SDP -Issue 70 -Date 2022-04-25

Page 1

VOL. 4

ડા હિમાલય બતા રહા હૈ , ડરોના આંધી પાની સે... ખડે રહો અપને પથ પર લાખ મુસીબતે આને સે.... શ્રી સમાજની ટીમ 21-24 અડગ અને મક્કમ નિર્ધાર સાથે સમાજને નવપલ્લવિત કરવા ચેતના, શૌર્ય અને સુવિકાસથી કે ન્દ્ર સમાજની કાર્યપ્રણાલી કાર્યશૈલી અને વહીવટી ક્ષમતા માટે ના સાયન્ટિફિક મેનેજમેન્ટનો અભિગમ વિકસાવવાના હે તુથી નરોડા અમદાવાદ ખાતે શ્રી સમાજની પ્રથમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજને પોતાનું શ્રેષ્ઠ અર્પણ કરવા ઇચ્છતા સમાજસેવાના ભેખધારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યશાળામાં ભાગ લેનારા સૌ કર્મયોગીઓ આમ તો વર્ષોથી પોતાના સ્થાનિક યુવામંડળ કે સમાજમાં સક્રિય રહી સમાજસેવાના સોપાનો સર કરી શ્રી સમાજના સંગઠનનું આજે અભિન્ન અંગ બન્યા છે . તેમને પોતાને સમાજના વિવિધ માળખામાં સેવાકાર્યનો વહીવટીય અનુભવ હોય છે તે બાબતને આપણે સ્વીકારીને સહર્ષ નોંધ લઈએ છીએ. છતાં સમયની માંગ પ્રમાણે કાર્યશાળામાં સમૂહ ચિંતન, મોટીવેશનરના પ્રેરક વક્તવ્ય માંથી મળતી પ્રેરણા અને ઉત્સાહની સાથે દિશા ખૂબ ઉપયોગી નીવડે છે . “મેં સ્વીકારે લી જવાબદારી માટે મારે પાયાનું શું કાર્ય કરવાનું છે ? તેનાથી વિશેષ તે સ્થાને રહી હું શું કરી શકું .. ? જે તે હોદ્દા પર રહી શ્રી સમાજ અને

ISU. 70

@MUMBAI

PAGE 24

PRICE 1/-

DATE 25 April

હવે સાબદા થાજો સુરા, કરવાને સમાજ કે રા કામ સમાજનો અવાજ પ્રમુખશ્રીઃ શ્રી અબજીભાઈ કાનાણી સમાજજનો ને વધુ શ્રેષ્ઠ હું શું અર્પણ કરી શકું ?” તેનો વિચાર કરવાનો અવસર કાર્યશાળામાં આપણને મળ્યો અને તે વિચાર પ્રમાણે હવે આપણે અનુશરણ કરીને આપણા કાર્યકાળને યાદગાર બનાવવાનો છે . આપણે અત્યાર સુધી આપણા નિયત હોદ્દાના સ્થાનેથી શ્રી સમાજના પરં પરાગત જે કાર્યો કરતા આવીએ છીએ તે કાર્યો કરવાના જ છે પણ તેનું આયોજન કરી વધુ અસરકારક અને પરિણામ લક્ષી બનાવવા માટે જે કં ઈ થઈ શકતું હોય તે હવે આપણે કરીશું. વિશેષમાં શ્રી સમાજના સમાજ ઉપયોગી કાર્ય સાચા અર્થમાં સમાજ ભોગ્ય બને અને તેનો સ્પર્શ છે વાડાના માણસ સુધી જોવા મળે , સમાજ વિકાસ માટે ના કે ટલાક કાર્યો સરકારની જેમ જ સમાંતર રીતે આપણી સમાજમાં ચાલે છે . જેમ કે સરકાર જરૂરિયાત મંદોને મદદ કરે છે આકસ્મિક સંજોગોમાં

મહામંત્રીઃ શ્રી પુરસોત્તમભાઈ ભગત

સહાય કરે છે, નાગરિકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ બનાવે છે તેવી જ રીતે આપણો સમાજ પણ સરકારની જેમ જ સમાંતર કાર્યો સૌ કાર્યકરો અને સન્માનનીય દાતાશ્રીઓ ના અનન્ય સહયોગથી કરે છે . આપણા સમાજમાં શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યા સેતુ યોજના દ્વારા જરૂરિયાત વાળા તેજસ્વી વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવેછે, આકસ્મિક સંજોગોમાં મદદ માટે શ્રી સમાજ માવતર ની ભૂમિકા અદા કરે છે, નિરાધારોને સહાય કરી અનેક ના આંસુ લૂછવાનું કાર્ય શ્રી સમાજ કરે છે. આવા કાર્યો આપ સૌના હૂં ફાળા સૌજન્યથી વધુ સક્ષમ રીતે બહોળા વર્ગને કરવા શ્રી સમાજ હં મેશા તત્પર છે . આવનારા દિવસોમાં આવા માનવતાના કાર્યોને વધુ બળવત્તર અને અસરકારક બનાવવાનો શ્રી સમાજનો નિર્ધાર છે . શ્રી સમાજના સર્વાંગી વિકાસને

વેગ આપવા જે તે ક્ષેત્રમાં આયોજન પૂર્વક આગળ વધવા વિવિધ સમિતિઓની રચના કરી છે . વિકાસની વિવિધ થીમ આધારિત નીચે જણાવેલ સમિતિના જવાબદાર કાર્યકરો આપણા ઝોન અને સ્થાનિક સમાજમાં પોતાની સમિતિના અનુરૂપ કાર્યો કરવા આપની પાસે આવશે, તેમાં તમામ રીતે આપ સૌ સહકાર આપશોજ એવી અમને શ્રદ્ધા છે . આપના ઝોન કે ઘટક સમાજમાં જે તે સમિતિના કાર્યો અને રૂચિ ધરાવતા કાર્યકરોને સામેલ કરવા અને આપના ક્ષેત્રમાં જે તે સમિતિનું કાર્ય આગળ ધપાવા બાબતમાં આપનો જેટલો વધુ સહયોગ મળશે એટલું સમિતિનું કાર્ય વધારે અસરકારક બનશે. સૌથી પહે લા... (૧) શૌર્ય સંસ્કરણ, વ્યક્તિ નિર્માણ સમિતિ... ઉચ્ચ મૂલ્ય ધરાવતા ચરિત્રો સાહસિકો ગુણિયલ અને શૌર્યવાન

સદસ્યો થી ઉત્તમ સમાજનું નિર્માણ થતું હોય છે . આપણો શ્રેષ્ઠ આનુવંશિક વારસો અને ઉત્તમ પરં પરા ટકી રહે તેમાટે સૌમાં સદગુણો અને સમાજ ભાવોનું ઘડતર કરવાનું... મનોવૈજ્ઞાનિક અભ્યાસના તારણ મુજબ સુવિકાસ લક્ષી સંસ્કારોનો નિરૂપણ આપમેળે કે રાતોરાત થતું નથી. ઉત્તમ ગુણો વ્યક્તિમાં ચડાવવા પડે છે જ્યારે દુર્ગુણો ખબર ન પડતા વ્યક્તિમાં ઘર કરી જાય છે , તેથી વ્યક્તિ સદગુણી બને, બળવાન અને બહાદૂર બને તોજ શક્ય બને. સમાજમાં સદગુણીની કદર થાય અને સદગુણો ની માવજત કરીને નવી પેઢીમાં તેનુ સંસ્કરણ કરી સમાજના ભવિષ્યને ઉજ્જવળ કરવા આ સમિતિ આયોજન પૂર્વક કાર્ય કરશે જેના દૂરોગામી શ્રેષ્ઠતમ પરિણામો શ્રી સમાજને મળશે.... (૨) સનાતન ધર્મ જાગરણ સમિતિ.. “વ્યક્તિ કર્તવ્યનિષ્ઠ અને સમાજ સંગઠિત રહ્યો હોય તો તેના પાયામાં ધર્મ હોય છે .” આપણી સમાજમાં કોઈ એક કે ન્દ્રવર્તી ગાદી કે ગુરુ પરં પરા નથી એટલે ધર્મ સંબંધી અસરકારક પ્રભાવી રજૂ આત થઈ શકતી નથી. તેનો લાભ લઈને સમયે-સમયે વિભિન્ન સંપ્રદાયના સંત પોતાને અનુકૂળ હોય અને મજા આવે તેવું પ્રવચન કરે છે અનુસંધાન પેજઃ 3

KishorBhai Rudani: 9979352929

પત્ર વ્યવહાર : 501 -- 504, પાંચમો માળ, નરોડા બિઝનેસ હબ કોમ્પલેક્ષ, નરોડા - દહે ગામ રોડ, એસ.પી. રિંગ રોડ પાસે, નરોડા - અમદાવાદ. 382330. મોબાઈલ: 7801877774


2

ર્વે જ્ઞાતિજનોને રામ નવમીની હાર્દિક શુભકામનાઓ ...આપ સહુ જ્ઞાતિજનો કુ શળ મંગળ હશો... ભારતભરમાંથી લગભગ હવે કોરોના એ વિદાય લઈ લીધી છે . સમગ્ર ભારતભરમાં સામાજિક કાર્યક્રમો જોર શોરથી શરૂ થઈ રહ્યા છે . સાથે સાથે લોકો પણ અનેરા ઉત્સાહ સાથે સામાજિક કાર્યક્રમ માં ભાગ લઈ રહ્યા છે .આપ સૌ જાણો છો કે કોરોના કાળ માં આપણે સહુ એ મોટી સંખ્યામાં યુવા મિત્રોને ગુમાવ્યા છે તેના લીધે પરિવાર તેમજ સમાજને પડે લ ખોટ કોઈપણ રીતે પૂરી શકાય એમ નથી. છતાંય अपने लिए नहीं अपनों के लिए ઉક્તિને સાર્થક કરતી આપણી યુવા સુરક્ષા કવચ (YSK) યોજના દ્વારા

કો

ઈ ભી વ્યક્તિ આપ કે પાસ તીન કારણો સે આતા હૈ ભાવસે ,અભાવસે, ઔર પ્રભાવસે .. યદિ ભાવ સે આયા હૈ તો ઉસે પ્રેમ દો , યદિ અભાવ સે આયા હૈ તો ઉસે મદદ કરો, ઔર યદિ પ્રભાવ સે આયા હૈ તો પ્રસન હો જાઓ કી પરમાત્મા ને આપ કો ઇતની ક્ષમતા દી હૈ હું તો તમને એમજ કહીશ કે જરૂરિયાત વાળા તમારી સામે હાથ લંબાવે તે પહે લા એમના માન ને ઠે સ ના પહોંચે એ રીતે એમને જરૂર છે , તો ચૂપ ચાપ (છાનું માનું) મદદ કરી આવો તો એમની આતરડી ઠરસે અને તમને બદલામાં સમાવી ના સકો તેટલા આશીર્વદ મળશે . આ કોરોનાકાળ માં ઘણા મધ્યમવર્ગી ઘરોને ખુબજ અરચણ આવી, ધંધા -રોજગાર પડી ભાંગ્યા સાથે ઘર કે મ ચલાવવું એ પણ કદાચ જટીલ પ્રશ્ન થયો. ઓછી સગવડતા અને કરકસર થી ચલાવી પણ લે પણ જ્યારે ગરમાં ઓચિંતી માંદગી આવે ત્યારે આ મધ્યમવર્ગી ભાગી પડે છે . દોસ્તો આવા સમયે હોસ્પિટલ માં જઈ ખબર અંતર પૂછવાની કોઈજ જરૂર નથી પરં તુ એમને છાની-માની પૈસા ની મદદ કરી એમના ઈલાજ માં મદદ રૂપ થઈએ તો ? દવાખાનામાં ખબર લેવા જઈ એમને કહીએ કે અમારા લાયક કઈ કામ હોઈ તો કહે જો તેના કરતા આર્થિક મદદ કરી તેમની તકલીફ દૂર કરવામાં મદદગાર બનીએ. દવાખાને તેમની ખબર પૂછવાથી તેમની કે તેમના પરિવાર ની તકલીફ ઓછી નથી થવાની. હવે આપણને એવો વિચાર આવે કે આપણી નાની મદદ એમને ક્યાં કામ આવશે ? એવું આપણે બધા માનીએ છીએ પણ જો નાની-નાની મદદ કરનારાઓ એક જુ થ થી પૈસા ભેગા કરીને મદદ મોકલાવે

યુવાસંઘની કલમે યુવાસંઘ, પ્રમુખશ્રીઃ હિતેશભાઈ રામજીયાણી

10 લાખ રૂપિયા સહયોગ નિધિનું નાનું ભાવપુષ્પ દરે ક દિવંગત ના પરિવાર સુધી પહોંચાડી તેમના આશીર્વાદ મેળવ્યા. એમાં આ વર્ષે તો કોરોના ની વધુ કપરી પરિસ્થિતિ આવેલ જેમાં ફક્ત બે મહિના માં 63 તેમજ વર્ષ દરમ્યાન 104 YSK

મહામંત્રીઃ શ્રી ભરતભાઈ છાભૈયા

સભ્ય મિત્રો તેમજ YSK યોજના માં ના જોડાયેલ બીજા અનેક મિત્રો નો ખાલીપો આપડે અનુભવ્યો છે . કડોદરા ખાતે મળે લ યુવાસંઘ ની ગત કારોબારી તેમજ સામાન્ય સભા માં ચર્ચા વિચારણા ને અંતે આ કપરી

પરિસ્થિતિ માં ઉપસ્થિત સર્વે સભ્યો એ ભાતૃભાવ દર્શાવી આપેલ મંજૂરી એ ટીમ યુવાસંઘ ની હિંમત માં વધારો કરે લ છે . યુવાસંઘ ના મુખ્ય હોદ્દેદારો, YSK ટીમ ના દરે ક સભ્યો તેમજ પૂર્વ લીડરો એ ચિંતન, મંથન અને ચર્ચા વિચારણા કર્યા

પછી યુવાસંઘ ની વર્તમાન ટીમ દ્વારા આ કપરી પરિસ્થિતિ માં પણ YSK યોજના સાથે જોડાયેલ 104 દિવંગત યુવા ઓ ના પરિવાર ને 10 લાખ રૂપિયા ની સહયોગ નિધિ આપવા નું નક્કી કરે લ છે . યુવાસંઘ દ્વારા દરે ક પરિવાર ને રૂપિયા 5 લાખ ની સહયોગનિધિ શરૂઆત માં પહોંચાડી દીધી છે બાકી ના રૂપિયા 5 લાખ ની સહયોગનિધિ ટૂં ક સમય માં દિવંગત ના પરિવાર સુધી સ્થાનિક ટીમ તેમજ વડીલો ના હસ્તે પહોચાડશું. YSK યોજના સાથે સંલગ્ન સહુ મિત્રો ને YSK ટીમ દ્વારા બિલ મોકલવા માં આવશે જે સમય મર્યાદા માં ભરપાઈ કરી દરે ક દિવંગત યુવા મિત્રો ના પરિવાર ના આશીર્વાદ મેળવીએ.... TO1GETHER WE CAN....

તમારા આવકના હિસ્સા માંથી ઍક નાનકડો હિસ્સો કોઈ ને મદદ કરવા માટે રાખી તો જુ ઓ ખુબજ આનંદ મળશે મહિલાસંઘનો નાદ

મહિલા સંઘ પ્રમુખ શ્રીમતિઃ જશોદાબેન નાકરાણી તો એક મોટી રકમ જરૂરિયાત વાળી વ્યક્તિ ના પરિવાર ને જરૂર મદદગાર સાબિત થશે. હા, કદાચ આપ શ્રી આર્થિક મદદ ના કરી શકો તો તમે ચોક્કસ હોસ્પિટલ માં બીમાર વ્યક્તિ ના પરિવાર ને દોડધામ માં મદદ કરી સકો છો . આવા સમયે દવાખાનાની દૌડધામ કરી ઘરનો સાજો વ્યક્તિ પણ બિમાર થઈ જાય છે . આવી પરિસ્થિતિમાં કોઈ દોડધામ કરનારની મદદ પણ અગત્યની હોય છે . આપણે એટલું કહી શકિયે “કામ હોય તો કહે જો” એટલું કહી પાછા પરત ઘરે આવી જઈએ છીએ. “મને બહુ જ મોડી ખબર પડી”, આવી ઔપચારિકતા કોઈ ના જીવનને કોઈ ફાયદો કરતી નથી.આપણી હોય કે બીજાની, તકલીફ કહીને આવતી નથી. એટલે જ્યારે કોઈ તકલીફ પડે ત્યારે આપણે જેટલી પણ મદદ કરી શકીએ જરૂર કરાવી જોઈએ. મિત્રો, આપણે તો સૌ ખૂબજ ભાગ્યશાળી છીએ કે આપણી તકલીફ ની ચિંતા આપણો આખો સમાજ

જય વસાવડાને “સતપંથ છોડો” પુસ્તક અર્પણ

જય વસાવડા ને સતપંથ છોડો પુસ્તક અર્પણ કરતા લેખક ચંદ્રકાંતભાઈ છાભૈયા શ્રીસમાજના પ્રમુખશ્રી અબજીભાઈ કાનાણી અને રમેશભાઈ વાઘડિયા આ પ્રસંગે હાજર રહ્યા.

મહામંત્રી શ્રીમતિઃ રમીલાબેન રવાણી

કરે છે. આ માટે શ્રી સમાજ દ્વારા દરે ક સમાજોમાંથી “દિવાળી બોણી” ઉઘરાવી આમાં થી ભેગી થયેલી રકમમાંથી નિરાધાર દિકરીઓ ને, જેમના ઘરમાં કોઈ કમાનાર વ્યક્તિ નથી, બાળકો નાના છે , તેમને દર મહિને રાશન અને બાકીની બની શકે એટલી મદદ વગર માગ્યે પહોંચાડવાનું અતિ ઉત્તમ કાર્ય કરે છે . ખરે ખર આપણી સમાજના સર્વે મહાનુભાવો આવું મોટું કાર્ય કરે છે . જે બાળકો ભણવામાં હોશિયાર છે પણ એમની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ભણવામાં રૂકાવટ આવે છે એમને આગળ અભ્યાસ માટે વગર વ્યાજે રૂપિયા આપેછે. સમાજના ભાઈઓ ને ક્યાંક વરસાદ થી કે ક્યાંય બીજી કોઈ રીતે આપત્તિ આવે તો એમને પણ વગર વ્યાજે રૂપિયા આપેછે. માટે મારી સર્વે જ્ઞાતિજનોને વિનંતી છે કે આપ સહુ “દિવાળી બોણી” જલ્દી થી સમાજ સુધી પહોંચાડવા માં મદદગાર થશો, એવી મહિલાસંઘ દ્વારા નમ્ર વિનંતી. મિત્રો, આ વાત થઈ દિવાળી બોણી ની પરં તુ એના સિવાય પણ

આપણને સમાજનું રૂણ ચુકવવું હોય તો આપણી મહિના ની આવકની બચત માંથી અમુક થોડો હિસ્સો આવા સત્કર્મ માટે દરમહિને મુક્તા આવીએ તો??? અને આ હિસ્સો સમાજને અર્પણ કરી એના રૂણમાંથી મુક્ત બની શકિએ અને સમાજના કર્ણધારો આ રૂપિયા જરૂરતમંદો સુધી વધુ માં વધુ પહોંચાડી શકે અને સમાજ સમ્રૃદધ અને શક્તિશાળી બને જેમાં આપણી નાનીશી ભેટ એક ખિસકોલીનું કામ કરે , જેનું પુણ્ય આપણાં બાળકોને મળે અને આ સંસ્કાર આપણા બાળકો પણ આગળ કન્ટીન્યુ કરે . એક સંસ્કારી કુ ટં ુ બ બને. બનાવી શકીએ. મિત્રો, આવાં કાર્યો કરીએ તેમાં કોઈ ની ઉપર ઉપકાર પણ નથી કારણ આતો આપણે એટલા માટે કરીએ છીએ કે આવા કાર્યો કર્યા પછી આપણું મન શાંત અને આનંદી થાય છે . મંદિર જાવ ત્યારે ઇશ્વરને કહે જો કે “હે ઇશ્વર તું જે મને આપ એ એવી લક્ષ્મી આપજે જેમાંથી હું જરૂરતમંદોની મદદ કરૂ. એવી ભાવના આપજે તો

ઇશ્વર ક્યારે ય તમને પાછા પડવા નહીં દે. કારણકે તેમે બીજા માટે માગ્યું છે . અને આવી લક્ષ્મી ઘરમાં સંસ્કાર અને સમ્રૃદ્ધી ચોક્કસ લાવશેજ. માટે હં મેશા જરૂરીયાતમંદ લોકોના સન્માનને ઠે સ ન પહોંચે એવી રીતે તેને છાનીમાની મદદ જરૂરથી કરજો. બસ જતાં જતાં ફરી એકવાર.... આપ સૌ સ્વસ્થ રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. દોસ્તો... ૧, ઝાડ ક્યાં પંખી ને ડાળ ભાડે આપેછે. એતો ટહુ કાની આશ નિરં તર રાખે છે . ૨. જન્મ આપી ઇશ્વર ક્યાં માનવીની ભક્તિ માંગે છે , એતો માનવ માનવ થઈને રહે એવી આશ રાખે છે . ૩. એક ગેરસમજ અને ‌બીજો અહં કાર, જ્યારે બન્ને ભેગા થઈ જાય છે , ત્યારે સારા સંબંધો ઉપર પૂર્ણ વિરામ મુકાઈ જાય છે . ૪. બીજાઓને માફ કરી દો, એટલા માટે નહીં કે એ લોકો માફીને પાત્ર છે . એટલા માટે કે તમે શાંતિને પાત્ર છો. ૫. સાંજે કરમાઇ જવાના છે , એ ખબર છે ફુલ ને, છતાંય રોજ સૌ હસ્તા હસ્તા ખીલે છે . બસ આનું નામ જ જીં દગી છે . જીવો, જીવવાદો, અને જરૂરિયાતમંદોને મદદ કરતા રહો. ચાલો, જય લક્ષ્મીનારાયણ. ફરી મળીશું એક નવા વિચાર સાથે....

વિશ્વ મહિલા દિને મહિલા મંડળનો વિશેષ કાર્યક્રમ મેઘપર બોરીચી મેઘપર બોરે ચી મહિલા મંડળ દ્વારા વિશ્ર્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવેલ કલ્યાણજીબાપા નગર ખાતે મહિલા મંડળ દ્વારા નાની દીકરીઓ થી લઇ ને 60 વર્ષ ની મહિલાઓ ભાગ લીધેલ હતો જેમાં મહિલા મંડળના પ્રમુખ કસ્તુરબેન ભાદાણી, ઉપ્રમુખ શ્રીમતી પ્રેમલતાબેન

લીંબાણી, મંત્રી રે ખાબેન પદમાણી દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમ ને

ખુલ્લો મુકવામાં આવ્યો, સંયોજક: મંત્રી, રે ખાબેન પદમાણી


3

માજ ને શું સુઝ્યું છે , લાખોનું પાણી કરશે.... અત્યાર સુધી આટલી કારોબારીઓ બદલી પણ કોઈને આવી જરૂરિયાત નહોતી પડી... બીજી જ્ઞાતિઓ ના વક્તાઓ આપણને શું શિખવાડ સે... આ બધા આવસે એ કોઈ મફતમાં નથી આવવાના... ભાગ લેવાવાળા પણ બે દિવસ ખાઇ ની ને જલસા કરશે, હા, નવા જૂ ના ને મળશે, રે યાણ થશે... કાર્યશાળા નું આયોજન થયું એ પહે લાં આવા વિચારવિલાસ ઠે ર ઠે ર થી સાંભળવા મળ્યા. કોરોના હાઇપિક પર હોવાથી આગલી વખતે નક્કી કરે લ તારીખો એ મુલતવી રાખવામાં આવતા એવું પણ સાંભળ્યું કે ”ચાલો ઠીક થયું, સમાજના લાખો રૂપિયા બચ્યા...” મિત્રો, દુનિયામાં કાંઈજ મફતમાં નથી મળતું. કાંઈ પણ પ્રાપ્ત કરવા એનું મુલ ચૂકવવું પડે છે , તે પછી રોકડમાં હોય કે પછી વિનીમય માં શ્રમ ના રૂપે હોય, આરે એક સ્વાસ લેવા માટે એક સ્વાસ છોડવો પડે છે . શિક્ષણ લેવા માટે રોકડ સાથે સમય રૂપે મુલ્ય ચૂકવવું પડે છે . આ કાર્યશાળા બાબતે મારો વિચાર અહીં રજૂ કરવા પ્રયત્ન કરૂં છુ ં . કદાચ આપ એનાથી સહમત ન પણ હોય તો માફ કરશો. વરસોથી આપણી સમાજો તે પછી કે ન્દ્રીય સમાજ હોય કે પછી ઘટક સમાજો હોય, એક સીસ્ટમ હતી કે નવી કારોબારીની રચના કરવામાં જૂ ના સાથે નવા એના સહયોગ માં રાખવા, જેમકે ઉપ પ્રમુખશ્રી, સહમંત્રી, સહ ખજાનચી અનુસંધાન પેજ નં. 1નું ચાલું

અને સનાતન ધર્મના સ્વાંગમાં આપણને ભોળવીને શિષ્ય બનાવી જાય છે . વર્ષો પૂર્વે પીરાણા પંથમાં આપણા પૂર્વજો અને સમગ્ર જ્ઞાતિ ભોળવાઈ ગઈ હતી જે આજે આપણી ધાર્મિક સાંપ્રત સમસ્યા બની છે જે દર ચાર પાંચ દાયકામાં એકવાર તેનાથી નવી નવી સમસ્યા સર્જે છે . સરવાળે સમાજની એકતા, ભાઇચારા અને વિકાસના કાર્યોમાં ભારે નુકસાન થતું હોય છે . પીરાણા સિવાય ના હિન્દુ સંપ્રદાય ખોટા નથી પણ બધાનો સ્વીકાર કરવાથી ધાર્મિક આચાર વિચારોની ખીચડી થઈ જાય છે જેથી ધર્મની બાબતે શું કરવું તે સમજાતું નથી. “આમ કુ લ મળી આપણે આપણા ધર્મ સંબંધિત હવે સ્પષ્ટ થવું પડશે, એકરૂપ થવું પડશે. વૈચારિક અને વૈદિક જ્ઞાન માં મજબૂત થવું પડશે. જે શ્રેષ્ઠ છે તે દિશામાં આગળ વધવું પડશે સંગઠિત રહે વું પડશે”. આ મુદ્દામાં ગંભીરતાથી આ સમિતિ આગળ વધશે જેમાં આપનો બુદ્ધિપૂર્વક નો સહયોગ અનિવાર્ય છે .... (૩) અધ્યતન સંકુલ વિશેષ ઉપાર્જન સમિતિ...... આપણા દીર્ઘદ્રષ્ટા વડીલોની અમૂલ્ય ભેટ એટલે શ્રી સમાજના વિવિધ સંકુલો અને સમાજ ભવનો.. આ સંકુલો અને સમાજ ભવનોને સમયની

કાર્યશાળા, સમાજ શિક્ષણનો એક પ્રયાસ આ અંકનો મનનીય લેખ કાન્તિભાઇ રમાણી

વગેરેને પ્રમોશન આપીને તેમની નીચેના સહયોગી પ્રથમ વાર હોદ્દેદારો બનતા સાથે કારોબારી સમિતિ ના સભ્યો પણ જૂ ના સાથે નવા રહે તા. એટલે એમને સંચાલન બાબતે જૂ ના અનુભવી ઓ વતી જ્ઞાન, શિક્ષણ મળતું. એક મહત્વપૂર્ણ બાબત એ પણ હતી કે તેઓ જ્યારે સમાજ માં જોડાતા ત્યારે મોટા ભાગના સિનિયર સિટીઝન, વ્યવસાય થી નિવૃત્ત હતા અથવા સેમી નિવૃત્ત હતા અને એક બે ટર્મ ના કાર્યકાળ પછી એમને નાનો મોટો હોદ્દો મળતો. આમ પાછલા અનુભવ ના આધારે તેઓ પોતાના હોદ્દા ને સરસ રીતે ન્યાય આપી શકતા.(અહીં પણ પાંચ સાત વર્ષ ના સમય રૂપે જ્ઞાન નું મુલ્ય ચૂકવ્યું છે ). આ પરં પરા કે ન્દ્રીય સમાજ માં પણ હતી જે પાંચ દાયકા સુધી ચાલી. ધીરે ધીરે સમયના પરિવર્તન નો પ્રવાહ વિશ્વ ના પ્રવાહ સાથે કદમ મળાવી ચાલવા માં યુવા ધન ને જોડવા ની જરૂર જણાઈ. આમ ધીરે ધીરે શ્રી સમાજની કારોબારી માં યુવા ધન બહુ મતી ધરાવતા થયા. પરં તુ આ યુવાધન આપણું આપણા વડિલો ની જેમ નિવૃત્તિ પછી પ્રવૃત્તિ માં નથી આવ્યું. આજે પણ તેઓ તેમના વ્યવસાય માં શત્ પ્રતિશત્ જવાબદારી

સંભાળવી રહ્યા છે . હું તો એમને મારા અંતરથી આશિષ સાથે ધન્યવાદ દઈશ કે તેઓ પોતાના માંની પ્રતિભા,છુ પી શક્તિનો ઉપયોગ પોતાના વ્યવસાય સાથે શ્રી સમાજ, સમાજો માટે કરી રહ્યા છે . તેમને ભલે સંસ્થાઓ ના સંચાલન નો અનુભવ કદાચિત ઓછો હશે પરં તુ ક્ષમતા તથા ધગશ છે એવાત નક્કી છે માટે જ તેઓ પોતાના વ્યવસાયમાં થી સમયની ચોરી કરી ને સમાજો ની દેશ પરદેશની મિટિંગમાં પહોંચી જાય છે . આ એમની અંતર ની લાગણી સભર ભાવના છે . એમને ધગશ છે , એમનામાં ક્ષમતા છે પરં તુ અનુભવ કદાચ નહીં હોય એ સ્વીકાર્વુ રહ્યું. જે તે સમયે આપણી કે ન્દ્રીય સમાજ સહિત સમાજો માં એક નિશ્ચિત પરં પરાગત કાર્યો થતાં, વિવિધ પ્રસંગો વિષયના આયોજનો પણ યુવકો ના સથવારે થતાં. ખાસકરીને આર્થિક પાસું વડિલોએ સાચવવું પડતું. એ સમયના યુવાનોને ખર્ચે કરવા બાબત વડીલો ની સહમતી જરૂરી હતી જે તે સમયના યુવાનો ને આગળ વધવામાં ખીલી રૂપ હતી, પરં તુ આજે,,,,, યુવાનો સ્વતંત્ર નિર્ણય લેવામાં સક્ષમ છે કારણ કે વ્યવસાય તથા આશકોના સ્ત્રોતો તેના થકી છે . કમી છે તો માત્ર તેમને સમાજીક

માંગ પ્રમાણે અધ્યતન બનાવી તેમાંથી વિશેષ આર્થિક ઉપાર્જન થાય અને તે અર્થ જે તે સમાજ અથવા શ્રી સમાજના વિકાસમાં ઉપયોગી બને તે દિશામાં ચિંતન કરી આપના અગત્યના સુજાવો મેળવી આ સમિતિ આગળ વધી તેનો આર્થિક ઉપાર્જનનો ધ્યેય સિદ્ધ કરવા પ્રયત્નશીલ રહે શે જેમાં પણ ઘટક સમાજ અને સંકુલ સાથે સંકળાયેલા કર્ણધારોનો સહયોગ જરૂરી છે .... (૪) અધિકારી સંકલન સરકારી સહાય સમિતિ... સમાજની પ્રગતિને વેગવંતી બનાવવા સરકાર શ્રી ના સ્ત્રોતો વિવિધ યોજનાઓ નો મહત્તમ ઉપયોગ સમાજ જનોને મળે ... આપણા સમાજના અધિકારીઓને સાથે સંકલનમાં રાખી વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ સમાજને મળે તેવા પ્રયત્નો સદર સમિતિ કરશે... (૫). સામાજિક ઉત્કર્ષ સમિતિ.... કોઇપણ સમાજના વિકાસની ધરી તેના પાયામાં રહે લા મૂલ્ય “ત્યાગ સમર્પણ સમાજ પ્રત્યેની ઉચ્ચ ભાવનાઓ સાથે સંગઠનાત્મક ઢાંચો હોય છે .” આપણા સદભાગ્યે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ વિશ્વની આદર્શ સમાજો પૈકીની એક સમાજ છે . “એ ગૌરવ ટકી રહે તે માટે સતત ચિંતન અને કાર્યો તથા નવી પેઢીમાં સમાજનું ગૌરવ અને મૂલ્ય જળવાઈ રહે ” તેવા

પ્રયત્ન આ સમિતિએ કરવાના છે ,.. (૬). આર્થિક નેતૃત્વ સંકલન સમિતિ.,... “કોઇપણ સમાજની આર્થિક મજબૂતાઈ એ તેનો મહત્વપૂર્ણ હિસ્સો છે ” આપણી સમાજ પણ પ્રમાણમાં ખુબ સમૃદ્ધ થઇ પરં તુ હજુ વધુ આ દિશામાં આગળ વધવાનું છે હજુ ઘણું કરવાનું બાકી છે . “વિશ્વ કક્ષાના મોટા ઉદ્યોગો વિશાળ કં પની વેપાર મોટું સંશોધન અર્થાત આર એન ડી” નહિવત છે . વિદેશી કં પનીના સીઈઓ કે સેક્રે ટરી હોવું ઉત્તમ છે પરં તુ “આપણી કં પનીમાં વિદેશી સીઈઓ હોય” તેવા મુકામ પર પહોંચવાનું છે . આર્થિક ક્ષેત્રના વિકાસ માટે ના ઉદ્દેશ્યોને નજરની સામે રાખી આ સમિતિ કામ કરશે... ઉપરોક્ત આ તમામ સમિતિઓ સમાજના સર્વાંગી વિકાસ માટે હવે કાર્યરત થઇ છે તેની અસરકારકતા વધારવા માટે નક્કી કરે લા આયામો સિદ્ધ કરવા માટે અને સમાજને વિકાસનો સ્પર્શ છે વાડા સુધી કરાવવા માટે આપ સૌનો તમામ પ્રકારનો સહયોગ જરૂરી છે . એક કાર્યકર તરીકે એક સંગઠિત સમાજ ના સભ્ય તરીકે આપણા સૌનો દાયિત્વ બને છે કે આપણામાં પડે લી ઈશ્વરદત્ત શક્તિ સમાજને ચરણે ધરી આપણા “અર્પણ તર્પણ અને સમર્પણ દ્વારા સમાજને શ્રેષ્ઠ બનાવવાનો સહિયારો પ્રયત્ન કરીએ...”

વ્યવસ્થા અંગે ના વ્યવહારીક જ્ઞાન ની. કારણ તેઓ પોતાના ધંધા રોજગાર માં લીન છે . સમાજ પ્રત્યે ભાવના છે પરં તુ વ્યવસાઇક વ્યસ્તતા આડે આવે છે . છતાં પણ સામાજિક આયોજનો માં હાજરી ચૂકતા નથી એ એમની દિલેરી સમાજ પ્રત્યે ભાવના બીરદાવવા પાત્ર છે . વર્તમાન સમયમાં એમની ભાવના, યોગ્યતા મુજબ તેમને હોદ્દદાઓ આપવામાં આવે છે ત્યારે એમને આપેલા હોદ્દેદા ની જવાબદારી થી પણ વાકે ફ કરવા જરૂરી છે્ એમની પાસે સાંભળે લું જ્ઞાન છે પરં તુ એ જ્ઞાન ઉપર વિશ્વાસ કાયમ કરવા, ટકાવી રાખવા નો એકમાત્ર “કાર્યશાળા “ જ ઉપાય છે જે નું આયોજન હાલમાં થયું. લોકો ભલે ગમેતેમ વાતો કરતા હોય પરં તુ ભાવિ કર્ણધારો, સુકાનીઓ તૈયાર કરવા માટે આવાં આયોજનો સમયાંતરે કરવા જ પડશે કારણકે હવે પછીના સુકાનીઓ આવી બીન અનુભવી શક્તિઓ માં થી આવશે એ નિશ્ચિત ા ઈનછે . યુવા મિત્રો, તમારા સપનાં, ૃસંકલ્પ, સમર્પણ માં શ્રી સમાજ ને વિશ્વાસ છે , યુવાશક્તિજ આજના વિકાસ પંથે હરણફાળ ભરી દુનિયા સાથે કદમ મિલાવી સમજને સુરક્ષિત પ્રગતિના પંથે લઇ જશે.આપણી જ્ઞાતિની નોંધ અન્ય જ્ઞાતિઓ માટે દાખલો છે એ ટકી રહે શે, જેની નોંધ પણ લેવાશે. “યુવાસંઘ છે ભલે નાનો, “પણ છે રાઈનો દાણો”

તેમને કાર્યશાળા જેવા માધ્યમોથી દિશા આપવા ની જરૂર છે . મિત્રો, બધે શોર્ટકર્ ટ્સ ન શોધતા, લોન્ગટર્મ પ્લાનિંગ ની જરૂર છે જેનાથી સફળતા મળે છે . કારોબારી માં આવતા ની સાથે હોદ્દાઓ ની અપેક્ષા ના રાખો, એકાદ ટર્મ નો અનુભવ પણ લેવો પણ જરૂરી છે . યુવાસંઘ ના કાર્યકાળ માં તમને અનેક પ્રકારનો અનુભવ તથા જ્ઞાન મળ્યું હશે પરં તુ સામાજિક ક્ષેત્રે એ અધુરૂ છે . સમાજીક કાર્યકરો માટે “કાર્યશાળા એ એક પ્રકારનું થીયરીટીકલ જ્ઞાન છે જ્યારે એકાદ ટર્મ નો અનુભવ એ પ્રેક્ટિકલ જ્ઞાન છે ,” અને બંને જરૂરી છે . હર વખતે તમને મોટીવેશન કે કાર્યશાળા ની સુવિધા ના પણ મળે પરં તુ સાથી સિનિયર કાર્યકરો જ તમારી ભીડ ભાંગશે. એમની સાથે નો અનુભવ તમારા માટે મોટીવેશન તથા કાર્યશાળા નું કામ કરશે જે તમને આગળ જતાં કામે લાગશે. આ કાર્યશાળા માં “જવાબદારી, વિવેક, સમજદારી” સાથે ઘણું બધું શિખવવામાં આવ્યું, તેનું અનુકરણ (ઉપયોગ)કરવાનું શિખવવામાં આવ્યું તેનો યોગ્ય ઉપયોગ કરી સમાજ, પરિવાર સાથે દેશની પ્રગતિના શિખરો સર કરી બતાડસો એજ કાર્યશાળાની ફળશ્રુતિ છે , મેળવેલ જ્ઞાન ના સદ્ ઉપયોગ ની અપેક્ષા સાથે ધન્યવાદ... તમારા ભવિષ્ય ના કાર્યો થકી પ્રાપ્ત સામાજિક પ્રગતિ “વિઘ્ન સંતોષીઓ”ને જવાબ આપશે... કા વા રામાણી.

