૧ થી ૦૭.૦૦ - સંધ્યા ટાણું સાંજનું વાળું ( સમાજ ઝોનના ઘટક સમાજોના અગ્રણીઓ સાથે ) ભોજન કક્ષ , અધ્યાય ત્રીજો રાત્રે કર્મવીર રતનશી કક્ષ , બપોરે ૦૪.૦૦ થી ૦૬.૫૦ ઝોનના અને સંલગ્ન ઘટક સમાજના અગ્રણીઓનું

આગમન તથા ગેલેરીદર્શન ... રાત્રે ૦૭.૦૧ થી ૯.૩૦ - સ્નેહમિલન – કે ન્દ્રીય સમાજ સાથે ગોષ્ઠી અને પરામર્શ સ્થળઃ કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી નરોડા રોડ , પેટ્રોલ પંપની સામે, શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, નરોડા , અમદાવાદ બીજો દિવસ તા . ૦૯૦૧/૨૦૨૨ ગેલેરી તથા ભોજનકક્ષ સવારે ૦૫.૩૦ થી ૦૭.૫૫ - આપણો ઈતિહાસ જાણીએ , ભણીએ અને પછી સવારનું શિરામણ લઈએ ... અધ્યાય ચોથો , ભાગ -૧ , સવારે ૦૭.પ ૬ થી ૦૯.૫૫ નારાયણજી કક્ષ - પ્રશ્નોત્તરી અને સમૂહ સંવાદ અધ્યાય ચોથો , પ્રમુખશ્રી , ટ્ર સ્ટીશ્રીઓ , ઉપપ્રમુખશ્રીઓ , નિયામકશ્રીઓ , પ્રભારીશ્રીઓ તથા ઝોન પ્રદેશના અધ્યક્ષશ્રીઓ , પદધર્મ જોગ - મૌલિક સોની અન્વેષકશ્રી - ડૉ.શાંતિભાઈ સંઘાણી સંયોજકશ્રી - ગોપાલભાઈ ભાવાણી સહ સંયોજકશ્રી - અમૃતભાઈ ભાવાણી ભાગ -૨ , સવારે ૦૭.૫૬ થી ૦૯.૫૫ - કે શરા પરમેશ્વરા કક્ષ પ્રશ્નોત્તરી અને સમૂહ સંવાદ કે ન્દ્રીય સચિવશ્રીઓ અને ઝોન પ્રદેશના મંત્રીશ્રીઓ , સહ પ્રભારીશ્રીઓ ... પદધર્મ જોગ - પુરષોત્તમભાઇ ભગત અન્વેષકશ્રી - કાંતિભાઈ સાંખલા સંયોજકશ્રી - પ્રદીપભાઈ સેઘાણી અધ્યાય ચોથો , ભાગ -૩ , સવારે ૦૭.પ ૬ થી ૦૯.૫૫ કર્મવીર રતનશી કક્ષ – પ્રશ્નોત્તરી અને સમૂહ સંવાદ કાર્યસમિતિના કન્વિનરશ્રીઓ અને સહ કન્વિનરશ્રીઓ , કારોબારી સભ્યો કો ઓપ્ટ , આમંત્રિત અને ઝોનલ સભ્યો ... પદધર્મ જોગ – દામજીભાઈ પોકાર અન્વેષકશ્રી - પુરષોત્તમભાઇ છાભૈયા સંયોજકશ્રી . - વસંત ગોરાણી

સવારે ૦૯.૫૬ થી ૧૦.૧૫ - વિરામ અને હળવાશ અધ્યાય પંચમ , ભાગ -૧ , સવારે ૧૦.૧૬ થી ૧૧.૧૫ ( દરે ક કાર્યસમિતિએ સૂચના મુજબના કક્ષમાં બેસવું ) કે ન્દ્રીય હોદેદરો અને કાર્યસમિતિના વડાઓનું પોતપોતાની કાર્યસમિતિ સાથે સુમેળ , સંયોજન અને કાર્યચિંતન ... કાર્યસમિતિ નિયામકશ્રીના નેતૃત્વ સંગાથે … અધ્યાય પંચમ , ભાગ - ૨ , સવારે ૧૧.૧૬ થી ૧૨.૩૦ -કર્મવીર રતનશી કક્ષ કર્મવીર કાર્યશાળા સભા ( બધા જ હોદ્દેદારો અને કાર્યકરોએ સ્થાન લેવું ) - સંચાલન કે ન્દ્રીય સમાજ મહાસચીવશ્રી ૧૧.૧૬ થી ૧૧.૫૦ - કે ન્દ્રીય હોદ્દેદારો સાથે કર્મવીર કાર્યશાળાનો ઉપસંહાર અને પરિસંવાદ … ૧૧.૫૧ થી ૧૨.૧૦ કર્મવીર કાર્યશાળા અધ્યક્ષ સ્થાને શ્રીસમાજની અપેક્ષા – પ્રમુખશ્રીના અનુભવે ... ૧૨.૧૧ થી ૧૨.૩૦ - આભારદર્શન – સચીવશ્રીઓને કલમે ... ૧૨.૩૧ થી ૦૨.૨૫ - ભતારનું ભાણુને વામકુ ક્ષી ટાણું કે ન્દ્ર સમાજ કારોબારી સભા , બપોરે ૦૨.૩૦ થી ૦૭.૦૦ - કર્મવીર રતનશી કક્ષ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ પરિપત્ર મુજબ કાર્યસૂચિ ( એજન્ડા ) સાંજે ૦૭.૦૧ થી ૦૮.૦૦ - સંધ્યા ટાણું સાંજનું વાળું અને વિદાય ... આવજો ... જય મા ઉમિયા ... જય લક્ષ્મીનારાયણ ... આવજો .. લી . શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, ઉપપ્રમુખશ્રી ભાણજીભાઈ પોકાર, ઉપપ્રમુખશ્રી જયંતિભાઈ રામાણી, ઉપપ્રમુખશ્રી રાજેશભાઈ દિવાણી મહામંત્રીશ્રી પુરષોત્તમભાઈ ભગત પહે રવેશ - પ્રથમ દિવસે -સફે દ ખમીશ અને આપની પસંદનું પાટલુન બીજા દિવસે – સફે દ ખમીશ અને કોટી તથા આપની પસંદનું પાટલુન સ્થળઃ કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી નરોડા રોડ , પેટ્રોલ પંપની સામે, શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ નરોડા , અમદાવાદ બીજો દિવસ તા . ૦૯૦૧/૨૦૨૨


27

શ્વર આપેલી દસ ઇન્દ્રિયોમાં મનુષ્યની જીભ સૌથી મહત્વની છે . હાથ, પગ, આંખ, કાન બે બે છે પણ તેમનું કામ એક જ છે પરં તુ જીભ એક જ હોવા છતાં તેનાં કામ બે છે . એક ભોજનનો સ્વાદ લેવાનું અને બીજુ ં બોલવાનું-વાર્તાલાપ કરવાનું. વાણીના સંયમથી બોલાયેલા પ્યારના બે શબ્દો માણસને પોતાનો બનાવી દે છે .તેથી ઊલટું કર્ક વાણી પોતાનો પણ પારકો બનાવી દે છે . આજે વાણી દ્ધારામાં સરસ્વતીનુ ખૂબ અપમાન થઇ રહ્યું છે . વર્તમાન સમયમાં ખુશામત અને ચાપલૂસીની બોલબાલા છે . સત્યવચન કહે તાં માણસને ડર લાગે છે . પહે લાંના લોકો જૂ ઠં ુ બોલવાથી ડરતા હતા કે “ભગવાનના ઘરે જવાનું છે , જૂ ઠં ુ કે વી રીતે બોલીએ?” આજે સત્ય બોલવાથી ડરે છે . માનવીની વાણી એ ખૂબ જ મહત્વનું પરિબળ છે . વ્યક્તિની ઓળખ અને તેના વ્યક્તિત્વનો ખ્યાલ વાણીથી આવે છે . વ્યક્તિની સજ્જનતા કે દુર્જનતાનો પરિચય પણ તેની વાણીના આધારે જ થાય છે . જગતના ઝઘડાના મૂળમાં વાણીનો અસંયમજ રહે લો હોય છે . બે વ્યક્તિ વચ્ચેના વિચારોનું આદાન પ્રદાન કે સંદેશા વ્યવહારની આપ-લે પણ વાણી દ્વારા જ શક્ય બને છે . વાણી જ જ્ઞાન પ્રાપ્તિનુ સાધન છે . મનુષ્યનુ આભૂષણ કે તેના કલંકનુ નિમિત્ત તેની વાણી બનાવે છે . “બાર ગાઉએ બોલી બદલે” એ ન્યાયે “આચાર એવા વિચાર અને વિચાર એવી વાણી” એ મૂજબ વ્યવસાયની ભિત્રતાને કારણે પણ વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની વાણીમાં પણ તફાવત જોવા મળશે જેમ કે સંત, શિક્ષક, કથાકાર, સમાજ સુધારક કે પત્રકાર, સૈનિકોને, ઉધ્યોગપતિ તથા

