SDP -Issue 68 -Date 2022-02-11

Page 1

VOL. 4

પણે જેમ ઉત્સવો ઊજવીએ છીએ તેમ પ્રકૃ તિ પણ તેનો ઉત્સવ ઉજવે છે અને તે ઉત્સવના વધામણાં આપતો તહે વાર મહા સુદ પાંચમ નો દિવસ એટલે “વસંત પંચમી” જે હિન્દુ શાસ્ત્રો મુજબ શુભ દિવસ છે . “વસંત” એટલે નવપલ્લવીત, ખીલેલુ, ભિન્ન ભિન્ન પ્રકારના ફૂલોથી મહે કી ઊઠે લું ઉલ્લાસ અને પ્રસન્નતા થી છલકાતું નિસર્ગ નું વાતાવરણ. આજના દિવસે કોઈપણ શુભ અને માંગલિક કાર્ય કરવા માટે પંચાગ જોવાની જરૂર રહે તી નથી. આજના દિવસે મોટી સંખ્યામાં લગ્નો જેવા પ્રસંગો સંપન્ન કરવામાં આવતા હોય છે . આપણાં કચ્છ કડવા પાટીદાર સમાજમાં પણ વસંત પંચમીના દિવસે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની ઘટક સમાજો દ્વારા “વસંતના વધામણાં” સાથે સમાજના રિતી રિવાજો મુજબ સામાજિક સંગઠનો દ્વારા સમૂહ લગ્નો નાં આયોજન કરવામાં આવે છે . આ પરં પરા વર્ષોથી ચાલી આવે છે . જે જેતે સમાજ ના આયોજન સંખ્યાથી જાણી શકાય છે . આવા આયોજનો થકી અનાવશ્યક રીતિરિવાજો માં પાબંદી, સમય તથા ધનની બચત જેવા ફાયદાઓ પણ થાય છે . હાલમાં વસંતપંચમીના શુભ દિને બેંગ્લોર , બેલગામ, સીકં દરાબાદ, નાગપુર, ચેન્નાઇ, તીરપુર, મુંબઈ, નડિયાદ, માણસા, વાંઢાય વગેરે સ્થળો એ સમૂહલગ્ન ના આયોજનો થયાના સમાચારો મળ્યા. જેમાં ધણા

ISU. 68

@MUMBAI

PAGE 24

PRICE 1/-

DATE 25 February

વસંપંચમી એટલે સોળે કળાએ ખીલી ઉઠે લ પ્રકૃ તિ સમાજ નો અવાજ પ્રમુખશ્રીઃ શ્રી અબજીભાઈ કાનાણી નવદં પતીઓએ પ્રભુતામાં પગલા માંડી પોતાના દાંપત્ય જીવનનો પ્રારં ભ કર્યો. સર્વે નવયુગલોનું લગ્નજીવન સુખી, પરસ્પરના સુખમાં સહભાગી બનવાની પ્રેરણા સાથે સંસાર સાગર ની યાત્રાને ભગવાન લક્ષ્મીનારયણ તથા મા ઉમિયાજી ના આશીર્વાદ સાથે સુખ સમૃદ્ધિ તથા તંદુરસ્તી મળે એવી ઇષ્ટ દે વી-દે વતાઓ ને પ્રાથના સાથે અભિનંદન, આશીર્વાદ. શ્રી અખિલ ભારતીય લેવલે ઘટક સમાજો દ્વારા થતા કાર્યોમાં સમૂહલગ્ન એક અતિ પ્રસંસનીય કાર્ય છે જેનાથી સમાજમાં સંગઠન ભાવ વધે છે સાથે સમાજ માં અનાવશ્યક પ્રવેશતા ખોટા રિવાજો જેવાં દુષણો દૂર થાય છે . વર્તમાન કોરોનાની પરિસ્થિતિ વખતે પણ આયોજકોએ પરિસ્થિતિને અનુરૂપ સમૂહ લગ્ન ના આયોજનો સરકાર ની ગાઈડ લાઈન મુજબ સંપન્ન કર્યાં. ચાર ચાર સ્થળોએ ગોઠવણી કરી સફળ