છોટા ઉદેપુરમાં મહિલા મંડળની નવીન કારોબારીની રચના અને મહિલા દિવસની ઉજવણી પ્રસંગે

કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળની બેઠક ઉમા સંસ્કાર હોલમાં યોજવામાં આવી હતી .જેમાં તારીખ ૧:૩:૨૨ ના નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી .જેમાં પ્રમુખ પદે: ભાવનાબેન દિવાણી, ઉપપ્રમુખ :સુનંદાબેન લીંબાણી ,મંત્રી :નીતાબેન દિવાણી, સહમંત્રી: જયાબેન પોકાર, ખજાનચી :અર્ચનાબેન ભોજાણી ,સહખજાનચી ચંદ્રિકાબેન પોકાર ,કારોબારી સભ્ય :મીનાબેન પોકાર ,લક્ષ્મીબેન ડાયાણી ,દમયંતીબેન લીંબાણી ,દમયંતીબેન રામજીયાણી, સંગીતાબેન ચૌહાણ, હં સાબેન ભોજાણી ની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી. સંયોજક - અમૃતભાઈ માકાણી – બોરસદ

ધુલિયા યુવા મંડળ (ખાનદેશ વિભાગ) મહિલા મંડળ દ્વારા “વિશ્વ મહિલા દિવસ” ની ઉજવણી ધુલિયા યુવા મંડળ ‘તેમજ મહિલા મંડળ’ દ્વારા તા. ૧૩ માર્ચ ૨૦૨૨ ધુલિયા ખાતે સમાજની ક્રિકે ટ ૨૦૨૨નો કાર્યક્રમ ખુબજ સફળતા પૂર્વક પાર પાડવામાં આવેલ. મધ્ય મહારાષ્ટ્ર રિજીયન ખાનદેશ વિભાગ


4

આર્ટીકલનો આ ત્રીજો ભાગ છે પલાઈટસ(Pilates) પલાઈટસ કરવાથી આપણું પોશ્ચર સંતુલનમાં રહે છે , કોર (પેટના સ્નાયુઓ) માં તાકાત, લચકતા, બેલેન્સમાં રહે છે . શ્વાસોશ્વાસની ક્રિયા સાથે તાદામ્ય લાવીને કરવાથી ખૂબ ફાયદા થાય છે . પ્રી નેટલ એક્સરસાઇઝ વિથ પાર્ટનર: જીવનસાથી જોડે ગર્ભાવસ્થાની કસરતો: આની અંદર તમે તમારા જીવનસાથી જોડે કસરત કરી શકો છો, જેમાં તમારા પતિ તમારી જોડે સવારે અથવા તો સાંજે શક્ય હોય તો બંને આ વખતે વોકિંગ સાથે આવે અને પતિની પણ ફરજ બને છે કે સાથે જાય. આમ તો પતિની ફરજ બને છે કે , ગર્ભવતી પત્નીને સાથે વોકિંગ પર લઈ જાય અને જોડે કસરત કરે , કારણ કે જીવનનો પત્ની માટે એવો તબક્કો છે , જેમાં સૌથી વધારે જરૂર તેના પતિની હોય છે . આવનાર બાળકની એક્સાઇટમેન્ટ આતુરતા સૌથી વધારે આ તબક્કે હોય છે , તેની ફીલિંગ શેર કરવા માટે પતિથી મોટુ કોઈ દોસ્ત નથી અને જોડે કસરત કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળે અને જરૂરી કસરતનો પતિથી વધારે કોણ ધ્યાન રાખી શકે . બંને વચ્ચે સંબંધો વધારે સુંદર બને છે . નીચે પ્રમાણે અલગ અલગ કસરતો કરી શકાય. પ્રસવની તૈયારી:Preparation for birthing: પ્રેગ્નન્સીમાં 30 અઠવાડિયા પછી નીચે મુજબની કસરતો કરવાથી જરૂરી સ્નાયુઓની લચકાતા આવે છે અને નોર્મલ ડિલિવરીના ચાન્સ વધે છે અને પ્રસવ સરળ રીતે થાય છે . ચાલવું: Walking 30 અઠવાડિયા પછી રોજ અથવા અઠવાડિયામાં પાંચ દિવસ ૨૦ થી ૪૦

પ્રેગ્નન્સી અને એક્સરસાઇઝ સનાતન મેડીકોઝ

ડૉ. વિપુલભાઈ છાભૈયા, નરોડા - (7874490435)

મિનિટ ચાલવાથી પેલ્વિક સરળતાથી મુવ થાય છે અને ગુરુત્વાકર્ષણને કારણે પણ મદદ મળે છે . કોઈ મેડિકલ પ્રોબ્લેમ ન હોય તો ડિલિવરી સુધી ચાલવું ખૂબ જ જરૂરી છે . આમતો પ્રેગનેન્સીમાં પ્રથમ દિવસથી ચાલવું હિતાવહ છે . ઉભખાણિયે બેસવું (squats): ખુરશી અથવા તો બારીના આરાના સપોર્ટથી ધીમે ધીમે નીચે બેસવાની કોશિષ કરવી, કોઈ વ્યક્તિનો સપોર્ટ પણ લઈ શકાય. પાંચથી દસ વખત કરવું, શક્ય હોય તો પાંચ સેકન્ડ સુધી બેસી રહે વું અને શ્વાસોચ્છવાસની પ્રક્રિયા નોર્મલ કરતા રહે વું. મલાસન(malasana): બંને પગ વચ્ચે અંતર રાખી પંજા ફે લાવી ધીમે ધીમે નીચે બેસો, જો બેસવામાં તકલીફ પડે તો નીચે તકિયો પણ રાખી શકાય. થોડીવાર નીચે બેસી

ઊભા થવું. પાંચથી દસ વખત કરી શકાય શ્વાસોશ્વાસની પ્રક્રિયા નોર્મલ રાખવી. બતક ચાલ (duck walking): ઉભખાણિયે બેસીને ધીમે ધીમે ચાલવું, પહે લા દસ પગલાં પછી ધીરે ધીરે વધારીને 25-30 સુધી પહોંચવું.નીચે મુજબના યોગ પણ કરી શકાય છે - ઉપવિસ્તા કોણાસન - પરિઘસાન - ઊઠિતાહસ્ત પાંદુષ્ઠાસન ત્રિકોણનાસન - વીરભદ્રાસન - અર્ધ ચક્રાસન - સવાસન પ્રસવ માટે માનશીક તૈયારી (Preparing mind for birthing) A) relaxation (રે લેકસેશન) યોગ્ય પોઝિશનમાં સૂવો તથા સ્નાયુઓને યોગ્ય પોઝિશન રાખવા અને શ્વાસોશ્વાસ પર ધ્યાન કે ન્દ્રિત કરવું, જેનાથી શરીર મન શાંત રહે છે . B) શ્વાશોશ્વાસ ની રીતો:

શ્રી ક.ક.પા.હિંમતનગર શહે ર સનાતન સમાજ વાર્ષિક સભા તા. ૦૫/૦૩/૨૦૨૨, શનિવાર હિંમતનગર ક.ક.પા.સમાજવાડી ખાતે સ્થાનિક શહે ર સનાતન સમાજની જનરલ મિટિંગ યોજાઇ જેમાં એજન્ડા મુજબ થયેલ ચર્ચા.... સમૂહપ્રાર્થના... સમાજ ની આગલી હરોળના ત્રણેય પાંખના મુખ્ય હોદેદારો નું સ્થાન ગ્રહણ... મહામંત્રી શ્રી જયંતીભાઈ ગોરાણી દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરી આવકાર..... સમાજ ના દિવંગત આત્મા ઓ અને સુરક્ષા નવજવાનો ને શ્રદ્ધાંજલિ અર્પણ..... વર્ષ દરમિયાન ના આવક-જાવકના હિસાબો ખજાનચી શ્રી દામજીભાઈ એ વાંચી ને બહાલી મેળવી.... યુવાસંઘ ના સાબર રિજીયન ના ચેરમેન પદે દિલીપભાઈ ધોળું ની વરણી, અને વિશ્વ ઉમિયાધામ ખાતે ગરબા હરિફાઈ માં પ્રથમ નંબરે વિજેતા જાહે ર થયેલ તે બદલ સમાજ પ્રમુખ અને મહિલા પ્રમુખ દ્વારા પુષ્પગુચ્છ થી સન્માનિત કર્યા. સમાજ ની કારોબારી ફારે ગ થંતા નવી ટીમ ના સભ્યોની પસંદગી સમિતિ દ્વારા જાહે રાત કરવામાં આવી.... શ્રી ક.ક.પા હિંમતનગર શહે ર સનાતન સમાજ કારોબારી સભ્યોની ટીમ પ્રમુખ : લખમશીભાઇ નાકરાણી, ઉપપ્રમુખ : જયંતીભાઇ ગોરાણી, મહામંત્રી : દામજીભાઈ પારે ખ, ખજાનચી : અનીલભાઈ રામાણી,

કારોબારી સભ્ય :કાંતિભાઈ નાકરાણી, વિરે ન્દ્રભાઈ ઉકાણી, સલાહકાર :- ડૉ. અમૃતભાઈ ધોળું, બેચરભાઈ ભાદાણી, ડૉ. ભીમજીભાઈ વાસાણી, હિંમતભાઈ રામાણી, મહિલા પ્રમુખ : નીરૂબેન પારે ખ, મહામંત્રી : દિપીકાબેન ઉકાણી, સહમંત્રી : હં સાબેન લીંબાણી, કારોબારી સભ્ય:પારૂલબેન નાકરાણી, મનિષાબેન લીંબાણી, ગીતાબેન રામાણી, અનસુયાબેન રામાણી, કુ સુમબેન સુરાણી, નયનાબેન પારે ખ, નયનાબેન સેંઘાણી . યુવા પ્રમુખ : મેહુલભાઈ ગોરણી, મહામંત્રી : અપૂર્વ રામાણી મંત્રી : પ્રફુલ વાસાણી કારોબારી સભ્ય :જયેશ લીંબાણી, જીગ્નેશ નાકરાણી, ખુશાલ નાકરાણી, ભાર્ગવ સુરાણી, મેહુલ વાસાણી, ઉમેશ લીંબાણી, જુ ગલ લીંબાણી, ભાર્ગવ રામાણી. ખુલ્લા મંચ માં હોદ્દેદારો, મહાનુભાવો ના સૂચનો તથા અભિનંદન આપ્યા... સભાનું સંચાલન મહામંત્રી જયંતીભાઈ ગોરાણીએ કર્યું હતું. આભાર દર્શન યુવા સમિતિના પ્રમુખ મેહુલભાઈ ગોરાણી દ્વારા કરવામાં આવેલ. સંયોજક. જગદીશભાઈ ભોજાણી. હિંમતનગર. 9422884366

(breathing techniques): યોગ્ય રીતે શ્વાસોશ્વાસ કરવાના શું ફાયદા? યોગ્ય રીતે અને લયબદ્ધ રીતે શ્વાસોશ્વાસથી પૂરતો ઓક્સિજન માતા અને બાળકને મળે છે . ગભરાહટમાં શ્વાસોશ્વાસમાં ઓક્સિજન ઓછો પહોંચે છે . શ્વાસોશ્વાસની અલગ-અલગ પ્રક્રિયાથી સંકોચનની પ્રક્રિયા સરળ થાય છે અને લેબર પ્રસવનો સમય પણ ઓછો થાય છે . ડીલેવરી દરમિયાન જરૂરી હસ્તક્ષેપમાં પણ ઘટાડો થાય છે . - શ્વાસોશ્વાસની પ્રક્રિયા: તમારા શ્વાસોશ્વાસની પક્રિયાને નિહાળો આ પ્રક્રિયાથી તમે રિલેક્સ રહો છો. ધીમો શ્વાસોશ્વાસ સ્લો બ્રીધિંગ પહે લાં શરૂઆતના તબક્કા દરમિયાન ધીમે-ધીમે શ્વાસ લેવો, સર્વિક્સ ન ખુલે ત્યાં સુધી. રિલેક્સ રહો, જ્યારે શ્વાસ બહાર કાઢો ત્યારે તમારા શરીરના બધા ટે ન્શન બહાર કાઢો, શ્વાસોશ્વાસની ક્રિયા પર ઘ્યાન રાખો, નાકથી શ્વાસ લો અને મોં વાટે બહાર કાઢો, જ્યારે બહાર કાઢો ત્યારે ૐ નું ઉચ્ચારણ કરો. હાંફતા શ્વાસોશ્વાસ (Panting breathing) ઝડપથી શ્વાસ લો અને બહાર કાઢો, મોં દ્વારા એક સેકન્ડમાં એક વાર હળવો અને ઉપર છલ્લો હોવો જોઈએ. શ્વાસોશ્વાસ અંદર અને બહાર લેતી વખતે શ્વાસ બહાર સંભળાવો જોઈએ.

આ ક્રિયા ટૂં કા ગાળા માટે કરવામાં આવે છે , જ્યારે સર્વિક્સ સંપૂર્ણપણે વિસ્તરણ ન હોય. Pushing breathing દબાણ સાથે શ્વાસોશ્વાસ વિવિધ અને અલગ-અલગ શ્વાસોશ્વાસની પ્રસવ વખતે ખૂબ જ જરૂરી છે . તેનાથી જલ્દી અને સરળ ડીલેવરી થવામાં મદદ થાય છે . C) positive visualization: હકારાત્મક પરિકલ્પના: વાતાવરણમાં બાળક વિશે, પ્રસવ વિશે અને આવનારા ભવિષ્ય વિશે વિચારવું મસાજ: પ્રસવ વખતે મસાજ કરવાના ફાયદા નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હે લ્થ યુએસએ ના પ્રમાણે નોંધપાત્ર ઓછી પીડા થાય છે પ્રસવ ત્રણ કલાકથી ઓછો સમય લે છે , ખૂબ જ અગત્યનું એ છે કે , પ્રિમેચ્યોર અને લૉ વેઇટ low weight ના કિસ્સા ઓછા બને છે . પ્રેગ્નન્સી પછીની હતાશામાં ઘટાડો થાય છે . મસાજ શેના વડે કરી શકાય: - આપણા હાથ વડે - અંગૂઠાથી - આંગળીના ટે રવાથી - હથેળીથી - હથેળીના પાછળના ભાગથી - હલકા નાના બોલથી મસાજ કઈ જગ્યાએ કરી શકાય: - પીઠ - કમર પર - પેટ - પગ - ખભા - માથામાં - હાથમાં નીચે પ્રમાણે ફોટામાં બતાવ્યા પ્રમાણે કરી શકાય પ્રસવ વખતની પોજીસન પણ કસરત ચાલુ કરતાં પહે લાં તમારા ડોક્ટર, ગાયનેકોલોજિસ્ટ અને ફિઝીયોથેરાપિસ્ટની સલાહ લઈને આગળ વધુવું. સંકલન :- ડો.વિપુલ એચ છાભૈયા નરોડા અમદાવાદ


5 કીચન કોર્નર ચંદ્રીકાબેન ભદ્રેશભાઈ કાલરીયા, ચેન્નાઈ. 8807282623

ગાર્લિક પાની ગાર્લિક પાની (લસણ નું પાની), એક મિક્સર જારમાં 8 કણી લસણની, 1 ટે બલ સ્પૂન લાલમિર્ચ પાઉડર, 1 ટી સ્પૂન ચાટ મસાલો, 1/2 ટી સ્પૂન જીરા પાઉડર, 1/2 ટી સ્પૂન કાળું નમક, 1/2 ટી સ્પૂન નમક, 1/2 લિમ્બૂનો રસ, નાખીને સ્મૂથ પેસ્ટ બનાવીને એક મોટા બોઉ લમાં નાખી, તેની અંદર 4 કપ પાણી નાખીને સારી રીતે મિક્સ કરી પાનીપૂરી સાથે સર્વ કરો.

તીખું પાની એક મિક્સર જારમાં 1 કપ લીલા ધાણા, 1/2 કપ પુદિના, 1 ઇન્ચ આદુ, 2 લીલા મરચાં, 1/4 કપ આમ્બલીનું પાણી, 1 ટી સ્પૂન ચાટ મસાલો, 1/2 ટી સ્પૂન જીરા પાઉડર, 1/2 ટી સ્પૂન નમક, ચપટી હિંગ નાખી સ્મૂથ પેસ્ટ બનાવીને એક મોટા બોઉલમાં નાખી, તેની અંદર 4 કપ પાણી નાખી, સારી રીતે મિક્સ કરી પાનીપૂરી સાથે સર્વ કરો.

જીરા પાની એક મિક્સર જારમાં 2 ટે બલ સ્પૂન સેકેલુ જીરુ, 1/2 ટી સ્પૂન મરી, 1 ટી સ્પૂન ચાટ મસાલો,3 ટે બલ સ્પૂન પુદીના, 1 લીલું મરચું, 1/2 લિમ્બૂનો રસ નાખીને સ્મૂથ પેસ્ટ કરીને એક મોટા બોઉલમાં નાખી તેની અંદર 4 કપ પાણી નાંખી, સારી રીતે મિક્સ

અલગ અલગ પાનીપૂરીનો સ્વાદ

કરી પાનીપૂરી સાથે સર્વ કરો.

હિંગ પાની એક મોટા બોલમાં 3/4 ટી સ્પૂન હિંગ, 1/4 કપ આમ્બલીનું પાણી, 1 ટી સ્પૂન ગોળ, 1/2 કાળું નમક, 1 ટી સ્પૂન ચાટ મસાલો, 1/2 ટી સ્પૂન લાલમિર્ચ પાવડર, 1/2 ટી સ્પૂન નમક, 4 કપ પાણી નાખી સારી રીતે મિક્સ કરી પાનીપૂરી સાથે સર્વ કરો.

આમચૂર પાની એક મિક્સર જારમાં 2 ટે બલ સ્પૂન આમચૂર પાઉડર, 1/2 કપ લીલાં ધાણા, 1 લીલું મરચું,1 ટી સ્પૂન ચાટ મસાલો, 1/2 ટી સ્પૂન કાળું નમક, 1/2 ટી સ્પૂન નમક નાખીને સ્મૂથ પેસ્ટ કરી, એક મોટા બોઉલમાં નાખીને તેની અંદર 4 કપ પાણી નાખી, સારી રીતે મિક્સ કરી પાનીપૂરી સાથે સર્વ કરો.

મીઠું પાની એક મોટા બોઉલમાં 1.5 કપ (ડોઢ કપ) આમ્બલીનું પાણી, 1 ટે બલ સ્પૂન ગોળ, 1 ટી સ્પૂન ચાટ મસાલો, 1/2 ટી સ્પૂન જીરા પાઉડર, 1/2 ટી સ્પૂન લાલમિર્ચ પાઉડર, 1/2 ટી સ્પૂન કાળું નમક, 1/2 ટી સ્પૂન નમક, 4 કપ પાણી, ચપટી હિંગ નાખીને સારી રીતે મિક્સ કરી પાનીપૂરી સાથે સર્વ કરો.

પાનીપૂરીમાં ભરવા(સ્ટફિંગ) માટે આલુ એક બોઉલમાં 4 આલુ બાફીને છુ ં દો કરી લેવો, 2 ટે બલ સ્પૂન ઝીણી સમારે લી ડું ગળી, 2 ટે બલ સ્પૂન લીલા ધાણા, 1/2 ટી સ્પૂન ચાટ મસાલો, 1 ટી સ્પૂન લાલમિર્ચ પાઉડર, 1/2 ટી સ્પૂન આમચૂર પાઉડર, 1/2 ટી સ્પૂન જીરા પાઉડર, 1/2 ટી સ્પૂન નમક નાખીને આ મિશ્રણને ખૂબ સારી રીતે મિક્સ કરી પાનીપૂરીમાં ભરીને અલગ અલગ ફ્લેવર્સના પાની સાથે ખાઓ અને જીવનનો આનંદ માણો.

દેશભરમાં યોજાયેલ લગ્ન સમારોહમાં પ્રભુતામાં પગલા પાડતા નવદં પતિને YSK યોજનાની ઉપયોગીતા સમજીને સમાજના સ્થાનિક કાર્યકરોએ નવદં પતિને YSK યોજનાથી આર્થિક સુરક્ષાની ભેટ આપી પરિવારને આર્થિક સુરક્ષા કવચ આપ્યું.


6 આવો ઓળખીએ એક પ્રતિભાશાળી વ્યક્તિત્વને જગદીશભાઈ ખીમાણી

ચ્છ અંજાર તાલુકાના ખેડોઈ ગામનો સનાતની યુવાન શામળાજી ની ખારી જમીનના નાનકડા ખારીકં પા નો ખેડૂત પુત્ર મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલો આ છે નવયુવાન... ખારી હોવા છતાં એમના વડીલો એ ખારી ને મીઠી કરી પોતાના પરિવારનો આજથી ૫૦ વર્ષ પહે લા વસવાટ કર્યો હતો અને પોતાના હામબળથી ગુજરાન ચલાવતા હતા. પૂર્વજોના સંસ્કાર ને બિરદાવતો આ વીરલો પોતાની જમીનમાંથી પરિવારનું ગુજરાન નહીં ચાલી શકે એવું વિચારી મન માં કં ઈક કરવાની ભાવના સાથે એક સામાન્ય કહી શકાય તેવી બસ કં ડકટર ની નોકરી કરવા ૧૯૯૪ માં હાથમાં ફોર્મ લઈ હિંમતનગર ની એસ.ટી કચેરી આગળ લાઈન માં ઉભો રહ્યો. ઈન્ટરવ્યુ માં પાસ થયો. અને “મા જગદં બા ના પાવન ધામ ખેડબ્રહ્મા” નો ઓર્ડર મળ્યો.. હોંશે હોંશે મા બાપ ના આર્શિવાદ લઈ આ નોકરી નો સ્વીકાર કર્યો. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના સંસ્કાર ને ઉજાગર કરી કં ડકટર માંથી એજ રાહ પર જગદીશભાઈ ખીમાણી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જ ગયા. સંઘ ની વિચાર સરણી અને સિધ્ધાંત ને વરે લા વ્યક્તિ એ ગીતા ના સંદેશ “કર્મ કર ... ફળ ની ચિંતા ન કર” ને ચરિતાર્થ કર્યો. ખેડબ્રહ્મા ને પોતાની કર્મભુમિ બનાવી સર્વ ધર્મ સમભાવ ને લઈ કણબી ના દિકરાએ હિંમતનગર ડીવીઝનમાં દરે ક

કામદારો નાં દિલ જીતી એક આગવી ઓળખ ઊભી કરી. ખેડબ્રહ્મા થી “ પરિવહન નિયામક શ્રી “ ના પ્રમોશન સાથે હાલ ભિલોડા ડે પો ખાતે નિષ્ઠાપૂર્વક સેવા બજાવી રહ્યા છે .. જગદીશભાઈ ખીમાણી માતા રતન બા તથા પિતા રતીભાઈ નાનજીભાઈ ખીમાણી નો પુત્રે નાની ઉંમરે નોકરીના ક્ષેત્ર ને અપનાવ્યું. આપણી સમાજમાં તે સમયે કહે વાતું કે નોકરીમાં શું વળે ? નોકરી થી શું થાય? આવા સંજોગોમાં નોકરીને સ્વીકારી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી, આજ જે ગૌરવની વાત કરવા જઈ રહ્યા છીએ તે પદે પહોંચનાર જગદીશભાઈ ગુજરાત એસ. ટી. મજદૂર મહાસંઘ (B. M. S.) ના એસ.ટી મજદૂર સંઘ હિંમતનગર વિભાગ ની વાર્ષિક સાધારણ સભામાં નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવતા મહામંત્રી પદ માટે બિનહરીફ વરણી કરવામાં આવી. આ વિભાગમાં ત્રણ હજારની આસપાસ કર્મચારી સભ્યો, આઠ ડે પો, વિભાગીય કચેરી, વિભાગીય વર્ક શોપ આ સંગઠનમાં જોડાયેલા છે . ત્યારે આવા ગૌરવશાળી પદે જગદીશભાઈની બિનહરીફ નિમણુંક આપણી સમાજ માટે ગૌરવ લેવાની વાત છે . જગદીશભાઈ ને સૌએ બિરદાવી ને આઠે આઠ ડે પો માંથી અભિનંદનની વર્ષા વરસી રહી છે . તેમના શબ્દોમાં કહું તો તેમની યુવા વયમાં પણ ધીરગંભીર

વ્યક્તિત્વને છતું કરી, સૌના સાથે હળીમળી કાર્ય કરવાની કુ નેહ આજે આ પદ સુધી લઈ આવી છે . શ્રી સમાજના અને પૂર્વજોના સંસ્કારોની વાટ પકડી ચાલવા વાળા જગદીશભાઈ પોતાના પરિવારમાં તો અગ્રેસર છે જ સાથે સાથે સ્થાનિક સમાજમાં અને ઓલ ઈન્ડિયા કચ્છ કડવા પાટીદાર યુથ સોસાયટીના પાટીદાર સંદેશ મુખપત્રમાં ખારીકં પા ના પત્રકાર છે . જગદીશભાઈ કહે છે કે સમાજના કે અન્ય સંસ્થાઓના કામ ત્યારે જ શક્ય બને જ્યારે પરિવારનો સહયોગ સાંપડે . પરિવારમાં ધર્મપત્ની કૈ લાસબેન અને એક પુત્ર - પુત્રી અને પાણી પુરવઠા માં ફરજ બજાવતા નાના ભાઈ સાથે નો સંયુક્ત પરિવાર છે . દિકરી ને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી નો અભ્યાસ..જમાઈ ડે ન્ટીસ ડોક્ટર બન્ને ભાઈઓ ના બે દિકરા ઓને આઈ.ટી લાઈન માં સિદ્ધિ હાંસલ કરાવી લાઈને ચડાવ્યા..પૌત્ર - દૌત્ર થી હર્યોભર્યો પરિવાર એક બીજા ના દુઃખે દુઃખી અને સુખે સુખી ના સહયોગે આગળ વધવામાં પ્રોત્સાહન પૂરું પાડ્યું છે . મા બાપના આશીર્વાદ સાથે જ આ તબક્કે પહોંચેલા, સ્વભાવે સરળ પારદર્શક અને વક્તા તરીકે ગુજરાતી ભાષા પરની પક્કડ થકી તેમની સ્ટેજ સંચાલન કળા આંખે વળગે તેવી છે . કોઈપણ ફં કશન માં પોતાની આગવી શૈલી માં સંચાલનની જવાબદારી નિભાવા તત્પર રહે તા જગદીશભાઈ ખીમાણી ને “સનાતન ધર્મ પત્રિકા” પ્રચાર પ્રસાર સમિતિ બિરદાવે છે , અભિનંદન પાઠવે છે . સંયોજક: જગદીશભાઈ ભોજાણી.

યુવતી મંડળ માપુસા (ગોવા)ની વાર્ષિક સામાન્ય સભા અને નવી ટીમ ની રચના

માપુસા (ગોવા)ની યુવતી મંડળ ની વાર્ષિક સામાન્ય સભા નું શ્રીમતી સેજલ તુષાર ભાવાણી ના પ્રમુખપદ ના નેજા હે ઠળ આયોજન કરવમાં આવ્યું હતું. સૌ પ્રથમ દિપ પ્રાગટય કરી મહામંત્રી રે ખા દીવાણી એ સર્વે હોદ્દેદારો ને મંચસ્થ કરાવ્યા હતા. કોરોના કાળ ને લઈને છે લ્લા બે વર્ષ થી કોઈ પ્રમુખશ્રીમતિ મહામંત્રીશ્રીમતિ વિશેષ કાર્યક્રમ થયાં જ નહતા. તેમ છતાં જ્યોત્સના પોકાર શૈલી ચોપડા નાના બાળકો ને ગુજરાતી સિખવવું,અને સાથે સાથે સ્વાધ્યાય ના વર્ગ પણ ચાલુ કરે લ એ બધી માહિતી રે ખા દીવાણી એ આપેલ હતી. તત્કાલીન ટીમ નો કાર્યકાળ પૂરો થતાં કારોબારી ને વિસર્જિત કરી હતી.અને મહિલા મંડળ ના પ્રમુખ શ્રીમતી વિજયા બેન નાકરાણી અને મહામંત્રી શ્રીમતી રસીલા બેન છાભૈયાં ના માર્ગદર્શન હે ઠળ નવી કારોબારી ની રચના કરવામાં આવી હતી. પ્રમુખ.... જ્યોત્સના પોકાર ઉપપ્રમુખ ... હીના મૈયાત મહામંત્રી... શૈલી ચોપરા - સહમંત્રી .. રિદ્ધિ લીંબાણી ખજાનચી... મીના લીંબાણી - સહખજાનચી...હે મા વાસાણી કારોબારી સમિતિ:રં જના ડાયાણી,નિમિતા, ચૌહાણ, ભક્તિ પોકાર, મમતાબેન દિવાણી, જ્યોતિ ભાવાણી, શિલ્પા ધોળું,પ્રભા ધોળું, કલા પોકાર, જ્યોતિબેન હળપાણી, વર્ષા પોકાર, બિંદુ ભોજાણી, હીના રામાણી, સ્મિતા વાસાણી સાલાહકર:- ભગવતી માધાણી, સેજલ ભાવાણી સંયોજક: પુરષોત્તમભાઈ માકાણી 9422062287

સરદાર પટે લ રિજીયન ખેલ મહાકું ભ-૨૦૨૨

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘસરદાર પટે લ રીજીયન નર્મદા કાઉન્સિલ વડોદરા વિભાગ MISSION SPORTS ખેલ મહાકું ભ-૨૦૨૨ જીલ્લા કક્ષાની ટે બલ ટે નિસ (ડબલ્સ) માં આશીષભાઈ લીમ્બાણી એ ગોલ્ડ મેડલ જીતેલ છે તે બદલ સરદાર પટે લ રીજીયન તથા મકરપુરા સમાજ તેમજ યુવક મંડળ ગૌરવ સાથે આશીષભાઈ ને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે . રમશે ગુજરાત જીતશે ગુજરાત, MISSION SPORTS તથા પ્રચાર પ્રસાર સમિતિ , સરદાર પટે લ રીજીયન PRO બિજોય ભાવાણી - પેટલાદ

વિદ્યાર્થી ગૌરવ ટે કવેન્ડોમાં વિજેતા ગગન સાંખલા હાલે-કોરબા છત્તીસગઢ ગીતાબેન કિશોરભાઇ સાંખલાના સુપુત્ર

વિશિષ્ટ કામગીરી બદલ સન્માનિત ASI ભૂમિકાબેન દિવાણી હાલે-ઇડર (કું ડલા કં પા) પ્રહલાદભાઈ કાનજીભાઇ લિંબાણી ની સુપુત્રી, અને જેન્તીભાઈ કાનજીભાઇ દિવાણી ની પુત્રવધૂ

ઈંગ્લિશ એલોકયુસન સ્પર્ધા વિજેતા કું . મોક્ષા જબુવાણી હાલે-પોંડિચેરી ભાવનાબેન ચંદુભાઈ દેવશીભાઈ જબુવાણી ની સુપુત્રી

બેસ્ટ ખેલાડી રાઇડર હર્ષિલ જગદીશભાઈ રૂડાણી, કબડી ટીમના કે પ્ટન,જેમને દિલ્હીની ટીમને પરાસ્ત કરી ગોલ્ડ મેડલ મેળવેલ છે . હાલે-કરીમનગર, તેલંગાણા.

અભિનંદન પવન વાસાણી હોકી ટુ ર્નામેન્ટમાં રનર્સઅપ બનાવેલ. હાલ-પોર ,વડોદરા મુકેશભાઇ વાસાણીના સુપુત્ર

L. L. M. Advocate થયા હિરલ શરદ ભાવાણી હાલ-બીલીમોરા કચ્છગામ-રસલિયા તુલશીભાઈ દાનભાઇ ભાવાણી ના પુત્રવધૂ

MBBS થયા ગૌરવ ભાવાણી, હાલબીલીમોરા, કચ્છગામરસલિયા માલતીબેન તુલશીભાઈ દાનાભાઇ ભાવાણીના સુપુત્ર

ટે બલ ટે નિસ માં સિલેકટ થયા દિવ્ય નરે શભાઇ ખેતાણી, હાલ અમદાવાદ, જેઓ ટે બલ ટે નિસની સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા બની રાજ્ય કક્ષા લેવલે રમાનાર સ્પર્ધા માટે પસંદગી પામેલ છે .

MBBS થયા નીતિ લિંબાણી હાલ-બીલીમોરા કચ્છ ગામ-દેવપર યક્ષ પ્રીતિબેન સુરેશભાઇ દેવજીભાઈ લિંબાણીની સુપુત્રી

MBBS થયા કું . પ્રાચી રૂડાણી હાલે-ચેન્નઇ નિતાબેન હરિલાલભાઇ રૂડાણી ની સુપુત્ર

MBBS થયા નીધિ લીંબાણી હાલ-અડાજણ,સુરત કચ્છગામ-માનકુ વા દમયંતીબેન જયેશભાઈ હં સરાજભાઈ લીંબાણી ની સુપુત્રી

B.COM. L.L.B. થયા મોનિકા જયેશ ભાવાણી હાલ-બિદર,કર્ણાટક કચ્છગામ-ઐયર મંજુલાબેન વસંતકુ માર ભાવાણી ની પુત્રવધૂ અને સવિતાબેન મોહનલાલ પોકારની સુપુત્રી

ફૂટબોલ સ્પર્ધામાં રાજ્ય લેવલે રમશે વંશ જીતેન્દ્ર પોકાર (કઠલાલ) ધ્રુવ ભાવિન ઘોઘારી (કપડવંજ) SPR રિજીયન ના સંતરામ વિભાગના આ બંને રમતવીરો ફૂટબોલ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા બની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં રમવાના છે .

મેડલ વિજેતા બન્યા લલિતભાઈ કાંતિભાઈ ઠાકરાણી, હાલ-જલગાંવ દિલ્હીના જવાહરલાલ નહે રુ સ્ટેડિયમ ખાતે મેરેથોન-2022 ની સ્પર્ધામાં 42.2 કિમી ની મેરેથોન દોડ 5 કલાક 13 મિનિટમાં પૂર્ણ કરી મેડલ મેળવેલ છે .


7 CA ચંદ્રકાન્તભાઈ છાભૈયા મુંબઈ. 098336 18099

કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ઇતિહાસની મહત્વની તિથિઓ / દીનાંકો

ક્રમશઃ


8


9 ઔરં ગાબાદ મહિલા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી ૮ માર્ચ મહિલા દિવસને યાદગાર બનાવવા માટે વડીલ માતાઓ માટે લતામંગેશકરને શ્રધ્ધાંજલિ અર્પણ કરી લતાજીના ગીત ગાઈ કાર્યક્રમની ઉજવણી કરી. મધ્ય મહારાષ્ટ્ર રિજીયન

કલોલ યુવામંડળ દ્વારા મહિલાદિનની ઉજવણી શ્રી ક.ક.પા સનાતન યુવામંડળ કલોલ વિભાગ વતી મહિલા દિનની ઉજવણી બહુ સુંદર રીતે કરવામાં આવી. સંયોજક: ભરત લીંબાણી

પાલનપુરમાં મહિલા દિવસની ઉજવણી

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન મહિલા મંડળ પાલનપુર દ્વારા તા. ૮ માર્ચના મહિલા દિવસની ઉજવણી ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવેલ.

વિથોણ મહિલામંડળ દ્વારા મહિલા દિવસની ઉજવણી શ્રી વિથોણ કડવા પાટીદાર મહિલા મંડળ દ્વારા નૂતન સમાજવાડી મધ્યે વૈવિધ્યસભર વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. સંયોજક: રમેશભાઈ વાસાણી, નાશિક

ઔરં ગાબાદ મહિલામંડળ દ્વારા વડીલ માતા સાથે યાત્રા અને મહિલા દિનની ઉજવણી ઔરં ગાબાદ મહિલા મંડળ દ્વારા ૩ ફે બ્રુઆરીના ૬૦ વર્ષથી ઉપરની વડીલ માતાઓને માટે સુંદર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ૮ માર્ચે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. સંયોજક; સ્વેતા જગદીશભાઈ નાકરાણી. મંત્રી.