સમયે સમયે વાણીનો પ્રભાવ

ગાયક, વાદક, કલાકાર તેમજ નેતા, અભિનેતા, ડોક્ટર, વકીલ અને વેપારી, વૈજ્ઞાનિક એન્જિનિયર વગેરે ની વાણીમાં ભિત્રતા જોવા મળશે. આ માટે વ્યક્તિનુ થયેલું ઘડતર, તેને મળે લા

સમયે સમયે વાણી નો પ્રભાવ સંસ્કાર, સંગ, વાતાવરણ તથા વ્યક્તિની સમજ, શિક્ષા, વિવેક વગેરે પરિબળો જવાબદાર હોય છે . શરીરના ત્રણ પ્રકાર છે . સ્થુળ, સૂક્ષ્મ અને કારણ શરીર. એ પ્રમાણે વાણીના પણ ત્રણ પ્રકાર છે . જીભ દ્વારા બોલતી વૈખરી વાણી, સૂક્ષ્મ શરીરની મધ્યમાં વાણી અને કારણ શરીરની પરા વાણી. આપણે જીભની વૈખરી વાણી વિશે ચિંતન મનન કરીએ. વૈખરી વાણીના બે ભાગ છે . એક મધુર વાણી અને બીજી કકૅ શવાણી. જે વાણીમાં મીઠાશ, માધુર્ય, શિષ્ટતા, સંસ્કાર, સભ્યતા હોય તેવી હકારાત્મક વાણી “મધુર વાણી” છે . આનાથી ઉલટું જે વાણી માં કડવાશ, અશિષ્ટતા, અભદ્રતા, અસંસ્કાર તથા સમજ, વિવેક વગેરે ગુણો નો અભાવ જોવા મળે તે નકારાત્મક કર્કશ વાણી કહે વાય છે . કહે વાય છે કે , “મીઠું બોલનાર નું મરચું વેચાઈ જાય છે પણ કડવું બોલનાર નું મધ પણ વેચાતું નથી.” “મધુર વાણી” વ્યક્તિને સમાજ માન, મોભો,યશ, પ્રતિષ્ઠા અને

શ્રી અ.ભા.ક.ક. પાટીદાર મહિલા સંઘ

કારોબારી સભા, નરોડા - અમદાવાદ.

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘની કારોબારી સભા તારીખ: ૦૯.૦૧ ૨૦૨૨ ના રોજ બપોરે ૨.૩૦ કલાકે આપણા મહિલા સંઘના આદરણીય પ્રમુખ શ્રીમતી જશોદાબેન શાંતિલાલ નાકરાણી ના અધ્યક્ષસ્થાને અમદાવાદ ઝોન સમાજના યજમાન પદે તેમજ નરોડા સમાજના સહયોગથી નરોડા સમાજવાડીમાં મળશે. જેમાં મહિલા સંઘની સર્વે કારોબારી બહે નો ને ઉપસ્થિત રહીને કાર્યવાહીમાં ભાગ લેવા વિનંતી. એજન્ડા : (૧) પ્રાર્થના , સ્થાન ગ્રહણ , દિપ પ્રાગટ્ય , સ્વાગત , શ્રદ્ધાંજલિ , (૨) ગત કારોબારી સભાની મિનીટ્ સનું વાંચન બહાલી અને સમીક્ષા (૩) આવેલ અગત્યના પત્રનું વાંચન અને સમીક્ષા (૪) મહિલા સંઘ ના કાર્યો અને મહિલા વિકાસ અંગે ચર્ચા વિચારણા (૫) પ્રમુખ સ્થાનેથી રજૂ થાય તે (૬) આભાર દર્શન સ્થળ : કચ્છ કડવા પાટીદાર સમાજવાડી , નરોડા રોડ પેટ્રોલ પંપની સામે, નરોડા - અમદાવાદ. કોન્ટેક નંબર : તુલસીભાઈ ધોળુ ( અમદાવાદ ઝોન મંત્રી શ્રી ) : ૯૯૭૮૮૧૫૭૫૦ લિ.રમીલાબેન ખેતસી રવાણી, મહામંત્રી શ્રી અ.ભા. ક.ક.પાટીદાર મહિલા સંઘ નોંધઃ (૧) વ્યવસ્થાના ભાગરૂપે આપના આગમનનું રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે જેથી વહે લી તકે કરાવશો (૨) આપના રહે વાના ભાગરૂપે અતિથિ દેવો ભવઃ ની વ્યવસ્થા રાખેલ છે . તેમ છતાં આપના સગા સ્નેહી ને ત્યાં વ્યવસ્થા કરી હોય તો તેની જાણકારી આપશો (૩)આપના રજીસ્ટ્રેશન માટે ની લીંક - https://abkkpsamaj.org/event/

સન્માન ના અધિકારી બનાવે છે . કોયલ અને કાગડો બને એક જ કાળા રં ગના પક્ષી હોવા છતાં કોયલ ની ઓળખ એની મિઠી વાણીથી થાય છે જે હરકોઈ ને સાંભળવી ગમે છે જ્યારે કાગડા ની કર્કશ વાણી એને અળખમણો બનાવે છે જેને કાંકરી મારી ઉડવાનું મન થાય છે . વાણી વિશે એક દોહા માં યોગ્ય જ કહે વાયું છે . “ઐસી વાણી બોલીએ, મન કા આપ ખોય.” “ઔરન કો શીતળ કરે , આપહુ શીતલ હોય.” ભગવાનતથાગતબુદ્ધનામુખમાંથીનીકળે લીવાણી ખૂંખાર ડાકુ અંગુલીમાલને બુધ્ધ શરણં ગચ્છામિ, ધર્મમ શરણં ગચ્છામિ, સંઘ શરણં ગચ્છામિના માગૅ વાળવાનું દ્રષ્ટિકોણ બદલવાનું અસંભવ કાર્ય સંભવિત કરી બતાવ્યું આ છે “મધુર વાણી”નો ચમત્કાર! કોઈ સંતે યોગ્ય જ કહ્યું છે , “જયાં સુધી શબ્દો તમારા મૂખમાં છે ત્યાં સુધી તમે શબ્દોના માલિક છો પરં તુ જ્યારે શબ્દો મૂખની બહાર પ્રગટ થાય છે ત્યારે શબ્દો તમારા માલિક બની જાય છે . “રામાયણમા‍ંસતી સીતાજીએ પર્ણકુ ટિમાં લક્ષ્મણને કડવાવેણ ન કહ્યાં હોત તો લક્ષ્મણજી પર્ણકુ ટિ છોડીને ગયા ન હોત અને સીતાજીનું અપહરણ થવાની ઘટના બની ન હોત. આથી મનુષ્યની જીભવાણી પર નિયંત્રણની લગામ જરૂરી બની રહે છે . એક સુભાષિતમાં વાણી વિશે યથાયોગ્ય ઉત્તમ કહે વાયું છે . “વાણી તો બાણ ને ફુલ કાં વિંધે કાં વધાવતી, નંદવે વજા હૈ યાને, નંદાયા ફરી સા‌ંધતી.” હ્રદયનાં અતુટ પ્રેમથી બંધાયેલા દાંપત્ય જીવનની

વ્રજ જેવા બે હૈ યાને વીંધીને નંદવી નાખી છૂ ટાછે ડા સુધી પહોંચાડતી વાણી, બાણની જેમ વિંધવાનું કામ કરે અને એજ વાણી બે તૂટેલા હૈ યાને જોડી સુખદ સમાધાનથી ફુલનો હાર પહે રાવવામાં પણ નિમિત્ત બની શકે . વ્યક્તિની વાણીથી એના વ્યક્તિત્વની ખબર પડી જાય છે . વનવિહાર માટે નીકળે લા રાજાએ જ્યાં પડાવ નાખ્યો હતો, તેની પાસે એક કુ વામાંથી જળ કાઢીને એક અંધ યાત્રિકોને પાણી પાયા કરતો હતો. રાજાને તરસ લાગી તેણે પાણી લેવા માટે સિપાઈને મોકલ્યો. સિપાઈ ત્યાં જઈને બોલ્યો,”એ,આંધળા ! એક લોટો પાણી લાવ. સુરદાસે કહ્યું,” જા, ભાગ તારા જેવા મૂર્ખ નોકરને પાણી નથી આપતો.” સિપાઈ ખીજાઈને પાછો ફર્યો. હવે પ્રધાન સેનાપતિ પોતે ત્યાં ગયા અને કહ્યું,”અંધભાઈ ! જલદી એક લોટો પાણી આપીદો. “સુરદાસે વિચાર્યું - કપટી મીઠું બોલે છે . લાગે છે પહે લા વાળાનો સરદાર છે . તેણે કહ્યું,”મારી પાસે તારા માટે પાણી નથી.” બન્નેએ રાજાને ફરિયાદ કરી, “મહારાજ !એ બુઠ્ઠો પાણી આપતો નથી.” રાજા બન્નેને લઈને ખૂદ ત્યાં ગયા અને નમસ્કાર કરીને વિનંતી કરી, “બાબાજી,તરસથી ગળુ સૂકાઈ રહ્યું છે થોડું પાણી આપો તો તરસ છીપાવીએ.” સુરદાસે કહ્યું. “મહારાજ બેસો. હમણા પાણી આપું છુ ં . રાજાએ પ્રશ્ન પૂછ્યો, “મહાત્મા, ચક્ષુહિન હોવા છતાં આપે કે વી રીતે જાણ્યું કે એક નોકર બીજો સિપાઈ અને હું રાજા છુ ં ?” સુરદાસે હસીને જવાબ આપ્યો, “મહારાજ, વ્યક્તિની વાણીથી એના વ્યકિતત્વની ખબર પડી જાય છે .” વાણીનો આવો પ્રભાવ હોય છે . પરમાત્મા આપણા સૌને “મધુરવાણી”નું વરદાન આપે એજ પ્રાર્થના....


28

ધ્ય ભારત નું નાનું અને સન્સકારધાની ના નામે પ્રસિદ્ધ શહર રાજનંદગાવ જે નાગપુર થી રાયપુર વચ્ચે છત્તીસગઢ નું પ્રવેશ દ્વાર છે . ઘણા વર્ષો પહે લા વડીલોએ હિંમતભેર સમય પ્રમાણે શ્રી પાટીદાર સમાજ નું ભવન નિર્માણ કરે લ, જે એ સમય પ્રમાણે કાબિલે તારીફ હતું. સમય જતાં આજ ના વર્તમાન સમયાનુસાર આધુનિક સુવિધા ને ધ્યાન માં રાખી ને સમાજ માં સાથે સાથે 12,000 sq. ફીટ માં ખાલી પડે લ જમીન ઉપર આધુનિક ભવન નું નિર્માણ કરે લ, જેમાં લિફ્ટ ની સાથે સર્વસુવિધા યુક્ત સુવિધાજનક હોટલ જેવા પલંગ ડ્રે સિંગ આલમારી AC , ગીઝર ની સુવિધા સાથે બેડરૂમો બનાવવામાં આવેલ છે , જે એક મિસાલ છે ... મિસાલ એટલે છે કે આ આધુનિક ભવન બનાવા માટે સમાજે બેન્ક પાસે થી કોઈ લૉન નથી લીધી, આપણા યુવાન ભાઈઓ એ વગર વ્યાજ ની લોન સમાજ ને આપી અને આધુનિક ભવન ની નીંવ રાખી ને 3 ફ્લોર નું આ ભવન તૈયાર કર્યું.. ગઈ તા. 20/10/21 બુધવાર શરદ પૂર્ણિમા ના દિવસે નાગપુર થી બ્રાહ્મણો ની ઉપસ્થિતિ માં વિધિવિધાન થી વાસ્તુ પૂજન કરવા માં આવેલ જેમાં હવનપૂજા માં યજમાન સમાજ ન પ્રમુખશ્રી જેઠા ભાઈ ચંદુ

શ્રી અ.ભા.ક.ક.પાટીદાર સમાજ રાજનાંદગાવ (છ.ગ.નું આધુનિક નવનિર્મિત ભવન નું ઉદ્ઘાટન

અહે વાલ - પવનભાઈ દિવાણી, રાજનાંદગાવ. ભાઈ દિવાણી સજોડે યજમાન બની પૂજન સંપન્ન કરે લ, રાજનંદગાવ સમાજ વસ્તી અત્યારે 600 છે . આ નવા ભવન ને તૈયાર કરવા માં સમાજ ના મંત્રી હરિ ભાઈ દિવાણી સાથે તરુણ ભાઈ દિવાણી, મોહન ભાઈ દિવાણી, મનીશ ભાઈ લીંબાણી,નરે શ ભાઈ દિવાણી આદિ ભાઈઓ નો

સમાજના પરિવારોને આર્થિક સુરક્ષા આપતી યોજનાઃ યુવા સુરક્ષા કવચ

ખુબજ મોટો સહયોગ મળે લ . આ શુભ દિવસે રાજનંદગાવ સમાન ના આમંત્રણ ને માન આપી રાયપુર (છ. ગ) જોન સમાજ પ્રમુખ શ્રી કાંતિ ભાઈ લીંબાણી , મહામંત્રી શ્રી અર્જુન ભાઈ રામાણી, શ્રી અ. ભા. ક.ક.પાટીદાર સમાજ ના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રામજી ભાઈ નાકરાણી,

રાયપુર સમાજ ના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી મગન ભાઈ વસ્તા ભાઈ નાકરાણી સાથે શ્રી ભીમજી ભાઈ આવેલ તેમજ રાયપુર સમાજ સાથે બાલોદ સમાજ ના પદાધિકારી આમંત્રણ ને માન આપી પધારે લ હતા જેઓ બપોર પછી સમાજ ના પ્રાંગણ માં યુવક મન્ડલ ના સહયોગ થી વૃક્ષારોપણ કરે લ. ભારે ઉત્સાહ ની સાથે સંપૂર્ણ સમાજ સહપરિવાર મહાપ્રસાદ

આંધ્રાની રાજધાની વિજયનગર મધ્યે મળે લ... પેજ નં.6નું અનુસંધાન ચાલું

કે ન્દ્રીય સમાજ દ્વારા ભુજ ખાતે જમીન સંપાદનમાં ભૂમિદાન પેટે નોંધાવેલ 15 ગજની રકમ ઈંસ્ટોલમેન્ટ મુજબ જમા કરવા અંગે આવેલ પત્રની જાણકારી આપેલ. કે ન્દ્રીય સમાજ/યુવાસંઘ દ્વારા અમૃતકું ભમાં ભાગ લેનાર માટે TAP રીજીયન લેવલે લક્કી વિજેતાના ઇનામોનો ડ્રો આગામી સામાન્ય સભામાં કાઢવાની ભલામણ યુવાસંઘ પ્રમુખશ્રીને શોપેલ. શ્રી અ. ભા. ક. ક. પા. સમાજ નખત્રાણામાં TAP સમાજ ઝોનમાંથી આમંત્રિત સભ્ય તરીકે શ્રી જીવરાજભાઈ જબુવાણી-હૈ દરાબાદ અને જવાહરલાલ ભગત-વિશાખાપટ્ટનમની નિમણુક થવા બદલ સૌએ તાળીયોના ગડગડાટથી વધાવેલ. પ્રમુખશ્રીએ જણાવેલ કે , નવું બંધારણ આગામી ટર્મમાં તે મુજબ કારોબારી સમિતિમાં ઝોન પ્રતિનિધિઓની સંખ્યા રહે શે. વર્તમાન કારોબારીમાં આમંત્રિત સભ્યની સંખ્યાનો વધારો છે . કે ન્દ્રીય સમાજનું પ્રતિનિધિત્વ TAP કારોબારી સમિતિમાંથી જ વરણી કરવામાં આવે છે , માટે જવાહરલાલ ભગતને પણ TAP કારોબારીમાં પણ