નાંદેડ ગુજરાતી મહિલા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી ૮ માર્ચ મહિલા દિવસને યાદગાર બનાવવા માટે નાંદેડ મહિલા મંડળ ગુજરાતીઓની ૯ ગટક સમાજ દ્વારા ફે ન્સી ડ્રે સનું આયોજન કરવામાં આવેલ. સંયોજક: પ્રવીણ નાકરાણી, ઔરં ગાબાદ

નાશિક મહિલા મંડળ (નાસરડી વિભાગ) દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી

૮ માર્ચના નાશિક સમાજની વરિષ્ઠ માતાઓ માતાઓ માટે મહિલા દિવસની ઉજવણી તેમજ વન ભોજનનો કાર્યક્રમ ખુબજ સફળતા પૂર્વક પાર પાડવામાં આવેલ. સંયોજક: રીના પોકાર, પૂણે

યુવસંઘના સુવર્ણ જયંતી વર્ષ ૨૦૨૨ માટે પ્રોજેક્ટ લોગોનું અવતરણ યુવસંઘ ના ૫૦ વર્ષ નિમિત્તે તેની ઉજવણી નિમિત્તે પ્રોજેક્ટ લોગો નું પ્રસ્તુતિ બીલીમોરા યુવામંડળના પણ સ્વર્ણિમ ઉજવણી નિમિત્તે સહુ ઉપસ્થિતિ મહે માનો અને યુવસંઘ તેમજ દક્ષિણ ગુજરાત સમાજ તેમજ રિજીયન કર્ણધારો વચ્ચે લોન્ચિંગ કરવામાં આવ્યો.

વરં ગલ (તેલંગાણા) માં મહિલા દિવસની ઉજવણી શ્રી કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ વરં ગલ દ્વારા મહિલા દિવસ નિમિત્તે ૮ માર્ચના મહિલા દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સંયોજક: જસવંતભાઈ સુરાણી

USA ખેલ મહોત્સવનું ભવ્ય આયોજન

વિશ્વ મહિલાદિન નિમિત્તે નાશિક યુવા મંડળ “USA PGROU” (નારસડી) દ્વારા “USA ખેલ મહોત્સવ” નું ભવ્ય આયોજન કરવામાં આવેલ. મધ્ય મહારાષ્ટ્ર રિજીયન, નાશિક નગર વિભાગ.

માપુસા યુવતી મંડળ દ્વારા ખુબજ આનંદ ઉલ્લાસ સાથે સમાજવાડી ખાતે મહિલા દિવસ ઉજવ્યો હતો. સંયોજક: પુરષોત્તમભાઈ માકાણી

છાભૈયા પરિવારના સંતશ્રી નથ્થુબાપાને નમન

ઉત્તર ગુજરાત રિજીયન મહિલા મંડળ

પાલનપુર મહિલા મંડળ દ્વારા ૧ દિવસીય પ્રવાસનું આયોજન ૧૧ માર્ચના કરવામાં આવેલ શામળાજી, રાજેન્દ્ર નગર, વાત્સલ્ય કુ ટીર અને ઊંઝા માતાજીના દર્શન કરી પ્રસાદ લઈ પાલનપુર તરફ પાછા ફર્યા. સંયોજક: ભરત લીંબાણી

મહિલા દિવસ નિમિત્તે Odisha મહિલા મંડળ દ્વાર ઉજવણી ૮ માર્ચના મહિલા દિવસે ઓડીસા સમાજની મહિલાઓએ ફં ડ ભેગું કરી એક જરૂરત મંદ પરિવારને તેમનું ઘર ચલાવવા માટે એક સિલાઈ મશીનની ભેટ આપી.

નાગપુર મહિલાઓ એ ઉજવ્યો મહિલા દિવસ

તા.૦૯/૦૩/૨૦૨૨, બુધવાર, રણજીતપુરાકં પા ખાતે થઈ ગયેલ છાભૈયા પરિવારના સંતશ્રી નથ્થુબાપાએ ફાગણ સુદ સાતમના દિવસે સમાધિ લીધેલ. જે સ્થળ પર બાપાનું મંદિર આવેલ છે . બાપાના સમાધિના દિવસે ફાગણ સુદ સાતમના દર વર્ષે છાભૈયા પરિવાર દ્વારા ગોઠની ઉજવણી કરવામાં આવે છે . ચાલુ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી જેમાં સૌ ગ્રામજનો અને આવેલ મહે માનો, સંતો, ભક્તો ની હાજરીમાં ગામમાંથી બાપાની શોભાયાત્રા નીકળી.

દિલ્હી મહિલા મંડળ દ્વારા એક દિવસીય પ્રવાસ

દૌન્ડ ચૌફુલા શિરૂર યુવામંડળ અને મહિલા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી ૮ માર્ચે દૌન્ડ ચૌફુલા શિરૂર યુવામંડળ અને મહિલા મંડળે મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમને ખુબજ સુંદર રીતે ઉજવવામાં આવ્યો. છત્રપતિ શિવાજી રીજીયન.

પ્રમુખ જશોદાબેન સંગ માપુસા (ગોવા) યુવતી મંડળ દ્વારા ઉજવાયો મહિલાદિન

શ્રી કચ્છ પાટીદાર સમાજ લકડગંજ નાગપુરના મહિલા મંડળ દ્વારા મહિલા દિવસના ઉપલક્ષમાં વનડે પિકનિકનું આયોજન ઉમિયાધામ અને ભારતીદીદી ગૌશાળાની પવિત્ર ભૂમિમાં કરવામાં આવ્યું

દિલ્હી મહિલા મંડળ દ્વારા આયોજીત આ પ્રવાસમાં નાના ભુલકાઓ સહિત ૧૬૦ થી વધારે ની સંખ્યામાં ૩ બસોના માધ્યમથી લાભ લીધો.


10


11

યુ

યુવાસંઘ પૂર્વ પ્રમુખ જયંતિભાઈનાં પ્રવચનોમાંથી સાભાર...

વામંડળ ‘સેતુ’ – ગુણાતીતપુર, વર્ષ ૨૦૦૯ જાન્યુઆરી ૨૬, ભાગ - ૨. (ગતાંકથી......) હું વાત કરતો હતો કે રોગ નાં થાય, જંતુઓ નાં થાય એટલા માટે તમે ઢોરવાડો જુ દો રાખ્યો છે . પણ રોજ એક જ ટાઈમે બધી બેન-દિકરીઓ ત્યાં ભેગી થાય. તમે એકતાનો ભાવ ઊભો કરી દીધો છે . એમાંથી વલોણું થાય, એ દ્વારા આખા ગામને જે મેસેજ જાય તે ભેગા થવાથી ઊભો થાય છે . એ નક્કી રાખજો, તમારો પડોશી હોય એને રોજ મળજો, રોજ એમનાથી હાથ મીલાવજો, પડોશી સાથે સારા સંબંધો હોવા જ જોઈએ. કારણ સૌથી વધુ દુખ:દાયી પોતાનો પડોશી છે . જો તમે દરે ક જગ્યાએથી કં ઈકને કં ઈક ઓબ્ઝર્વેશન કરો તો કં ઈક એમાંથી જુ દં ુ મળતું હોય છે . એ તમારા ગામે તમને બતાવ્યું છે . ભાઈએ કીધું કે અમારે બે સમાજમાં વિભાજન થવું પડ્યું. પણ ભાઈ આપણી તો આખી આ સમાજ કે ટલાયમાં વિભાજન થયેલી છે . તમે વિભાજન કરીને પણ એક રહી શક્યા છો. તો યુવાસંઘનો હે તું પણ એજ છે . આપણી પાસે ત્રણસો એંશી યુવામંડળો યુવાસંઘ સાથે અત્યારે જોડાયેલા છે . બીજા ત્રણસો યુવામંડળોને આપણે જોડવાના છે . આ ત્રણસો યુવામંડળોને જોડવા માટે આપણે એક “સેતુ” બનાવ્યો છે , એ “સેતુ” નું નિર્માણ તમારા દ્વારા થઈ રહ્યું છે . ત્યારે મારી ગામને એટલી જ વિનંતી છે કે “સેતુ” નો કાર્યક્રમ લઈને આખા કચ્છમાં કચ્છ રીજીયન ફરી વળે ત્યારે તમારા ગામમાંથી દરે કે દરે ક કાર્યક્રમમાં જશો. આ ગામને ખાસ આમંત્રણ આપજો કારણ કે આ

વિઝન ડે વલોપમેન્ટ જયંતિભાઈ રામાણી, અમદાવાદ - નરોડા એટલું બધું યુનિક ગામ છે એની પાસે જબરદસ્ત વિચારો છે . જેટલા પણ સેતુના કાર્યક્ત થાય ત્યારે તમે ઓછામાં ઓછા પાંચ-દસ મિત્રો-ભાઈઓ અચૂક જજો. જેથી કરીને તમારા વિચારો પહોંચે, આખો કચ્છ એકબીજામાં જોડાતો થાય. શિક્ષણની વાતો થઈ, આધુનિક ખેતીની વાતો થઈ, એરન્ડાનો પાક બહુ જોવા મળ્યો. ત્યારે એમ થાય, તમે ખેતી એવી બનાવો, એરં ડાની મીલ ઊભી કરો, વગેરે આવતા’તા ત્યારે વાતો કરતા હતા. આપણાં યુવાસંઘનો એક મકસદ છે , વીસ કોર્પોરે ટ કં પનીઓ ૨૦૨૦ સુધીમાં ઊભી કરવી છે . તો તમે એવું કં ઈક ક્ષેત્ર બનાવો, યુવાનોમાંથી એક એવો વર્ગ ઊભો કરો, તમે નોકરીઓમાં કે બીજી જગ્યાએ વિચાર નાં કરો. ખેતી એટલું બધું મોટું પ્રેરકબળ છે , એમાં એટલી બધી તાકાત પડી છે , મને અહીં જોતા લાગ્યું ઈઝરાઈલનું પણ દર્શન થતું હતું. આપનાં ગામમાં બધા સાથે જમતાં હતા. ઈઝરાઈલની અંદર ચારસો પાંચસો માણસો એક રસોડે જમતા હોય એવું દૃશ્ય પણ અહીં ઊભું થાય એવું છે . તો આવા વિઝનો તમે ઊભા કરો. જે એરં ડા પાકે છે તેને ભેગા કરો અને તમે જ એની મોટી મીલ કે ફે કટરીનું આયોજન કરો. તમારો યુવાન બીજે નોકરી સર્વિસ કે સી.ઈ.ઓ થવા જાય, એના કરતાં તમે

જ કં પનીની સ્થાપના કરો અને તમારી જ કં પનીમાં એ સી.ઈ.ઓ તરીકે કામ કરે . તમારા જ પાકનું તમને મૂલ્યવર્ધીત વળતર મળે . આથી વિશેષ કઈ વાત હોઈ શકે . ઈઝરાઈલ એ જ કરે છે . તમારે આંગણે આ પાવન ઘરતી પર આવ્યા છીએ તો હું ઈચ્છું, આજે કં ઈક એવી ફે ર્મ્યુલા બને એવો નિર્ધાર કરો કે મોટી ફે કટરી અને કં ઈક જબરદસ્ત વિઝન અહીંથી જ ઊભું થાય. તમે એવું નિર્માણ કરો, આખો કચ્છ અને સાબરકાંઠા પણ જુ એ. ફે કટરીઓનું નિર્માણ કરી પોતાનો માલ પોતે જ વાપરીને વેલ્યુએડીશન જોડવું. એ મેસેજ તમારે ત્યાંથી મળતો થાય એવી આશા આ તબક્કે રાખીએ છીએ. વિશ્વનો એક નિયમ છે , જોડાવું અને છુ ટા પડવું. એમાં આ ક્રિયા જોડાણની પ્રક્રિયા ચાલી રહી છે . જોડાવવાની જગ્યાએ જો જોડાઈશું તો જ આપણે કાર્ય કરી શકીશું. એ જોડાવાની જે સાધના ઊભી કરવાની છે એ સાધના આયોજનથી થશે. સ્વર્ગ સમાન આપના ગામમાં આવવાનું થયું. કાર્યક્રમ કે આવા કોઈ આયોજન થશે ત્યારે જ આપણી યોગ્યતા સાર્થક કરી શકીશું. જયંતીભાઈએ વાત કરી કે છવ્વીસમી જાન્યુઆરીના ગોઝારો દિવસ અહીં બન્યો હતો. એ વખતે નવીનભાઈ યુવાસંઘના મંત્રીશ્રી હતા. સ્વામીનારાયણ સંપ્રદાય છે , સંતો મહાત્માઓ સાથે એમની વાત થઈ,

સનાતન ધર્મ જાગૃતિનું મૂળભૂત કાર્ય, સોર્ય સંસ્કૃતિનું જાગૃત અને ઉજાગર કે ન્દ્રસ્થાન બનશે- વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન

ખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ટીમ સાથે દક્ષિણ ગુજરાતના અગ્રણીઓ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આર.પી.પટે લ સાહે બ સાથે શુભેચ્છા મુલાકાત સાથે સમાજ ઉત્થાન અને વિકાસ માટે ની ચર્ચા.. દક્ષિણ ગુજરાતના અને કચ્છ નખત્રાણાના અગ્રણી સાથે વિશ્વમાં સહુ થી ઊંચા મંદિર નિર્માણની ચાલુ નિર્માણ કાર્યની મુલાકાતની તસવીર કાર્યની અનુપમ શરૂઆત.. શ્રીસમાજ ના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના અગ્રણીઓ સાથે સમાજ વિકાસ ની આજના સમયે વિવિધતા સભર પ્રક્રિયા ની ચર્ચા કરવામાં આવેલ. આગામી સમય માં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા માં ઉમા મન્દિર નિર્માણ ની સમાજ વિકાસ ની જ્યોત પણ અર્પણ કરવામાં આવશે. સનાતન ધર્મ ના નામે કે મા ઉમા ની આડ માં કોઈ વિધર્મી નો પરદાફાસ કરવો કે તેની ખોટી ચુંગાલમાં હવે પછી કોઈ પાટીદાર પરિવાર ના આવે તે માટે સનાતન ધર્મ જાગૃતિ ની ટીમ સર્વત્ર કાર્યરત રહશે.. સત્ય જાગૃત અને સહુ ને ઉજાગર કરવાનું કાર્ય આ

વિશ્વ ઉમિયા ના નિજ મંદિર નો અવિરત પ્રયાસ રહે શે.. જાસપુર ના આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન માં 100 એકર માં મન્દિર માત્ર પ્રતીક છે પણ અત્રે હિન્દૂ વૈદિક જાગૃતિ નું કે ન્દ્ર સ્થાન આકાર પામશે. હાલ માં જ અત્રે લા પવિત્ર સ્થળ માં લગ્ન કરવામાં આવે છે . દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદ ની કાયમી વ્યવસ્થા કરવામાં આવેલ છે .. સુંદર ગ્રીન લોન સાથે નો પ્લોટ ડે વલપ કરવામાં આવેલ છે . નાના મોટા સામાજિક પારિવારિક

કાર્યક્રમ કે એક પવિત્ર સ્થળ ની ઉજવણી કરવાનું ઉત્તમ સ્થાન આકાર પામી રહે લ છે . વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના પ્રમુખ આર.પી.પટે લ ના નેતૃત્વમાં સંઘઠન નું એક વૈશ્વિક મજબૂત સર્વાંગી વિકાસની ઇમારત ત્યાર થઈ રહી છે . આજની આ બેઠક માં સહુ આ વિશાલ પ્રોજેક્ટ માં અમૂલ્ય યોગદાન આપે અને પવિત્ર તીર્થ ધામ નિર્માણ ની વાતો ચર્ચા સર્વત્ર કરે એવી સહુ ની સાથે કરવામાં આવે તે એક કર્તવ્ય સહુ નું છે ..

એમાંથી આ ગામ આકાર પામ્યું. આમ ગામને જોડવામાં યુવાસંઘની ભૂમીકા રહે લી છે . એ બદલ યુવાસંઘ ગર્વ લે છે . નવીનભાઈ અને ડૉક્ટર પ્રેમજીભાઈ બન્ને મહાનુભાવોને અભિનંદન પાઠવે છે . યુવાસંઘને પ્લેટફોર્મ આપી એ તર્પણને નાતે તમે ઋણ ઉતારી રહ્યા છો. આખા કચ્છને જગાડવાની કોશીશ છે . યુવાસંઘે જે કામ કરી બતાવ્યું એ કામને અનુરુપ ગુણાતીતપુર ચાલી રહ્યું છે . જાણીને પણ એમ થાય, તમે સાવ કૃ તજ્ઞથી પર નથી થયા. આ પ્રસંગે તમે નવીનભાઈને યાદ કરો, નવીનભાઈનાં તમે સંસ્મરણોને વાગાળો છો. ધન્યવાદ પાઠવો છો આનાથી મોટી કૃ તજ્ઞતા કોઈ હોઈ નાં શકે . જ્યારે આજે છવ્વીસમી જાન્યુઆરીનો પર્વ છે . દેશ અને આજુ બાજુ માં તમે જોશો તો પોતપોતાનો સ્વાર્થ સર્વને રૂપાળો લાગે છે . એવું હવે પરિસ્થિતિ નિર્માણ થઈ છે . દેશ માટે કોઈને પડી નથી ત્યારે આ ગામમાંથી રાષ્ટ્ર નું નિર્માણ થાય અને સમાજ દ્વારા આપણા વ્યકિતત્વનું નિર્માણ થાય. વિવેકાનંદજીએ કીધું, સુઘરે વ્યકિત, વ્યકિત સે સમાજ, રાષ્ટ્ર સ્વયં સુધરે ગા. આ સુત્રને આપણે આગળ વધારીએ. આપ સર્વે જે રીતે યુવાસંઘ માટે કટીબધ્ધતા દાખવી છે એ ઉત્તરોત્તર વધતી રહે . દેશ માટે આપણા નેતાઓ જે કં ઈ કરી ચૂકયા એમને પણ શબ્દોથી તર્પણ કરવાનું આપણે નાં ભૂલીએ. એક છે લ્લો મેસેજ આપીને હું મારી વાત પૂર્ણ કરીશ. સમાજમાં શિક્ષણની વાત આવે ત્યારે કે ટલીક મને વેદના થાય છે . આજનો યુવાન કે વો બનવો જોઈએ! હમણાં કચ્છમાં ગૃહિણી તાલીમ શિબીર

થઈ ગઈ. ગૃહિણી તાલીમ શિબીર દ્વારા, ફક્ત ગૃહિણીને જ તૈયાર કરવાની જરુર છે એવું નથી. યુવાનને પણ તૈયાર કરવાની જરુર છે . પણ યુવાનને તૈયાર કરવાની વાત કોના હાથમાં છે ? તે બહે નોના હાથમાં છે , માતાઓના હાથમાં છે , દિકરીઓના હાથમાં છે . તે બહે નોના હાથમાં છે , માતાઓના હાથમાં છે , દિકરીઓના હાથમાં છે . મારી વાત જો જીવનમાં ઉતારવા જેવી હોય તો ચોક્સ ઉતારજો. આજની માતાઓ કે બહે નો એક જ કામે લાગી છે , કે મારા સંતાનના ટકા કઈ રીતેઊંચા આવે. એ માતાઓ એ બહે નોને મારો સંદેશ છે , તમારા સંતાનને ફક્ત ટકાથી નાં જોડજો. ફક્ત ટકા વધુ આવી જાય એવું નાં વિચારજો. એને બીજુ ં જોડે જોડે શિક્ષણ આપજો. અહીં ઘણા વડિલો, ડૉક્ટર પ્રેમજીભાઈ, ઘણા મિત્રોની વાત થઈ. વડિલો અભણ હતા, એણે આ સમાજને બેઠો કર્યો, અભણ વડિલો એક મહાન બિઝનેસમેન બને, અભણ વડિલો જો જબરદસ્ત ખેતીકર્તા બને, અભણ વડિલો પ્રોફે સર બને, ડૉક્ટરો બને. જો આવા સંતાનો અભણ માતાઓ પેદા કરી શકે તો આજે ભણેલી માતા શું નાં કરી શકે . પહે લા અભણ માતાઓ કહે તી કે દિકરા અમને બીજુ ં કં ઈ ન આવડે . તું તો ભણજે, મોટો થજે, કં ઈક એવું કરજે કે આપણે સહુ ની હારે બેસી શકીએ. આ માતાની હૃદયની લાગણી હતી એને રોપવાનો પ્રયાસ તમારા સંતાનમાં કરજો. તમારા દિકરા-દિકરીને એ રીતે મજબૂત કરજો. ફકત હરિફાઈના ક્ષેત્રથીનાં જોડજો એનામાં લાગણીનું વાવેતર કરજો. (ક્રમશ:) વધુ આવતા અંકે...

હાલોલ પાટીદાર ભવનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંઘઠન મિટિંગ

તારીખ 12 માર્ચ 2022 ના રોજ હાલોલ મુકામે કચ્છ કડવા પાટીદાર સમાજવાડી માં સમસ્ત કડવા પાટીદાર સમાજની વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના સંગઠન બાબતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું . તેમાં ડૉ રૂપલ બેન પટે લે સંગઠન નું મહત્વ, ઉમા દિવ્યરથ પરિભ્રમણ અંગેની માહિતી તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં થઈ રહે લી કામગીરીની વિસ્તૃત માહિતી આપી. આ મિટિંગમાં vuf સેન્ટ્ર લ કમિટીની બહે નો કો ચેરમેન મીનાક્ષીબેન પટે લ તેમજ મંત્રી ગીરાબેન પટે લ હાજરી આપી . વડોદરા જિલ્લા ચેરમેન પિનાકીનભાઈ પટે લ, છગનભાઈ

આરદેશણા અને બચુભાઈ પટે લ તેમજ હાલોલમાં થી કચ્છ કડવા પાટીદાર પ્રમુખ વિરજીભાઇ ગોરાણી, ધીરુભાઈ હળપાણી , ભવાનભાઈ વાગડિયા, તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહે નો ની હાજરી હતી. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન વડોદરા જિલ્લા ચેર પર્સન ભગવતીબેન પટે લ ની આગેવાની હે ઠળ થયું હતું આજ રોજ થી હાલોલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના સંગઠનની સફળતાપૂર્વક શરૂઆત થઈ અને આ કાર્યક્રમ ખુબજ સફળ રહ્યો. પુરા કાર્યક્રમ નું સંચાલન મહે ન્દ્રભાઈ ચૌધરી તેમજ નટુ ભાઈ પારસીયા એ સફળ રીતે કરે લ હતું, સંયોજક:-હરે શ વાઘડિયા,હાલોલ


12

મા

ણસ આ સંસારમાં જન્મ લઈને જ્યારથી સમજણો થાય છે ત્યારથી મરણ સુધી એની ઇચ્છાઓની આપૂર્તિ માટે પ્રયત્નો કર્યા કરે છે , સતત પ્રયત્નશીલ રહે તો હોય છે . જીવનમાં તેની ઇચ્છાઓ પણ વિવિધ પ્રકારની હોય છે . *સંબંધો વિશે:* માણસના એકબીજા જોડે ના વ્યક્તિગત સંબંધો વિશે વાત કરીએ તો પોતાના સંબંધો સારા રહે તે માટે સર્વે પ્રયત્નો તે જીવન પર્યંત કર્યા કરે છે . કારણ કે તેને એટલી તો સમજ હોય જ છે કે આનંદથી જીવવા માટે સૌથી મોટી અગત્યની વાત એ છે કે તે પોતાના સંબંધો અન્ય વ્યક્તિ જોડે સારા રાખે પણ રાખી શકતો નથી એ બીજી વાત છે . શા માટે મીઠા અને સારા સંબંધો નથી રાખી શકતો તે માટે તેના અંગત સ્વભાવ સહિત બીજા અનેક કારણો જવાબદાર હોય છે . તે વ્યક્તિગત સંબંધો પોતાના મા-બાપ સાથેના હોય અથવા મિત્ર સાથેના હોય કે પછી જીવન-સાથી જોડે ના હોય અથવા તો ભાઈ-બહે ન સાથેના હોય, સગાં-વ્હાલાં સાથેના હોય કે પછી તે કોઈ પણ વ્યક્તિ સાથેના હોય. કહે વાય છે કે માણસ પાસે ધન અને દોલત હોય, રહે વા માટે આલીશાન મકાન હોય, પહે રવા માટે અફલાતૂન કપડાં હોય, પણ જો તેના અન્ય લોકો સાથેના સંબંધો સારા ન હોય તો તે સુખી રહી શકતો નથી. *અમીર થવા માટે :* પોતાની જિંદગીમાં ધન અને દોલત કમાવવા માટે માણસ આકાશ પાતાળ એક કરી નાખતો હોય છે . તનતોડ મહે નત કરી નાખતો હોય છે . આમાં તેને ક્યારે ક સફળતા મળતી હોય છે , તો ક્યારે ક સફળતા મળતી પણ નથી, મળે તો આંશિક સફળતા મળતી હોય છે . અમીર થવા તે આંધળી દોડ પણ લગાવતો હોય છે . જીવન જીવવા માટે પૈસો જરૂરી છે પણ તે સર્વસ્વ નથી. જ્યારે તેને સફળતા મળે છે ત્યારે કદાચ અભિમાની બનીને ઉદ્ધત થઈ જતો હોય

જીવન - દર્પણ

છે . ક્યારે ક સફળતા નથી મળતી તો હતાશામાં ગરકાવ પણ થઈ જાય છે . જ્યારે પોતાની ઈચ્છાઓની આપૂર્તિ થઈ જાય છે ત્યારે “આ મેં કર્યું છે ” એવા મિથ્યાભિમાનમાં રાચતો થઈ જાય છે . જ્યારે ઇચ્છાઓની આપૂર્તિ નથી થતી ત્યારે નાસીપાસ થઈને દુઃખી પણ એટલો જ થાય છે . *સ્વાસ્થ્ય વિશે:* ત્રીજી વાત એ છે કે આ બધું મેળવવા પાછળ પહે લાં પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખતો નથી પણ પાછળથી તેને તે ભૂલ સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયુ હોય છે . પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે તે અનેક પ્રયત્નો કરે છે તેમાં પણ ક્યારે ક સફળ થાય છે તો ક્યારે ક સફળ નથી થતો. આનું મુખ્ય કારણ એ છે કે માણસ પોતે પ્રભુ પ્રત્યે, બ્રહ્માંડ પ્રત્યે, કુ દરત પ્રત્યે મિત્ર, સગાં-સંબંધીઓ પ્રત્યે ખુલ્લા દિલથી કૃ તજ્ઞતા વ્યક્ત નથી કરતો. પરિસ્થિતિ એવી નિર્માણ થઈ જાય છે કે પોતે કૃ તજ્ઞતાના ભાવથી વંચિત થઈ જતો હોય છે . *મશહૂ ર લેખિકા રોન્ડા બર્ન* ઉપર જણાવેલ નકારાત્મક વસ્તુઓમાંથી બહાર આવવા માટે

એક મશહૂ ર લેખિકા રોન્ડા બર્ન દ્વારા બે પુસ્તકો લખાયેલાં છે . એક પુસ્તકનું નામ છે સિક્રેટ (THE SECRET) અને બીજા પુસ્તકનું નામ છે ચમત્કાર (THE MAGIC). સિક્રેટ નામનું પુસ્તક વાંચ્યા પછી વાચક એ જાણી શકે છે કે જીવનમાં સુખી થવા માટે શું રહસ્ય છે ? તે માટે ગુપ્ત (secret) ફોર્મ્યુલા શું છે ? તેની છણાવટ ભગવાન ગૌતમ બુદ્ધ જેવા જગતના અનેક મહાન મહાપુરુષોના વિચારો દ્વારા કરવામાં આવી છે . તે પુસ્તકમાં મહાપુરુષોએ સુખી થવા માટે આપેલા કીમિયાઓ આલેખાયેલા છે . ગૌતમ બુદ્ધે સાચે જ કહ્યું છે કે માણસ જ એક એવું પ્રાણી છે કે તે વિચારી શકે છે . વિચાર કરવાની શક્તિ પ્રભુએ તેને આપેલી છે તે ઈશ્વરે આપેલું એક વરદાન જ છે . એટલુંજ નહિ, તે વિચારોમાં અજબ શક્તિ હોય છે . ગૌતમ બુદ્ધના કહે વા પ્રમાણે *”તમે આજે જે છો તે તમોએ ભૂતકાળમાં કરે લા વિચારોનું પરિણામ છે અને તમે ભવિષ્યમાં જે કં ઈ થવા માંગો છો કે થશો તે તમે આજે કરે લા વિચારોનું પરિણામ હશે”* તે વાતમાં બે મત નથી. એટલા

માટે આકર્ષણના નિયમ પ્રમાણે તમે જેવું વિચારશો તેવું થશે. સારું વિચારશો તો સારું થશે અને ખરાબ વિચારશો તો તેનું પરિણામ પણ ખરાબ જ આવવાનું છે . *આકર્ષણનો નિયમ:* “Law of Attraction” (આકર્ષણ)ના નિયમ મુજબ તમોને ભવિષ્યમાં અમીર બનવું હશે તો અમીર થવા માટે ના વિચારો કરવા પડશે. તમારી પાસે અત્યારે જે છે તે માટે પ્રભુ પ્રત્યે, સૃષ્ટિ પ્રત્યે કૃ તજ્ઞતા વ્યક્ત કરવી પડશે. તમોને સતત કૃ તજ્ઞતાના ભાવમાં રહે વું પડશે. તેનાથી વિપરીત જો તમે શિકાયતના ભાવમાં રહે શો (મારી પાસે આ નથી, મારી પાસે ફલાણું નથી) તો તમોને ગરિબાઈનો સામનો કરવો પડશે. સૃષ્ટિએ તમોને જે આપ્યું છે તેમાંથી પણ ઓછુ ં થતું જશે. આજે તમોને જે મળ્યું છે , કુ દરતે તમોને જે આપ્યું છે તે માટે કૃ તજ્ઞ રહે વું કે શિકાયત-ફરિયાદના ભાવમાં રહે વું તે તમારા હાથમાં છે . જો તમે સતત કૃ તજ્ઞતાના ભાવમાં રહે શો તો સુખને પામશો અને જો શિકાયતફરિયાદના ભાવમાં રહે શો તો વધારે દુઃખી થશો એ કુ દરતનો નિયમ છે તેવું અનેક મહાપુરૂષો કહી ગયા છે તેવું આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે . *ચમત્કાર (The Magic)* રોન્ડા બર્ન ના બીજા પુસ્તક ચમત્કાર (THE MAGIC)માં લેખિકા જણાવે છે કે માણસ જો સતત કૃ તજ્ઞતાના ભાવમાં રહે તો જીવનમાં તે જે ધારે તે પરિણામ મેળવી શકે છે . તે મેળવવા માટે લેખિકાએ અઠ્ઠાવીસ (૨૮) દિવસનો અભ્યાસક્રમ ગોઠવેલો છે , જેની પ્રેક્ટિસ કરવાથી માણસ તેના જીવનમાં જે જોઈએ તે મેળવી શકે છે . ધન, દોલત, સ્વાસ્થ્ય, મધુર સંબંધો વિગેરે વિગેરે. એટલું જ નહીં, બીજા લોકોના સ્વાસ્થ્ય માટે , પોતાના નજીકના લોકોના સ્વાસ્થ્ય માટે તે વિચારો કરે તો તે પણ તે પામી શકે છે . પણ તે માટે લેખિકા રોન્ડા બર્ન જણાવે છે કે તેઓએ સતત કૃ તજ્ઞતાના ભાવમાં રહે વા માટે દરરોજ કોશિશ-પ્રેક્ટિસ

કરવી જરૂરી છે . તે અભ્યાસ કે વી રીતે કરવો? ક્યારે કરવો? કે મ કરવો? અને કોના દ્વારા કરવો જોઈએ? તે જાણવા માટે તે પુસ્તકનું ધ્યાનથી વાંચન અને મનન કરવું જરૂરી છે . તે પુસ્તક મૂળ અંગ્રેજીમાં લખાયેલું છે પણ અત્યારે તેની ગુજરાતી અને હિન્દી આવૃત્તિ પણ અમેઝોનમાં ઉપલબ્ધ છે . તેને મેળવી શકાય છે . *કોચ ફોર લાઇફ (CFL)* લેખિકા રોન્ડા બર્ન દ્વારા જણાવવામાં આવેલ પ્રેક્ટિસ માટે સુરતમાં એક “કોચ ફોર લાઇફ” (CFL) નામની સંસ્થા આજે સત્તર (૧૭) મહિના થયા એક નવતર પ્રયોગ કરી રહ્યા છે જે નિ:શુલ્ક છે . તે નવતર પ્રયોગ એટલે રોન્ડા બર્ને લખેલ પુસ્તક “ચમત્કાર”નું બુક રીડિંગ વર્ક શોપ. આ દરરોજ થતા પ્રયોગમાં જોડાઈને હજારો માણસોના જીવનમાં બદલાવ આવ્યો છે જે ખરે ખર પ્રશંસનીય છે . તે વર્ક શોપમાં જોડાઈને તમે પણ તમારા જીવનમાં બદલાવ લાવી શકો છો અને જે જોઈએ તે મેળવી શકો છો. તે બુક રીડિંગ વર્ક શોપમાં જોડાવા માટે તમે નીચે જણાવેલ વોલિંટીઅર બહે નોનો સંપર્ક સાધી શકો છો અને જોઈતી માહિતી મેળવી શકો છો. આ આપણી જ બહે ન - દીકરીઓ છે જે આ મૂવમેન્ટમાં જોડાઈને નિ:સ્વાર્થ ભાવનાએ સેવા આપીને અનેક લોકોના જીવનમાં ખુશી આનંદ ફે લાવી રહી છે . બુક રીડિંગ વર્ક શોપમાં જોડાવા માટે કોઈપણ જાતની ફી અથવા તો ચાર્જ લેવામાં આવતું નથી. તે નિ:શુલ્ક છે . તુલસીબેન બાથાણી, થાણે 82917 97407, અનુબેન પોકાર, કલોલ 8849625590, પારૂબેન દીવાણી, નાશિક 9427139824, નીરુબેન માવાણી, નાશિક 9921283696 સંકલન : રમેશભાઈ માવજીભાઈ વાગડીયા, બેંગલુરુ સંયોજક : કૃ ષ્ણકુ માર રવજીભાઈ વાગડીયા, પુણે

પળે પળ, હર સ્થળ, હર સમાજના સમાચારો સાથે ઘરોઘર સુધીની ઉડાન ભરતી સનાતન ધર્મ પત્રિકા

વિવાર તા. ૦૩-૦૪-૨૦૨૨ ના સનાતન ધર્મ પત્રિકા ની પ્રચાર પ્રસાર સમિતિ ની કોર કમિટીના મુખ્ય લીડરોની મિટિંગ સુવિધા કે ન્દ્ર, નરોડા બિઝનેસ હબ ખાતે સવારે ૧૦-૦૦ કલાકે મળી, જેમાં સનાતન ધર્મ પત્રિકા ના ત્રણેય પ્રકાશનો, ૧. માસિક. ૨. દૈનિક પત્રિકા. ૩. ઓડિયો વીડિયો પત્રિકા, ના આર્થિક વિકાસ, તથા વર્તમાન ના પ્રકાશનો માં જરૂરી ફે રફાર અંગે શ્રી સમાજ તથા અન્ય લીડરો તરફથી મળે લ સૂચનો ઉપર વિચાર વિમર્શ કરી તેને અમલમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ સભામાં નિમ્નલિખિત પદાધિકારીઓ હાજર રહ્યા. ૧. ડો. વિઠ્ઠલભાઈ ભાવાણી. (કન્વીનરશ્રી) ૨. નવીનભાઈ લીંબાણી. (સહ કન્વીનરશ્રી) ૩. આર એન પટે લ. સી એ. (અમદાવાદ ઝોન પ્રમુખશ્રી) ૪. અરૂણભાઇ પટે લ. (શાર્પેક્ષ) (પ્રચાર પ્રસાર સમિતિ.) ૫. કાન્તીભાઈ રામાણી કોટડા જ. (પ્રકાશન સમિતિ) ૬. પુરૂષોત્તમ જે પટે લ. ગોવા. (કન્વીનરશ્રી દૈનિક પત્રિકા)

૭. ગૌરાંગભાઈ ધનાણી. (દૈનિક પત્રિકા મુખ્ય સંયોજક.) ૮. અમૃતભાઈ એસ નાકરાણી. (સભ્ય તથા જાહે રાત વૃદ્ધિ સમિતિ.) ૯. વિપુલભાઈ પોકાર. ( પ્રિન્ટિંગ વિભાગ. પ્રચાર પ્રસાર સમિતિ.) ૧૦. અશોકકુ માર કે રં ગાણી. (પ્રિન્ટિંગ વિભાગ. પ્રચાર પ્રસાર સમિતિ.) આ આયોજન અંગે ની બેઠક માં જય રામાણી

અને ભાવનાબહે ન પણ સામેલ થયા હતા. સમય ને અનુરૂપ અને વૈશ્વિક લેવલ પર સામાજિક સમાચાર હવે સત્વરે પહોંચે તેવી જ રીતે વિશ્વમાં વસતા આપણાં સનાતની પાટીદાર પરિવાર પણ પોતાની વાતો લખે અને ત્યાંની જાણકારી આપે તે હે તુસર તેવા સેવાભાવી સઁયોજકો ને પણ સમાવેશ કરવામાં આવશે. અન્ય ભાષામાં પણ પત્રિકા નું વાંચન થઈ શકે તેવી ટે ક્નિકલ વ્યવસ્થા પણ આગામી સમયે ઉભી

કરવામાં આવશે. ગુજરાતી ઘરે ઘરે સામાજીક વિષય નું વાંચન થાય તે પણ ખૂબ જરૂરી છે એટલે દરે ક ઘર પરિવાર માં સ્થાનિક ભાષા ભલે બોલી શકાય પણ ગુજરાતી ભાષા તેમાં પણ આપણી કણબી ની ભાષા નો ઉપયોગ એ પણ ખૂબ જરૂરી છે કે મકે એ આપુવાળા ને એ ભાઈવારી શબ્દ પ્રયોગ થવા જોઈએ તે ખૂબ આવકાર્ય છે .. આમ વિવિધતા સાથે ઘર ઘર પત્રિકા હર ઘર પત્રિકા નું મિશન વ્યાપક બને તે માટે શ્રીસમાજ ની ખંડ અને પ્રભારી વ્યવસ્થા ઝોન સાથે સંકલન કરી ને સ્થાનિક ઘટક સમાજ ના પત્રિકા ના સઁયોજક સાથે સુમેળતા સાધે એવો રોડ મેપ બનાવી ને કાર્યશાળા ના પદ ધર્મ સહુ બજાવે તેનો આ પાયલોટ પ્રોજેક્ટ બને તેવી આશા ખાસ આર.એન.પટે લ સીએ સાહે બે ઝોન પ્રમુખ તરીકે વ્યક્ત કરી હતી. સંયોજક મિત્રોને વિનંતી કે સમાચાર સંકલન કર્તા ને મદદરૂપ થવા તમારા દ્વારા મોકલવામાં આવતા સમાચાર/માહિતી શક્ય એટલા સંક્ષેપમાં જરૂરી વિગતો સાથે મોકલો. બીન જરૂરી વિશેષણો, કે જૂ ના પરિચય આપવાની જરૂર નહોય તો કાપ મુકીને ટું કા કરી શકાય જેથી વધુ સમાચારો નું પત્રિકા માં સમાવેશ કરી શકાય. ફોટાઓ પણ છુ ટક છુ ટક મોકલવામાં આવે તો તેની પ્રિન્ટિંગ ક્વોલિટી જળવાય.


13 લિસા હિંમત પોકાર , કકપા સનાતન સમાજ ના બનશે જસ્ટિસ્ટ JMFC & CJJD (JUDGE N MAGISTRATE) CLASS 0ne OFFICER, CJJD =CIVIL JUDGE JUNIOR DIVI. (જસ્ટિસ્ટ ) બનશે એનો પોકાર પરિવાર માં આનંદ નો ઉત્સવ થયો. નારાયણભાઈ તથા વાસંતીબેન ની પોત્રી. હિંમતભાઈ તથા દીપાબેન ની સુપુત્રી. હાલે, ઔરં ગાબાદ. કચ્છ માં કાદીયા નાના. ગામનું અને નારાયણભાઈ પોકાર પરિવાર નું નામ રોશન કરશે. આપણી સમાજ માં પ્રથમ બેરિસ્ટર વિરે ન્દ્રભાઈ, વેલાણી સાહે બ અને તે પછી નાનાલાલ ઉકાણી સાહે બ. પહે લા બને મુંબઈ માં પ્રેક્ટિસ કરે લ અને હવે પ્રંભુ ને પ્યારા થયા છે . નાનાલાલ ઉકાણી આજે વાપી માં રહી દમણગંગા ટાઈમ્સ નું ડે ઈલી સમાચાર પત્રક ખૂબ સરાહનીય રીતે ચલાવે છે . એમણે વકીલાત કચ્છ માં ખૂબ કરી અને જાગૃતિ નામનું મુખ પત્રક માસિક સામાજિક માટે પ્રસિદ્ધ કરવામાં એમનું ખૂબ યોગદાન રહે લ છે . યુવક સઘની સ્થાપના માં પણ એમનું ઉત્તરદાયિત્વ રહે લ છે . એમની બે દીકરી મિતલબેન જેઓ આપણી સમાજ ના પ્રથમ જસ્ટિસ્ટ બન્યા ને તેઓએ વડોદરા ગાંધીનગર અમદાવાદ શહે રમાં સિનિયર જસ્ટિસ્ટ તરીકે ફરજ અદા કરે લ છે . હાલ માં તેઓ ઇન્દોર માં ફરજ અદા કરે છે .. આજે આપણે બીજા જસ્ટિસ્ટ તરીકે પરીક્ષા પાસ કરી ને સમાજનું નામ એક

અલગ જ પ્રતિષ્ઠિત પદ ધર્મ બજાવવા તરફ જઈ રહ્યા છે . આપણે સહુ તેમની સફળતા માટે આજે વીર તાળીઓથી બિરદાવીએ... આપણી સમાજ નું એડવોકે ટ પંચામૃત સંઘઠન માં અલગ અલગ શહે રમાં બેસ્ટ વકીલાત કરતા વકીલો છે . ખાસ નોંધ લેવા જેવી બાબત એજ કે વડોદરામાં ઠાકરાણી પરિવાર માં એકજ સાથે રહી કાર્ય કરતા આઠ એડવોકે ટ છે . તેવીજ રીતે હાલ જ અવસાન થયેલ સિનિયર વર્તમાન હાઇકોર્ટ ગુજરાત ના એડવોકે ટ રામાણી સાહે બ અને એમનો પરિવાર પણ સક્ષમતા પુરવાર કરે લ છે અને સફળ થયા છે અને અનેક કે કેપી યુવાઓ ને એડવોકે ટ માટે ગુરુ પણ બન્યા છે . આવા જ વર્તમાન સમયે ગુજરાત હાઇકોર્ટ માં નાકરાણી એસોસીએટ એટલે રવાપર ના દક્ષેશભાઈ અને શ્રીમતી કૌશલબેન ની ચેમ્બર પર નાકરાણી એસોસીએટસ ની નેઇમ પ્લેટ જોઈ ને જરૂર આનંદ થશે અને બને લક્ષ્મીનારાયણ સ્વરૂપે ખૂબ

નોલેજ પૂર્વક સફળ સિનિયર વકીલ તરીકે ઉત્કૃષ્ઠ ફરજ અદા કરે છે . આવીજ એક નોંધ અત્રે લેવી છે દિનેશભાઇ નાકરાણી જેઓ ખમામ ની કોર્ટ માં પબ્લિક પ્રોસિક્યુટર એટલે સરકારી વકીલ તરીકે ફરજ અદા કરે છે . આવીજ એક ગીતાબેન નાકરાણી જેઓ એડવોકે ટ થયા બાદ પરણિત થઈ ને સતારા માં બાળકો ની સંભાળ અદભુત કરી અને એ બાળકો સમજણા થયા એટલે 40 વર્ષ ની ઉંમરે તેઓ હવે જીવન નું એક લક્ષ વકીલાત કરવી એ કોટ પહે રી ને સતારામાં સંસ્થાઓ માં કાયદાકીય કાર્ય પણ કરે છે અને કોર્ટ માં રુઆબ થી દલીલ પણ કરે છે . આવા અનેક સ્તરે આપણી સમાજનું પંચામૃત સક્રિય ભૂમિકામાં કાર્યરત છે . ત્યારે આજે આ પંચામૃતમાં તુલસીના પાન જેવું અદભુત લીસાબેન ની સફળતા મળી છે જે સવિશેષ ગૌરવ બનવા જઈ રહ્યું છે .. લિસા : ૮૬૬૯૦૯૫૯૭૬ *હિંમતભાઈ- ૯૪૦૪૯૮૯૦૯૦ શ્રીસમાજ પ્રચાર અને પ્રસાર સમિતિ આ સફળતા પ્રાપ્ત કરનાર દીકરી લીસાબેન અને ખાસ માતા પિતા અને સ્થાનિક સમાજ વ્યવસ્થાને અભિનદીત કરે છે બિરદાવે છે ...

શ્રી અ ભા ક ક પા યુવા સંધ રામસેતુ કાઉન્સિલ તેલંગણા આંધ્ર પ્રદેશ (TAP) રિજીયન શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંધ, રામસેતુ કાઉન્સિલ, તેલંગણા આંધ્રા પ્રદેશ (TAP) રિજીયન ની સ્વર્ણિમ કાર્યશાળા નું રવિવાર તા. 27 માર્ચના રોજ ઉમિયા ભવન વિશાખાપટનમ ખાતે આયોજન કરવામાં આવેલ. સ્વર્ણિમ કાર્યશાળા નો શુભઆરં ભ TAP સમાજ ના પ્રમુખશ્રી કાંતિલાલ ગોરાણી, વિશાખાપટનમ સમાજ ના પ્રમુખશ્રી શાંતિભાઈ પોકાર, વિશાખાપટનમ મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી લક્ષ્મીબેન પોકાર, TAP યુવાસંઘ રિજીયન ચેરમેન તુલસીદાસ રામાણી, ફોરે સ્ટ કાઉન્સિલ પ્રેસિડે ન્ટ દીપક દિવાણી, રામસેતુ કાઉન્સિલ સેક્રે ટરી મહે શ પોકાર અને કે ન્દ્રીય યુવાસંઘના પ્રચાર પ્રસારના કન્વીનર ઉમેશ રં ગાણીના વરદહસ્તે કરવામાં આવેલ. પ્રથમ સેશન ના પ્રથમ વકતા રામસેતુ કાઉન્સિલ સેક્રે ટરી મહે શ પોકારે કેં દ્રીય યુવાસંધની કાર્ય પદ્ધતિથી ત્રીસતરીય માળખા અને બેનર પર વિસ્તાર થી સમજણ પુરી પાડે લ. કેં દ્રીય યુવાસંધના પ્રચાર પ્રસાર કન્વીનર ઉમેશ રં ગાણીએ કેં દ્રીય યુવાસંધની 13 થિમ પર પ્રકાશ પાડે લ. ડો. મુકતી લિંબાણીએ “આપણાં પારિવારિક જીવનની સાથે સમાજીક

શ્રી રત્નાગીરી સિન્ધુદુર્ગ જિલ્લા પાટીદાર સમાજની કારોબારી સભા-લાંજા 28-03-22ના બપોરના 3-00 વાગે પાટીદાર ભવન લાંજા મુકામે શ્રી રત્નાગીરી સિન્ધુદુર્ગ જિલ્લા પાટીદાર સમાજની કારોબારી સભા પ્રમુખશ્રી છગનભાઈ ધોળુના અધ્યક્ષ સ્થાને મળે લ હતી મંત્રી હરિભાઈ છાભૈયા દ્વારા સૌ હોદ્દેદારોનું સ્થાન ગ્રહણ કરાવી દિપ પ્રાગટય કરવામાં આવ્યું. મહામંત્રી કાંતિભાઈ દ્વારા સૌ ઉપસ્થિત સમાજજનોનું શાબ્દિક સ્વાગત સાથે સાથે દિવંગત આત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ. મંત્રી હરિભાઈ દ્વારા ગત મિટિંગની મિનિટ્ સનું વાંચન અને સભામાં તેને બહાલી આપી. આવેલ પત્રોનું વાંચન અને સમીક્ષા મહામંત્રી કાંતિભાઈ દ્વારા આને ખજાનચીશ્રી મોહનભાઇ દ્વારા આવક જાવકના હિસાબોની રજુ વાત કરી જેને સભાએ બહાલી આપી. જીલ્લા યુવાસંઘની ગત ગતિવિધિના અને આગામી કરવાના કાર્યોનો અહે વાલ પ્રમુખ સંજુ છાભૈયા દ્વારા આપવામાં આવેલ. જિલ્લા મહિલાસંઘના અહે વાલ પ્રમુખ શ્રીમતી રૂક્ષમણીબેન ભોજાણી દ્વારા આપવામાં આવેલ. ઝોન સમાજ અને કે ન્દ્રીય સમાજનો વિસ્તૃત માહિતી સાથેનો અહે વાલ DMG ઝોન સમાજના

પ્રમુખશ્રી પુરષોત્તમભાઈ રૂડાણીએ આપેલ. શ્રી જિલ્લા સમાજ રચિત સમૂહ લગ્ન સમિતિનો અહે વાલ મહામંત્રી ધનસુખભાઈ ભગત અને હિસાબ ખજાનચી વિશ્રામભાઈ રૂડાણી દ્વારા આપવામાં આવેલ. ચાલુ સમૂહ લગ્ન સમિતિનો કાર્યકાળ પૂર્ણ થતાં નવી સમૂહ લગ્ન સમિતિની રચના કરવા માટે જિલ્લા સમાજના હોદે દારો અને સલાહકારશ્રીઓને જવાબદારી આપવામાં આવેલ. વડીલો દૂ નીચે પ્રમાણેની આગામી બે વર્ષ માટે ની સમૂહ લગ્ન આયોજન સમિતિની જાહે રાત કરવામાં આવેલ. પ્રમુખશ્રી- મોહનભાઇ લીંબાણીચિપલુન, ઉપપ્રમુખ-

કાંતિભાઈ પોકાર-કનકાવલી, દિનેશભાઇ રૂડાણી-લાંજા, અને જગદીશભાઈ ધોળું-દાપોલી. મહામંત્રી- વિશ્રામભાઈ રૂડાણીરાજાપુર. મંત્રી-રમણભાઈ ઠાકરાણીપડે લ, સહમંત્રી- હરે શભાઇ ચૌધરીરત્નાગીરી, ખજાનચી- વિનોદભાઈ ધોળું -લાંજા, સહ ખજાનચી- ચંદુલાલ દિવાણી-કું ડાળ. સમાજ વિકાસ બાબતે ઉપસ્થિત સૌ સભ્યોએ પોતાના વિચારો આપેલ હતાં જેમાં હાલમાં સમયની માંગ છે તે અનુસાર હાલની નવી પેઢીમાં આધ્યાત્મિક વિચારોનું સિંચન થાય તે માટે ના કાર્યક્રમ કરવા બાબતે ચર્ચા બાદ સમાજની ત્રણે પાંખો દ્વારા આગામી સમયમાં આવા ધાર્મિક કાર્યક્રમો કરવા બાબતે નકી કરવામાં આવેલ અને આ

બાબતે પ્રમુખશ્રી છગનભાઇએ પોતાના સકારાત્મક વિચારો મુકેલ. આગામી સમયમાં આવા કાર્યક્રમો માટે આગળ આવી કાર્યો કરીશું. સમાજ વિકાસ અને એક સમાજ શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે જિલ્લા સમાજના વિસ્તારમાં સંપર્ક યાત્રા બાબતે આગામી સમયમાં આયોજન કરવાનું નકી કરવામાં આવેલ. કે ન્દ્રીય સમાજની ભુજ મુકામે જે જમીન સંપાદન કરે લ છે તે માટે ભૂમિ દાન બાબતે મહામંત્રી કાંતિભાઈએ સૌને માહિતી આપેલ હતી અને આ ભુમી દાન માટે સૌ સ્વૈચ્છિક રીતે આપ સૌ આગળ આવો તેવી અપીલ પ્રમુખશ્રી છગનભાઇએ કરે લ. ઝોન સમાજના પ્રમુખશ્રી પુરષોત્તમભાઈ રૂડાણીએ કે ન્દ્રીય સમાજની વિવિધ સહાય યોજના બાબતે માહિતી આપેલ અને આ ભૂમિ દાન માટે સમાજના સૌ પ્રતિનિધિઓને વધુ માં વધુ નોંધ કરાવે તેવી વિનંતી કરે લ હતી. દૂર દૂર થી આ સભામાં આવી સમાજ વિકાસ માં અમૂલ્ય યોગદાન આપવા બદલ પ્રમુખશ્રી એ સૌને અભિનંદન પાઠવ્યા. અંતમાં સહમંત્રી વિનોદભાઈએ ઉપસ્થિત સૌ સભ્યોનો આભાર માનીને સભા પૂરી જાહે ર કરે લ હતી. સંયોજક: રામણિક ઠાકરાની,

જવાબદારી કે વી રીતે સંભાળી શકશું” તેની વિસ્તૃત જાણકારી આપેલ. બપોર બાદના સત્રમાં ભગવાનદાસ પોકાર (સિકં દરાબાદ)એ Master our Life with great experience પોતાની આગવી શૈલીમાં રજૂ કરે લ. ફોરે સ્ટ કાઉન્સિલ પ્રેસિડે ન્ટ દિપક દિવાણી (સિકં દરાબાદ)એ પણ લિડરશીપ સ્કિલ, યુવાસંધ નું મહત્વ, પોતાના જીવન દરમિયાન મળતી તકો નો સહી સમય પર કે વી રીતે ઉપયોગ કરવો અને ટીમ મેનેજમેન્ટે ને સવિસ્તાર સમજાવેલ. અંતમાં TAP ઝોન સમાજના પ્રમુખશ્રી કાંતિલાલ પ્રેમજી ગોરાણીએ કાર્યશાળાની ફળસ્તુતિ અને આશિર્વચન આપેલ.TAP રિજીયન ચેરમેન તુલશીદાસ રામાણીએ પોતાની ટીમના પ્રોત્સાહન અને પદ ધર્મ અંગે અભિપ્રાય વ્યક્ત કરે લ. અંતમાં રિજીયન ચિફ સેક્રે ટરી ગીરીશ જાદવાણીએ સ્વર્ણિમ કાર્યશાળા માં ઉપસ્થિત સૌનો આભાર માની રાષ્ટ્ર ગાન સાથે કાર્યશાળા પૂર્ણ જાહે ર કરે લ. સંયોજક :જસવંત સુરાણી

અંકલેશ્વર ખાતે યોજાયો મહિલા જાગૃતિ અભિયાન “નારી જાગેતો સવાર”

અંકલેશ્વર સનાતન મહિલા મંડળે તા.૨૫/૩/૨૦૨૨ ના ઉમા ભવનના હોલમાં કે ન્દ્રીય યુવાસંઘના આધ્યાત્મિક સમિતિના લીડર અંજુબેન ધોળુંના સાંનિધ્ય માં યોજ્યું મહિલા જાગ્રુતિઅભિયાન ….”નારી જાગે તો સવાર” મહિલા મંડળ પ્રમુખશ્રીમતિ લીલાબેન નાકરાણીના વડપણ હે ઠળ બહોળી સંખ્યામાં મહિલા શક્તિ મળી જેમાં અંજુબેને સમાજમાં ધર્મ જાગ્રુતિ સાથે મહિલા ઉત્થાન કરી અંધશ્રદ્ધા નિવારણ જેવા વિષયો સાથે YSK-યુવા સુરક્ષાકવચ તેમજ આધ્યાત્મિક સમિતિ માં પરિવાર પ્રાર્થના વિશે ખાસ માહિતી આપી અને નારી પોતાનું સાચું સ્વરૂપ ઓળખી, પોતે જ પરિવાર નો આધાર સ્તંભ છે . તેની અનુભૂતિ કરાવી. સંયોજક: અમૃતભાઈ નાકરાણી


14

પ્રેરણા દાયક વાત, “ખોટ જશે તો ખેતી કરીશ”

શબ્દો છે અજંતા ગ્રુપના જયસુખભાઈ પટે લ ના. એમણે પોતાના બિઝનેશ ના અનુભવો જણાવતી વખતે કહ્યા છે . અજંતા ઓરે વા ગ્રુપ ઓફ કં પનીઝ ના સુપ્રીમો પાટીદાર રત્ન જયસુખભાઈ પટે લે સૌ પ્રથમ વખત પોતાની જિંદગી ના અનુભવો ‘ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ’ માં વર્ણવ્યા હતા. ‘સરદાર પટે લ ધામ મિશન’ અંતર્ગત ગાંધીનગર માં ‘ગ્લોબલ પાટીદાર સમિટ’ માં સંબોધન કરતા જણાવ્યું હતું કે પોતે ક્યારે ય ક્યાંય સ્પીચ આપી નથી. એ તેમનો પહે લો જ અનુભવ છે તેમ જણાવી પોતાના કોલેજકાળ વિશે સહજતા થી કહ્યું કે હું ભણતો હતો ત્યારે લોકો મને ઉઠીયાણ વિદ્યાર્થી તરીકે જોતા. મારા પરિવાર ના તમામ સભ્યો સંયુક્ત બિઝનેશ માં જોડાયેલ હતા પરં તું મારા હિસ્સા માં જીવન નો પહે લો બિઝનેશ હળવદ ના કડીયાણા ગામે સુગર ફે ક્ટરી નો આવ્યો હતો. ખૂબ મહે નત કરી પણ ધંધો ના ચાલતા ફે મિલી બિઝનેસ માં આવવા નું પરિવારે કહ્યું પરં તુ જીવન માં પહે લો ખોટનો ધંધો ના કરવા નો હોય. માટે ગમે તેમ કરી રોકાણ બહાર કાઢ્યા પછી જ એ ધંધો છોડવા નું નક્કી કર્યું. એ અરસા માં શેરડી ના ધંધા માં

તેજી રહે તા રોકાણ ઉપરાંત નફો કરી એ નફા ની રકમ ગાયો ના ધર્મદા માં આપી હળવદ નું કડીયાણા ગામ છોડ્યા નું જણાવ્યું હતું. બાદ માં જયસુખભાઈ પટે લે ફે મિલી બિઝનેસ માં... ઘડિયાળ, કે લ્ક્યુલેટર હોમ એપ્લાયનસીસ સહિત ના બિઝનેસ માં ભારત માંજ નહીં બલ્કે વિદેશ માં કે મ નામના કમાયા તે અંગે ના અનુભવો વર્ણવ્યા હતા. અંત માં જિંદગી ના મહત્વપૂર્ણ અનુભવ અંગે જણાવતા તેમણે કહ્યું કે “ચાઈના ની વારં વાર ની તેમની મુલાકાતો બાદ સીએલએફ લેમ્પ ના બિઝનેસ માં જંપલાવ્યુ.” ફિલિપ્સ, ઓસરામ, હે વેલ્સ સહિત ની કં પનીઓ ને હં ફાવી દઈ સીએલએફ અને એલઇડી લેમ્પ માં એક વર્ષ ની ગેરંટી આપવા ની શરૂઆત અજંતા એ કર્યા બાદ તમામ કં પનીઓ ને આ સિસ્ટમ લાવવી પડી હોવા નું ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે સીએલએફ લેમ્પ ના શરૂઆતી સમય માં ફિલિપ્સ કં પની ૩૫૦/- માં જે લેમ્પ વેચતી તે લેમ્પ ઓરે વા એ ૧૨૦/- રૂપિયા માં એકવર્ષ ની ગેરંટી સાથે વેચવાનું શરૂ કરતાં ફિલિપ્સ કં પની ના માલિકે તેમને આમ ધંધો કરશો તો ખોટ માં જશો અને ગેરંટી આપવા નું બંધ કરવા ભાર પૂર્વક જણાવ્યું હતું. આ તકે જયસુખભાઈ પટે લ એ

સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે ‘’મારે એક જ પુત્ર છે અને એ યુએસએ છે , બાપા એ ૫૦ વિઘા જમીન આપી છે ”. જો ખોટ જશે તો ખેતી કરીશ અને ગેરંટી તો આપીશ જ. એમ જણાવી જયસુખભાઈ પટે લે અંત માં કહ્યું હતું કે ધંધો કરવા માં મને હં મેશા મારા થી ઉંચી કં પનીઓ ને સળી કરવા ની મારી આદત રહી છે . જયસુખભાઈ પટે લ ની આપવિતી આજના યુવાનો માટે દિવાદાંડી સમાન છે . નવા જૂ ના વ્યવસાય સાથે સંકળાયેલા ઓને માર્ગદર્શન આપ્યું છે . મોટાભાગના કે .કે .પી. યુવા ઉદ્યોગપતિઓ ને વારસામાં જમીનો મળી છે . માટે હિંમત કરી ને આગળ વધવું જોઈએ. ચડતી પડતી તો જીવન માં આવતી રહે શે. તમાને વારસામાં મળે લી જમીનો કોઈ પણ સંજોગોમાં વેચવાનું વિચારશો પણ નહીં. એટલું કરજો. એ હશે તો તમને ગમે તેવી પરિસ્થિતિમાં પણ સધિયારો ‌રહે શે. મકાન રોડ પર હોય તો તેની કિંમત ઊંચી ગણાય. ખેતર રોડ પર હોય તો તેની કિંમત ઊંચી ગણાય. પરં તુ.. પરં તુ જો માણસ રોડ ઉપર હોય તો તેની કિંમત ગણાતી નથી.... માટે સ્થાવર મિલકત વહેં ચવા વિચારવું પણ ના જોઈએ ..... સંકલન:- કા.વા.રા.

કોટડા (જ) વાસીઓ ની આતુરતાનો અંત આવ્યો

કો

ટડા (જ.) મુકામે તા. ૨૫/૧૧/૨૦૨૧ ના રાત્રે થયેલ મારામારી સાથે ની તકરાર ના કે સ માં કડવા પાટીદાર ના ૨૨ જણ વિરુદ્ધ સામે પક્ષે ફરિયાદ નોંધાવી. ૧૧ જણને બીજાજ દિવસે પોલીસ અરે સ્ટ કરીને લઈ ગઈ. તેમને લાંબી પ્રક્રિયા બાદ ૩૦/૧૨ ના જામીન મળતાં તે મા ઉમિયાને શરણે રહ્યા. કારણકે તેમને “તાલુકા હદપારનો હુ કમ” હતો. ૨૨/૩/૨૨ ના આ હુ કમ રદ થતાં તેઓ લાંબા અંતરાળ બાદ ગામમાં પરત પધાર્યા. જે ઉપલક્ષમાં સમાજ તથા કોટડા(જ) વાસી ઓ દ્વારા સ્વાગત સન્માન કાર્યક્રમ સાથે લક્ષ્મીનારાયણ મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. વિગતે જોઈએ તો પ્રારં ભના દિવસો માં સ્થાનિક સમાજો સાથે શ્રીસમાજના પ્રમુખશ્રી તથા હોદ્દેદારો નખત્રાણા મામલતદર શ્રી ને આવેદન આપવામાં સાથે રહ્યા. તો સંત સમાજ, વિ.હિ.પ તથા આર એસ એસ જેવી નામી સંસ્થાઓ સાથે સમગ્ર હિંદુ સંગઠનો તથા ભિન્ન ભિન્ન સમાજના અગ્રણીઓ એ પણ આ સંદર્ભમાં આવેદન આપી ને વિરોધ દર્શાવ્યો. સામે પક્ષે ગંભીર આ પક્ષો સાથે ભયંકર કલમો જોડી કે સ નોંધાવતાં જામીન મળવા મુશ્કેલ હોતાં તેની પ્રક્રિયા લગભગ એક માસ

ચાલતા અંતે ૩૦/૧૨/૨૧ ના જામીન તો મળ્યા પરં તુ તાલુકા હદ પાર ની રીતે. હવે કુ લ ૨૧ જણ તાલુકા હદપાર હુ કમ તથા તેઓમાંના મોટા ભાગના પારિવારિક તથા સ્થાનિક સમાજ સાથે યુવક મંડળના મુખ્ય જવાબદાર કાર્યકર્તા હોતાં તેમનાં અંગત કાર્યો સાથે સામાજિક પ્રવૃતિઓ પણ ૪ માસ જેટલા લાબા ગાળા માટે ઠપ પડીગયી. માતાજી એ આશરો આપતાં આ ત્રણ માસ જેવો સમય આ યુવાનોને માતાજીના સાનીધ્યમાં વાંઢાય ઉમિયા માતાજી સંસ્થાન માં રહે વાની સગવડ ટ્ર સ્ટના હોદ્દેદારશ્રીઓએ મીટિંગમાં નિર્ણય કરીને વિનામૂલ્યે કરી આપ્યો. આ સંદર્ભ ના સમાચારો શ્રી સમાજ ની મિડીયા તથા સનાતન ધર્મ પત્રિકા ના માધ્યમથી વખતો વખત આપવામાં આવેલ છે . તા.૨૩/૩/૨૦૨૨ ના તાલુકા હદ પાર દુકમ રદ થતાં ૨૧ યુવાનો પરત “માદરે વતન કોટડા” માં એક અંતરાળ પછી પધાર્યા જેવો માહોલ સર્જાયો. તેમના સ્વાગત સન્માન સ્થાનિક સમાજના અગ્રણીઓ, યુવક મંડળના સર્વે ભાઈઓ, મહિલા મંડળની બહે નો સાથે કોટડા વાસી વૈષ્ણવ સમાજના ભાઈઓ-બહે નો દ્વારા કરવામાં આવ્યો જે એક ઐતિહાસિક ઘટના બની. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ પેહલી સ્વર્ણિમ કારોબારી સભા ૨૧-૨૩

યુવાસંઘ ટર્મ ૨૧-૨૩ ની પેહલી કારોબારી સભા તા. ૩૦/૦૪ અને ૦૧/૦૫/૨૨ ના ચિંચવડ, પુના ખાતે આયોજીત કરે લ છે સર્વે યુવાસાથી સેન્ટ્ર લ હોદેદાર, CCM, સેન્ટ્ર લ થીમ (મિશન) લિડર્સ, PDO, RC, RVC, RCS, સેન્ટ્ર લ સલાહકાર સભ્યો અચૂક “કારોબારી સભા” ૩૦/૦૪ અને ૦૧/૦૫/૨૨ ના સર્વે યુવા સાથિયો હાજર રહી સમાજ વિકાસ ના કાર્યોને તથા આપડા યુવાસંઘ ના સ્વર્ણિમ મહોત્સવ ની તયારી હે તુ તથા ચૈતન્ય,સ્ફ્રુર્તી અને ઉત્સાહના સ્પંદન આપવા અનુગ્રહ સહ આપણી સમાજ વિકાસ નિષ્ઠાની પ્રતિતી કરાવવા પ્રાર્થના.

નોંધ. ૩૦/૦૪/૨૨ શનિવાર કોર ટીમ ની મીટીંગ તથા રજિસ્ટ્રેશન સાંજે ૫:૦૦ વાગ્યાં પછી.. તા ૦૧/૦૫/૨૨ કે ન્દ્રીય યુવાસંઘ કારોબારી સભા સવારે 9.00 વાગે. સ્થળ : શ્રી ક.ક.પા. સનાતન સમાજ ભવન , ચિંચવડ (પુના) - આપણી આ સભાઓ માં સર્વ યુવા સાથી મિત્રોએ રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત રહે શે. રજીસ્ટ્રેશન લિંક અને અન્ય મહત્વની જાણકારી ટૂં ક સમયમાં આપવામા આવશે. ભરત છાભૈયા મહામંત્રી કે ન્દ્રીય યુવાસંઘ

નિશાંત છાભૈયાને રાષ્ટ્ર પતિના વરદ હસ્તે ૩rd જળ પુરસ્કાર તખતગઢ ગ્રામ સરપંચ. તખતગઢ ગામના સરપંચ નિશાંત છાભૈયા એ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે . તેઓ દ્વારા ગ્રામ પંચાયત ને સન્માનીય એવોર્ડ મળ્યો છે . તૃતીય રાષ્ટ્રીય જળ પુરસ્કાર મહામહિમ રાષ્ટ્ર પતિ રામનાથ કોવિંદ વરદ હસ્તે ભારત સરકાર જળ શક્તિ મંત્રાલય જલ સંસાધન નદી વિકાસ ઓર ગંગા સંરક્ષણ વિભાગ દ્વારા જલ સંરક્ષણ પ્રબંધન કે કાર્ય મે ઉત્કૃષ્ટ પ્રયાસો કરને હે તું સર્વ શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પશ્ચિમ ઝોન

તેમનું તિલક સાથે રક્ષાસુત બાંધી આરતી ઉતારી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, મહાઆરતી બાદ સૌ યુવાનો હાજર વડીલોના આશીર્વાદ લીધા ત્યારબાદ સહુ પોતાને ઘતે ગયા હતા. આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આપણી કે ન્દ્રીય સમાજ તથા માતૃ સંસ્થા ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાય નો પુરૂ યોગદાન મળ્યું જ્યારે શ્રી સમાજે એમના પર લાદવામાં માં આવેલ ધારાઓને હળવી કરવા માટે ગૃહમંત્રી સહિતના રાજકીય નેતાઓ સાથે રૂબરૂ મળી ચર્ચા કરી જેના પરિણામ સ્વરૂપે આજે સમાજ ના યુવાનો ઘરભેગા થઈ શક્યા. શ્રી ઉમિયા માતાજી ટ્ર સ્ટ અન્નક્ષેત્રે પણ “બાળકો ભાવે” યુવાનોને મા ના ખોળામાં આશરો આપી ખૂબ સહયોગ તથા સાંત્વના સાથે હિંમત આપી છે ત્યારે આ “સંસ્થાનો આભાર માનતો પત્ર” ૨૧ જણે સહી કરી સંસ્થાના મંત્રીશ્રી ને આપ્યો હતો. જેની નકલ આ સાથે સામેલ છે . મિત્રો, આ માત્ર કોટડા જ. નો જ પ્રશ્ન નથી રહ્યો હવે તો આ પ્રશ્ન વિધર્મિઓ સાથે સમસ્ત સનાતની હિંદુઓ નો બની ગયો છે જે શ્રી અ.ભા.ક.ક.પા સમાજના માર્ગદર્શન મુજબ ચાલી રહ્યો છે .આ પ્રકરણમાં ઘાયલ થયેલ “ભરત નાયાણી” ભલે શારિરીક સ્વસ્થ થયો છે પરં તુ હજુ પણ માનસિક સ્વસ્થતા મેળવી શક્યો નથી જે ગંભીર બાબત છે ભવિષ્યમાં આવી ઘટનાઓ બને તો તેના માટે સામનો કરવાનો માર્ગદર્શન આ ઘટના થી મળે છે . ખાસ નોંધનીય બાબત છે કે આ યુવાનો પોતાની ખેતી, વ્યવસાયના મુખિયા તો છે જ સાથેસાથ મોટાભાગના યુવાનો કોટડા (જ.) ગામ ની મુખ્ય સંસ્થાઓ જેવી કે સ્થાનિક સમાજ તથા યુવક મંડળના પણ મુખ્ય હોદ્દેદારો છે . જેથી કરી છે લ્લા ચાર માસથી ગામમાં શ્રી સમાજ તથા યુવક મંડળની પ્રવૃતિઓમાં બ્રેક લાગી ગયો છે . હવે તેમના આવતાં પ્રવૃત્તિઓથી ગામમાં ધમધમાટ પુનઃ ચાલુ થશે એવી આશા રાખીએ.... કા.વા.રામાણી.

શ્રેણીમાં સાબરકાંઠા જિલ્લાની તખતગઢ ગ્રામ પંચાયત ને પ્રથમ નંબર પુરસ્કાર પ્રદાન કરવામાં આવેલ છે .

સ્વામી સચિદાનંદ પેટલાદને અવોર્ડ એનાયત Swami Sachchidan ji receives the padma Bhushan award from president Ram Nath Kovind, for his work in Literature and Education

ખેલ મહાકું ભના આયોજનમાં જિલ્લા અધિકારી તરીકે સનાતની પાટીદાર

અરવલ્લી જિલ્લા કક્ષાની કરાટે /ટે કવોન્ડો ભાઈઓ અને બહે નોની રમતમાં ટે કનીકલ ઓફિશિયલ(મુખ્ય નિર્ણાયક) તરીકે સાબર રીજીયનના ખજાનચી અલ્પેશભાઈ રામાણી ની તથા રમત ગમત કચેરી અરવલ્લી જિલ્લામાંથી આયોજન કમિટી માં સાબર રીજીયન સ્પોર્ ટ્સ કન્વીનર કે વિનભાઈ કાલરીયાની નિમણુંક કરવામાં આવેલ.. સંયોજક: ધ્રુવ ચૌહાણ

વડીલ વંદના કાર્યક્રમનું આયોજન ભુજ મહિલા મંડળ

પ્રમુખશ્રીમતિ રીનાબેન ગંગારામ ચૌહાણ મહામંત્રીશ્રીમતિ સુનિતાબેનના નેતૃત્વમાં શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન મહિલા મંડળ ભુજ દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરે લ હતું. જેમાં ૭૦ વર્ષથી ઉપરની વયના ૬૦ વડીલોનું સાલ અને રુદ્રાક્ષની માળા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.