લીધેલ અને શરદ પૂર્ણિમા ની ઉજવણી રાસ ગરબા સાથે કરે લ. શ્રી પાટીદાર સમાજ ના સર્વે જનોએ ખુબજ ઉત્સાહ ભેર આ પ્રસંગ ની ઉજવણી કરે લ , જેની તૈયારીઓ માં યુવક મન્ડલ દ્વારા રાત દિવસ એક કરી ઉજવણી ની તૈયારીઓ કરે લ જે પ્રશંસનીય છે . અંતે સમાજે બહાર થી પધારે લ સર્વે મેહમાંનો નું આભાર પ્રગટ કરે લ...

સનાતન ધર્મ પત્રિકા

મુખપત્ર ના અનુદાન માટે જ્ઞાતિજનો ને નમ્ર અપીલ કે સભ્ય વૃદ્ધિ ટીમ ના ભાઈ ઓનો સંપર્ક કરવા વિનંતી. મોહનભાઈ ધોળું, પેટલાદ. 9825073158 શંકરભાઈ રવાણી, જયપુર.9829051960 વિનયકાંત રવાણી, લોકાપુર. 9448025632 જગદીશભાઈ હળપાણી, બર્દવાન. 9732054030 દિનેશભાઈ ઘોઘારી, ગાંધીનગર. 9909973777 અમૃતભાઈ ભાવાણી, ચૈન્નઈ 9840497780 આમંત્રિત સભ્ય તરીકે વરણી કરવામાં આવે છે . પ્રમુખશ્રીએ જણાવેલ કે , સમાજની સફળતા ટીમ વર્ક ને આભારી છે . નામ ભલે પ્રમુખ/ચેરમેન લખવામાં આવતું હોય પણ સૌના સહકારથી સમાજની પ્રગતિ થાય છે , જેથી તમામ ટીમના સાથીદારો યશના ભાગીદાર છો. સફળ આયોજનમાં વિજયવાડા સમાજના પ્રમુખશ્રી અને TAP સમાજના ઉપપ્રમુખશ્રી કાન્તિલાલ મનજીભાઈ દીવાણીની ટીમના ફાળે જાય છે . મહામંત્રીશ્રી હં સરાજભાઈ નાનજીભાઈ દડગાએ શ્રી ક.ક.પા.સ.સમાજનો સુંદર મજાનું હોટલમાં આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કરે લ. ઉપસ્થિત તમામ સભ્યોનો આભાર માનેલ.


29

શ્રી પાટીદાર યુવક મંડળ: શહાડની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

થી જણાવવાનું કે શ્રી પાટીદાર યુવક મંડળ શહાડની તા. ૨૨/૧૧/૨૦૨૧ ને સોમવારની રાત્રે ૯:૩૦ કલાકે “પાટીદાર ભવન શહાડ” મધ્યે પ્રમુખશ્રી નીતેશ ભાવાણીના અધ્યક્ષ સ્થાને “વાર્ષિક સામાન્ય સભા” રાખવામાં આવેલ. સર્વ પ્રથમ મંડળના મહામંત્રીશ્રી મુકેશ જાદવાણીએ પોતાની આગવી

અદામાં સૌનું શાબ્દિક સ્વાગત કરે લ. ત્યારબાદ સમાજમાં દિવંગત થયેલના દિવ્ય આત્માઓને પરમ શાંતિ અર્થે શ્રધાંજલિ

સુરેશભાઈ જાદવાણી અર્પણ કરે લ ત્યારબાદ ગત મિટિંગની મિનીટ્ સ નું વાંચન કરે લ ત્યારબાદ મહામંત્રીશ્રી એ YSK અંગે સવિસ્તાર માહિતી આપી જે સભ્યો બાકી છે તેને YSKમાં જોડાવવાનો આગ્રહ કરે લ ત્યારબાદ

સર્વ પ્રથમ મંડળના મહામંત્રીશ્રી મુકેશ જાદવાણીએ પોતાની આગવી અદામાં સૌનું શાબ્દિક સ્વાગત કરે લ. ત્યારબાદ આત્માઓને પરમ શાંતિ અર્થે શ્રધાંજલિ અર્પણ કરે લ ખજાનચીશ્રી નીતિન ઉકાણીએ વાર્ષિક લેખાં-જોખાં સવિસ્તાર રજૂ કરે લ અને સર્વેએ બહાલી આપેલ ત્યારબાદ મહામંત્રીશ્રીએ મુંબઈ યુવક મંડળ દ્વારા આયોજીત ‘ઉમિયા કપ-૨૦૨૨’ નાં આયોજનની અવિસ્તાર જાણકારી

“આવો થોડું વિચારીએ...,”

હાલા સ્નેહીજનો, આજકાલના ના વધતા મોજશોખમાં ક્રિસમસ તથા ન્યુયર્સ ઉજવવાની પ્રથા આપણી સમાજ માં પણ ચાલુ થઇ ગયી છે તો એ શું યોગ્ય છે ??? અને ઘણા લોકો આપણા નવા વર્ષની શુભેચ્છા આપવા નવું નામ “હે પીન્યુઅર્સ” બોલી પોતાની જાતને આધુનિક, સુધરે લા બતાવે છે . આપણી સમાજમાં આપણા ધર્મ અનુસાર જે ધામિઁક પોગ્રામો ઉજવાય છે એ પુરતા છે . તમે તમારા જ તહે વારો માં શ્રધ્ધા વધે, ભાવ વધે એવું વિચારો. ક્રિસમસ કે ન્યુયર્સઁ પાટીઁ અંગે જરા વિચારો, આતો ક્રિશ્ચયન (ખ્રિસ્તી) લોકોના તહે વારો છે . ક્રિશ્ચયન (ખ્રિસ્તી) લોકો છે કોણ જે અનેક જાતીને આવકારે છે હિન્દુ મુસ્લિમ કોલી પરાધી મેગવાળ કોઈ જાતિ ભેદ નહીં સર્વે જ્ઞાતિજનો નો સમુહ, રહન-સહન, પહે રવેશ અને રિવાજો અલગ વાળા. એવા લોકોના ધર્મ ના પોગ્રામો રમત ગમતમાં આપણે આપણી સમાજ મા સહજતાથી સામેલ કરી રહ્યા છીએ. ઈસાઈ લોકોની ધાર્મિક પરં પરા માં ખરે ખર એ લોકોને પણ ઈશુના મુળ જન્મદિવસનુ જ્ઞાન નથી એટલેજ તો 25 ડિસેમ્બરથી 31સુધી ઉજવાય છે . પશ્ચિમ ના થોડા દેશો પણ 31 ડિસેમ્બર ઉજવવા લાગ્યા છે પણ આપણે ભારતીય છીએ અને ભારતીય બની ભારતનુ ગોસ્વ

જાળવીએ તો સારુ છે . આપણે હિન્દુ, આપણુ નવું વર્ષ દિવાળીના બીજા દિવસે થાય છે . તો એક જ વષૅમાં 31ડિસેમ્બર ના ફરી ન્યુયસઁ સામાટે ? આપણી સમાજ માં હવે આજકાલ જાહે રમાં હે પી ન્યૂયરસૅ ઉજવવાનું ચાલુ થયું છે . ખરે ખર આ વર્તમાન ના વડિલો તરફથી નાના અને યુવાનો ને “બેડ ગીફટ” છે . તમે તમારા ધર્મ ને ઓળખો, વાટે હાલતા બીજા ના ધર્મ ના તહે વારો ને તમારા તહે વારો ના બનાવો. આપણી

જાગૃતિ જીતેન્દ્ર છાભૈયા એલ.બી.નગર, હૈ દરાબાદ.

સમાજના લોકોજ નહીં સર્વે હિન્દુઓ બીજા ધર્મ ના તહે વારો ઉજવવા લાગ્યા છે . આવા ઉત્સવો આપણા ધર્મ માં સામેલ કરી આપણેજ આપણી પહે ચાન ખોઈ રહ્યા છીએ. કાલેતો ઈદ ઉજવતા થઈ જશું. ત્યારે આપણી સાથે આપણા ધર્મ અને ઉત્સવો નું શુ થશે???. સમાજોના વડીલો ને વિનંતી તેઓ આવા તહે વારો ને લાલજંડી આપે અને અપીલ કરે પોત પોતાની સમાજો ને કે આવા તહે વારો ન ઉજવો કે થઇ શકે તો સામેલ પણ ન થાવ. આપણે આપણાજ બાળકો ના ભવિષ્ય ને બરબાદી તરફ લઈ જઈ રહ્યા છીએ. આપણે હિન્દુ. તો હિન્દુ સંસ્કૃતિનું જતન કરી હિન્દુ તહે વારો ને માન આપીએ, બિજા લોકો આપણા નવા વષૅ ને શું ઉજવે છે તો આપણે

જે અનેક જાતીને આવકારે છે હિન્દુ મુસ્લિમ કોલી પરાધી મેગવાળ કોઈ જાતિ ભેદ નહીં સર્વે જ્ઞાતિજનો નો સમુહ, રહન-સહન, પહે રવેશ અને રિવાજો અલગ વાળા. એવા લોકો ના ધર્મ ના પોગ્રામો રમત રમયમાં આપણે આપણી સમાજ મા સહજતાથી સામીલ કરી રહ્યા છીએ. એના નવા વર્ષે ને ઉજવીએ??? સમાજના મોવડીઓ વિચારે અને આદેશ કરે , આપણે સૌ મક્કમ બની માનીએ એજ આપણી સાથે ભાવિ પેઢી માટે પણ સારું રહે શે. આજ કાલ આપણી જ્ઞાતિમાં ના, જે નવું નવું અપનાવવાના સો ખીન છે , હે પી ન્યુયરસૅ ની પાટી ખુદ રખાવે છે આવા લોકો આપણા ધર્મના રિવાજો ઉપર, સમાજની સંસ્કૃતિ ઉપર કે બાળકોના ભવિષ્ય ઉપર હડ હડ તો તમાચો મારે છે . ન્યુયર્સની પાર્ટી ઉજવી ને પોતે સુધર્યા સમજે છે , પણ ખરે ખર તેઓ સુધર્યા નથી પણ બગડ્યા છે . આપણી સમાજો પાસે રીમોટ કં ન્ટ્રોલ હોવુ જરૂરી છે .

આપેલ અને ‘ઉમા કપ-૨૦૨૨’ની પણ ચર્ચા કરી સમયાનુસાર ચારે ય મંડળ ચર્ચા કરીને આયોજન કરવું એવું નક્કી કરે લ. ત્યારબાદ પ્રમુખશ્રી પોતાના પ્રમુખીય મંતવ્યમાં સર્વનો આભાર વ્યક્ત કરે લ અને મંડળના

વિકાસ અંગે તેમજ કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે મુલતવી કરતા કાર્યક્રમોને રાબેતા મુજબ કરવાની કોશિશનું જણાવેલ. અંતે આભારવિધિ ખજાનચીશ્રીએ કરતાં પધારે લ સૌનો આભાર વ્યક્ત કરે લ અને સાથે-સાથે વધારે માં વધારે સંખ્યામાં સભામાં ઉપસ્થિત રહી સમાજ અને મંડળના વિકાસમાં સહભાગી થવા જણાવેલ અંતે કોઈ એજન્ડાના હોઈ સભાને જયઘોષ સાથે પૂર્ણ જાહે ર કરે લ.

પ્રથમ ટ્ર સ્ટી તથા કારોબારી મંડળ ઈ.સ.૧૯૬૦

ટ્ર સ્ટી શ્રીઓ કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણા, ટ્ર સ્ટીમંડળ ૧)શ્રી. પરબત લખુભાઈ (મથલ) ૨)શ્રી. અરજણ રામજી (ભુજ) ૩)શ્રી. ભીમજી કે સરા (કોટડા) ૪) શ્રી.નારાયણશીવજી (વિરાણી) ૫)શ્રી. શીવજી જેઠાભાઈ (કોટડા) કાર્યવાહક સમિતી ૧)શ્રી શિવદાસભાઇ કાનજી (મુંબઈ) પ્રમુખ વીરાણીવાળા ૨)શ્રી પરબત લખુભાઈ(મથલ)-ઉપપ્રમુખ ૩) શ્રી અરજણ રામજી (ભુજ) ઉપપ્રમુખ ૪)શ્રી ભીમજી કે સરા(કોટડા)-ખજાનચી ૫)શ્રી ખીમજી નાગજી(મથલ)-મંત્રી ૬)શ્રી પ્રેમજી પુંજાભાઈ(વિથોણ)-સહમંત્રી ૭)શ્રી લધાભાઈ હરજી-(વીગોડી)-સહમંત્રી કારોબારી સભ્યો ૮)શ્રી નારાયણ શીવજી-(વીરાણી) ૯)શ્રી શિવજી જેઠાભાઈ-(કોટડા) ૧૦)શ્રી વિશ્રામ કાનજી(દેશલપુરગુતળી) ૧૧)શ્રી ખીમજી કચરાભાઈ-(રવાપુર) ૧૨)શ્રી રામજી નારણ-(નાગપુર) ૧૩)શ્રી નારણ કાનજી-(અંગીયા) ૧૪)શ્રી શિવદાસ કચરાભાઈ-(નેત્રા)

૧૫)શ્રી હીરાલાલ ગોપાલ-(રસલીઆ) ૧૬)શ્રી હં સરાજ દાનાભાઈ-(કલકત્તા) ૧૭)શ્રી ધનજી‌હરજી-(ભડલી) ૧૮)શ્રી કરસન ધનજી(લખમીપુર) ૧૯)શ્રી ડાયાભાઇ તેજાભાઇ-(ટોડિઆ) ૨૦)શ્રી લાલજી કરસન-(દુગૉપુર) ૨૧)શ્રી માવજી ધનજી-(મુંબઈ) ૨૨)શ્રી કરસન લાલજી-(દયાપુર) ૨૩)શ્રી વેલજી કાનજી-(ટોડીઆ) ૨૪)શ્રી કાનજી ભીમજી-(મદ્રાસ) ૨૫)‌શ્રી હીરજી કે સરા-(કોટડા) ૨૬)શ્રી કરસન ભીમજી-(કોટડા) ૨૭)શ્રી કરસન શિવદાસ(વીરાણી) ૨૮)શ્રી નાથુભાઈ નાનજી(નખત્રાણા) ૨૯)શ્રી પ્રેમજી કરમસી-(કરબોઈ) ૩૦)શ્રી પચાણ શિવજી -(નાગપુર)વીરાણીવાળા૩૧)શ્રી ભાણજી પચાણ(નખત્રાણા) ૩૨)શ્રી માવજી હીરજી(જબલપુર)વીરાણીવાળા ૩૩)શ્રી કરસન ખીમજી(અમદાવાદ)અંગીયાવાળા-સભ્ય ૩૪)શ્રી અરજણભાઇ કાનજી-(ખેડોઈ) ૩૫)શ્રી ભીમજી વસ્તા(દેશલપુર-મંજલ)