15 સૌરાષ્ટ્ર રીજીયન SUR. ( ગ્રીનલેન્ડ કાઉન્સિલ) GLOBAL IVF સ્વર્ણિમ કાર્યશાળા સૌરાષ્ટ્ર રીજીયન ની પ્રથમ એવી સ્વર્ણિમ કાર્યશાળા ઝાલાવાડ ડીવીઝન ની યજમાની ચોટીલા ખાતે જોલી એન્જોય રિસોર્ટમાં યોજાયેલ જેમાં આમંત્રિત સેન્ટ્ર લ તેમજ કાઉન્સિલ ના હોદ્દેદારો નું સ્વાગત રીજીયન ના હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલ. આમંત્રિત લિડર્સ તેમજ મેહમાનોને સ્થાનગ્રહણ રીજીયન ચીફ સેક્રે ટરી નિખિલ વાસાણી દ્વારા કરાવામા આવેલ. ડો. દર્શન સુરેજા (GLOBAL IVF ) એ સ્વર્ણિમ કાર્યશાળાના સ્પોન્સર તરીકે યોગદાન આપેલ હતુ. સ્વર્ણિમ કાર્યશાળા માં પધારે લા સૌરાષ્ટ્ર રીજીયન ના ચેરમેન ડૉ. જયેશ ભગત, રીજીયન IPC વિપુલ પોકાર, ગ્રીનલેન્ડ કાઉન્સિલ પ્રેસિડે ન્ટ CA પંકજ પારસિયા, ગ્રીનલેન્ડ કાઉન્સિલ સેક્રે ટરી મિનેશ વાડિયા , સેન્ટ્ર લ પ્રેસિડન્ટ હિતેશ રામજીયાણી, સેન્ટ્ર લ IPP ડો. વસંત ઘોળુ, રીજીયન વાઇસ ચેરમેન દિલીપ સાંખલા, કે ન્દ્રિય શ્રીસમાજના ઉપપ્રમુખ જેન્તીભાઈ રામાણી (લાકડાવાળા), સૌરાષ્ટ્ર ઝોનના પૂર્વ પ્રમુખ ચંદ્રકાન્તભાઈ સેંઘાણી, સૌરાષ્ટ્ર ઝોનના પૂર્વ મહામંત્રી બાબુભાઈ વાસાણી, સેન્ટ્ર લ યુવાસંઘ સેક્રે ટરી નિલેશ સુરાણી, નર્મદા કાઉન્સિલ પ્રેસિડે ન્ટ ડો.વિપુલભાઈ છાભૈયા, રામસેતુ કાઉન્સલીંગ પ્રેસિડે ન્ટ જયેન્દ્ર રૂડાણી, સનાતન ધર્મ પત્રિકા કન્વીનરશ્રી ડો. વિઠ્ઠલ ભાવાણી, ઝાલાવડ ડિવિઝન ચેરમેન જીતેન્દ્રભાઈ લીંબાણી, પૂર્વ કચ્છ રીજીયન સુરેશભાઈ ભગત, ઉત્તર ગુજરાત રીજીયન ચેરમેન ચંદ્રકાંતભાઇ પોકાર, સર્વ હોદ્દેદારો રીજીયન ની પ્રથમ કાર્યશાળાના સાક્ષી બનેલ.

પ્રોગ્રામની શરૂઆત દિપ પ્રાગટ્ય અને મહિલા કારોબારી સભ્ય દ્વારા પ્રાર્થનાના સુર સાથે કરવામાં આવેલ. પધારે લ સર્વ હોદ્દેદારોનું શાબ્દિક સ્વાગત સૌરાષ્ટ્ર રીજીયનના ચેરમેન ડો.જયેશ ભગત દ્વારા કરવામાં આવેલ. સૌરાષ્ટ્ર રીજીયનના હોદ્દેદારો તેમજ ૧૩ થીમના કન્વીનર અને સાથી PDO નો પરિચય સૌરાષ્ટ્ર રીજીયનના PRO (પ્રવક્તા) ચેતન પોકાર દ્વારા કરવામાં આવેલ. નર્મદા કાઉન્સિલ પ્રેસિડે ન્ટ ડૉ. વિપુલભાઈ છાભૈયા દ્વારા કાર્યશાળા પ્રસ્તાવનાની માહિતી પૂરી પાડે લ. સનાતન ધર્મ પત્રિકા ના કન્વીનર ડૉ. વિઠ્ઠલભાઈ ભાવાણીએ યુવાસંઘના ઈતિહાસ અને તેના મૂળભૂત ઉદ્દેશો વિશે માહિતગાર કરે લ. પ્રથમ સેશન માં ગ્રીનલેન્ડ કાઉન્સિલ પ્રેસિડે ન્ટ CA પંકજ પારસિયા દ્વારા ત્રિસ્તરીય માળખા વિશે માહિતી આપેલ જેમાં થ્રી લેયર સ્ટ્રક્ચર 0૧) સેન્ટ્ર લ બોડી, 0૨) રિજિયન બોડી ,0૩) યુવા મંડળ વિશે સૌને સમજાય તે રીતે પ્રોજેક્ટર દ્વારા સૌને માહિતગાર કર્યા. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ ની ટીમ નો પરિચય, કાઉન્સિલ લેવલની માહિતી આપેલ. ગ્રીનલેન્ડ કાઉન્સિલ સેક્રે ટરી મિનેષ

વાડિયા દ્વારા વહીવટી માળખું અને પોટ્રોકોલથી સૌને માહિતગાર કર્યા જેમાં કયા પ્રોગ્રામમાં કે વી રીતે ની વ્યવસ્થા હોવી જોઈએ, કોને અધ્યક્ષ સ્થાન આપવું જોઈએ આવી બધી માહિતી આપેલ. સેન્ટ્ર લ ના IPP ડો. વસંત ધોળુ દ્વારા સનાતન ધર્મની શરૂઆત તથા યુવા સંઘ ની શરૂઆત ની ચળવળો વિશે સૌને માહિતગાર કર્યા. 13 થીમના ઉદ્દેશો વિશે માહિતગાર કરે લ. સૌરાષ્ટ્ર ઝોનના વડિલો હીરાલાલ પજવાણી લીંબડી, ચંદ્રકાંતભાઈ સેંઘાણી જસદણ અને બાબુભાઈ વાસાણી જોરાવરનગર દ્વારા પોતાના અનુભવો રજુ કરે લ. યુવાઓની સમાજ પ્રત્યે ની ભાવના ને વંદન સહ આશિર્વાદ પાઠવેલ. કે ન્દ્રિય શ્રીસમાજના ઉપપ્રમુખ શ્રી જયંતીભાઈ રામાણી (લાકડાવાળા) એ યુવાસંઘ અને સમાજ વિશે વિગતવાર માહિતી આપી. “કે ર યોર પોર્ટફોલિયો” ના મુદ્દા પર સમાજ, યુવા મંડળ કે યુવાસંઘ વગેરેમાં તમે સારા કાર્યો કરો પરં તુ તમારા પરિવારની સાથે પોતાના બિઝનેસને પણ પૂરતો સમય આપીને જ સમાજ કે યુવાસંઘના કાર્યો કરવા શીખ આપી હતી. વર્તમાન સેન્ટ્ર લ પ્રેસિડે ન્ટ હિતેશ રામજીયાણીએ પોતાનો દ્રષ્ટિકોણ સભા

સમક્ષ વિગતવાર રજુ કરે લ. સૌરાષ્ટ્ર રીજીયન ચેરમેન ડો. જયેશ ભગતે “લક્ષ્ય પર આપણું ધ્યાન કે વી રીતે કે ન્દ્રિત કરી શકાય” બાબત પર ભાર મૂક્યો હતો સાથે ઇતિહાસમાં થયેલી ભૂલોમાંથી શીખીને ફરી વખત તે ભૂલો ના કરવી જોઈએ તેવું સૂચન તેમણે કર્યું હતું. ભૂતકાળની ભૂલોમાંથી શીખીને આપણો વિકાસ અવશ્ય કરી શકીએ છીએ. વરચુઅલ મેરેથોન, 108 સૂર્યનમસ્કાર, આવનાર પ્રોગ્રામો અને ફિટનેસ વર્ષની ઉજવણી વગેરે બાબતે માહિતી આપેલ હતી. લગ્ન સંબંધિત સમિતિ ને કે વી રીતે કાર્યરત કરી શકાય તેની પણ માહિતી આપેલ હતી ગ્રીનલેન્ડ કાઉન્સિલ CA પ્રેસિડન્ટ પંકજ પારસીયા, કાઉન્સિલ સેક્રે ટરી મિનેષ વાડિયા અને IPP વિપુલ પોકાર દ્વારા મેન્ટર તરીકે સંચાલન તેમજ વર્ક શોપનું આયોજન કરવામાં આવેલ. દરે ક થીમના મેન્ટર દ્વારા ચિંતન - મંથન કરવામાં આવેલ. અંતે આભાર વિધિ સૌરાષ્ટ્ર રીજીયનના જોઈન્ટ સેક્રે ટરી ગિરીશ નાકરાણી દ્વારા કરવામાં આવી. પ્રવક્તા (PRO)ચેતન પોકાર (રાજકોટ વેસ્ટ) સૌરાષ્ટ્ર રીજીયન

ધી નાગપુર ટીમ્બર મર્ચન્ટ એસોસીએશનની વાર્ષિક સભા ધી નાગપુર ટીમ્બર મરચન્ટ્સ ની સામાન્ય સભા, ટીમ્બર ભવન, નાગપુર માં મળે લ જેમાં દ્વિવાર્ષીક ચુનાવ બુધવાર પ્રમુખશ્રી તા.23-03દિનેશભાઈ પટે લ 2022 ના રોજ સંપન્ન થયેલ જેમાં પાટીદાર પાટીદાર ભાઈઓમાં નિયુક્ત થયેલ હોદ્દેદારો... પ્રમુખ દિનેશ મહામંત્રીશ્રી મણિલાલ નટવરભાઈ પટે લ. સામાણી ઉપપ્રમુખ શંકરલાલ કે પટે લ. માનદ મંત્રી નટવર એ પટે લ મંત્રી વિનોદ એમ પટે લ. ખજાનચી ડાયાલાલ એલ પટે લ. કારોબારી સભ્યો.... લક્ષ્મીદાસ કે પટે લ, હસમુખ આર પટે લ, કિશોર એન પટે લ, દિનેશ જે પટે લ, શાંતિભાઈ એસ પટે લ, કરશનભાઈ આર પટે લ, મહે ન્દ્ર એમ પટે લ, દીપેશ બી પટે લ, અશોક એસ પટે લ, ની વરણી થઈ છે .

છાંયડો, માનવ સેવા સંઘ, સુરત

વિદર્ભ રીજીયન દ્વિતીય કારોબારી સભા વિદર્ભ રીજીયન ની દ્વિતીય કારોબારી સભા તારીખ 27/03/22 અને રવિવાર સવાર 9.00 કલાકે શ્રી પાટીદાર મિત્ર મંડળ ની યજમાની માં વિદર્ભ રીજીયન પ્રમુખશ્રી જગદીશભાઈ વાસાણી ના અધ્યક્ષ સ્થાને પાટીદાર ભવન ઘાટરોડ માં આયોજિત થયેલ. ઉપસ્થિત સભ્યો નું શાબ્દિક સ્વાગત અને અભિવાદન શ્રી પાટીદાર મિત્ર મંડળ ઘાટરોડ ના મહામંત્રી શ્રી શૈલેશભાઈ દિવાણી દ્વારા કરવા માં આવેલ. રીજીયન મહામંત્રીશ્રી રાહુ લભાઈ ભાવાણી દ્વારા ગત મીટીંગની મીનીટ બુક નું વાંચન કરવામાં આવેલ. રીજીયન ખજાનચી શ્રી મનોજભાઈ મૈયાત દ્વારા હિસાબ નું વાંચન કરીને બહાલી મેળવેલ રીજીયન મિશન ચેરમેન શ્રી દિનેશભાઈ પોકારે 13 સમિતિના કન્વીનર ની જાણકારી આપેલ. હે લ્થ એન્ડ ડિઝાસ્ટર સમિતિના

કન્વીનર શ્રીમતી અર્ચનાબેન રં ગાણી, સામાજિક અને આધ્યાત્મિક સમિતિના કન્વીનર શ્રીમતી જ્યોતિ બેન સેંઘાણી, મેટ્રોમોનિયલ કન્વીનર શ્રી મહે શભાઈ દિવાણી, યુવા ઉત્કર્ષ સમિતિના કનવેનર શ્રીમતી બીજલબેન સેંઘાણી, એજ્યુકેશન એન્ડ ટે લેન્ટ સમિતિના કનવેનર શ્રીમતી લિસાબેન નાકરાણી દ્વારા આગામી દિવસો માં કાર્યક્રમો ના આયોજન કરવાની ની ઈચ્છા જાહે ર કરે લ જેને સભાએ સર્વ સંમતિ થી મંજૂરી આપેલ. રીજીયન અંતર્ગત આવનાર 13 સમિતિઓ ના કાર્યોને અતિવેગ આપવા રીજીયન મહામંત્રી રાહુ લભાઈ ભાવાણી દ્વારા દરે ક થીમ માટે 3 -4 જણા ની સમિતિ બનાવા વિષય ચર્ચા કરવા માં આવેલ. વિદર્ભ રીજીયન ના ડિવિઝનલ ચેરમેન અને સેક્રે ટરી તેમજ યુવા મંડળ ના પ્રમુખ અને મંત્રીશ્રી દ્વારા ગત સમય

માં પોતાના કાર્યક્રમો ની જાણકારી આપેલ. આમંત્રિત યુવાસંઘ સેન્ટ્ર લ ના મિશન ચેરમેન શ્રી નટવરભાઈ સામાણી, યુવા ઉત્કર્ષ સમિતિ ના કે ન્દ્રીય કન્વીનર નિશાંતભાઈ રામાણી, હે લ્થ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિ ના કે ન્દ્રીય કન્વીનર નવીનભાઈ જબવાણી, ફોરે સ્ટ કોન્સિલ PDO શ્રી ધીરજભાઈ પોકારે કે ન્દ્ર ની ગતિવિધિ ની જાણકારી આપેલ. રીજીયન ચેરમેન જગદીશભાઈ વાસાણીએ સર્વે સમિતિ ના કનવેનરોને કાર્યક્રમો ને સમયસર પૂર્ણ કરવા પ્રોત્સાહિત કરે લ સાથે YSK ને અતિવેગ આપવા માટે વિદર્ભ રીજીયન ના પદાધિકારી કારોબારી સભ્યો તેમજ યુવા મંડળ ના પ્રમુખ અને મંત્રીશ્રી ને પ્રોત્સાહિત કરે લ. અંતે રિજીયન PRO શ્રી વિકાસભાઈ ખીમાણી દ્વારા ઉપસ્થિત સર્વે સભ્યો નો આભાર માની સભા ને પૂર્ણ કરવા માં આવી. પ્રવક્તા, વિકાસભાઈ ખીમાણી વિદર્ભ રીજીયન

“છાંયડો” સંસ્થા સુરત અને દક્ષિણ ગુજરાત ની જનતા માટે સાચેજ આરોગ્ય માટે નો એક છાંયડો વટવૃક્ષ બની રહ્યું છે જે આ સંસ્થા મોઘીદાટ આરોગ્યની જરૂરિયાતને સરળ બનાવીને સામાન્ય વ્યક્તિને નિઃશુલ્ક સેવા કે મ આપી શકાય તે માટે સતત ચિંતા અને આયોજન પણ કરે છે . કોરોના ના વિપરીત કાળ માં તે સંસ્થાનું વિશેષ યોગદાન રહ્યું છે . આવી સંસ્થાના શરૂઆત થી જ ભામાશા દાતાશ્રી લાલજીભાઈ ભાવાણી પરીવાર નું તેમાં સતત યોગદાન રહે લ છે . આ સંસ્થામાં તેઓનું આથી અગાઉ પણ બે કરોડ થી વધુ રકમ સહાય સ્વરૂપે અર્પણ કરે લ છે અને હાલ માં જ વડીલ આપણા રસલિયા ક્ચ્છના લાલજીભાઈ ભાવાણી દ્વારા હોસ્પિટલ નિર્માણ માં જમીન સંપાદન માં પણ સિંહફાળો રહ્યોને આજ ભૂમિ પૂજન નું કાર્ય પણ એ આપણી સમાજના પરિવાર દ્વારા જ કરવામાં આવેલ જેનું આજે જાહે રમાં સન્માન થઈ રહ્યું છે . આ પ્રસંગે સુરત ના અનેક ભામાશાઓની અદભુત

હોસ્પિટલ નિર્માણ ના સમયે દક્ષિણ ગુજરાત સમાજ ઝોન ના અગ્રણીઓની સાથે ઉપસ્થિતિ રહે લ. જ્ઞાનવત્સલ સ્વામીજીની અમૃતવાંણી માં તેમના આવા અનેક યોગદાનની સહુ સમક્ષ સરાહના કરવામાં આવી અને કહે વાયું કે “પોતાના માટે ” તો તમામ પશુઓ પણ પેટ માટે કરે છે પણ “પર” માટે કરે તેજ સાચો માનવ હોય છે . દક્ષિણ ગુજરાત ઝોન સમાજ વતીથી વડીલશ્રી લાલજીભાઈ ભાવાણી પરીવારને હૃદયપુર્વકના અભીનંદન પાઠવીએ. આવી ભવ્ય જે “આવતીકાલની સવિશેષ જરૂરિયાત છે ” અને સાચેજ મહામારીના સમયે સહુ એ અનુભવ્યું અને નોંધ પણ કરી જેને ધ્યાને લઇને આ ભવ્ય હોસ્પિટલ માં સહયોગી બનવા અંગે ઝોન સમાજ ના અગ્રીમ સેવકોએ કારોબારી સમક્ષ દરખાસ્ત પણ મૂકી છે જેથી આગામી નિર્માણ ના સમયે સહુ ની સહમતી મેળવીને વ્યક્તિગત કે સંઘઠન દ્વારા સહયોગી થવું તે નક્કી કરવામાં આવશે.. wસંકલન-ગૌરાંગ ધનાણી આરોગ્ય અને ડિઝાસ્ટર મિશન ટીમ.


16 શિવ મંદિરની સુવર્ણ જયંતીની ધામધૂમથી ઉજવણી શાંતિપુરા કં પા, તા. ધનસુરા ખાતે શિવ મંદિરની સુવર્ણ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. તા. ૨૧/૦૩/૨૦૨૨, સોમવાર. ધનસુરા તાલુકાના શાંતિપૂરા કં પા માં પૌરાણિક શિવ મંદિર ની સુવર્ણ જયંતિ નિમિત્તે ગ્રામજનો દ્વારા અષ્ટકું ડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામ માં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને પ્રસંગ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી. સંયોજક: પ્રતિક લીંબાણી

કે ન્દ્રીય સમાજના જમીન વિકાસમાં જોડાવા આતુર વધુ એક સોપાન સનાતન ધર્મ પત્રિકાના પ્રતિનિધિઓએ શ્રી સમાજ દ્વારા ભુજ ખાતે સંપાદિત જમીન ની મુલાકાત લીધી. આ સમયે શ્રી સમાજ ના મંત્રીશ્રી વિનોદભાઈ ભગત તથા કચ્છ/સૌરાષ્ટ્ર પ્રભારી શ્રી દામજીભાઈ વાસાણી હાજર હતા. હાલ સંપાદિત પ્લોટ ના વિકાસ કાર્યો માં પ્રવાસીઓ ની સુવિધા માટે જમીનની સાથે આવેલા સ્વિમિંગ પુલનો જરૂરી ફે રફાર સાથે ડે વલપ કરવામાં આવી રહ્યો છે સાથે સાથે જમીન લેવલનું કાર્ય પણ જેસીબી મશીન દ્વારા ચાલુ છે . થોડા સમય પહે લા પાણી ના બોર તથા ફિલ્ટર પ્લાન્ટ નું કામ પૂર્ણ થવાથી જરૂરી પાણી સ્વિમિંગ પૂલ માટે ઉપલબ્ધ છે . ટું કસમયમાંજ લગતી અન્ય જરૂરીયાતો ના વિકાસ પછી જ્ઞાતિ જનોને શ્રી સમાજ તરફથી પર્યટન ના ભાગ રૂપે સ્વિમિંગ પૂલની ભેટ મળશે એવું મંત્રીશ્રી

વિનોદભાઈ એ જણાવ્યું હતું. આ સમયે સનાતન ધર્મ પત્રિકા ના કચ્છના પ્રતિનિધિઓ કાન્તીભાઈ રામાણી, કોટડા (જ), બાબુભાઇ કે શરાણી, માનકુ વા તથા ધીરજભાઈ ભગત, વિથોણ ગાંધીધામ, અંજાર તથા ભુજ શહે રના વ્યવસાયિક પ્રતિષ્ઠાનો ના પ્રતિનિધિઓ ની સનાતન ધર્મ પત્રિકા માટે જાહે રાતો સંકલન માટે મુલાકાત કરી પરત ફરતા આ સંકુલ ની મુલાકાત લીધી હતી

પશ્ચિમ કચ્છ રિજિયન દ્વારા નર્મદાબેન સેંઘાણીના ઠે ર ઠે ર મોટીવેશનલ કાર્યક્રમ અંતર માઈલીપા નો મુંજારો છે એટલે તો ‘મોટિવેશન’ પ્રોગ્રામ કરવા પડે છે . ( સાંગનારા , દયાપર , નેત્રા , વિરાણી મોટી , વિથોણ , નવી મંજલ , પલીવાડ , આણંદપર , સાયરા , વેશલપર ,ખીરસરા (રોહા) ગામેં યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનની યુવા ઉત્તકર્ષ થીમ અંતર્ગત નર્મદાબેન સેંઘાણીનો “સાંપ્રત સમાજની સમસ્યા” વિષય પર મોટીવેશનલ કાર્યક્રમને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે ,અને તેનું લાઈવ ટે લિકાસ્ટ ફે સબુક પેજ “Ek Zalak” પર બતાવવામાં આવી રહ્યું છે . લોકો ખૂબ સારો પ્રતિસાદ પણ આપી રહ્યા છે . દેશલપર ગૂંતલીમાં અને આગામી દિવસોમાં રિજીયનના અનેક ગામડાઓ મોટીવેશનલ પ્રોગ્રામ કરવા ને માટે આતુર. હાલ જે સમાજ્જનોમાં સમસ્યાઓ ઉદભવી છે તેનું નિરાકરણ વડીલો વહે લી તકે ઈચ્છી રહ્યા છે .. કે મ ન ઈચ્છે..? બળદ ગાંડાની સાથે આંગતોડ કરે લ મહે નતે જ પ્રોપર્ટી અને પૈસાટકે સુખી કર્યા છે . યુવાધન આડે રસ્તે જાય એ કોઈ માવતરને ન ગમે અને અંતરમાં મુંજારો થાય એ નક્કી છે . લાસ્ટ એકાદ દાયકા થી પાટીદારોના યુવાધનને કોઈકની નઝર તો લાગી છે ..જાણે દારૂ કં પનીના છોકરાઓ ને ઉછે રવાની જવાબદારી લઇ લીધી હોય એમ ‘બોટલ’ પીવે, પછે ભલે ને ગમે એટલાનો ‘ટોટલ’ થાય.. આમને આમ ચાલ્યું તો શરીર તો જશે સાથે સંપત્તિ એ નક્કી પડ્યું છે . હજુ ઘણું મોડું નથી થયું. દિવસ ઉગે ને લગ્નમાં નવીનતા જોવા મળે ..!! આસપાસની દેખાદેખી એટલી છે

મધ્ય મહારાષ્ટ્ર રિજીયન કાર્યશાળાનું ભવ્ય આયોજન

SABKKP યુવાસંઘ મધ્ય મહારાષ્ટ્ર રીજીયન 2021-23 ની પ્રથમ કરોબારી સભા તેમજ “3M ડે કોર સ્વર્ણિમ કાર્યશાળા” તા. 5 અને 6 માર્ચ 2022 ના રોજ રીજીયન ચેરમેન શ્રી હિમ્મતભાઈ દિવાણી ના નેતૃત્વમાં ખાનદેશ વિભાગની યજમાનીમાં ચાલીસગાવ ખાતે ખુબજ સફળતા પૂર્વક પાર પાડવામાં આવેલ. જેમાં પ્રથમ સત્ર તા. 05/03/2022 (શનિવાર) કારોબારી સભામાં અજેન્ડાની કાર્યસૂચિમાં સ્વાગત, સ્થાનગ્રહણ, પ્રાર્થના, શ્રદ્ધાંજલિથી લઈ નાશિક-નગર વિભાગની પુનર રચના જેવા મહત્વના નિર્ણયો લેવાણાં. વિશેષતામાં શ્રીઅભાકકપા યુવાસંઘના મહામંત્રી શ્રી ભરતભાઈ છાભૈયા (પુના) તેમજ તેમની ટીમ જગદીશભાઈ, વસંતભાઈ, નરસિંહભાઈ દ્વારા યુવાસંઘના લોગોનું ઈનોગ્રશન કરવામાં આવેલ. અંતે પ્રમુખશ્રીના ઉત્બોધન બાદ રાષ્ટ્ર ગાન સાથે સભાનું સમાપન થયેલ. તેમજ સાથે સાથે સાંજના ભોજન બાદ ચાલીસગાંવ યુવા મંડળ ની સંપર્ક યાત્રા નું પણ આયોજન સફળતા પૂર્વક પાર પાડવામાં આવેલ.

દ્વિતીય સત્રની શરૂવાત તા 06/03/2022 (રવિવાર) ના સેન્ટ્ર લના કૃ ષિ અને પર્યાવરણના કન્વિનિયર શ્રી અંબાલાલભાઈ પોકાર (નાશિક) સાથે આવેલા મહે માનો દ્વારા વૃક્ષારોપણ સાથે કરવામાં આવેલ. ત્યાર બાદ પ્રાર્થના, સ્વાગત અને સન્માન બાદ કાર્યશાળાનો હે તુ આફતને અવસરમાં બદલીયે ઉપર પ્રમુખ શ્રી હિમ્મતભાઈ દિવાણી (ઔરં ગાબાદ) દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ. ઓશન કાઉન્સિલના પ્રમુખ શ્રી વિનોદભાઈ ભાવાણી (બેંગ્લોર) દ્વારા ત્રિસ્તરીય માળખાથી લોકોને અવગત કરે લ. યુવાસંઘમાં અભિવ્યક્તિની તક અને કૃ તજ્ઞતાનું માર્ગદર્શન મધ્ય મહારાષ્ટ્ર રીજીયનના સલાહકાર શ્રી કાંતિભાઈ સાંખલા (સિન્નર) દ્વારા આપવામાં આવેલ. યુવાસંઘમાં મારી ફરજ અને મારી જવાબદારી ઉપર માર્ગદર્શન યુવાસંઘના અનુભવી શ્રી પ્રકાશભાઈ માવાણી (મુંબઈ) દ્વારા આપવામાં આવેલ. ટી બ્રેક બાદ MMR રીજીયનના મિશન 2021-23 માટે 13 થીમ લીડરો દ્વારા ગોલ સેટિંગ કરવામાં આવેલ. તેમજ સ્વર્ણિમ કાર્યશાળાનો ફલશ્રુતિ સંદેશ MMR રીજીયનના મિશન ચેરમેન શ્રી દિપકભાઈ ભગત (નાશિક) દ્વારા આપવામાં આવેલ. અંતે ઓશન કાઉન્સીલના પ્રમુખ શ્રી વિનોદભાઈ ભાવાણી તેમજ MMR રીજીયન પ્રમુખ શ્રી હિમ્મતભાઈ દિવાણી ના ઉપબોધન બાદ આભારવિધિ, રાષ્ટ્ર ગાન સાથે બીજા સત્રનું સમાપન થયેલ. SABKKP યુવાસંઘ. મધ્ય મહારાષ્ટ્ર રિજીયન.

કે લગ્નમાં ખર્ચો કરો એટલો ઓછો છે ..! આપણી આસપાસ ઘણીબધી જ્ઞાતિ અને સમાજો પરિવાર કે મ ઊંચા આવે એ દિશામાં પ્રયત્નશીલ બનતો જાય છે .વ્યવહાર ટૂં કા કરતો જાય છે , અમથા ખોટા ખર્ચાવાળા રિવાજો ને તિલાંજલિ આપી રહ્યા છે .ઓછુ ં હતું તે હાલ એક મામેરું લઇ જતી રે લગાડી બજારમાં આવી ગઈ છે . યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન અને હાલ ભાગેડુ લગ્નમાં માવતરો આ પીડા નો સામનો કરી રહ્યા છે . પ્રેમમાં પાગલ અને અંતર વાસનામાં લયલૂંટ દીકરીઓ જ્યારે એમ કહી દે કે તમે કોણ છો..? હું તો તમને ઓળખતી એ નથી..? આજકાલ પોલીસ સ્ટેશનમાં આસાનીથી દિકરીઓ પોતાના માવતરને ઓળખવા એ રાજી નથી.. ઇતર જ્ઞાતિમાં છોકરાઓના પ્રેમમાં પાગલ દીકરીઓ ખરે ખર હદ કરે છે . જેમને બાળપણ થી યુવાની સુધી ખૂબ લાડ લડાવ્યા હોય અને ‘દીકરા’ કરતા એ દીકરીની બાપે બધી ઈચ્છા પૂરી કરી હોય. અને જ્યારે કહ્યા વગર ઘરે થી બીજા ઘરના ઉંબરે ચાલી જાય ત્યારે બાપને તો પરવરીશમાં કાંઈ ખામી રહી ગઈ એવો વસવસો તો ચોક્કસ પણે

થાય. મતલબ બહુ -બહુ તો 5 વર્ષથી જેમના પ્રેમમાં પાગલ હોય..! પણ આ બાપે 20 વર્ષ પ્રેમ કર્યો હોય એ ભાગેડુ ને ઝાંખો લાગે. 7 ગામમાં થયેલ “સાંપ્રત સમાજની સમસ્યા’ વિષય પર નર્મદાબેન સેંઘાણીના મોટીવેશનલ શાનદાર પ્રોગ્રામમાં ગામડે ગામમાં સ્થાનિક મંડળોના પ્રમુખ - મંત્રી અને સમાજ્જનો સાથે યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના હોદેદારો , થીમ કન્વીનર તેમજ સભ્યો પણ હાજરીરૂપી એક્ટિવિટી દર્શાવી. યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન ના ચેરમેન “શાંતિભાઈ નાયાણી , હાલ રિજીયનની કામગીરી થી સંતુષ્ટ અને જેમની વિષેશ જવાબદારી છે તેવા મિશન ચેરમેન ‘હસમુખભાઈ નાકરાણી’ રિજીયનનું મહામંત્રી શ્રી ‘રાજેશભાઇ સાંખલા’ ગ્રીન્ડલેન્ડ કાઉન્સિલ પ્રેસિડે ન્ટ પંકજભાઈ પારસિયા તેમજ સહમંત્રી ‘તુલશીભાઈ લીંબાણી’ અને યુવા ઉત્કષ થીમ કન્વીનર ‘રશીલાબેન ગોરાણી , રં જના બેન ગીતાબેન નાયાણી , પ્રકાશભાઈ ભીમાણી , વસંતભાઈ સાંખલા , નીતિન ભાઈ ભાદાણી , નવીનભાઈ પોકાર વગેરે હાજર રહ્યા હત રિજીયન ચેરમેન શાંતિભાઈ તેમજ મિશન ચેરમેન હસમુખ ભાઈ નાકરાણીએ પોતાનું ઉદબોધન આપતા જણાવેલ કે રિજીયનના આવતા દરે ક ગામડાઓમાં મોટીવેશનલ કાર્યક્રમ થવા જોઈએ સાથે નાના-નાના ગામડાઓ આસપાસના ગામો ને સાથે રાખીને કાર્યક્રમનું આયોજન કરે .. મનોજ વાઘાણી PRO. યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન

કમળાબેન ભાદાણી આણંદનું સ્ત્રી ગરીમાં ગૌરવ અવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા

વિશ્વ મહિલા દિન નિમિત્તે વડોદરા ખાતે ઝેષ્ટિ ટ્રીટ રે સ્ટોરે ન્ટમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ MLA ના હસ્તે Admirable Women Achievers of The Year ૨૦૨૨ કમળાબેન પટે લ, ભાદાણી નું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિશેષ મુખ્ય મહે માન શ્રી ડે પ્યુટી (૧) મેયર

નંદાબેન જોશી (૨) મેયરશ્રી કે યુરભાઈ રોકડીયા (૩) શ્રી મધુ શ્રીવાસ્તવ MLA ના હસ્તે ૪૦ બહે નોને ગરીમા એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યું હતું. જેમા આણંદના ડો. કાજલ નિર્મલા ભરત રાવ તેમજ કમળાબેન શ્યામજીભાઈ પટે લનું સન્માન કરવામાં આવેલ હતા.

મહિલાઓ દ્વારા ચાલીસગાવમાં ખાસ કાર્યક્રમ

તલોદ મહિલા મંડળમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મહિલા ચેરમેન ની ઉપસ્થિતિ તલોદ સમાજ દ્વારા મહિલા દિવસની ઉજવણી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મહિલા ચેરમેન ડો. રૂપાલબેન દ્વારા સહુ ને સંબોઘન કરવામાં આવશે.

નડિયાદ ખાતે મહિલા દિવસ ઉજવાયો

૦૮ માર્ચના વિશ્વ મહિલા દિવસના ઉજવણી માટે ચાલીસગાવ મહિલા મંડળ દ્વારા વરિષ્ઠ માતાઓના સન્માન કરવામાં આવ્યા. તેમજ ક્રિકે ટ મેચનું આયોજન કરવામાં આવ્યું.

નડિયાદ ઉમા મંગલ ભવન-પાર્થ નગર ખાતે મહિલા મંડળ દ્વારા ૮ માર્ચના વિશ્વ મહિલા દિન ઉજવવામાં આવ્યો.