30

પા

શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ પાલનપુરનું સ્નેહ મિલન

લનપુર તાલુકાના સનાતની પરિવારનું સ્નેહ મિલન કચ્છ કડવા પાટીદાર સમાજ પાલનપુર દ્વારા કરવામાં આવ્યું. *તારીખ : ૫~૧૧~૨૧ ના રોજ શ્રી કચ્છ કડવા સમાજ પાલનપુર નુ સ્નેહ મિલન.* સમારોહ સમાજ ના પ્રમુખ શ્રી હીરાભાઈ પરબતભાઇ કાલરીયા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું.સમાજના લોકોને એકતાના તાંતણે બાંધવા તથા સ્નેહ મિલન સમારોહને સફળ બનાવવા ઘણા સમય પછી આ રીતે મળવાનું થતા સૌનો ઉત્સાહ જબરદસ્ત જોવા મળ્યો હતો. સ્નેહ મિલન ની ઔપચારિક ગતિવિધિ સાથે મંત્રી શ્રી દેવજીભાઈ પોકાર એ સર્વ સમાજ ના સભ્યો નુ શાબ્દિક સ્વાગત કરે લ. શ્રી સમાજ ના હોદ્દેદારો ધ્વારા દીપ પ્રાગટ્ય કરી, પ્રોગ્રામ ને આગળ વધારતા ભગવાન ને યાદ કરતા દ્રૃઢ સંકલ્પતથા મન નિશ્ચલ હોય તો ગમે તેવી પરિસ્થિતિમાં અસંભવને પણ સંભવ બનાવવા માનવી સક્ષમ છે . કહે વાય છે કે મનુષ્ય પરિસ્થિતિઓનો દાસ છે પરં તુ નિશ્ચલ મન નો માનવી પરિસ્થિતિને પોતાનો દાસ બનાવી શકે છે . એક સાહસિક વીર ના વિકાસ અંગે વાત કરવી છે . એ છે કચ્છ ના છે વાડે અબડાસામાં આવેલા નાના એવા કનકપર ગામના વતની બહુ મુખી પ્રતિભા ધરાવતા વાડીલાલ ભાઈ પોકાર‌ જેમણે કનકપરને પોતાની કર્મભૂમિ બનાવી કાલ્પનિક વિકાસ સાધ્યો છે . “મન હોય તો માળવે જવાય” અને “જેને વિકાસ કરવો છે તેમની પાસે લક્ષ હોય.” આમ એમની ઇચ્છા શક્તિ જે ને સફળતા અપાવી, નમન કરવા ઘટે . કચ્છ જિલ્લાના કનકપર વિસ્તારની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા ‘એવોર્ડ વિનર’ એજ્યુકેટેડ ફાર્મર વાડીલાલભાઈ પોકાર એટલે સિદ્ધિઓ નો સંપુટ. વર્ષ 2017માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટે લના હાથે એવોર્ડ સ્વીકારનાર વાડીલાલભાઈને હાલેજ કચ્છ જિલ્લા ખરીદ વેચાણ સંઘ.લી ના વર્તમાન ચેરમેન બનવવા બદલ ખુબ ખુબ અભિનંદન..... સરકારશ્રી તેમજ વિવિધ સંસ્થાઓ , દવા કં પની ઓ જ્યાં અવાર - નવાર જે વાડી વિસ્તારમાં પોતાના સેમિનારો, માર્કેટિંગ અને માર્ગદર્શન કે મ્પો યોજતા

સમાજ ની દીકરીઓ ધ્વારા પ્રાર્થના રજુ કરે લ. ત્યારબાદ પ્રોગ્રામ ને વધુ સુંદર બનાવવા સમાજ ના દીકરા - દીકરી ઓ ધ્વારા સાંસ્કૃ તિક કાર્યક્રમ રજુ કરી હાજર રહે લા સૌની વાહ વાહ સાથે તાલી ઓનો તાલ મેળવી કાર્યક્રમ ની શુભ શરૂઆત જબરદસ્ત આપી હતી. સમાજ તેમજ ઝોન રિજીયન ના હોદ્દેદારો ને ઉચિત સ્થાન ગ્રહણ સાથે શ્રી સમાજ ના હોદ્દેદારો ની વિશેષ ઉપસ્થિત માં સામાજિક મંચ ની શુભ શરૂઆત કરી હતી. જેમાં સમાજ

ના તેજસ્વી વિધાર્થીઓ નુ સરસ્વતી સન્માન મંચસ્થ હોદ્દેદારો ના

મુકેશભાઈ કાલરીયા કે ન્દ્રીય PRO, પાટણ

કરકમલે સમાજ ના તમામ બાળકો ને પ્રોત્સાહન રૂપે ઈનામ આપવામાં આવ્યા. વિશેષ સ્નમાનિય તેજસ્વી દીકરી ડૉ. રીતીકાબેન દેવજીભાઈ દીવાણી નું મહીલા મંડળ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું. ઉતર ગુજરાત રીજીયન (બનાસ ઝોન) ના પ્રમુખ શ્રી મુકેશ

દેવજીભાઈ પોકાર એ પોતાના વિચારો રજુ કરે લ અને ઉતર ગુજરાત રીજીયન ની કામગીરી બાબતે સૌને માહિતગાર કરે લ. ખુલ્લા મંચ માં સમાજ ના વડીલો યુવક મંડળ ના મિત્રો તથા મહીલા મંડળ ના સભ્ય અને વિધાર્થીઓ ઓએ સમાજ વિકાસ અને સંગઠન માટે ના પોતાના વિચારો વ્યક્ત કરે લ. અને સમાજના તમામ આંતરિક મતભેદો ભુલીને સૌને એક રહે વા અપીલ કરી હતી . યુવક મંડળ ના પ્રમુખ શ્રી વિજયભાઈ અરજણભાઈ જબુવાણી એ પોતાનુ વક્તવ્ય આપતા યુવક મંડળ ના કારોબારી સભ્યો ને મંચ

પર બોલાવી અને આવતા વર્ષે સમાજ માટે ઉતમ કાર્યો કરવા ના શપથ ગ્રહણ કરાવેલ. સમય સાથે ચાલવા આજના યુવા વર્ગની માંગણી ને ધ્યાન માં રાખી નવા વર્ષ માં નવી શરૂઆત કરતા યુવામંડળ દ્વારા સમાજ ની YouTube ચેનલ kkpyuvamandalpalanpur/ youtbe ને શરુ કરવા માં આવી. જેમાં સમય સમયે થંતા કાર્યક્રમ અપડે ટ કરી આવતી પેઢી ને સંભારણા તરીકે માણવા મળતા રહે તે ભાવના સાથે YouTube ચેનલ લોંચ કરી. ૈસમાજ ના પ્રમુખ શ્રી હીરાભાઈ પરબતભાઇ કાલરીયા એ સ્નેહ મિલન પ્રસંગે સૌને સમાજ સાથે રહે વાની અપીલ કરી, સમય સાથે ચાલતા કાર્યક્રમ ની આભારવીધી કરે લ. સ્નેહ મિલનના પર્વ નિમિત્તે સમાજ ના તમામ સભ્યોએ સાથે ભોજન લઈ કાર્યક્રમ ની યાદોને વાગોળતા છુ ટા પડે લ.

પ્રગતિ ના પંથે ચમકતો સિતરો એટલે વાડીલાલ પોકાર

ઇન્ફો સેન્ડર.. જગદીશભાઈ ડાયાણી. સંકલન... મનોજ વાઘાણી - નાના અંગીયા. PRO .યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન 96017 99904. હોય , એ વિસ્તારમાં મોટાપાયે પાટીદારો ફાર્મિંગ કરે છે .. આ આધુનિક તથા સમૃદ્ધ વાડી વિસ્તાર હોવાનો અંદાઝ આ બાબત પરથી પણ લગાવી શકાય છે ..!! વર્ષો પહે લા ગામડાઓ માંથી આવી ને કનકપર ગામે સ્થાઈ થયેલા પાટીદારની ખેતી કરવાની આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ અને વધારે ઉત્પાદન લેવામાં કાબેલિયત થકી કનકપરના ફાર્મરો અન્ય માટે પ્રેરણારૂપ છે . ફાર્મિંગ ક્ષેત્રે વાડીલાલભાઈને ગુજરાત રાજ્ય ક્ષેત્રે બે મોટા એવોર્ડ મળી ચુક્યા છે . એકરમાં નહિ પણ નજર પોહચે ત્યાં સુધી કનકપર વિસ્તારની એ જમીન વાડીલાલભાઈની, સેજ ે પૂછો તો કહે કે 100એકર ઉપર. અને મેનેજમેન્ટ પણ

એકલા કરતા હોય એ એની જભરી ખાસિયત. ફાર્મિંગ મેનેજમેન્ટ કનકપરના ખેડૂતો પાસે શીખવા જેવું ખરું .. ફાર્મિંગ સાથે જોડાયેલા વાડીલાલભાઈ ને નિતનવું અને અન્યથી અનોખુ કરવું સ્વભાવમાં છે સાથે જે કાંઈ પણ કરો તેમાં ઊંડા ઉતરી જાશો તો તેનું મૂળ સમજાશે અને સફળ થશો એવું વાડીલાલ ભાઈ નું માનવું છે .. વર્ષ 2015માં “આત્મા” તરફથી રાજય કક્ષાએ બેસ્ટ ફાર્મર એવોર્ડ તો વર્ષ 2017માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટે લ ના હસ્તે “સરદાર પટે લ કૃ ષિ સંશોધન પુરસ્કાર” વાડીલાલ ભાઈને મળે લ. એ એવોર્ડ એની ફાર્મિંગની સફળતા “Be.

Civil એજ્યુકેટેડ ફાર્મર” માટે મળ્યા. જે વખતમાં એજ્યુકેશન ને પ્રોત્સાહન અપાતું ન હતું , સાથે બાપદાદાના વખતમાં માત્ર 4 કે 5 ચોપડી અભ્યાસ કરતા હોય અને બાદમાં તો ઘરના વડીલો જ સંતાનને પોતાની ખેતી વાડી કે લાકડા સો-મિલમાં કામે લગાડતા એવા સમયે Be. civil સુધી અભ્યાસ કરીને વાડીલાલભાઈએ ખરે ખર એક નવી કે ડી કં ડારી છે . અભ્યાસુ વૃત્તિ એજ વાડીલાલભાઈ ને ખરે ખર અગ્રેસર બનાવ્યા છે . કચ્છ જિલ્લાનું 2007થી 100% ડ્રિપ પદ્ધતિથી ખેતી કરતું કનકપર ગામ.. અને આસપાસમાં થતી તરબૂચ તથા ટે ટી ભારત ભરમાં વખણાય છે . લોકોની પહે લી પસંદ આ વિસ્તારમાં થતી મધમીઠી ટે ટી છે જેમાં જગદીશ ડાયાણી , અલ્પેશભાઈ ડાયાણી, દિલીપભાઈ રં ગાણી વગેરે ટે ટી ઉછે રમાં મહે ર છે સાથે સાથે આ વિસ્તારમાં ગૌધન નો વિકાસ સારો થાયો છે . તે માટે કાંકરે જ દેશી ગાયનું શુદ્ધ ઓર્ગેનિક ધી કનેકશ્વરી બ્રાડ નામે વેચાય છે . આ વિસ્તારમાં પાણી મીઠા અને તળ ઊંચા હોવા છતાં પાણીની બચત થાય એમાટે કનકપરના ખેડૂતો આધુનિક ડ્રિપ પધ્ધતિ નો ઉપયોગ વર્ષ 2007 થી 100% કરી રહ્યા છે .

વિવિધ સસ્થાઓમાં સેવાઓ આપતા વાડીલાલ ભાઈ..... છે લ્લા 17 વર્ષથી કનકપર સેવા સહકારી મંડળીના પ્રમુખ પદે કાર્યરત.. કનકપર ગ્રામપંચાયતમાં ઉપસરપંચ પડે વર્ષ 2007 થી 2012માં સેવાઓ આપેલ.. તાલુકા ભાજપના મહામંત્રી પડે વર્ષ 2015 થી 2019. હાલ પશ્ચિમ કચ્છ ઝોન સમાજના સલાહકાર શ્રી પદે.. દિલ્લી ખાતે 2007માં નિર્મલ ગ્રામ પંચાયત પુરસ્કાર મળે લ.. 2008માં micro irrigations saytem (M.I.S) ડે વલોપમેન્ટમાં નલિયા ખાતે એવોર્ડ.. વર્ષ 2015માં આત્મા તરફથી રાજયકક્ષાએ બેસ્ટ ફાર્મર એવોર્ડ.. વર્ષ 2017માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટે લ ના હસ્તે સરદાર પટે લ કૃ ષિ સંશોધન પુરસ્કાર વાડીલાલ ભાઈને મળે લ.. ચાલુ વર્ષ 2021 ના કચ્છ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદની જવાબદારી વાડીલાલ ને મળે લ.. વિવિધ સંસ્થાઓમાં નાની વય થી જોડાયેલા અનુભવી વાડીલાલભાઈ કચ્છ જિલ્લાના ખરીદ વેચાણ સંઘના ચેરમેન બનતા ચો-મેરથી શુભેચ્છાઓ નો વરસાદ થઈ રહ્યો છે સાથે યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન વાડીલાલ ભાઈ ને અભિનંદન પાઠવે છે .


31


32 ટીમ પ્રચાર પ્રસાર સમિતિ

સનાતન ધર્મ પત્રિકાના આઠમા મંગલ પ્રવેશમાં

“જાગ્યા ત્યાંથી સવાર” લખાણ શ્રી સમાજ ની ભાવના સમજી ને વાંચવા આગ્રહ ભરી વિનંતી. બંધ બેસતી પાઘડી ન પહે રવી કોઈને પણ ઉદ્દેશીને લખવાનો આગ્રહ નથી. આંમ તો આપણા પૂર્વજોની વાત અને એમના સંસ્કારોની સાથે કહીએ તો આપણા વડીલો કહે તા કે કોઈપણ નવો ધંધો શરૂ કરીએ તો ત્રણ વર્ષ એટલે ૧૦૦૦ દિવસ તો એમાં તનતોડ મહે નત કરવી જોઈએ, તો જ તે કામમાં સફળતા મળે પણ જો ૧૦૦૧ મા દિવસે આપણે એમાં સફળતા ન દેખાય અને વાસ્તવિકતામાં જો એ આર્થિક નુકસાન ભોગવતું હોય તો તે અંગે વિચારવું જોઈએ. શ્રી સમાજના મુખપત્ર ને ત્રણ વર્ષ નહીં સાત વર્ષના વહાણા વાહી ચૂક્યા છે આપણે તે બાબતે કે ટલા સજાગ છીએ તે આપણા હૃદયને પૂછવાની જરૂર છે આપણે સૌ કહીએ છીએ કે શ્રી સમાજનું આપણું પોતાનું પોતીકું મુખપત્ર . . . ખરે ખર આપને આપણું પોતાનું પોતીકું મુખપત્ર લાગ્યું છે ખરું ? ? ? આપણે આ મુખપત્ર ને ચાલુ રાખવા અને આપણા ઘરે કે આપણી પેઢીના સરનામે શ્રી સમાજ નું પોતીકા મુખપત્ર નું અનુદાન આપી ચાલુ કરાવેલ છે ખરું ? ? ? જો કોઈ જ્ઞાતિજનોએ ચાલુ કરાવેલ છે તો તેમને તે અંગે અન્ય ને વાત કરી છે ખરી ? ? ? જો આપણું હોય તો કરવી જોઈએ કે કે મ ? ખેર. ! જાગ્યા ત્યાંથી સવાર . શ્રી સમાજના મુખપત્ર ને આપણું મુખપત્ર સમજીને સૌ પ્રથમ તો શ્રી સમાજ સાથે સંકળાયેલા તમામ જ્ઞાતિજનો જેવા કે - કે ન્દ્રીય લેવલની સંપૂર્ણ ટીમ ટ્ર સ્ટીગણ, સલાહકાર, આમંત્રિત સભ્યો અને કારોબારી સભ્યો. - યુવાસંઘ ની કે ન્દ્રીય લેવલ ની સંપૂર્ણ ટીમ. - મહિલા સંઘ ની કે ન્દ્રીય લેવલ ની સંપૂર્ણ ટીમ. - એમની રાહ પર ઝોન સમાજ, યુવાસંઘ રિજિયન, મહિલા મંડળ, ભારતભરના તમામ શ્રી સમાજ સાથે સંકળાયેલ સમાજો, મંડળો એ તો પોતે આ મુખપત્ર ના માલિક સમજીને પોતાનું અનુદાન આપી પોતાના ઘરે કે વ્યવસાયના સરનામાં પર મુખપત્ર મંગાવવું જ જોઈએ, અને પછી એક વ્યક્તિ અન્ય પાંચ સ્નેહી સગાઓને જાણ કરી એમનું પણ અનુદાન મેળવવું જોઈએ. આપણે શ્રી સમાજના સભ્ય અને હોદેદાર હોવાથી આપણી પ્રથમ અને પ્રાથમિક ફરજ બને છે . આપણું છે ને ? આપણે સારા ઉદ્દેશો સાથે ચાલુ કરે લ છે ને ? ચાલુ રાખવું છે ને . . . ? તો શા