17 પ.પૂ. શરદ ભાઈ વ્યાસ (કથા વાચક) દ્વારા સત્સંગ દિલ્હી ખાતે

શ્રી કચ્છ કડવા પાટીદાર દિલ્હી મધ્યે તારીખ ૧૦/૩/૨૨ રાત્રે ગુરુવાર ના દિવસે પ.પૂજય વંદનીય શ્રી શરદ ભાઈ વ્યાસ ( ધરમપુર )કથા વાચક દ્વારા મા ઉમિયા નો દીપ પ્રાગટ્ય કરી સત્સંગ નુ આયોજન કરવા મા આવેલ હતું કરોના કાળ અને સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ અત્યાર સુધી સમાજ વાડી મદયે કોઈ પણ કાર્યક્રમ અથવા આયોજન થાય ના હતા હાલ મા યમુના ના કાંઠે ધર્મ અને આધ્યાત્મિક ની જ્ઞાન ગંગા નુ આવતરણ પ.પૂ.સંત હરિદાસ મહારાજ ની કચ્છ થી બદ્રીનાથ પદયાત્રા મા મહારાજ હરિદાસ તેમજ યાત્રિકો નુ સન્માન મુલાકાત ,અભિનંદન પ.પૂજય શરદ ભાઈ વ્યાસ

ના દ્વારા કરવા સાથે સત્સંગ નુ આયોજન રાખવા મા આવેલ હતું શરદ ભાઈ વ્યાસ દ્વારા સત્સંગ ના સાચા અર્થ દ્વારા ચાર વેદ ના માધ્યમ થી જણાવેલ કે પરમાત્માની પ્રાપ્તિ માનવ શરીરમાં જ સંભવ છે જેથી ધર્મ પ્રત્યે પ્રીતિ રાખી ધર્મનો પ્રચાર સાથે પરિવાર ને સંસ્કાર નુ પાલન કરવો જોઈએ. આ અવસરે શ્રી સમાજ ની ત્રણે પાંખો ના હોદેદારો દ્વારા શરદ ભાઈ નુ સન્માન સાથે ભાવિ ભક્તો દ્વારા ચરણ સ્પર્શ કરવા મા આવેલ હતા નરશી ભાઈ પોકાર દ્વારા ભાવિકો ને આવકરે લ અને સત્સંગ ને બિરદાવ્યું હતું. અંતે સર્વ મહાપ્રસાદ પ્રાપ્ત કરી છુ ટા પડયા હતા સંયોજક કિશોર ચોપડા દિલ્હી

ગઢશીશા ઉમિયાનગર પાટીદાર મહિલા મંડળનો અનોખા પ્રવાસનું આયોજન

શ્રી ગઢશીશા ઉમિયાનગર પાટીદાર મહિલા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન ૮મી માર્ચે અનોખા પ્રવાસનુ આયોજન કરવામાં આવ્યું. ગત તારીખ-08 /03 /2022 ના શ્રી ગઢશીશા ઉમિયાનગર પાટીદાર મહિલા મંડળ દ્વારા મહિલા મંડળના પ્રમુખશ્રી અને તમામ કારોબારી સભ્યોના માર્ગદર્શન અને નેતૃત્વ હે ઠળ પ્રવાસના ભવ્ય આયોજનમાં ૮૫ બહે નો જોડાઈ હતી વિશ્વભરમાં ઉજવાતા મહિલા દિવસે ગઢસીસા પાટીદાર સમાજની બહે નોએ પણ આજે જ્યારે તમામ ક્ષેત્રે મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે તો તેને ઉજાગર કરવા ૮મી માર્ચે મહિલા દિવસ પ્રવાસ દ્વારા ઉજવીને સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે આપણા વેદો પણ કહે છે કે ,”નારી તું નારાયણી નારી રતનની ખાણ ,”નારી થકી પ્રગટ થયા ધ્રુવ- પ્રહલાદ સમાન “નારી એ નીતિ ,નિષ્ઠા, નિર્ણય

શક્તિ અને નેતૃત્વનું સમાજનુ પ્રતિબિંબ છે . જે સવાર થી સાંજ સુધી ઘરના તમામ કાર્યો કરીને પણ આજે વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહી છે અને વિશેષમાં પ્રવાસમાં દરે ક બહે નો ના એકબીજાના વિચારોની આપ-લે થાય, હૃદયના ભાવ અને લાગણી નજીક આવે અને કુ દરતી વાતાવરણનો નજારો માણી શકાય ,ઘરની બહાર પણ ઘણું બધું છે તે જોઈ અને જાણી શકાય એ હે તુથી મહિલા મંડળ નો પ્રવાસ ગઢશીસાથી રક્ષકવન , રૂદ્રમાતા -રુદ્રાણી ધામ ,મેકરણ દાદાની સમાધી -ધ્રંગ લોડાઇ, શ્રવણ કાવડિયા, હબાય વાઘેશ્વરી માતા ,જડે શ્વર મહાદેવ, ગંગેશ્વર મહાદેવ, વિચેશ્વર મહાદેવ - જેવા ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવતા સ્થળોએ પ્રવાસ કરીને મહિલા દિનની આનંદ અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. સંયોજક: મણિલાલ ધોળું, ગઢસીસા

શ્રી ABKKP સમાજની કારોબારી સભા, નરોડા, અમદાવાદ

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ ની કારોબારી સભા રવિવાર તા. 13-03-2022 ના રોજ બપોરના 3:00 કલાકે કચ્છ કડવા પાટીદાર સમાજવાડી, નરોડા ખાતે શ્રીસમાજના પ્રમુખશ્રી અબજીભાઈ વિશ્રામ કાનાણી ના અધ્યક્ષતાં શુભારં ભ કરવામાં આવેલ. મંત્રી અશોકભાઈ ભાવાણી દ્વારા સ્થાન ગ્રહણ - પ્રાર્થના સાથે કારોબારી સભાની શરૂઆત કરવામાં આવેલ. ત્યારબાદ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવેલ. દેવંગત પામેલ આત્માંઓ માટે બે મિનીટસ માટે મોન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. મહા મંત્રી શ્રી પુરૂષોત્તમભાઈ ભગત સભાનું સંચાલન સંભાળતા ની સાથે સભાસદો ને આવકારતા બાદ મંત્રી અશોકભાઈ ભાવાણીએ ગત કારોબારી સમિતિની મિનિટસ નું વાંચન કરવામાં આવેલ જેને બહાલી આપવામાં આવેલ. આવેલ અગત્યના ના પત્રોનું વાંચન મંત્રી મોહનભાઈ ધોળુ દ્વારા કરવામાં આવેલ. ભૂમિદાન અંગે માહિતી શ્રી સમાજ

મદાવાદ ઝોન સમાજ ના યજમાન પદે કાર્યશાળા સાથે આજે ઝોન સમાજ અને સ્થાનિક સમાજ સાથે સ્નેહમિલન સમારોહ નો દોર ઝોન સમાજના મહામંત્રીશ્રી તુલશીભાઈ ધોળુએ મહાનુભાવોનું સ્વાગત - સન્માન અને સ્થાન ગ્રહણ કરાવેલ. ઝોન સમાજ ના પ્રમુખશ્રી આર.એન.પટે લ. (સી.એ.) દ્વાર સહુ ને અમદાવાદ ઝોન વિસ્તાર ના કે ન્દ્ર સમાજ ઝોન સમાજ વિઝન ડે વલપમેન્ટ અને અન્ય સામાજિક ક્ષેત્ર વિશેષ વ્યક્તિઓની માહિતી સાથે ઝોન ની ભૌગોલિક પરિસ્થિતિ અંગે સહુ ને અવગત કરવામાં આવેલ. સ્થાનિક રિજીયન કર્તાઓ તેમજ સ્થાનિક યુવાઓ દ્વારા ખૂબ ઉત્સાહ સાથે કરવામાં આવતા કાર્યક્રમો બાબતે સહુ નું અભિવાદન પણ કરવામાં આવેલ. આ કાર્યશાળા અંગે જુ દી જુ દી સમિતિના ના લીડર ની

ટ્ર સ્ટી શ્રી ગોપાલભાઈ ભાવણી એ આપેલ .તથા દિવાળી બોણી માટે દરે ક ઝોન ને આગ્રહ કરે લ શ્રી રમેશભાઈ પારસીયા એ દરે ક ઝોન ને ભૂમિદાન માટે ઝોન વસ્તી અનુરૂપ લખાવવા અપીલ કરે લ મહામંત્રી શ્રી પુરસોત્તમ ભાઈ ભગત એ ભૂમિદાન ની દાન સરવાણી માંથી કુ માર હોસ્ટેલ અને સમાજ ભવન બનાવવા પ્રાથમિકતા અપાશે પ્રમુખ શ્રી અબજીભાઈ એ વિદ્યાસેતુ સહાય યોજના અંતર્ગત હવે એક ની જગ્યા એ બે લાખ સુધી અપાશે તેવી સભા ની મંજૂરી લીધેલ મંત્રી શ્રી મોહનભાઇ એ નિરાધાર સહાય યોજના અંતર્ગત 10લાખ સિત્તેર હજાર ચૂકવ્યા હોવાની માહિતી આપી ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ દીવાણી એ કોટડા ગામ હુ મલા ની વિસ્તૃત માહિતી આપેલ જેમાં કે ન્દ્રીય અને પશ્ચિમ કચ્છ સમાજ નો સારા સહકાર ની નોંધ લીધેલ ન્યાય પંચ સમિતિ પ્રમુખ મનુભાઈ એ નવી ન્યાય સમિતિ ની.જાહે રાત કરી જેની સભા એ બહાલી આપી જેમાં મહામત્રી તરીકે વસંતભાઈ ગોરણી ઉડ્ડપી જાહે ર થયેલ સંસ્કાર

ધામ પ્રમુખ ગંગારામભાઈ રામાણી એ સંસ્કારધામ પ્રવુતિ ની માહિતી આપેલ ઉમા એજ્યુકેસન ટ્ર સ્ટ મહા મંત્રી શ્રી રમેશભાઈ પારસીયા એ ટ્ર સ્ટ ગતિવિધિ ની માહિતી આપેલ ઉમિયા માતાજી વાઢાય ઉપપ્રમુખ ડો.પ્રેમજીભાઈ એ સંસ્થા ની માહિતી આપેલ શ્રી ભવનભાઈ લીંબાણી એ જીએમડીસી કોલેજ ગ્રાન્ટ ની માહિતી આપેલ યુવા સંઘ પ્રમુખ શ્રી હિતેશ રામજીયાણી અને મહા મત્રી શ્રી ભરતભાઇ એ યુવા સંઘ એહવાલ આપેલ મહિલા સંઘ મહા મંત્રી શ્રીમતી રમીલાબેન રવાણી એ મહિલા સંઘ એહવાલ આપેલ મુક્ત મતવ્યો બાદ પ્રમુખ સ્થાને થી શ્રી અબજીભાઈ કાનાણી એ પ્રથમ ઐતહાસિક કાર્યશાળા ને બેનમૂન ગણાવેલ અને અમદાવાદ ઝોન અને નરોડા સમાજ ને બિરદાવેલ અતિથિ દેવો ભવ ની પ્રસંશા કરે લ અમદાવાદ ઝોન પ્રવુતિ બિરદાવેલ ત્યારબાદ શ્રી સનાજ ખંડ ના દરે ક ઝોન ની મસાલા ઉદીપન કરે લ આભારવિધિ મત્રી શ્રી મોહનભાઇ ધોળું એ કરે લ સભા નું સંચાલન મહા મત્રી શ્રી પુરસોત્તમભાઈ ભગતે કરે લ રાષ્ટ્ર ગાન કરી સભા પૂર્ણ જાહે ર કરે લ.

અમદાવાદ ઝોન સમાજ સાથે સ્નેહમિલન અને પરસ્પર અભિવાદન કર્યક્ર્મ

પણ માહિતી આપવામાં આવેલ. જેમાં ખાસ અતિથિ દેવો ભવ એટલે સહુ ને આરામ અને ઉતારા ની વ્યવસ્થા સમાજ ન્યાત ના ઘરે જ કરવામાં આવેલ જેની જવાબદારી રમણિકભાઈ ની રહે લ.. જેઓ એ સહુ ને પોતાની ઉર્જાવાન વાણી

માં ખુશ કરે લ અને મળે લ મહે માનગતિ કરવાનું શોભાગ્ય ગણાવ્યું હતું.. આવી વિવિધ સમિતિ ની ઓળખ અને તેમના પ્રતિભાવ પણ મેળવેલ. ઝોન સમાજ દ્વારા શ્રીસમાજ ને સ્થાનિક ઝોન દ્વારા ભૂમિદાન પણ જાહે ર કરવા માં આવેલ..

શ્રી ABKKP યુવાસંઘ પૂર્વ કચ્છ રિજીયન ની કારોબારી સભા

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ પૂર્વ કચ્છ રિજીયન ની કારોબારી સભા રવિવાર તા. 13-032022 ના રોજ બપોરના 2:30 કલાકે સંસ્કારઘામ દેશલપર ખાતે પૂર્વ કચ્છ રિજીયન ના ચેરમેન સુરેશભાઈ ભગત ના અધ્યક્ષતાંમા યોજાયેલ. મંત્રી રમેશભાઈ રામાણી દ્વારા સ્થાન ગ્રહણ - પ્રાર્થના સાથે કારોબારી સભાની શરૂઆત કરવામાં આવેલ. સહ મંત્રી વિનોદભાઈ લીંબાણી એ ગત કારોબારી મીટીંગ ની મિનિટસ નું વાંચન કરે લ જેને સભાજનો દ્વારા બહાલી આપવામાં આવેલ. રિજીયન ખજાનચી મહે શભાઈ રવાણી દ્વારા અત્યાર સુધીમાં થયેલા કાયૅક્રમો અંગેના આવક-જાવકના હિસાબો રજૂ કરે લ હતા. આવનાર એપ્રિલ મહિનામાં 2 અને 3તારીકે

રિજીયની સ્વર્ણિમ કાયૅશાળા યોજવાની છે તેની પૂર્વ તૈયારી માટે અલગ-અલગ સમિતિ ની રચના સાથે કામ સોંપવામાં આવેલ સાથે પ્રચાર પ્રસાર ટીમ દ્વારા

યુ-ટ્યુબ ચેનલ ના માઘ્યમથી દરે ક કાયૅક્રમ નિહાળી શકાય સાથે KPR સ્વર્ણિમ પરિવાર વોટ્ સએપ ગ્રૂપના માઘ્યમથી સમાજ ની દરે ક વ્યક્તિ સુઘી પહોંચાય તેવો પ્રયત્ન કર્યો છે એવું જણાવ્યું હતું. આ મિટિંગ મિસન ચેરમેન અશોકભાઈ ઠાકરાણી, સહલાકાર અંબાલાલભાઈ પોકાર, રિજીયન 13 થીમના કન્વિનરશ્રીઓ, ડિવિઝન હોદેદારો તેમજ કારોબારી સભ્યશ્રીઓ ની ઉપસ્થિતિ માં મિટિંગ યોજાઈ હતી... સંચાલન રિજીયન મંત્રી રમેશભાઈ રામાણી દ્વારા અને આભાર દર્શન ડિવિઝન મંત્રી રાજેન્દ્રભાઈ ભીમાણીએ કરે લ. ત્યારબાદ રાષ્ટ્ર ગાન કરી સભા પૂર્ણ જાહે ર કરે લ.... જીતેશ હળપાણી PRO યુવાસંઘ પૂર્વ કચ્છ રિજીયન


18

કર્મઠ કાર્યશાળા મારી દ્રષ્ટિએ શ્રી સમાજની ઐતિહાસિક કાર્યશાળામાં યુવાનો અને વડીલો બંને શિષ્યભાવે એક દિવસ વિદ્યાર્થીની જેમ ભણ્યા અને બીજા દિવસે હોશિયાર વિદ્યાર્થી અને આદર્શ કાર્ય ની જુ દી જુ દી ટીમ બનાવી પદ ધર્મ ને જે સમજણ આપી તે પાઠશાળા માં જ કર્મઠ કર્મવીર વિવિધ લક્ષ પ્રાપ્તિ માટે સંકલ્પબદ્ધ થયાં. આ કર્મઠ પ્રવૃતિઓ ના મેળાવડા ના દ્રશ્ય જોઈ ગદગદ છાતી ફૂલી ગઈ અને જે વક્તાઓએ જે સરળતાથી દ્રષ્ટાંતો દઈને નેતૃત્વ માં હોદ્દો એટલે એક પદ ધર્મ ની કે વી ઉત્તમ અસરકારક ગરીમાં છે જે આપણા મગજમાં ઉતરી જાય એવી ભાષામાં સમજણ સાથે ના કૃ ષ્ણ કે ભીષ્મપિતામહ જેવાના દાખલ આપીને માનસ પટલ પર માત્ર ફોટા અને હોદ્દા ની હરીફાઈ થી દુર અને જવાબદારી અને ફરજ ના ધર્મ સાથે કઈ રીતે આપણા વ્યક્તિત્વનો વિકાસ થવો જોઇએ તેના ઉપર અભિવ્યક્તિ કરીને સમજાવ્યું છે . આ મોટિવેશન અને શિક્ષણ થકી ભવિષ્યમાં આપણી સમાજને એક સફળતાની ગતિશીલતા સાથે ની લક્ષ પ્રાપ્તિની સુનિશ્ચિત દિશા સર કરવાનો નિર્ધાર નક્કી થયો છે . સાથે સાથે અમદાવાદ ઝોનના જે પણ ભાઈઓ એ મનથી કામ કર્યું અને જે વ્યવસ્થા ગોઠવી તેનો આનંદ અનેરો જ મેં જોયો અને માણ્યો. “અતિથિ દેવો ભવ” માં આપણા વેવાઈઓ ની જેમ અમારી આગતા-સ્વાગતા કરી તે અમો કદી નહીં

ભૂલી શકીએ. આ કર્મઠ કાર્યશાળામાં અમે જે નવું શીખી આવ્યા છીએ તેને અમારા જીવનમાં ઉતારી અને સમાજની ઉન્નતિ માટે જરૂર પ્રયાસ કરીશું, આપણી સમાજને એક નવી દિશાએ લઈ જઈશું. સમાજ નવું સોપાન સિદ્ધ કરશે એની મને પૂર્ણપણે ખાતરી છે . આદર સહ નોંધ-અમે જેના ઘરે ઉતર્યા હતા તે ઘરે પહોંચવામાં કાર્યશાળા ને લીધે મોડું થયું તો અમે ઘરે પહોંચ્યા ત્યારે નાના બાળક થી મોટા વડીલ સાથે બેસી પ્રાર્થના કરી પછી બધા પોતાના થી મોટા હતા તેને પગે લાગી આશીર્વાદ મેળવ્યા પછીજ સૌ આરામ કક્ષ માં ગયા, ત્યારે મારા મનમાં નક્કી થઈ ગયું કે પરિવાર પ્રાર્થના ઘરે ઘરે કરવી કે ટલું મોટું સંસ્કાર નું સિંચન નું કામ થશે. આપણે બધા આને વેગ આપીએ તે મારી અપીલ છે . શોર્ય સંસ્કાર સમિતિ, કન્વીનર લી.. મહે ન્દ્ર જીવરાજ સેંઘાણી મુંબઈ ઘાટકોપર

સમાજની “કાર્યશાળા “બની “પાઠશાળા” આભાર પત્ર - વિદર્ભ ઝોન - પદધર્મ આપણી માતૃ સંસ્થા શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા અમદાવાદ ઝોન સમાજના યજમાન પદ હે ઠળ નરોડા સમાજવાડી ખાતે યોજાયેલ તા 12 અને 13 માર્ચ 2022 ના દ્વિ દિવસીય કર્મઠ કું ભ કાર્યશાળાનું ઐતિહાસિક અને અદ્તભૂ આયોજન કરવામાં આવ્યું. તેમાં અમદાવાદ ઝોન અને નરોડા સમાજ નું અતિથિ દેવો ભવ ને સાર્થક કરતાં રહે વાની અને ઉતારાની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ તે બદલ દરે ક કાર્યકર્તાને શ્રી વિદર્ભ ઝોન સમાજવતી ખુબ ખુબ અભિનંદન સહ આભાર. શ્રી સમાજ દ્વારા પ્રથમવાર એક બૌદ્ધિક કાર્યશાળા યોજાઈ. તેમાં “ સમાજ “ શુ છે તેની સાચી “ સમજ” ખુબજ સરળતાથી સમજાવવામાં આવી . “કાર્ય” અને “કર્તા” ના સુમેળ થકી જ “કાર્યકર્તા” કાર્યને યોગ્ય ન્યાય આપી શકે તે સમજાયું .... “સમાજ” ના સર્વાંગી વિકાસ માટે “કર્તવ્ય” શબ્દને સમજવો જરૂરી હતો ત્યારે આ કાર્યશાળાની પાઠશાળામાં ભણતા વિદ્યાર્થીઓની માફક સમાજના બૌદ્ધિક વર્ગને “કર્તવ્યપાલન” પણ સરળતાથી સમજાવવાનો પ્રયાસ સરાહનીય હતો. “પદ” કે “હોદ્દો” અને તેની ગરિમા રાજધર્મ નિભાવવા સમાન છે તે ખૂબ જ પ્રામાણિક અને નિષ્ઠાથી પદભારને ન્યાય આપીશું તો આપણો સમાજ જરૂરથી સોળે કળા એ ખીલી ઉઠશે તેવું તમામ મોટીવેટ કરનારાઓના વકતવ્યમાં પોતાની આગવી શૈલીમાં સમજવાનું ભાગ્ય સાંપડ્યું .... આવી કાર્યશાળાના માધ્યમથી “પદભાર” સાંભળનાર તમામ હોદ્દેદારો અને કાર્યકરોના કાર્યમાં એક તીક્ષ્ણ ધાર જેવું ગરિમાપૂર્ણ સ્માર્ટ વર્ક આવનાર ભવિષ્યમાં સમાજને આ કાર્યશાળાની ફલશ્રુતિ રૂપે પ્રાપ્ત થવાનું છે તે નક્કી છે . શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ અને યજમાન અમદાવાદ ઝોન સમાજને સુંદર આયોજન કરવા બદલ શ્રી વિદર્ભ ઝોન સમાજ વતી ફરીથી અભિનંદન સાથે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીયે છીએ સૌ સ્વસ્થ રહીયે .... મસ્ત રહીયે. શ્રી વિદર્ભ ઝોન સમાજ પ્રમુખ :- શ્રી ભીમજીભાઈ સેંઘાણી (નાગપુર) મહામંત્રી :- શ્રી રસિકલાલ ચોપડા (નાગપુર)

શ્રી લખપત તાલુકા કડવા પાટીદાર સમાજ ટ્ર સ્ટીશ્રીઓ, હોદેદારશ્રીઓ તેમજ કારોબારી સભ્યશ્રીઓ, આપ સૌ જાણો છો તેમ છે લ્લા બે ત્રણ દિવસથી આપણા ઉમીયા માતાજીના મંદિરમાં વિધર્મી છોકરાઓ દ્વારા આપણી ધાર્મિક લાગણીઓ દુભાય તેવું કૃ ત્ય કરે લ છે જેનો વિડિયો સોશ્યલ મિડીયામાં ફરી રહ્યો છે . આ બાબતે શું કાર્યવાહી કરવી જોઈએ, તેની ગંભીરતા પૂર્વક વિસ્તૃત ચર્ચા વિચારણા કરવા માટે આજે તા.15/3/2022 ને મંગળવારના રોજ બપોરના 4-00 વાગ્યે શ્રી લખપત તાલુકા કડવા પાટીદાર સમાજના ટ્ર સ્ટીશ્રીઓ, હોદેદારશ્રીઓ તેમજ કારોબારી સભ્યશ્રીઓની ઝુ મ મિટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. આજની આ ઝુ મ મિટિંગમાં 38 સભ્યોએ ભાગ લીધો હતો. આ જે ઘટનાની ઘટી છે તેની સામે પગલાં લેવા માટે , આપણી સમાજના સ્થાનિક રહે તા સામાજીક અને રાજકીય આગેવાન ભાઈઓએ જે કાર્યવાહી કરી

લખપત તાલુકા કડવા પાટીદાર સમાજ દ્વારા વિધર્મી સામે સજાગતા છે તે નીચે મુજબ છે . આપણી સમાજના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અને તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની હાજરીમાં નક્કી કર્યા મુજબ, આ ઘટનામાં સંડોવાયેલા જે પરિવારના છોકરાઓ છે તે છોકરા અને તેના પરિવારના સભ્યો પોલિસ સબ ઈન્સ્પેક્ટરની હાજરીમાં લેખીતમાં માફી માંગે તેમજ ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને તેની મુસ્લિમ સમાજના આગેવાનો લેખીતમાં ખાત્રી આપે અને તેની એક કોપી પોલીસ સ્ટેશનમાં રહે , એક કોપી આપણી પાસે રહે અને એક કોપી મુસ્લિમ સમાજ પાસે રહે , એ શરતે સમાધાન કરવું. આજની ઝુ મ મિટીંગમાં હાજર રહે લા સભ્યોના વિચારો જાણીને આજની કારોબારી સભામાં નિર્ણય

લેવામાં આવ્યો છે કે , અત્યારે આપણી સમાજના સ્થાનિક રહે તા આપણા ભાઈઓ દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યો છે , તે યોગ્ય છે અને એ રીતે આગળ વધવા માટે આજની કારોબારી સભામાં અનુમોદન આપવામાં આવેલ છે . આજની ઝુ મ મિટીંગમાં આપણી તાલુકા સમાજના જે 38 કારોબારી સભ્યોએ ભાગ લીધો હતો તેઓ તો માહિતગાર છે જ, પરં તુ સંજોગોવશાત બીજા જે કારોબારી સભ્યો આજની મિટિંગમાં હાજર રહી શક્યા નહોતા, તેઓને પણ કચ્છ ન્યૂઝ દ્વારા માહિતી મળી રહે તે માટે આ મેસેજ કરે લ છે . જે આપ સૌની જાણકારી માટે . શ્રી લખપત તાલુકા કડવા પાટીદાર સમાજ પ્રમુખશ્રી કાન્તિભાઈ લીંબાણી મહામંત્રીશ્રી નાનજીભાઈ વાડિયા.

6000 + YSK - 100% WEBCOM લક્ષ્યાંક સિદ્ધિ સભા સાબર રિજીયન યુવસંઘ તા 16/03/2022 ના બુધવાર ના રોજ સાંજે 6:00 કલાકે ટ્રીનિટી કે મ્પસ તલોદ ખાતે સાબર રીજીયન ના 8 ડિવિઝનની કોરટીમ તેમજ સમિતિ લીડર્સના 49 મિત્રો સાથે મિટિંગ યોજાઇ. જેમાં મિટિંગની વિગતવાર ચર્ચા નીચે પ્રમાણે છે . - YSK-WEBCOM લક્ષ્યાંક સિદ્ધિ સભા ની શરૂઆત સમૂહપ્રાર્થના દ્વારા કરવામાં આવી. - રીજીયન સેક્રે ટરી મિતેષભાઈ છાભૈયા દ્વારા સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. - સેન્ટ્ર લ યુવાસંઘ IPP ડૉ.વસંતભાઈ ધોળુ દ્વારા VUF માં ચાલતી કામગીરી વિશે માહિતગાર કર્યા. - સેન્ટ્ર લ YSK CEO સૌરભભાઈ રામાણી દ્વારા 6000+YSK કે વી રીતે પહોંચીવડીયે તે PROJET પર વિશેષમાં ચર્ચા કરવામાં આવી. - રીજીયન પ્રચાર-પ્રસાર કન્વીનર ધ્રુવ ચૌહાણ દ્વારા સમગ્ર રીજીયન માં ડિજિટલ માધ્યમ થી ઘર-ઘર સુધી કે વી રીતે પહોંચીવડાય તેના સ્ટ્રક્ચર ઉપર રજૂ આત કરવામાં આવી. - સેન્ટ્ર લ યુવાસંઘ મંત્રી નિલેશભાઈ સુરાણી દ્વારા મિશન ને અનુરૂપ વાત કચ્છ માં આજ થી ૪૦-૫૦ વર્ષ પહે લાં દેવપુર (ગઢવારી) વિસ્તાર માં ૨૦-૩૦ ફૂટે “ગ્રાઉન્ડ વોટર” (ભૂગર્ભ જળ) નાં લેવલ હતાં. સમયાંતરે કૃ ષિક્ષેત્રે ટે ક્નલોજી વધતાં બોરવેલની સંખ્યા વધતી ગઈ અને ભૂગર્ભ જળ નો પિયત માટે ઉપયોગ વધ્યો. ખેડૂતો સંપન્ન થયા પરં તુ ભૂગર્ભ જળ ના લેવલ દર વર્ષે નીચે જતાં ગયાં. હાલ માં ૫૦૦૬૦૦ ફૂટે લેવલ છે અને મોટર ને ૭૦૦ ફૂટે મુકાય છે . ખેતી માટે આજે પણ સમગ્ર કચ્છ માં ૭૦-૮૦% પિયત ભૂગર્ભ જળ થી કરાય છે . સરફે સ વોટર થી પિયત પ્રણાલિકા બહુ ઓછી છે અને ઘણખરા વિસ્તાર માં એ શક્ય પણ નથી.

કરવામાં આવી. - રિજીયન મિશન ચેરમેન બિપીનભાઈ રં ગાણી દ્વારા આભાર વિધિ કરવામાં આવી. - સમૂહ ભોજન લઈને સૌ મિત્રો છુ ટા પડ્યા. - 6000 + YSK - 100% WEBCOM લક્ષ્યાંક સિદ્ધિ સભામાં ઉપસ્થિત સૌ હોદેદારો. - સેન્ટ્ર લ IPP વસંતભાઈ ધોળુ - સેન્ટ્ર લ મંત્રી નિલેશભાઈ સુરાણી - સેન્ટ્ર લ YSK CEO સૌરભભાઈ

રામાણી - સાબર રીજીયન કોર ટીમ - સાબર રીજીયન YSK કન્વીનર શૈલેષભાઈ રૂડાણી - સાબર રીજીયન WEBCOM કન્વીનર સંજયભાઈ સુરાણી - તમામ ડિવિઝન ચેરમેન/સેક્રે ટરી તમામ ડિવિઝન YSK/ WEBCOM કન્વીનર - તમામ ડિવિઝન કારોબારી મિત્રો સાબર રિજીયન પ્રચાર-પ્રસાર વતી... PRO ધ્રુવ ચૌહાણ

જલ હૈ તો કલ હૈ

ભૂગર્ભ જળ નાં લેવલ ને જો ઉપર લાવવા હશે તો, બોરવેલ/કુ વા રિચાર્જ એક માત્ર ઝડપી અને સચોટ ઓપશન છે . દે વપુર ગામ માં વર્ષ ૨૦૧૭ થી દર વર્ષે વરસાદી જળ સંચય ના કાર્ય થતાંજ રહ્યાં છે અને આ વર્ષે ગ્લોબલ કચ્છ અને ACT સંસ્થા થી મળે લ પ્રોત્સાહન થી દે વપુર ગામના સર્વ સમાજના ગામાઈઓ એકજુ ટ થઈ ગામના વાડી વિસ્તારમાં પહે લા તબક્કે ૨૪ નિષ્ક્રિય બોરવેલ અને કુ વા રિચાર્જ કરશે. કુ લ ૮૦ જેટલા નિષ્ક્રિય બોરવેલમાં રિચાર્જ સ્ટક્ચર ઉભા કરવા નો ગામ નો અભિગમ છે .. સંયોજક, ગૌરાંગભાઈ ધનાણી.


19 શ્રી દક્ષિણ મહારાષ્ટ્ર ગોવા ઝોન સમાજની કારોબારી સભા શ્રી દક્ષિણ મહારાષ્ટ્ર ગોવા ઝોન સમાજની 37 મી કારોબારી સભા 20-03-22ના સવારના 9-00 કલાકે ફોડા ગોવા મુકામે ઝોન પ્રમુખશ્રી પુરષોત્તમભાઈ રૂડાણીના અધ્યક્ષ સ્થાને મળી. ફોડા સમાજની બલિકાઓ દ્વારા તિલક તથા સ્થાન ગ્રહણ બાદ ઝોન સમાજના હોદ્દેદારો દ્વારા મા ઉમિયા અને ઇષ્ટદેવ સન્મુખ દીપ પ્રાગટય કરી આજની મિટિંગની શરૂઆત કરવામાં આવી. ફોડા સમાજની બલિકાઓએ ભાવગીત સાથે સૌનું સુ સ્વાગતમ્ કર્યુઁ. ફોન્ડા સમાજના સભ્યો દ્વારા સૌ ઝોન સભ્યોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કર્યું. ફોન્ડા સમાજના પ્રમુખશ્રી વિનોદભાઈએ ઉપસ્થિત સૌનું અભિવાદન કર્યું તથા ફોડા સમાજ ના ઈતિહાસની માહિતી આપી. ગત 9-08-2021ની મિટિંગની મિનિટ્ સ નું વાંચન કરી મંત્રી કાંતિભાઈ રામાણીએ બહાલી મેળવેલ. ઝોન સમાજના ખજાનચી દેવજીભાઈ પોકાર દ્વારા હિસાબોની રજુ આત અને બહાલી મેળવી. મહામંત્રી દ્વારા આવેલ પત્રોનું વાંચન અને પ્રમુખશ્રી દ્વારા તેમના ખુલાસાઓ થી સભાને અવગત કર્યા.

શ્રી સમાજના ભૂમિદાન માટે ઝોન સમાજ માંથી આપવામાં આવેલ દાનની અને શ્રી સમાજ પાસેથી ઝોન સમાજના જરૂરિયાત મંદ સમાજોને આપવામાં આવેલ લૉનની માહિતી મંત્રીશ્રી ખીમજીભાઈ દ્વારા આપવામાં આવેલ. શ્રી સમાજની પ્રથમ કાર્યશાળા અને કારોબારી સભા નરોડાની વિષતૃત માહિતી ઝોન સલાહકાર અને કે ન્દ્રીય સમાજના ન્યાય સમિતિના ચેરમેન મનુભાઈ નાકરાણી દ્વારા આપવામાં આવેલ DMG રિજિયનના Ipp દિનેશભાઇ રૂડાણીએ થીમ આધારિત થયેલ કાર્યક્રમનો અહે વાલ આપેલ. કે ન્દ્રીય મહિલા સંઘનો અહે વાલ શ્રીમતી યશોદાબેને, ફોડા મહિલા સંઘનો અહે વાલ વિમળાબેને અને યુવતી મંડળનો અહે વાલ નયનાબેને આપેલ. શ્રી સમાજના અહે વાલ આપતાં ટ્ર સ્ટી ચેરમેન ગોપાલભાઈએ જણાવેલ કે સમાજની ભુજ મુકામે જે જમીન લેવામાં

આવેલ છે તે માટે દરે ક સમાજો અને વ્યક્તિગત રીતે આપ ભૂમિદાનમાં યથા યોગ્ય દાન આપી સહભાગી બનશો તેવી DMG ઝોનને વિનંતી. ત્યાર બાદ DMG ઝોન સમાજની 12 ઘટક સમાજોના અહે વાલ લેવામાં આવેલ. ઝોન સમાજના Ipp રતીલાલભાઈ સાંખલાએ હાલના સમયમાં સમાજની સમસ્યાઓ બાબતે જરૂરી માર્ગદર્શન અને આશીર્વાદ આપેલ ખુલા ચર્ચા સત્રમાં સમાજ વિકાસ બાબતે ઉપસ્થિત સભ્યો એ ચર્ચા કરી. સ્થાનિક સમાજના પ્રમુખશ્રી વિનોદભાઈએ ઝોન સમાજની કારોબારી મિટિંગનું આયોજન કરી ફોડા સમાજને સેવા કરવાનો અવસર આપવા આભાર માન્યો. પ્રમુખશ્રી પુરષોત્તમભાઈએ મિટિંગ નું સુંદર આયોજન બદલ ફોડા સમાજની ત્રણેય પાંખોને સુભેચ્છા પાઠવી. ઈશ્વરભાઈ રૂડાણીએ સૌનો આભાર માનેલ.

મહાડ યુવા મંડળ આયોજીત વોલીબોલ ટુ ર્નામેન્ટ

મહાડ યુવા મંડળ આયોજીત “મહાડ DMG કપ” નું ભવ્ય આયોજન તારીખ ૨૦ માર્ચના રોજ કરવામાં આવેલ. જેમાં ૫૦૦ કિમી નો ભૌગોલિક દષ્ટિએ પહાડી વિસ્તાર ધરાવતા DMG રિજીયનની ૨૦ ટીમો સહભાગી થયેલ. સવારના ૭:૩૦ વાગે દીપ પ્રગટ્ય, આરતી અને રાષ્ટ્ર ગીત સાથે ટૂ ર્નામેન્ટની ની શુભ શરૂઆત કરવામાં આવી હતી. સર્વે ટીમના ખેલાડીઓએ ખેલદિલી ભાવથી રમી ને “રમ્યું DMG જીત્યું DMG રમસે પાટીદાર જીતશે પાટીદાર” સ્લોગન સાર્થક કર્યું સાથે DMG રિજીયન નાં દશાબ્દી વર્ષ અને ABKKP યુવાસંઘના “સ્વર્ણિમ વર્ષ” માં રિજીયન લેવલે સ્પર્ધાની જોરદાર ચૈતન્ય સ્ફૂર્તિ ઉત્સાહ થી શરૂઆત કરવામાં આવી. ૨૦ ટીમો ની ૪૦ લીગ મેચો બાદ 8 ટીમો ક્વાટર ફાઈનલમાં પોહચેલ હતી. જેમા સેમીફાઈનલ ના સુપર ટફ મુકાબલા માં “મહાડ કિંગ” અને “દપોલી ની ટીમ” ફાઈનલ માં પોહચેલ. “મહાડ કિંગ V/S દપોલી” ની રોમાંચક ટકરમાં “મહાડ કિંગ” ટીમ DMG કપ ની વિજેતા

શ્રી તેલંગણ આંધ્રા કચ્છ કડવા પાટિદાર સમાજની સમાન્ય સભા - મહે બૂબનગર ખાતે

શ્રી તેલંગણા આંધ્રા કચ્છ કડવા પાટીદાર સમાજની સામાન્ય સભાનું ગત રવિવાર તા. 20-03-2022 ના રોજ મહે બૂબનગર ખાતે TAP સમાજના પ્રમુખશ્રી કાંતિલાલ પ્રેમજી ગોરાણીની અધ્યક્ષતામાં આયોજન થયું. મહે બૂબનગર કર્નૂલ ઝોન સમાજના મંત્રી શાંતિલાલ પુરૂષોત્તમ ભાવાણી દ્વારા મહાનુભાવોનું સ્થાન ગ્રહણ કરાવેલ. વિવિધ ઝોન થી આવેલ TAP સમાજના સર્વે કારોબારી સમિતિના સભ્યો નું કં કુ - તિલક કરી આવકાર બાદ મહાનુભાવો ના વરદહસતે દિપ પ્રાગટય કરાવી સામાન્ય સભા ની શુભારં ભ કરવામાં આવેલ. મહિલા મંડળ દ્વારા સ્વાગત ગીત બાદ TAP સમાજના પ્રમુખ શ્રી કાંતિલાલ પ્રેમજી ગોરાણી સભાના પ્રારં ભે ગત વર્ષ દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. આંધ્રા સમાજના વડીલશ્રી સ્વ. કરસનભાઈ લધા (K. L.) દિવાણી નું પણ અવસાન થયેલ. તેમની સમાજ સમર્ ઊ તનમન અને ધન સાથેની સેવા ની કદર કરતાં તેમને યાદ કરવામાં આવેલ હતા. મહામંત્રી હં સરાજભાઈ નાનજી દડગા ના સ્વાગત પ્રવચન માં મહે બૂબનગર માં વસતા પાટીદારોના આગમન ના ઇતિહાસ થી વાકે ફ કર્યા. પ્રમુખશ્રી કાંતિલાલ પ્રેમજી ગોરાણી એ જણાવ્યું કે આ સામાન્ય સભા ની નોંધ હં મેશા ઈતિહાસ ના પાનાંમાં યાદ રહે શે, કે મકે વર્ષ 1976 નું હાથ થી લખેલ બંધારણ ને સુધારા કરીને બુક બહાર પાડવામાં આવશે. આજની સામાન્ય સભા ને સ્નેહમિલન જેવો ઓપ આપવામાં આવ્યો છે , તે બદલ મહે બૂબનગર - કર્નૂલ ઝોનને

ધન્યવાદ પાઠવેલ. મંત્રી મોહનલાલ હીરાલાલ છાભૈયા એ ગત સામાન્ય સભાની મિનિટસ બુકનું વાંચન કરે લ, તેને સર્વ સંમતિથી બહાલી આપવામાં આવેલ. ગત કારોબારી સમિતિમાં લિધેલ મુખ્ય નિર્ણયોને સામાન્ય સભાની મંજૂરી માટે ગત કારોબારી સમિતિની મિનિટસ નું વાંચન મંત્રી કરસનભાઈ નારાયણ સેંધાણીએ કરે લ. તેલંગાના આંધ્રપ્રદેશ કચ્છ કડવા પાટીદાર સમાજના બંધારણને સુધારીને નવું બંધારણ બનાવેલ તેના સંયોજક જીવરાજભાઈ મનજી જબુવાણી અને સહ-સંયોજક શંકરભાઈ શામજી રામાણીએ સુધારે લ બંધારણ સભામાં રજુ કરે લ. સુધારા વધારા કરવા માટે જે રજૂ આત આવી તેની નોંધ લેવામાં આવેલ. આવેલ સુઝાવ ની સમિક્ષા કરી ને પુસ્તિકના રૂપમાં પરકાશન કરી સર્વે સભ્યોને વિતરણ કરવામાં આવશે. કારોબારી સમિતિની ગત સભા માં આધ્યાત્મિક સમિતિ ને ઘર ઘર એક સરખી કુ ટં ુ બ પ્રાર્થના થાય તેવા ઉદશય થી એક પ્રાર્થના પુસ્તિકા પ્રકાશન કરવાની જવાબદારી આપવામાં આવેલ. આ સમિતિએ “કુ ટં ુ બ પ્રાર્થના” નામ થી એક પુસ્તક તૈયાર કરે લ જેની માહિતી સમિતિના સભ્ય જસવંતભાઈ પુંજાલાલ સુરાણીએ સભામાં આપેલ હતી. ત્યારબાદ પ્રમુખશ્રી કાંતિલાલ પ્રેમજી ગોરાણી અને મહાનુભાવો ના વરદહસતે