પ્રચાર પ્રસાર સમિતિની અપીલ

માટે આપણા થી જ આપણે આજે જ શરૂઆત કરવી જ જોઈએ ને . . . ? તો ચાલો મિત્રો પ્રચાર પ્રસાર સમિતિ કે સંયોજક મિત્રો કે સુવિધા કે ન્દ્ર ઓફિસ પર આપની જરૂરી માહિતી આપી ૧,૦૦૦ રૂપિયાનું અનુદાન નીચેના બેક એકાઉન્ટ માં ઓનલાઈન પેમેન્ટ કરી સ્લીપ ઓફીસ whatsapp નંબર 78 01 87 77 74 કે ઓફિસ મેનેજમેન્ટને જાણ કરી આપ આપની રસીદ RCT મેળવીને SID નંબર ની નોંધ કરાવી લેશો.આપણે જો આ કાર્યને આપણું સમજીને વેગ આપવો હશે તો આપણે સૌએ આજથી જ સંકલ્પ લેવો પડશે. કબીર દાસ જી ના દોહા ને સમજી ને અમલમાં મૂકીએ . . . “કભી ભી કલ પર કોઈ કામ મત છોડો, જો કલ કરના હૈ ઉસે, આજ કર લો, ઔર જો આ જ કરના હૈ ઉસે અભી કરલો . . .” સમજદાર કો ઇશારા કાફી . . . આમ તો આપણી શ્રી સમાજ માટે આવું લખવું મારી દ્રષ્ટિએ શોભાયમાન નથી, પણ “સનાતન ધર્મ પત્રિકા” ના ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે સાત વર્ષના વહાણા વાહી ચૂક્યા છે તો હવે કાલ ઉપર કે વિચારવા ઉપર વાત જવા દેવાય ખરી . . . ? ? ? મિત્રો આપણે આપણી શ્રી સમાજના સંદેશને દરે કે દરે ક સનાતની ના ઘર ઘર સુધી પહોંચાડીએ. જવાબદાર વ્યક્તિ તરીકે સૌથી પહે લા આપણી જવાબદારી છે આપણે આપણા થી જ શરૂઆત કરીએ, સમજી ગયા . . . !!! આ વાત અહીં પૂરી કરી, આપણે આપણા ઘરે આપણું “સનાતન ધર્મ પત્રિકા” મંગાવીએ. હવે વાત આવે છે આપણા ઘરે મંગાવ્યું છે એટલે મુખપત્ર આવતું થઈ જશે તો હવે બીજી ફરજ બનશે કે આપણે વાંચવું અને આપણા પરિવારના દરે ક સભ્યોને વંચાવવું. ગુજરાતકચ્છના જ્ઞાતિજનો સ્થાનિક ગુજરાતી ભાષા થી વાકે ફ છે પણ અન્ય રાજ્યોમાં જ્યાં આપણી આવતી પેઢી ના યુવા વર્ગ સ્થાનિક ભાષામાં ભણતર કરી રહ્યા છે અને સ્થાનિક ભાષા બોલી રહ્યા છે તેઓને ગુજરાતીનો મહાવરો નથી ત્યાં જરૂરથી આ મુખપત્ર મંગાવીએ અને વંચાવી એ અને અન્યને પણ વાંચવા માટે નો આગ્રહ રાખીએ. ક્રમસર વાત કરું તો આપણી વાચાને વાચા આપતું આપણું મુખપત્ર . . . તો હવે આપણે આ મુખપત્રમાં આપણી સમાજ , ઝોન, રિજીયન ના સમાચારો પ્રથમ આપણા પોતાના પોતીકા મુખપત્ર માં આપવાનો આગ્રહ રાખીએ, મુખપત્ર માટે ની જરૂરી લાગતી

માહિતીઓ એમના જવાબદાર સંયોજકો યુવાસંઘ PRO કે ઓફીસ સુધી પહોંચતા કરીએ. આ બધી પ્રક્રિયા જ આપણા મુખપત્ર અને ચલાવવા માટે ખૂબ જ જરૂરી છે . હવે આ મુખપત્ર ને ચલાવવા આર્થિક જરૂરિયાત પણ પડવાની છે તો આ આર્થિક સહયોગ માં મુખ્ય જવાબદારી સંયોજકો, યુવાસંઘ PRO અને સમાજ સાથે સંકળાયેલ તમામ જવાબદાર વ્યક્તિઓએ જાહે રાત માટે પેઢીઓ, વ્યવસાય કરતી વ્યક્તિઓ, સંસ્થાઓનો સંપર્ક સાધી જાહે રાતના અનુસંધાને તેમનું અનુદાન મેળવવું. સાથે-સાથે વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓ ના પરિચય, ગૌરવ અને આપણા સ્નેહીજનોની શ્રદ્ધાંજલિ આપીને આપણી સમાજને અનુદાન આપી સહયોગ આપી શકાય છે . આપણા મુખપત્ર માટે જો આપણે એક સિસ્ટમ બનાવીશું કે ૨૪ ઝોન, ૨૪ યુવાસંઘ રિજીયન, મહિલા સંઘ મંડળો, સમાજ સાથે સંકળાયેલ તમામ સભ્યો પોતાના એરિયાના સમાચારો, વિદ્યાર્થી ગૌરવ, વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓનો પરિચય, સમાજ

ઉપયોગી પ્રેરણાત્મક વાતો, લેખો દર મહિને ઝોનવાઇઝ આપણી જરૂરિયાત પ્રમાણે પેજ બુક કરીએ અને આપણા સમાચારો ભારતભરની સમાજો અને સનાતાની ઓના ઘરે પહોંચતા કરીએ. એજ રીતે આપણા સૌના મુખપત્ર માટે ૨૪ ઝોન, ૨૪ યુવાસંઘ રિજીયન માંથી માસિક અંક માટે બે-બે જાહે રાત માટે ના પેજ મળવા જ જોઇએ મહિના માટે આપણે પોતાની જવાબદારી સમજી આટલું તો કહી અને કરી શકીએ ને . . . ? ? ? આ જાહે રાત માટે પેઢીઓ કે વ્યક્તિ, સંસ્થા કે વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિ નો પરિચય હોઈ શકે છે . તો મિત્રો, મારા વ્હાલા જ્ઞાતિજનો મારી સામાજિક ભાવનાઓને સમજીને મારા શબ્દો પર ધ્યાન ન દઈ બસ એક જ આપણે સૌ એ આજના આઠમા મંગલ પ્રવેશ એ સંકલ્પ કરીએ ... જાગ્યા ત્યાંથી સવાર કરીએ આપણી વાંચા ને વાચા આપતા આપણા મુખપત્ર ને દરે ક સનાતની ના ઘરે ઘરે પહોંચતું કરીએ એ જ લક્ષ સાથે શ્રી સમાજના મુખપત્ર “સનાતન ધર્મ પત્રિકા” ને હે પી બર્થ ડે દિલથી શુભકામનાઓ . .


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.