તેનું વિમોચન કરવામાં આવેલ. TAP ઝોન સમાજમાં હૈ દરાબાદ સમાજ અને સિકં દરાબાદ સમાજ વારાફરતી વસંત પંચમીના રોજ સમુહુ લગ્ન આયોજન કરે છે તે દિવસે છૂ ટક લગ્ન થાય છે તે છૂ ટક લગન ન થાય તે માટે ઝોન સમાજમાં ચર્ચા કરી આગળની સભામાં ઢોસ નિર્ણય લેવામાં આવશે. કેં દ્રીય સમાજ અને યુવા સંધ દ્વારા વિદ્યાલક્ષ્મી અમૃત કું ભ માં યોગદાન આપનાર સર્વે દાતાઓ ના ટોકન માંથી વિજેતા નક્કી કરવા TAP યુવા સંઘના મહામંત્રી ગીરીશભાઈ જાદવાણી એ મંચસ્થ મહાનુભાવો ના વરદહસતે ડ્રા કરાવેલ જેની નોંધ યુવા સંઘના કાર્યકર્તા એ રાખેલ. દરે ક વિજેતાઓને એમના એરિયાના યુવાસંઘ કાર્યકર્તા પાસેથી ઈનામ મેળવી લેવાનું રહે શે. ઈનામ વિજતા ઓને વસ્તુ ની કિંમત જેટલી રોકડ રકમ આપવામાં આવશે. TAP સમાજ ના મહામંત્રી શ્રીએ સમાજ ની પ્રગતિ માટે અને સમાજ ની સમસ્યાઓ નિવારણ માટે વિવિધ સમિતિ રચના કરવામાં આવેલ છે તેની જાણકારી આપેલ. 1). બંધારણ સમિતિ 2).આધ્યાત્મિક સમિતિ. 3). TAP સમાજ ની પરમાનેંટ સરનામાં માટે જમીન પ્લોટ ખરીદી સમિતિ. 4).સગપણ સમસ્યા અંગે માર્ગદર્શન સમિતિ. 5). ભાગેડુ લગન

અંગે માર્ગદર્શન સમિતિ. 6). સરસ્વતી સન્માન સમિતિ. 7).પ્રતિ વર્ષ જાન્યુઆરી માસમાં સ્નેહ મિલન ઝોન વાઇસ આયોજન કરવું. 8). TAP સમાજ ના 50 વર્ષ પૂરા થતા સ્વર્ણિમ- જયંતિ મહોત્સવ આયોજન કરવું. આ પ્રસંગે TAP સમાજમાં સેવા આપનાર વડીલોના મોટા પ્લેટફોર્મ પર સન્માન કરવામાં આવશે. બીજા સત્રમાં આવેલ પત્ર નું વાંચન ઉપપ્રમુખ શંકરભાઈ શામજી રામાણી કરે લ. પ્રમુખ શ્રી અનુમતિ થી સામાજિક પ્રશ્નોની રજૂ આત અને ખુલ્લો મંચ રાખવામાં આવેલ જેમાં નરે ન્દ્ર ભાઈ નાનજી દિવાણી (સિકં દરાબાદ), પુરુષોત્તમભાઈ પરબત દિવાણી (સિકં દરાબાદ), અનિલભાઈ ચૌધરી (કરીમનગર), સુરેશભાઈ શામજી ધોળું (ખમ્મામ), જસવંતભાઈ પુંજાલાલ સુરાણી (સિકં દરાબાદ), હં સરાજભાઇ દિવાણી (વિશાખાપટનમ), મૂળજીભાઈ લીંબાણી (કર્નૂલ), રમેશભાઈ ભાવાણી (મહે બૂબનગર), ન્યાય સમિતિ ના ચેરમેન કરમશિભાઈ પાંચાણી (સિકં દરાબાદ), શંકરલાલ શામજી રામાણી (હૈ દરાબાદ), શ્રીમતી ચંદાબેન મોહન લીંબાણી (સિકં દરાબાદ) અને મણીલાલ ગોપાલ લિંબાણી (સિકં દરાબાદ) પોત પોતાની રજૂ આત કરે લ. સમાન્ય સભાના સુંદર આયોજન માટે મહે બૂબનગર - કર્નૂલ ઝોન નો આભાર માનવામાં આવેલ. મહા મંત્રી હં સરાજભાઈ નાનજી દડગાએ પ્રમુખશ્રીના આદેશ થી સર્વેનો આભાર વ્યક્ત કરી જય ધોષ અને રાષ્ટ્ર ગીત સાથે સભા ની પુર્ણાહુ તી કરે લ. સંયોજક : જસવંત સુરાણી

બની. DMG ના સ્પોર્ટસ ઈવેન્ટનું સુંદર આયોજન કરનાર યુવા મંડળને વિજયના ઉત્સાહનો અભિનંદન રૂપે પુરસ્કાર મળ્યો. “દાપોલી” ને ફાઈનલ સુધીની સિધ્ધિ અને ફાઈનલના મુકાબલામાં મહાડથી પરાસ્ત થવાના ગૌરવ સાથે રનર્સ અપ કપ મેળવનાર નું સૌભાગ્ય મળ્યું. સંયોજક:- વિનોદ પોકાર. મહાડ કિંગ ટીમ વિજેતા થઈ DMG નું સ્પોર્ટસ ઈવેન્ટનું સુંદર આયોજન કરનાર યુવા મંડળને વિજયનો ઉત્સાહ પણ અભિનંદન રૂપે મળ્યો પુરસ્કાર. દાપોલીના ફાઈનલ સુધીની સિધ્ધિ અને ફાઈનલના મુકાબલામાં મહાડથી પરાસ્ત થવાનું ગૌરવ સાથે રનર્સ અપ ટીમનો કપ મેળવનાર યુવા ખેલાડીઓ DMG.

ભુજ જિલ્લા કક્ષાના ખેલ મહાકું ભમાં પાટીદાર કન્યા વિદ્યાલયની છાત્રાઓ ઝળકી

ભુજમાં મુસ્લિમ એજ્યુકેશન ખાતે જિલ્લા કક્ષાની ખેલ મહાકું ભ સ્પર્ધા યોજાઇ હતી . જેમાં પાટીદાર કન્યા વિદ્યાલય ( ભુજ ) ની વિદ્યાર્થિનીઓએ સારો દેખાવ કર્યો હતો . જેમાં કુ શ્તી સ્પર્ધામાં ઓપન એઇજ ગ્રુપમાં પ્રથમ જબુઆણી મહિમા જગદીશભાઈ ( 53–55 કિલો ), દ્વિતીય ભગત શ્રુતિ રણછોડભાઈ ( 46-50 કિલો ), તૃતીય લીંબાણી હસ્તી સુરેશભાઈ ( 5759 કિલો ). અંડર 17 માં પ્રથમ વિશ્વા મહે ન્દ્રભાઈ ( 49-53 કિલો ), દ્વિતીય રામજીયાણી હે ન્સી જયેશભાઈ ( 4346 કિલો ), તૃતીય જાગૃતિ દિલીપભાઈ છાભૈયા ( 43–46 કિલો ) અને ચોથા ક્રમાંકે ઈશા હસમુખભાઈ પા૨સીયા ( 43–46 કિલો ) વિજેતા રહી હતી. જિલ્લા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય વિજેતા છાત્રાઓ આગામી સમયમાં રાજ્ય કક્ષાએ કચ્છ જિલ્લાનું પ્રભુત્વ કરશે. તેમના માર્ગદર્શક તરીકે શાળાના વ્યાયામ શિક્ષિકા વૃત્તિબેન સુનિલભાઈ માંકડે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના કન્વીનર ડો.કે .વી. પાટીદાર, સહ કન્વીનર અમૃતભાઈ સમાણી, શિક્ષણ સમિતિના સભ્યો તથા સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.


20

બીલીમોરા યુવક મંડળે ઉજવ્યો વિન્ડસન કપ ના સથવારે “સુવર્ણજયંતી મહોત્સવ.” શ્રી ક.ક.પા.સનાતન યુવક મંડળ -બીલીમોરા ની સ્થાપના ઈ.સ.1969 ની સાલ માં નવરાત્રી અને જન્માષ્ટમી ના ઉત્સવો ઉજવવાના હે તુસર, જે તે સમયની જરૂરત હતી, કરવામાં આવી હતી. પ્રારં ભ માં પટે લ સો મીલ ના કમ્પાઉન્ડ માં ઉજવવામાં આવતા. સમય જતાં સમાજ માં શિક્ષણ નો વ્યાપ વધ્યો, આર્થિક સદ્ધરતા આવી, કાળક્રમે સમાજ ની પ્રગતિ થતી રહી અને ઈ.સ.1980 માં સમાજવાડી માટે જમીન ખરીદવામાં આવી અને 19 મી ફે બ્રુઆરી 1984 ના દિને “પરમ પૂજ્ય સંત શ્રી મોરારીબાપુ ના વરદ હસ્તે સમાજવાડી નું ભૂમી પૂજન” કરવામાં આવ્યું. ટું ક સમયમાંજ સમાજ ભવન બની જતા તા.19 મી નવેમ્બર 1987 ના શુભ દિને પરમ “પૂજય સંત શ્રી વાલદાસજી મહારાજના શુભ હસ્તે” સમજવાડી નું ઉદઘાટન કરવામાં આવ્યું જે ભવન નો આજે પણ આનંદ અને ઉમંગ સાથે સદ્ ઉપયોગ થઇ રહ્યો છે . આવા ગૌરવશાળી સમાજ ના અમે યુવક મંડળ ના સભ્યો આજે 50 વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે “વિન્ડસન કપ-2022”નું ક્રિકે ટ ના માધ્યમથી છે લ્લા બે વરસ થી ઉત્સવો ની ઉજવણી થી વંચિત સ્થાનિકો ને મનોરં જન સાથે મિલન નો અવસર પ્રદાન કરવા નું તા :1 માર્ચ થી 6 માર્ચ એમ છ દીવસ દરમ્યાન કરવામાં આવ્યું જે ને નાનાં મોટાં સૌ માં સંતોષ નું સિંચન કર્યું. અમારા યુવક મંડળ ના સ્થાપક પ્રમુખ નાયાભાઈ નારણભાઇ માંકાણી અને હમણાં ગોલ્ડન જુ બીલી વર્ષ ના પ્રમુખ મહે ન્દ્રભાઈ પચાણભાઈ સાંખલા છે . શ્રી ક.ક.પા.સનાતન યુવક મંડળ -બીલીમોરા ના 50 વર્ષ (ગોલ્ડન જુ બીલી વર્ષ )ની ઉજવણી ના ભાગ રૂપે “ વિન્ડસન કપ -2022” ક્રિકે ટ ટુ ર્નામેન્ટ, શ્રી અ.ભા.ક.ક.પાટીદાર યુવાસંઘ - નર્મદા કાઉન્સીલ - દક્ષિણ ગુજરાત રિજીયન - દમણગંગા વિભાગ પ્રેરિત, શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન યુવક મંડળ, બીલીમોરા દ્વારા આયોજિત વિન્ડસન કપ - ૨૦૨૨ નું તારીખ ૧ માર્ચ ૨૦૨૨ થી ૬ માર્ચ ૨૦૨૨ દરમિયાન આયોજન કમિટીના ચેરમેન મનસુખભાઈ જાદવાણી વાઈસ ચેરમેન હે મંતભાઈ માંકાણી, આયોજન સમિતિના સ્પોર્ ટ્સ કન્વીનર દામોદરભાઈ સાંખલા તેમજ બીલીમોરા

યુવક મંડળ પ્રમુખ મહે ન્દ્રભાઈ સાંખલા ના માર્ગદર્શન માં સફળ આયોજન કરવામાં આવ્યું.... ૬ દિવસ ચાલેલા ખેલ મહોત્સવ દરમિયાન DGR ની ૨૪ ટીમો એ ભાગ લીધો. લીગ મેચ, કવોટર ફાઈનલ અને સેમી ફાઇનલ મેચ રમાડવામાં આવી... પાટીદાર ગ્રાઉન્ડ - સંજય ફાર્મ મુકામે કે .કે .પી યુવક મંડળ સુરત vs કે નબોર્ડ ૧૧ વલસાડ ફાઈનલ મેચ ના રોમાંચક મુકાબલા ના અંતે કે .કે .પી યુવક મંડળ સુરત ની ટીમ ચેમ્પિયન અને કે નબોર્ડ ૧૧ વલસાડ ની ટીમ રનર્સ અપ થઈ.. વિન્ડસન કપ - ૨૦૨૨ નો સમાપન સમારોહ માં ખેલાડીઓ અને દાતાશ્રીઓ સન્માનિત કરવા સમાપન સમારોહ નાં મુખ્ય અતિથિ વિશેષ,A.B.K.K.P સમાજ યુવાસંઘ ની ટીમ, ટીમ DGS DGR નાં કર્ણધારો ખાસ ઉપસ્થિત રહ્યા. અતિથિ વિશેષ મનોજભાઈ છાભૈયા - કે ન્યા ક્રિકે ટ એસોસિયેશન નાં ચેરમેન. વિનોદભાઈ ચાવડા સાહે બ - કચ્છ ના સાંસદ અને BJP નાં જનરલ સેક્રે ટરી. પ્રેમજીભાઈ પિંડોરીયા - તાંઝાનિયા ક્રિકે ટ એસોસિયેશન નાં ચેરમેન. ભાણજી ભાઈ પોકાર. A.B.K.K.P સમાજ ઉપપ્રમુખ. પરસોત્તમભાઈ ભગત - કે ન્દ્રિય સમાજ મહામંત્રી. હિતેશભાઈ રામજીયાણી A.B.K.K.P યુવાસંઘ. સેન્ટ્ર લ યુવાસંઘ પ્રેસિડે ન્ટ. ભરતભાઈ છાભૈયા - સેન્ટ્ર લ યુવાસંઘ સેક્રે ટરી. દિનેશભાઈ રવાણી - સેન્ટ્ર લ યુવાસંઘ જોઈન્ટ ટ્રે ઝેરર. જગદીશભાઈ લીંબાણી - સેન્ટ્ર લ યુવાસંઘ સ્પોર્ ટ્સ કન્વીનર.

મયુર રં ગાણી - સેન્ટ્ર લ યુવાસંઘ પોલિટિકલ કન્વીનર. વસંતભાઈ સાંખલા - CSR ચેરમેન. અશોકભાઈ પોકાર - MUR મિશન ચેરમેન. દક્ષિણ ગુજરાત ઝોન સમાજ. રમેશભાઈ પારસીયા - DGS પ્રમુખ. બાબુભાઈ જાદવાણી - DGS ઉપપ્રમુખ. હરીશભાઈ રામાણી - DGS મહામંત્રી. બાબુભાઈ રૂડાણી - DGS સહમંત્રી. ભવાનભાઈ જાદવાણી - DGS સહમંત્રી. ઝવેરભાઈ રામાણી - DGS ખજાનચી. છગનભાઈ સાંખલા - ઉમા એજ્યુકેશન એન્ડ ચેરીટે બલ ટ્ર સ્ટ પ્રમુખ. અરવિંદભાઈ પોકાર. દક્ષિણ ગુજરાત રિજીયન ચેરમેન. ડો. વિનોદભાઈ રામાણી - આઇ.પી. સી. અમૃત રં ગાણી - મિશન ચેરમેન. પ્રકાશ રૂડાણી - દમણગંગા વિભાગ પ્રમુખ. વિશાલભાઈ નાકરાણી - ચીફ સેક્રે ટરી. મનોજ રં ગાણી - પી.આર.ઓ. દિપેશ લીંબાણી - સ્પોર્ ટ્સ કન્વીનર. પરસોત્તમભાઈ સાંખલા સલાહકાર. જયેશભાઈ ભાવાણી - સલાહકાર. શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ બીલીમોરા ના પ્રમુખ પરસોત્તમભાઈ માંકાણી. યુવક મંડળ -પ્રમુખ મહે ન્દ્રભાઈ સાંખલા. મહિલા મંડળ પ્રમુખ - પુષ્પાબેન માંકાણી. કારોબારી સભ્યો, આયોજન કમિટીના સભ્યો અને દાતા પરિવાર નાં સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

નિઝામાબાદ મહિલા મંડળની ચાર બહે નોનું ઈંડીયન રે ડ ક્રોસ સોસાયટી દ્વારા સન્માન કરવામાં આવેલ

નિઝામાબાદ સમાજ તેમજ મહિલા મંડળ માટે સ્વર્ણિમ દિવસ નિઝામાબાદ યુવક મંડળ દ્વારા ગત 26 જાન્યુઆરી 2022 ના રોજ રક્ત દાન શીબીર નું આયોજન કરવામાં આવેલ હતું, તેમા મહિલા મંડળ ની જે ચાર મહિલા સભ્યો 1.વિણા સુરેશ ભાદાણી 2. રક્ષા કમલેશ સાંખલા 3. હે તલ રાહુ લ ભાદાણી અને 4. મોનિકા ભાવેશ ભાદાણી એ રક્ત દાન કરે લ હતું તેઓને Indian red cross society blood bank ના સદસ્યોએ આજ તા: 08.03.2022 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તેમને વિશેષ સન્માન કરવામાં આવેલ હતું. સંયોજક : જસવંત સુરાણી

સમાપન સમારોહ નું સંચાલન રાજેશભાઈ પોકાર અને ડો.વિનોદભાઈ રામાણી દ્વારા કરવામા આવ્યું. ઉપસ્થિત કચ્છ ના સાંસદ વિનોદભાઈ ચાવડા સાહે બે ટુ ર્નામેન્ટ ના સફળ આયોજન બદલ મંડળ ને શુભેચ્છા પાઠવી અને ટૂં ક સમયમાં માદરે વતન કચ્છ માં પણ સંજય ફાર્મ જેવું લીલુંછમ ક્રિકે ટ ગ્રાઉન્ડ બનાવવાની જાહે રાત કરે લ... આપણા જ બંધુ, કે ન્યા ક્રિકે ટ એસોસિયેશન નાં ચેરમેન મનોજભાઈ છાભૈયાએ પોતાનાં વિચારો રજૂ કરતાં જણાવ્યું કે આપણા દીકરા - દીકરીઓ પણ ખુબ સારું ક્રિકે ટ રમી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક પરિવાર નો સપોર્ટ ના અભાવે આગળ જઈ નથી શકતા. હું અહીંયા ખેલાડી મિત્રો ની શોધ માટે જ આવ્યો છુ ં . મને કે ન્યા ની ટીમ માટે સારા ખેલાડીઓ ની જરૂર છે તો જે કોઈ પણ U - 19 ના ખેલાડી મિત્રો ઉત્સુક હોય અને પોતાના કે રિયર માં આગળ વધવા ઈચ્છતા હોય તો વિના સંકોચ મારો કોન્ટેક્ટ કરશો હું તમને પૂરી મદદ કરવા તૈયાર છુ ં .... બીજા એવા જ કચ્છ નું ગૌરવ સમાન પ્રેમજીભાઈ પિંડોરીયા જેઓ તાંઝાનિયા ક્રિકે ટ એસોસિયેશન નાં ચેરમેન છે એમણે પણ ખેલાડી મિત્રો ને કે રિયર માં આગળ વધવા જરૂરી માર્ગદર્શન આપવાની ખાતરી આપી.... A.B.K.K.P YUVASANGH 50 વર્ષ ની ઉજવણી નિમિત્તે સેન્ટ્ર લ યુવાસંઘ અને કે ન્દ્રિય સમાજ, દક્ષિણ ગુજરાત ઝોન સમાજ અને દક્ષિણ ગુજરાત રિજીયન નાં હોદ્દેદારો નાં વરદ હસ્તે સેન્ટ્ર લ યુવાસંઘ નાં નવા લોગો નું ડિઝીટલ લોન્ચિંગ કરવામાં આવ્યું... સર્વે હોદ્દેદારો નાં વરદ હસ્તે, ટુ ર્નામેન્ટ દરમિયાન ઘટે લ દુઃખદ ઘટના માં સદગતિ પામેલ વસંતભાઈ

નારણભાઈ રં ગાણી ને યુવા સુરક્ષા કવચ નો ૫ લાખ નો ચેક અને બીલીમોરા સમાજ, મંડળ દ્વારા ૧ લાખ ૧ હજાર રૂપિયા નો આર્થિક સહયોગ દીકરી જેનીશા ને FD રૂપે અર્પણ કરવામાં આવ્યો... સર્વે હોદ્દેદારો, વક્તાઓએ ટુ ર્નામેન્ટ ની સફળતા માટે સમાજ,મંડળ અને આયોજક ટીમ ને શુભેચ્છા સહ શુભકામના પાઠવી સાથે ચેમ્પિયન તેમજ રનર્સ અપ ટીમ ને પણ અભિનંદન પાઠવ્યા... ટુ ર્નામેન્ટ જેમના થકી રૂપાળી થઈ એવા ટુ ર્નામેન્ટ નાં સર્વે દાતાશ્રીઓ અને સમાપન સમારોહ માં પધારે લ મહે માનો ને આયોજન કમિટી તેમજ મંડળ નાં સભ્યો દ્વારા મોમેન્ટો અર્પણ કરી સત્કરવામાં આવ્યા. ટુ ર્નામેન્ટ નાં મુખ્ય ટ્રોફી નાં સ્પોન્સર એવા વિન્ડસન કે મિકલ પ્રા. લી નાં વિનોદભાઈ તેજાભાઇ નાકરાણી પરિવાર નાં હસ્તે ચેમ્પિયન ટીમ કે .કે .પી ૧૧ સુરત ને ચેમ્પિયન ટ્રોફી અને ૫૧૦૦૦ /- રૂપિયા નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.... રનર્સ અપ ટ્રોફી નાં સ્પોન્સર અમરદીપ એગ્રીગેટ પ્રા.લી. ના રમેશભાઈ અને ગૌતમભાઈ કે શવલાલ લીંબાણી પરિવાર નાં વરદ હસ્તે રનર્સ અપ ટીમ કે નબોર્ડ ૧૧ વલસાડ ને રનર્સ અપ ટ્રોફી અને ૨૫૦૦૦ /- રૂપિયા નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. યુવક મંડળ નાં મહામંત્રી મુકેશભાઈ પોકાર દ્વારા સર્વે નો આભાર વ્યક્ત કરવામાં આવેલ. સનાતન ધર્મ પત્રિકા, પ્રચાર પ્રસાર સમિતિ ભવ્ય આયોજન કરવા બદલ ખુબ ખુબ શુભેચ્છા સહ અભિનંદન પાઠવે છે .... સંયોજક:મહે ન્દ્રભાઈ, બીલીમોરા.

શ્રી પાટીદાર ઔરં ગાબાદ મહિલા મંડળે માતાઓને દેશ પ્રસિધ્ધ દર્શન કરાવ્યા

શ્રી ઔરં ગાબાદ પાટીદાર મહિલા મંડળ દ્વારા ૬૦ વર્ષ ઉપર ની વડીલ માતાઓ માટે દેશ પ્રસિદ્ધ શનિ સિંગણાપુર અને સિદ્ધેશ્વર મહાદેવ, દત્તાત્રેય દેવગઢ પ્રવાસ નું આયોજન કરવામાં આવેલ.


21

ક્ષિણ કર્ણાટક રીજીયન ના તમામ હોદ્દેદારો,મિશન લીડરો, કારોબારી સભ્યો તેમજ સલાહકારો અને વર્તમાન 21-23 ની ટીમને સામાજિક કાર્યો ના પાઠ શીખવા નવા લીડરો ઉભા કરવા અને કાર્યપદ્ધતિ ની સમજણ કે ળવવા હે તુ સ્વર્ણિમ કાર્યશાળાનું આયોજન તા: 13/03/2022 ને રવિવારે આશાપુરા માતાજી મંદિર, બનારગટ્ટા રોડ ખાતે રીજીયન ચેરમેન દિનેશભાઈ નરસિંહભાઈ લીંબાણી ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતું. વિશેષ અતિથિ તરીકે દક્ષિણ કર્ણાટક ઝોન સમાજના સહમંત્રી હીરાભાઈ ચૌધર, સલાહકાર અરજણભાઈ નાથાણી, જેન્તીભાઈ લીંબાણી, મણીભાઈ લીંબાણી, જેન્તીભાઈ છાભૈયા, નરસિંહભાઈ પોકાર, મનસુખ ભાઈ પોકાર, તુલસીભાઈ પોકાર સલાહકારો માં રમેશભાઈ લીંબાણી, જીતુભાઈ પોકાર અને 20 મંડળ ના થીમ લીડરો સાથે પ્રમુખો,ઉપપ્રમુખો તેમજ મંત્રીઓ મળી ને 260 જેવી સંખ્યા માં કર્ણધરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખશ્રી દિનેશભાઈ લીંબાણી સાથે અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટય બાદ સમુહ પ્રાર્થના તથુ વિખૂટા પડે લા સ્વજનો માટે એક મિનિટનું મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ, પ્રથમ સેશન PRO હિતેશભાઈ લીંબાણી અને મહામંત્રી કિશોરભાઈ સુરાણી દ્વારા

દક્ષિણ કર્ણાટક રિજીયન સ્વર્ણિમ કાર્યશાળા બેંગલોર

કાર્યશાળા નું સંચાલન કરવામાં આવ્યું. પ્રમુખ શ્રી દિનેશભાઈ લીંબાણી દ્વારા શાબ્દિક સ્વાગત બાદ મહે માનો તથા DBR રિજિયન ના હોદ્દેદારો, તથા DKT ટિમ નું સ્વાગત કરવામાં આવ્યું. કાર્યશાળા ના હે તુ વિષયની જાણકારી નરસિંહભાઈ પોકાર દ્વારા આપવામાં આવેલ, ઓસિયન કાઉન્સિલ પ્રેસિડે ન્ટ વિનોદભાઈ ભાવાણી એ યુવા સંઘ નો ઇતિહાસ અને તેની સ્થાપનાના મુખ્ય ઉદ્દેશ ની વિડિયો ક્લિપ રજુ કરે લ. રામસેતુ કાઉન્સિલના મહામંત્રી મહે શભાઈ પોકાર દ્વારા યુવા સંઘના ત્રિસ્તરીય માળખા ની સમજણ આપવામાં આવેલ તેમા સેન્ટ્ર લ-રીજીયન- યુવક મંડળ ની સાંકળ ‌રૂપ ભૂમિકામાં કાઉન્સિલ અને ડિવિઝન કાર્ય કરે છે તેની સંપૂર્ણ માહિતી PPTદ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ. તેની સાથે બેનર ની પણ સમજણ આપેલ, DBR રીજીયન ના ચેરમેન કમલેશભાઈ

જાદવાણીએ આપણી સનાતની સમાજમાં એક સનાતની તરીકે આપણી શું ભૂમિકા હોવી જોઈએ અને શા માટે હોવી જોઈએ તે બાબતે વિસ્તૃત જાણકારી આપેલ. ભૂતપૂર્વ પ્રમુખ મણીભાઈ લીંબાણી દ્વારા “દરે ક કાર્યકર્તાઓ નો યુવા સંઘ માં પોતાનો કાર્યભાર શું છે ” સમજણ આપેલ હતી, 2001 ના દક્ષિણ ભારત રિજિયન થી લઈને 2008માં કર્ણાટક રિજીયન ની સ્થાપના સાથે અત્યાર સુધી દરે ક ટ્ર મ માં થયેલ નોંધપાત્ર કાર્યો નો ભવ્ય ઇતિહાસની સંપૂર્ણ જાણકારી સલાહકાર રમેશભાઈ લીંબાણી દ્વારા આપવામાં આવેલ. થયેલા કાર્યો ના ફોટા ઔની વીડીયો ક્લીપ પણ પ્રસારિત કરવામાં આવેલ, દરે ક મંડળની ડિવિઝન પ્રત્યે શું ફરજો હોય છે અને કારોબારી સભ્યોની ટીમ પ્રત્યે શું જવાબદારી હોય છે તેની સાથે પ્રોટોકોલની માહિતી સલાહકાર જીતેન્દ્રભાઈ પોકાર દ્વારા આપવામાં

આવેલ. રિજિયન ની 13 થીમો ની માહિતી રીજીયન ના ભૂતપૂર્વ ચેરમેન તુલસીભાઈ પોકાર દ્વારા આપવાની સાથે આ ટ્ર મ માં દરે ક થીમ ના ગોલ સેટ કરવા જણાવેલ. બીજા સેશન માં 13 થીમ લીડરો અને મંડળના લીડરો સાથે વિચાર મંથન કરીને ગોલ સેટ નક્કી કર્યા, તેની સાથે ગટક 20 મંડળો એ પણ તેના ગોલ સેટ ફોર્મ ભરીને તૈયાર કર્યા. એક સફળ લીડર તરીકે આપણે શું ફરજ હોય છે તે PPT દ્વારા DBR ના IPP અમૃતભાઈ ભાવાણીએ આપેલ તેની સાથે લીડરો એ અન્ય લીડરો ને તૈયાર કરવા અંગે વિસ્તૃત માહિતી આપેલ. કાવેરી ડિવિજન ના પ્રમુખ દિનેશભાઈ વેલાણી અને મહામંત્રી કિશોરભાઈ પોકારે ડિવિઝનમાં આવતા 10 ઘટક મંડળના પ્રમુખો તથા મહામંત્રી પાસેથી આ ટ્ર મ માં કયા કાર્યો કરવામાં આવશે તેના ભરે લા ફોર્મ

મેળવેલ. તુંગભદ્રા ડિવિઝનના પ્રમુખ દીપકભાઈ સાંખલા અને મહામંત્રી ભરતભાઇ લીંબાણી એ તેના ડિવિઝન અંતર્ગત આવતા 10 મંડળોના ભરે લા ફોર્મ મેળવ્યા હતા. મિશન ચેરમેન મનોજભાઈ પોકાર દ્વારા DKT રીજીયન ની ટ્ર મ 21-23 માટે નિર્ધારિત કાર્યોની વિસ્તૃત જાણકારી PPTદ્વારા આપવામાં આવેલ. જોન સમાજ ના સહમંત્રી હીરાભાઈ ચૌધરી નું સન્માન મનોજભાઈ પોકાર દ્વારા અને સલાહકાર અરજણભાઈ નાથાણી નું સન્માન ચેરમેન દિનેશભાઈ દ્વારા કરવામાં આવેલ. બંને મહાનુભાવોએ સરસ આયોજન બદલ રીજીયનને શુભકામનાઓ પાઠવેલ. ખુલ્લા મંચ દરમિયાન મૈસૂર રોડ યુવક મંડળના પ્રમુખ પ્રવિણભાઇ પોકાર એ કોવિડ ના સમયે થયેલ કાર્યો ની જાણકારી આપેલ. “અત્યારે ઘણી બધી ગંભીર અને ખર્ચાળ બીમારીઓ આપણા સમાજ માં કોઈને પણ હોય તો તેને રાહત દર માં સેવા મળી રહે શે” જેવી મહત્વપૂર્ણ માહિતી આપેલ. કાર્ય શાળાનો નિચોડ માં પ્રમુખ દિનેશભાઈ લીંબાણીએ જણાવેલ કે આપણે સૌ સાથે મળીને આગળ ના કાર્યકમો ના કાર્યો કરતા રહીશું,અંતે કાર્યશાળા ની આભારવિધિ સહમંત્રી લલીતભાઈ ભાવાણી‌ દ્વારા કરવામાં આવેલ. સંયોજક : શ્રી વસંતભાઇ ગોરાણી, ઉડ્ડપી

નવા વર્ષનું સ્નેહમિલન તેમજ સમાજ કારોબારી અને યુવક મંડળ ની કારોબારીની વરણી શ્રી કચ્છી કડવા પાટીદાર સનાતન સમાજ :- બદલાપુર (મુંબઈ ) તા :13/03/2022 નાં રોજ બદલાપુર ( મુંબઈ) ખાતે શ્રી કચ્છી કડવા પાટીદાર સનાતન સમાજ નું નવા વર્ષે નાં સ્નેહમિલન નું આયોજન કરવા માં આવેલ . સ્નેહમિલન નું આયોજન રે ની રિસોર્ટ હોલ, હે ન્દ્રેપાડા ખાતે રાખવા માં આવેલ. સવારે ૯:વાગ્યે દીપ પ્રાગટ્ય કરી સ્નેહમિલન નાં કાર્યક્રમ ને ખુલો મૂકવા માં આવેલ.દીપ પ્રાગટય માટે સમાજ નાં પ્રમુખ શ્રી મગનભાઈ ગોરાણી, ઉપપ્રમુખ શ્રી મગનભાઇ પોકાર, યુવક મંડળ નાં પ્રમુખ શ્રી અશોકભાઈ પોકાર,તેમજ મહિલા મંડળ નાં પ્રમુખ શ્રી ઊર્મિલા બેન લીંબાણી અને મંત્રી શ્રી લીલાબેન નાકરાણી. એ મંચ ઉપર આવી ને દીપ પ્રાગટ્ય કરવા માં આવેલ. ત્યારબાદ મહિલા મંડળ ની બહે નો એ કુ ળદેવી શ્રી ઉમિયા માતાજી તેમજ ઇષ્ટદેવ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન ની આરતી કરવા આવેલ અને જય ગોષ સાથે કાર્યક્રમ ને આગળ વધારવા માં આવેલ. સવાર નાં પ્રથમ સત્ર નું સુકાન શ્રી દીપક ભાઈ નકરાણી દ્વારા સંભાળવા આવેલ આજ ની કાર્યક્રમ ની રૂપરે ખા મુજબ ઓપન મંચ લેવા માં આવેલ. જેમાં સર્વે ભાઈઓ અને બહે નો એ પોત પોતાના નાં મંતવ્ય આપેલ મંતવ્ય માં સર્વ સભ્યો એ વર્તમાન કારોબારી ને રીપિટ કરવા જણાવેલ . સમાજ નાં પ્રમુખ શ્રી મગનભાઈ ગોરાણી ને સર્વે સમિતિ એ નકારી ને નવા કાર્યકર્તા આગળ આવવા સૂચન કરે લ. ત્યારબાદ સમાજ ની કારોબારી સમિતિ ને ત્રણ વર્ષ પૂરા થતા શ્રી

બાબુભાઈ ચુનીલાલ સુરાની નાં અધ્યક્ષ સ્થાને સભા નું આયોજન કરવા માં આવેલ .ત્રણ વર્ષ પૂર્ણ થતા સમિતિ નો આભાર વ્યક્ત કરવા માં આવેલ. સન્માન અને તાડી ઓના ગડગડાટ થી આ સમિતિ ને વિદાય આપવા માં આવેલ. ત્યારબાદ બાબુભાઈ સુરાણી એ નવી સમિતી નું ગઠન કરવા જણાવેલ. નવી સમિતિ નાં ગઠન માટે ચૂંટણી પંચ ને જવાબદારી સોંપવા માં આવેલ. ચૂંટણી પંચ નાં પ્રમુખ શ્રી પ્રકાશ ભાઈ બેચરભાઈ સેંઘાણી અને તેમનાં સાથી ભાઈઑ રતિભાઈ ઉકાણી ભગવાનજીભાઈ સેંઘાણી, જયેશભાઈ લીંબાણી, બાબુભાઈ સુરાણી સાથે સમાજ ની નવી સમિતિ ની નામાવલી તૈયાર કરવા માં આવેલ. ચૂંટણીપંચ નાં નામાવલી માં મગનભાઈ ગોરાણી એ એમની સેવા માંથી નિવૃત્તિ જાહે ર કરવા માં આવેલ. અને નવા કાર્યકર્તા ને સેવા આપવા ભારપૂર્વક જણાવવા માં આવેલ.આજ પ્રમાણે ભરતભાઈ સેંઘાણી , મગનભાઇ પોકાર, રમેશભાઈ લીંબાણી તેમજ ભરતભાઈ ભોજાણી એ પણ સેવામાંથી નિવૃત્તિ જાહે ર કરવા માં આવેલ અને નવા કાર્યકર્તા ભાઈઓ ને આગળ આવી ને જવાબદારી લેવા જણાવેલ. પરં તુ જાહે રસભા માંથી બહુ જ આજીજી પૂર્વક ફરીથી આ જ પ્રમુખ અને કારોબારી આવે તથા સમાજ નો વિકાસ કરે એવી ભર પુર્વક રજૂ આત કરવા માં આવેલ.અને યુવક મંડળ તથા મહિલા મંડળ નાં આગ્રહ ને વશ થઈ ને પ્રમુખ શ્રી હામી ભરતા સમાજ કારોબારી સમિતિ નો નીચે મુજબ રચના કરવા માં આવેલ.

સમાજ કારોબારી સમિતિ પ્રમુખ:- મગનભાઇ મુળજી ગોરાણી. દેવપર (યક્ષ). ઉપપ્રમુખ :- મગનભાઇ માવજી પોકાર . કોટડા (જ). ઉપપ્રમુખ :- કાંતિભાઈ વિશનજી માકાણી. બિદડા મહામંત્રી :શ્રી ભરત ભાઈ વિસનજી સેંઘાણી :- દરસડી સહમંત્રી :- શ્રી અરવિંદ કરશન રામજીયાણી- મદનપુરા સહમંત્રી શ્રી પ્રકાશ બેચરભાઈ સેંઘાણી :. આશંબીયા ખજાનચી શ્રી ભરતભાઈ અમૃત ભોજાણી :- ખેડબ્રહ્મા સહ ખજાનાચી:- રમેશભાઈ રતનશી લીંબાણી. - દુર્ગાપુર સહ ખજાનચી :- દિપક દિનેશભાઈ નકરાની. - નખત્રાણા. કારોબારી સભ્ય:ઇશ્વરભાઈ ધનજી લીંબાણી - દુર્ગાપુર રતિભાઈ મેઘજી ઉકાણી,- ગઢશીશા. ભગવાનદાસ નાનજી સેંઘાણી - મામાયમોરા. કાંતિભાઈ બાબુભાઈ સુરાણી- વિથોણ. અરવિંદભાઈ રામજી લીંબાણી - દુર્ગાપુર . છગન ભાઈ માવજી પોકાર - બિદડા. વિઠલભાઈ છગનલાલ પારસીયા ભેરૈયા. ભગવાનદાસ ખીમજી રુડાણી - નખત્રાણા. સલાહકાર સભ્ય બાબુભાઈ ચુનીલાલ સુરાણી વિથોણ. કે શવજી ધનજી રમજિયાણી દુર્ગાપુર. આમ પ્રથમ સત્ર પૂર્ણ કરી બપોર નાં મહાપ્રસાદ લેવા માં આવેલ.ત્યારબાદ બીજા સત્ર લેવા માટે યુવક મંડળ નાં આદેશ પ્રમાણે. આજે જ નવા નિયુક્ત થયેલ સમાજ નાં મહામંત્રી શ્રી ભરતભાઈ સેંઘાણી ને સંચાલન કરવા જણાવેલ. બીજા સત્ર માં મહિલા મંડળ નાં પ્રમુખ શ્રી ઉર્મિલાબેન લીંબાણી તેમજ મંત્રી શ્રી લીલાબેન નાકરાની. ને સર્વે કરોબરી ને મંચ પર આવવા જણાવેલ. સર્વે સમિતિ નો પરિચય આપવા માં આવેલ. મહિલા મંડળ નાં મંત્રી શ્રી લીલાબેન નાકરાણી એ સમાજ ની દરે ક બહે નો ને મહિલા મંડળ માં જોડાઈ ને સહયોગ આપવા જણાવેલ. ત્યારબાદ સમજ માં જોડાયેલ નવા સભ્યો ને મંચ ઉપર બોલાવી ને પ્રમુખ શ્રી મગનભાઇ ગોરાણી નાં હસ્તે સ્વાગત કરવા માં આવેલ. યુવક મંડળ ની સમિતિ ને ત્રણ વર્ષ પૂર્ણ

થતાં સન્માન પૂર્વક તાળીઓ નાં ગડગડાટ થી વિદાય આપવા માં આવેલ. ત્યારબાદ યુવક મંડળ ની નવી કારોબારી સમિતિ નો રચનાં કરવા માં આવેલ. યુવક મંડળ કરોબરારી આઈ.પી.પી.:- સુરેશ કરશન ધોળું. - દુર્ગાપુર. પ્રમુખ :- શ્રી અશોક મગનભાઇ ગોરાણી. - કોટડા (જ). ઉપપ્રમુખ:- શ્રી જયેશ વિશ્રામ લીંબાણી - દુર્ગાપુર મહામંત્રી :- રિતેશ ઇશ્વર ભાઈ પોકાર - ગઢશીશા. સહમંત્રી :- નિલેશ રવજી રામજીયાણી -‌મ‌ઉ (રત્તનાપર) સહમંત્રી :- તપન ભગવાનદાસ રૂડાણી - નખત્રાણા ખજાનચી:- નિલેશ દિનેશ લીંબાણી. - દુર્ગાપુર સહ ખજાનચી:- ધીરજ કે શવજી રમજિયાણી - દુર્ગાપુર. સહખજાંચી :- મહે શ છગનભાઈ રામજીયાણી. :- મઉ‌ (રતનાપર). કારોબારી સભ્ય આશિષ કે શવજી રામજીયાણી- દુર્ગાપુર. પ્રદીપ દિનેશભાઈ લીંબાણી - દુર્ગાપુર. તુલસી બાબુભાઈ સુરાણી .- વિથોણ વિનોદ વેલજીભાઈ ભાયાણી. દરસડી. કલ્પેશ મગનલાલ પોકાર:- કોટડા(જ ). અરવિંદ હરિલાલ રામજીયાણી:- દુર્ગાપુર. અશ્વિન હં સરાજ સેંઘાણી - મમાયમોરા. હરે શ મનજી ભીમાણી:- પદમપુર આમ યુવક મંડળ ની કારોબારી સમિતિ ની સર્વાનુમતે રચનાં કરવા માં આવી હતી. આજ નાં સ્નેહ મિલન માં યુવક મંડળ નાં સક્રિય કાર્યકર્તા શ્રી ભાવેશ કાંતિભાઈ મકાણી નાં સહયોગ થી ફ્રી મેડિકલ કે મ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેનો સમાજ નાં દરે ક સભ્યે લાભ લીધો હતો. આમ સાંજ નાં સમયે મહિલા મંડળ આયોજિત રમત ગમત અને ગરબા નું આયોજન કરવા માં આવ્યું હતું. In સર્વે ભાઈઓ અને બહે નો નો આભાર વ્યક્ત કરી આજ નાં કાર્યક્રમ ને પૂર્ણ જાહે ર કર્યો હતો. સાંજે દરે ક સભ્ય ભોજન લઈને આવતા નવા પોગ્રમ ની અપેક્ષા સાથે વિદાય લીધી. પ્રમુખ શ્રી:- મગનભાઇ ગોરાણી. મંત્રી શ્રી ભરતભાઈ સેંઘાણી.


22 નદીઓનાં જોડાણની જાહે રાતથી દક્ષિણ ગુજરાત પાણીથી તરબતર થશે

કે ન્દ્રીય બજેટમાં બહુ હેતુક નદીઓના જોડાણના પ્રોજેક્ટનો ઉલ્લેખ, નદીઓનો પ્રોજેક્ટ સાકાર થતાં જ નદીઓમાં સતત પાણી રહે શે કે ન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું છે , જેમાં દેશ માટે અને ખાસ કરીને ગુજરાત માટે બહુ જ લાભકારક એવા નદીઓના જોડાણની જાહે રાત કરી હતી . આ જાહે રાતમાં કે ન્દ્રીય મંત્રીએ દમણ - ગંગા સાથે તાપી અને નર્મદા નદી જોડવાની જાહે રાત કરી છે , જેથી

રસ્તામાં આવતી અન્ય સાત મોટી નદી પણ આ પાણીથી નવપલ્લવિત થાય એવી શક્યતા સેવવામાં આવી રહી છે . ચોમાસા સિવાય ઓછુ ં પાણી ધરાવતી આ નદીઓમાં નર્મદા અને દમણ ગંગાના જોડાણથી બારે માસ પાણી જોવા મળે એ દિવસો દૂર નથી. આ સાથે જ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપીનું નદીઓ જોડવાનું સપનું પૂરું થશે તેમજ ગુજરાતમાં પાણીની અછત ભૂતકાળ બની જશે.

મહિલા સંઘ દ્વારા વિશ્વ મહિલા દિવસ ને શક્તિ દિવસ તરીકે ઉજવવાનું આહવાન

ઋષિઓ કહી ગયા છે संस्कृता स्त्री पराशक्तिः।‘’ શીલવંતી સંસ્કારી સ્ત્રી પરમ શક્તિ છે . પ્રજાતંતુના વિકાસમાં સ્ત્રી - પુરુષ બંનેનું યોગદાન છે , પણ પુત્ર-પુત્રીઓના જીવન ઘડતર, પાલનપોષણ અને શિક્ષણ-સંસ્કારમાં જો કોઈનો અપ્રતિમ પ્રભાવ હોય તો ‘મા’ નો છે , સ્ત્રીનો છે . “प्रजाविशुद्धार्थं स्त्रियं रक्षेत्।‘’ શુભ સંસ્કારી પ્રજાની પ્રાપ્તિ માટે સ્ત્રીની રક્ષા કરો ! ” આ નાદ બહુ પ્રાચીન છે , પણ આ નાદની સૌથી વધુમાં વધુ આવશ્યકતા વર્તમાન યુગમાં ઊભી થઈ છે . વિરાટ ધરતી પર આપણી હિન્દુ પ્રજાની “હિન્દુસ્તાન” એક માત્ર માતૃભૂમિ છે ! અને આપણી પુત્રીઓના હૃદયમાં આ દેશની અસ્મિતાનો દીવો દિવસે ને રાતે સતત ઝાંખો થતો જણાઈ રહ્યો છે ... આધુનિકતા, સ્વચ્છંદ અને પરધર્મીઓના રૂપરં ગના ચાળે ચડે લી આ યુવતીઓનું કાંડું પકડીને એમને રાષ્ટ્રીય પ્રવાહની દિશા કોણ સૂચવશે ??? આધ્યાત્મિક ઊંચાઈઓ પર નજર નાખતાં કોણ શીખવશે “स्वधर्मेनिधनं

રજડી કડવા પાટીદાર સનાતન મહિલા મંડળની સામાન્ય સભા તા:૮/૩/૨૨નારોજ રાત્રે શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન મંદિરના પરિસરમાં રાખવામાં આવેલ. સેક્રે ટરી ઉર્મિલાબેન માવાણી દ્વારા ગત મિનિટ નું અને હિસાબો નું વચન કર્યું જેને બહાલી આપવામાં આવી. મહિલા મંડળની ટૃ મ પુરી થતાં નવીન કારોબારી બનાવવા સભાને અનુરોધ કર્યો. વર્તમાન કારોબારી પ્રમુખ ગીતાબહે ન માવાણી એ ટીમ વતીથી ભુલચુક થઈ હોય તો ક્ષમા પ્રાર્થના સાથે કારોબારી નું વિસર્જન કરવામાં આવેલ ચર્ચા ને અંતે પ્રમુખ સવિતાબેન

श्रेयः परधर्मोभयावहः।” નો ગીતાનાદ એમને કોણ સંભળાવશે ??? “પોતાના ધર્મ સાથે કે પોતાના ધર્મ માટે મરી જવું બહે તર છે , પણ પરધર્મમાં પ્રવેશ ભયાનક છે .” કૃ ષ્ણનો આ સંદેશ આપણી પુત્રીઓનાં અંતરદ્વાર જલદીથી ઉઘાડે . એવી ઊંડી આશા સાથે આ વર્ષ ની 8મી માર્ચ ના નારી દિવસે આપણે મનોમંથન અને ચિંતન થકી સમાજના સ્વર્ણિયમ ઉજવણી બાદ ના આ અધિવેશન ની પૂર્વ સમીક્ષા કરવી જેમાં નારી શક્તિ થકી સમાજની સનાતની સુસજ્જતા સાથે ના પરિપૂર્ણ વિકાસ માં આપણે કે મ આદર્શ ભૂમિકામાં કાર્યરત થઈ ને સ્ત્રી ગૌરવની ઉમદા ભાવનાઓને પરસ્પર સમજણ ના સ્પન્દન ની અનુભૂતિ કરવાનો પ્રયાસ કરીએ.. 08 માર્ચ વિશ્વ મહિલા દિવસને હવે થી વિશ્વ શક્તિ દિવસ આપણે કહીશું ને ઉજવીશું આ માટે માહિલાસંઘ વિન્નતી કરે છે આપ સહુ વિવિધ વિસ્તારમાં જરૂર કાર્યક્રમ કરશો. અખિલ ભારતીય ક્ચ્છ કડવા પાટીદાર સમાજ મહિલાસંઘ મહામંત્રી, રમીલાબેન રવાણી, નાસિક

રાયપુરમાં છત્તીસગઢ મહિલાસંઘનું વિશાળ સંમેલન

છત્તીસગઢ મહિલાસંઘની જનરલ સભામાં વડીલોની ઉપસ્થિતિ અને યુવસંઘ ના રિજીયન કાર્યકરોની ખાસ હાજરી. ૦૮.૦૩.૨૦૨૨, મંગલવાર ના દિવસે “વિશ્વ મહિલા દિવસ” ના ઉપલક્ષ્ય માં છત્તીસગઢ મહિલા મંડલ દ્વારા આયોજીત ‘સામાન્ય સભા અને નારી શક્તિ સમ્માન’ કાર્યક્રમ માં છત્તીસગઢ ઝોન સમાજ ના પ્રમુખ કાંતિબાપા ના સાથે સાથે છ.ગ.યુવા સંઘ ના ઉર્જાવાન પ્રમુખ કિશોર ભાઈ નાકરાણી,મહામંત્રી યોગેશ ભાઈ

મગરા સમાજની મહિલાઓ દ્વારા “શક્તિ દિવસ”ની ઉજવણી

છાભૈય્યા અને રાયપુર નવયુવક મંડળ પ્રમુખ હરસુખ ભાઈ અને મંડળ મહામંત્રી જીગ્નેશ ભાઈ સાથે હતા.. PRO, હર્ષદ માકાણી

મિશન સ્પોર્ટસ - શ્રી કોલ્હાપુર પાટીદાર સનાતન યુવક મંડળ

શ્રી કોલ્હાપુર પાટીદાર સનાતન યુવક મંડળ, કોલ્હાપુર (પટે લ મિત્ર મંડળ) દ્વારા આયોજિત - Apex Cup Cricket Tournament-2022 🏆 તા : 7/3/2022 સોમવાર ન રોજ Friendly ક્રિકે ટ ટુ ર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરે લું જેમાં કોલ્હાપુર સમાજ ની 9 ટિમોએ ભાગ લીધેલ હતો. 1) Bhachha Group

2) Jalaram Group 3) Royal Group 4) Sitaram Group 5) Radhesham Group 6) Triangle Group 7) No Mercy Group 8) Aaryan Group 9) Happy Club જેમાં રસાકસી ના મુકાબલા બાદ

સંત હરિદાસ મહારાજ ની બદ્રીનાથ પદ યાત્રા નુ દિલ્હી મા હાર્દિક અભિનંદન

દિલ્હી :- કચ્છી લાલ રામેશ્વર આશ્રમ હરિદ્વાર ના પરમ પૂજ્ય સંત શ્રી હરીદાસ મહારાજની ઐતિહાસિક બદ્રી વિશાલ (બદ્રીનાથ ) યાત્રા તારીખ 21 જાન્યુઆરી 2022 ના રોજ વાલરામ તીર્થ ધામ તેમના આશ્રમ ( મુરચ બાણ કચ્છ ) થી આરં ભ કરી છે જે બદ્રી વિશાલ (બદ્રીનાથ ધામ) માં​ં લગભગ ૧૮૦૦ કિલો મીટર નો પંથ કાપી પૂર્ણ કરશે સંયોજક: કિશોર ચોપડા દિલ્હી

વાઈસ સેક્રે ટરી પ્રભાબેન પ્રવિણ છાભૈયા, ટે ઝરી રસીલાબેન વિનોદ છાભૈયા, વાઈસ ટે ઝરી ઉર્મિલાબેન

Radhesham Group અને Sitaram Group ની ટિમ વચ્ચે ફાઇનલ મેચ રમાડવામાં આવેલ. અંતે Radhesham Group Team વિજેતા બની હતી. આ ટુ ર્નામેન્ટ માં મુખ્ય તો યુવા ખેલાડીઓએ ઉતકુ ર્ષ પ્રદર્શન કરી લોકો નું ધ્યાન આકર્ષિત કર્યું હતું. સમાપન સમારોહમા શ્રી કોલ્હાપુર પાટીદાર સમાજ ના પ્રમુખ શ્રી ગોપાલભાઈ ભાવાણી દ્વારા આર્શીવચનો આપ્યા અને મહિલા મંડળ ના પ્રમુખ તારાબેન ભાવાણી અને યુવકમંડળ ના પ્રમુખ શ્રી ભિખાલાલ ગોરાણી એ યુવાનોને માર્ગદર્શન કરે લ. અંતે પ્રમુખશ્રી પ્રવીણભાઈ લિંબાણી એ વિજેતા અને ઉપવિજેતા ટીમ ને ટ્રોફી આપી ખેલાડીઓ નું સન્માન કરે લ હતું.

શ્રી છત્તીસગઢ મહિલાસંઘનું અનોખુ આયોજન

છત્તીસગઢ કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળની કારોબારી સભાની સાથે તેજસ્વી આત્મનિર્ભર નારીઓનું સન્માન ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મંગળવારના પાટીદાર ભવન રાયપુરમાં રાખેલ છે જેમા છત્તીસગઢની સર્વે સમાજોમાં રહે તી ને વિશિષ્ટતા ધરાવતી નારી (ઘર પરિવાર સાથે પોતાના કામનું બેલેન્સ બનાવીને આગળ વધી રહી છે ) જેવી રીતે કોઈ બિઝનેસ, રાજનીતિ ક્ષેત્રે ઉચ્ચ પદ પર નોકરી, આના સિવાય કોઈ હજી વિશેષતા ધરાવતી હોય તેવી પરણેલી નારી શક્તિનું સન્માન છત્તીસગઢ મહિલા મંડળ દ્વારા કરવામાં આવશે. ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો કાર્યક્રમ છત્તીસગઢની સર્વે સમાજની મહિલા મંડળની ઉપસ્થિતિમાં એક ઉત્સવના રૂપમાં મનાવા આવશે જેમા સર્વે સમાજની મહિલા મંડળ દ્વારા નારીશક્તિને અનુલક્ષીને સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ કરવામાં આવશે. મંત્રી ગીતા કિશોરભાઈ સાંખલા કોરબા

વરજડી તા. માંડવી કચ્છ, મહિલા મંડળનો અહે વાલ

નાનાલાલ છાભૈયા, ઉપ પ્રમુખ હં સાબેન કાન્તિલાલ ભીમાણી, સેક્રે ટરી મનિષાબેન સુરેશ ભઞત,

કોલકતા સમાજ ઝોનની સમાજ મગરા પાટીદાર સમાજ વાડીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. (વેસ્ટ બંગાળ) કલકત્તા,

ચંદુલાલ હળપાણી, સભ્ય પ્રવિણાબેન રમેશ માવાણી, સરસ્વતીબેન માવજી માવાણી, રાધાબેન રવિલાલ છાભૈયા, કુ લ નવ સભ્યોની ત્રણ વર્ષ માટે નવી કારોબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી. વિદાય લેતા પ્રમુખ ગીતાબહે ન માવાણી પોતે કે ન્દ્રીય મહિલા મંડળના કારોબારી સભ્ય હોવાને નાતે કે ન્દ્રીય મહિલા મંડળ ની પ્રવૃતિઓથી માહિતીગાર કરે લ. આજની યુવાપેઢી જે રીતે વર્તન કરે છે તે (ભાગવા બાબતે)

આપણી સમાજ માટે કલંકરૂપ છે તો સૌ બહે નોને જાગૃત રહે વા પર ભાર મૂક્યો. નવા વરાયેલ પ્રમુખ સવિતાબેન છાભૈયાએ પોતાને જવાબદારી સોંપવામાં આવી છે તેને પુરેપુરી નીભાવવાની ખાત્રી આપેલ અને પોતાના વિચારો માં જણાવ્યું કે શ્રી સમાજ દીકરીઓ માટે ઘણું બધું કર્યું છે અને હજી પણ કરતા રહે શે પણ દીકરીઓ આનો ગેરલાભ ઉઠાવે છે તે યોગ્ય નથી. સમાજ મજબૂત હશે તો આપણે પણ મજબૂત રહીશું માટે સમાજની ગરિમા જાળવશો તેવી શીખ આપેલ. આભાર દર્શન ટે ઝરી રસીલાબેન છાભૈયાએ કર્યું.


23 ઔરં ગાબાદ યુવા મંડળ નું સાહસ અને ખડતલ બનવાનું અભિયાન

શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ - ઔરં ગાબાદ સાથે Indian Cad’ Force (ICF) ટીમ ઔરં ગાબાદ ના સહયોગમાં, મધ્ય મહારાષ્ટ્ર રીજીયન (MMR) અંતર્ગત મરાઠવાડા વિભાગના ઔરં ગાબાદ યુવકમંડળના પ્રમુખશ્રી હિમ્મત નારાયણભાઈ દિવાણીની અધ્યક્ષતા હે ઠલ પર્યટન થીમ અને Health & Disaster મંત્રીશ્રીઓ ની ટીમ સાથે ICF Commander શ્રી વિવોદ નરવડે સરની ટીમ દ્વારા ૧૩-૨-૨૦૨૨ ના રોજ એક અનોખો પ્રયાસ “ભાંગસી માતા ગડમાં પર્વતારોહણ કર્યું.” કુ લ ઉચ્ચાઈ ૨૭૦૦ ફૂટ અને ત્યારબાદ રે પેલિંગ કરીને એ જ પર્વત પરથી નીચે આવવું, જેમાં ICF ટીમ દ્વારા સલામતી માર્ગદર્શિકા સાથે પર્વત ટ્રે કિંગ અને રે પેલિંગના સાધનોનો ઉપયોગ કે વી રીતે કરવો એની માહિતી આપવામાં આવી હતી.

૧૨ વર્ષ થી ઉપરના ૧૦૩ ભાઈબહે નો એ ભાગ લીધેલ હતો. ICF ટીમમાં કુ લ ૧૨ કે ડેટમાં ૨ મહીલા કે ડેટનો સમાવેશ હતો જેમનો ઉદેશ कार्य कठीन है इसलिए करने योग्य है | साधारण कार्य तो सभी करते है|| આ ઉદેશ સાથે પાર પાડે લ. શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ, ઔરં ગાબાદ (Team MMR મરાઠવાડા વિભાગ). સંયોજક: પ્રવીણ નાકરાણી.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં ગૌરવરૂપ વરણી

વિશ્વ ઉમિયાધામ યુથ કાઉન્સિલ ના ચેરમેન તરીકે પ્રો. ડો. વસંતભાઈ ધોળુ (તલોદ) અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના પ્રભારી તરીકે જયંતીભાઈ રામાણી (નરોડા) ની વિધિવત વરણી. આજરોજ વિશ્વ ઉમિયાધામ, જાશપુર ખાતે માં વિશ્વના સૌથી ઊંચા (504 ફૂટ) ઉમિયા માતાજી મંદિર નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે . તેના નિજ મંદિરના દ્વિતીય પાટોત્સવ પ્રસંગે આજે યુથ કાઉન્સિલની કરે લ રચના અને તેના હોદ્દેદારોને પદભાર પત્ર સોંપવામાં આવેલ. યુથ કાઉન્સિલના પ્રથમ ચેરમેન તરીકે કચ્છ કડવા પાટીદાર યુવસંઘના

ગર્જના ચેરમેન શ્રી... દોડી પડ્યું સૌરાષ્ટ્ર રીજીયન

કૃ

ષ્ણ

એ ગીતા મા કહ્યું છે કે “મારા પર ભરોસો રાખો પરં તુ એવું નથી કહ્યું કે મારા ભરોસે બેસી રહો....” “વૃતી શ્રેષ્ઠ હોય તો કોઈ પણ પ્રવૃત્તિ શ્રેષ્ઠ જ થવાની....” અ ભા ક ક પા યુવા સંઘ ગ્રીનલેન કાઉન્સલીંગ, સૌરાષ્ટ્ર રીજીયન. સૌરાષ્ટ્ર રીજીયન, ફિટનેસ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલ પ્રથમ કાર્યક્રમ એટલે વર્ચુઅલ મેરેથોન રૂપે પ્રવૃત્તિઓ નો પ્રારં ભ તા. 20/02/2022 ને રવિવારના રોજ થયો. આ અવસરે સૌરાષ્ટ્ર ઝોનમાં કોરોનાની ત્રણ ત્રણ લહે રને માત આપીને, તેની વચ્ચે રહીને સૌએ જીવવાનું જાણે એક નવું શસ્ત્ર મેળવી લીધું હોય તેવી અનુભૂતી કરી. સૌરાષ્ટ્ર રીજીયન(SUR) ના ૫૩૭ જેટલા

જ્ઞાતિજનોએ આયોજનમાં જોડાઈને સફળ બનાવવામાં યોગદાન આપ્યું. 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21.1 કિલોમીટર મેરેથોન દોડ. આયોજનનો સંકલ્પ ચેરમેન શ્રી ડો. જયેશ ભગતને આવ્યો. તેઓ હં મેશા એમ માને છે કે “જે વ્યક્તિઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખી શકતા, તેઓ કયારે ય શ્રેષ્ઠ પરિવાર કે શ્રેષ્ઠ સમાજ રચવામાં પોતાનું યોગદાન નથી આપી શકતા.” તેઓએ મેરેથોન દોડના આયોજન નો સંકલ્પ તારીખ 27-122021 ની પ્રથમ કારોબારી સભામાં રજુ કર્યો. સંકલ્પને સાકાર કરવાનું આયોજન ચાર થીમ યુવા ઉત્કર્ષ, હે લ્થ એન્ડ ડીઝાસ્ટર, સ્પોર્ ટ્સ તથા વેબકોમના લીડર્સ દ્વારા ઉપાડી લેવામાં આવ્યું અને કારોબારી મિટિંગમાં જ આખરી ઓપ આપવામાં આવ્યો. યુવા ઉત્કર્ષ કન્વીનર પૂજા વિજયભાઈ ધોળું દ્વારા મેરેથોનમાં દોડાયેલ પ્રત્યેક કિલોમીટર દીઠ 5 રૂપિયાનુ

વાઇબ્રન્ટ પૂર્વ પ્રમુખ ડો. વસંતભાઈ ધોળુની ગૌરવરૂપ વરણી અનેક દાતાઓ, ટ્ર સ્ટીઓ, કાર્યકરો અને ઉપસ્થિત ઉમા ભક્તોની હાજરીમાં કરવામાં આવેલ છે . સાથે સાથે પ્રભારી તરીકે આપણી કે ન્દ્રીય સમાજના ઉપપ્રમુખશ્રી જયંતીભાઈ રામાણી ની વરણી થયેલ છે . બંને મિત્રોનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાથેનું જોડાણ આપણી સમાજના એક રીતે વૈશ્વિક જોડાણ માટે ના દ્વાર સમાન સાબિત થશે... આપણે સૌ પણ આ યુથના માળખામાં જોડાઈને અનેક વિધ યોજનાઓનો લાભ લઈએ.. અપાવીએ અને વૈશ્વિક ઉડાન ભરીએ... VYF (વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન)

સૌરાષ્ટ્ર રીજીયનની નિમ્ન લિખિત તમામ ટીમોએ સ્થાનિકે આયોજન કર્યું. 1. શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, રાજકોટ અને રાજકોટ પશ્ચિમ. 2. હળવદ યુવામંડળ. 3. શ્રી નવચેતન યુવક મંડળ મોરબી. 4. જામનગર કચ્છ કડવા પટે લ સમાજ. 5. શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, ઊના. 6. શ્રી પાટીદાર યુવા પ્રગતિ મંડળ, જોરાવરનગર. 7. શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, વાંકાનેર. 8. શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, લીંબડી. આયોજકો થયું ભાગલેનાર સૌ સભ્યો ને શ્રી સમાજ તથા પ્રચાર પ્રસાર સમિતિ વતી શુભેચ્છા... આર્થિક ભંડોળ રીજીયનને આપવાની જાહે રાત કરવામાં આવી. દરે ક દોડવીર ભંડોળ વધારવામાં પરોક્ષ રીતે સહભાગી બન્યા. સૌરાષ્ટ્ર માં કચ્છ કડવા પાટીદાર ની કુ લ ૧૯ સમાજ છે . રાજકોટડિવિઝનમાં રાજકોટ, રાજકોટ(પશ્ચિમ), ગોંડલ, જેતપુર, મોરબી, વાંકાનેર, જામનગર. ઝાલાવડ ડિવિઝનમાં જોરાવરનગર, હળવદ, ધાંગધ્રા, લીંબડી, ચોટીલા/થાન, કોઢે શ્વર ફામૅ. સોમનાથ ડિવિઝનમાં ઉના, વેરાવળ, અમરે લી, અમરે લી (ગ્રામ્ય), ભાવનગર, બોટાદ સમાજનો સમાવેશ થાય છે . વેબકોમ કન્વીનર સુનિત પદમાણી (મોરબી) એ મેરેથોનમાં રજીસ્ટ્રેશન, ગ્રુપ ક્રિએટ કરવો અને મેરેથોન પૂર્ણ થયા પછી અને 19 ઘટક સમાજ નું લિસ્ટ વાઈસ ડે ટા તૈયાર કરવાનું જવાબદારી નિભાવેલ. મેરેથોનના ગ્રુપમાં આપણા મેન્ટર ડો. પ્રતિષ સવજીયાણી ( આંખના સર્જન, રાજકોટ), ડો. સોનલ વિરાણી (ડે ન્ટીસ્ટ, રાજકોટ), રીતેશ નાકરાણી (જીમ ટ્રે ઇનર , રાજકોટ), તેજશ નાકરાણી (જીમ ટ્રે ઇનર, રાજકોટ) એ પ્રેક્ટિસ માટે ની શરૂઆતમાં ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓની માહિતી આપેલ. પરાપીપળીયા ખાતે તેજસ અને રિતેશ દ્વારા ટ્રે નિંગ કરાવેલ. બધા મેન્ટરોએ સારી ટિપ્સ આપેલ તે બદલ સૌરાષ્ટ્ર રીજીયન ચેરમેન શ્રી ડો. જયેશ ભગતે આભાર વ્યક્ત કરે લ. માહિતી:- ચેતન પોકાર.

છત્તીસગઢ ઝોનની વાર્ષિક સભા

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર છત્તીસગઢ ઝોન ની વાર્ષિક સભા અને ચુનાવી સભા તારીખ 27 ફે બ્રુઆરી 2022 ના રોજ રાજનાંદગાંવ મુકામે છત્તીસગઢ જોન ના પ્રમુખશ્રી કાંતિભાઈ માવજીભાઈ લીંબાણી ના પ્રમુખ સ્થાને મળે લ, સામાન્ય સભાના પહે લા સવારે 10 કલાકે કારોબારી સભા મળે લ અને ત્યારબાદ બપોરે 3:00 સામાન્ય સભા મળે લ જેમાં એજન્ડા મુજબ કાર્યવાહી કરવામાં આવી. શ્રી સમાજ ના ટ્ર સ્ટી શ્રી રામજીભાઈ કરમસીભાઈ નાકરાણી દ્વારા ભુજ માં લેવાય કે ન્દ્રીય સમાજની જમીન માટે દાન માટે નો આગ્રહ રાખેલ. છત્તીસગઢ ગૌરવ સન્માનનો કાર્યક્રમ યોજાયો જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને હિંમતનગર ઓલમ્પિયાડ ના વિજેતાઓનાં સન્માન કરે લ ત્યારબાદ વિદ્યાલક્ષ્મી અમૃતકું ભ છત્તીસગઢ ઝોન ના ઇનામો ના ડ્રો દ્વારા 95 ઇનામો નું વિતરણ કરે લ. આગામી ત્રણ વર્ષ ના કાર્યકાળ માટે નવી કરોબારી સભ્યો ની વરણી કરવામાં આવી જેમાં ફરી એક વખત શ્રી કાંતિભાઈ માવજીભાઈ લીંબાણી પુનઃ સર્વાનુમતે છત્તીસગઢ ઝોન ના પ્રમુખ બન્યા. નવી ટીમ:છત્તીસગઢ ઝોન ની નવી કરોબારી ની રચના આગામી વર્ષ 2021 - 2024 માટે કરવા માં આવી. પ્રમુખ : કાંતિ ભાઈ માવજી લીંબાણી, રાયપુર. મહામંત્રી : અર્જુન ભાઈ હં સરાજ ધનાણી, રાયપુર ઉપપ્રમુખ : જેઠા ભાઈ ચંદુ ભાઈ દિવાણી, રાજનાંદગાવ અને વિશ્રામ ભાઈ કરમશી છાભૈયા, રાયપુર. ખજાનચી : જયંતિ ભાઈ રાતનશી છાભૈયા, રાયપુર. મંત્રી : ભગવાન ભાઈ ધનજી નાયાણી(રાયપુર), હરિલાલ માવજી દીવાણી(રાજનાંદગાવ) અને અરવિંદ ભાઈ લાલજી લીંબાણી(બિલાસપુર). સહ ખજાનચી : કાંતિલાલ પૂંજાભાઈ પોકાર, કોરબા. સભામાં ખાસ હાજર છત્તીસગઢ રીજીયન પ્રમુખશ્રી કિશોર ભાઈ નાકરાણી, ઉપપ્રમુખશ્રી પવન દિવાળી અને મહામંત્રી યોગેશ છાભૈયાએ પુનઃ વપરાયેલા પ્રમુખશ્રી કાન્તીભાઈ માવજીભાઈ લીમ્બાણીને શુભેચ્છા પાઠવી... સંયોજક:- મનિષ નાયાણી સાથે PRO હર્ષદ માકાણી.


24 રાજકીય આગેવાનોની કે ન્દ્રીય સમાજના મુ કાર્યાલયમાં શુભેચ્છા મુલાકાત તા. 28-02-2022 ના કચ્છના સ્થાનિક રાજકીય આગેવાનોએ આપણી સમાજના મુખ્ય કાર્યાલય, પાટીદાર વિદ્યાર્થી ભવન, નખત્રાણાની આકસ્મિક શુભેચ્છા મુલાકાત લીધી. આ પ્રસંગે શ્રીસમાજના પ્રમુખશ્રી અબજીભાઈ કાનાણી તથા ખજાનચીશ્રી પ્રવિણભાઈ ધનાણી હાજર રહ્યા.

આર્થીક નેતૃત્વ સંકલન સમીતી આ.ભા.ક.ક.પા સમાજ

રાજકીય આગેવાનોમાં 1. વિનોદભાઈ ચાવડા. સાંસદ સભ્યશ્રી, કચ્છ, મોરબી. 2. કે શુભાઇ પટે લ. પ્રમુખશ્રી કચ્છ ભાજપ. 3. પ્રદ્યુમનસિહ જાડે જા. ધારાસભ્યશ્રી અબડાસા. 4. પારૂલબેન કારા. પ્રમુખશ્રી કચ્છ જિલ્લા પંચાયત. 5. જશોદાબેન ચોપડા. ચેરમેનશ્રી, શિક્ષણ વિભાગ. કચ્છ જિલ્લા પંચાયત. 6. જયસુખભાઇ ડાયાણી. પ્રમુખશ્રી તાલુકા પંચાયત, નખત્રાણા. 7. દિલીપભાઈ નરસેંઘાણી. પ્રમુખશ્રી નખત્રાણા તાલુકા ભાજપ., 8. નયનાબેન પટે લ. સભ્યશ્રી, જિલ્લા પંચાયત, ભુજ. વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. આ પ્રસંગે વાલજીભાઇ ધનજીભાઈ માનાણી. ઉપ પ્રમુખશ્રી રાયપુર પાટીદાર સમાજની વિશેષ ઉપસ્થિતિ રહી.શ્રી સમાજના પ્રમુખશ્રી અબજીભાઈએ ખજાનચી શ્રી પ્રવિણભાઈ ધનાણી ની સાથે આગંતુકો નું શાલ ઓઢાડી સન્માન કર્યું તથા શુભેચ્છા પાઠવી હતી. ચર્ચા દરમ્યાન જી.એમ.ડી.સી. કોલેજની ગ્રાન્ટ બાબતે આગળ રજુ આત કરી યોગ્ય કાર્યવાહી કરવા ભલામણ કરી હતી ત્યારે આગેવાનો એ જણાવ્યું કે આ અંગે કાર્યવાહી ચાલુ છે જે ટું ક સમયમાં પૂર્ણ થઈ જશે. આ કાર્યક્રમ અણધાર્યો હોતાં શ્રી સમાજના સ્થાનિક હોદ્દેદારશ્રીઓ હાજર રહી શક્યા નહોતા. સમાચાર: કા વા રામાણી કોટડા.

તા.૧૯ માર્ચના શ્રી સમાજની કે ન્દ્રીય આર્થીક નેતૃત્વ સંકલન સમિતિ ની ગુગલ વેબીનાર ઓનલાઇન મીટિંગનું છાભૈયા, ના વડપણ હે ઠળ સમીતી મધ્યખંડના બેંગ્લોર થી રતીલાલભાઈ, હૈ દરાબાદ થી ભગવાન ભાઈ, ગોવા થી રવીભાઈ, મહારાષ્ટ્ર ખંડ પ્રભારી ભાવેશભાઈ ઔરં ગાબાદ થી ધીરજભાઈ ડાયાણી અમદાવાદ થી અંબાલાલભાઈ ગાંધીધામ થી ઉમેશભાઈ નાગપુર થી રં જનબેન જલગાંવ થી જોડાયેલ હતા. સૌ પ્રથમ દરે ક સભ્યો એ પોતાનો પરીચય આપ્યો હતો. પુરષોતમભાઈ દ્વારા સમીતી નુ શુ કાર્ય હશે તે જણાવવા મા આવ્યું હતું. આપણા સમાજને આર્થીક રીતે સધ્ધર બનાવવા માટે અને આવનાર યુવાધન અને આપણા સમાજની બહે નોને આર્થિક ઉપાર્જન નો હિસ્સો બનાવી ને કે વી રીતે સધ્ધરતા તરફની ગતિશીલતા બનાવવા માટે આ સમીતી કે વી રીતે કાર્ય કરશે એના પર સૌ એ પોતાના વિચારો આપી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. છે લ્લે માર્ગદર્શક અરુણભાઈ એ દરે ક વિચારોની સમીક્ષા કરી એના પર માર્ગદર્શન પણ કર્યું હતું. સંયોજક - રં જનબેન ભાવાણી


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.