મહામંત્રીઃ શ્રી પુરસોત્તમભાઈ ભગત

આયોજન કર્યા, જે ખરે ખર બિરદાવવા લાયક છે , તેઓ ધન્યવાદ ને પાત્ર છે . જેમના પરિશ્રમ થી આ ભગીરથ કાર્ય પાર પડ્યું તથા જે દં પતિઓએ પ્રભુતા માં પગલાં માંડી પોતાના જીવનમાં “વસંત” આણી શક્યા. એ આયોજકો ને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે ફરી આ નવદં પતિઓ ને પણ સમાજ અભિનંદન સાથે આશિર્વાદ પાઠવે છે . નવદં પતીઓ ના લગ્નજીવન નીરોગી અને આનંદમય બની રહે , જીવનના દરે ક તબક્કે સફળતા ના શિખરો સર કરે એવા આશીર્વાદ.... સમાજના દરે ક જ્ઞાતિજનોને અત્રેથી ભાવપૂર્વક વિનમ્ર ભાવે વિનંતિ કરવામાં આવે છે કે હાલમાં કોરોના ના કપરા કાળમાં મર્યાદિત સખ્યા, મર્યાદિત બજેટ માં પણ સારી રીતે લગ્ન જેવા આયોજન કરી શકીએ છીએ તો લગ્ન જેવા આયોજન માં લખ લૂંટ ખર્ચ પર કાપ મુકવો જોઈએ. મોંઘા જમણ, મોંઘા ડે કોરે શન તથા ફિઝુ લના આયોજન

સાથે ફટકડાનો ધુમાડો પડતાં મુકવા જોઈએ. આપ સર્વે જુ વો જ છો કે આ એક પ્રકારનું આડં બર માત્ર છે . તેમાંની વસ્તુઓ નો ઉપયોગ આપણે કે ટલો કરી શકીયે છીયે??? આ બધાં પાછળ થતો લખલુટ ખર્ચ રૂપી આપણી મહે નત ની કમાણી નો બીજાજ લાભ લે છે . જેના વગર પણ ચાલી શકે છે . આજે એવું પણ જોવા મળે છે કે જમણવાર માં મોંઘીદાટ થાળી (૫૦૦થી૧૦૦૦) વાળી નો આપણે માત્ર ૧૦% જ ઉપયોગ કરીએ છીએ જ્યારે કે ટરર્સ પૂરૂ ચાર્જ વસુલે છે . સાથે સાથે ભોજન સમારં ભ અનુરુપ મંડપ ડે કોરે શન તથા સંગીત નો તાકજામ પણ હોવો અનિવાર્ય લાગે છે , લગ્ન માં તો આવી વસ્તુઓ પર ખાસ કાપ મુકવાની જરૂર છે તથા આ બજેટના બચેલા નાણાં નો અન્ય કાર્યો માં ઉપયોગ થાય એ ઇચ્છનીય પણ છે , આ બધી વસ્તુ ની દે ખાદે ખી ની અસર સમાજમાં અન્યો ઉપર પડે

છે , ઘણીવાર એનાથી વિશેષ કરવાની હોડ પણ જામે છે જે ન થવુ જોઈએ. આપણી “પરસેવાની” કમાણી “પર-સેવામાં” વપરાય તો લેખે લાગશે. સંતાનો ના ભવિષ્ય માટે ઉપયોગી થશે તો લેખે લાગશે. બાકી આપણને ઘડીકવારની વાહવાહી સિવાય કાંઈ નહીં મળે . આજે પરમ કૃ પાળુ મહાલક્ષ્મીજી ના આપણી જ્ઞાતિ ઉપર ચાર હાથ છે . ગૌરવ જેવી બાબત એ છે કે કચ્છ કડવા પાટીદાર સમાજ માં દુષણો નહીંવત છે , માટે જ લક્ષ્મી જી ટકી રહ્યાં છે . પરં તુ જો નાણાંકીય વ્યવસ્થામાં જરૂર ફે રફાર નહીં કરવામાં આવે, નાણાં નો સદુપયોગ નહીં થાય તો “શ્રી” નું ટકવું શાસ્ત્રો મુજબ કઠિન છે . માટે આપણા દૈનિક વ્યવહારો માં પણ બિનજરૂરી ખર્ચ પર કાપ મુકવો જરૂરી છે તથા “શ્રી” નો સદુપયોગ થાય, પરોપકારમાં વપરાય, સમાજોપયોગી કાર્યોમાં ઉપયોગ થાય એ ઇચ્છીનિય છે જે શાસ્ત્રોમાં અનુમોદીત પણ છે ... દે શ ના ઘણા પ્રાંતોમાં આ બાબતે અનુકરણ થવા લાગ્યું છે જે પ્રસંશનીય બાબત છે . સૌ કોઈએ આ બાબત પર પૂરતો વિચારકારી સિસ્ટમને અપનાવી જરૂરી છે . તોજ પરિવાર સાથે સમાજ નો અકલ્પનિક વિકાસ થશે.... આશા છે આપ સર્વે સહયોગ આપશો, સ્વીકારશો એજ અપેક્ષા....

KishorBhai Rudani: 9979352929

પત્ર વ્યવહાર : 501 -- 504, પાંચમો માળ, નરોડા બિઝનેસ હબ કોમ્પલેક્ષ, નરોડા - દહે ગામ રોડ, એસ.પી. રિંગ રોડ પાસે, નરોડા - અમદાવાદ. 382330. મોબાઈલ: 7801877774


2

ય ઉમિયા મા... જય લક્ષ્મી નારાયણ... સર્વે જ્ઞા​ાતિજનોને આનંદની લાગણી સાથે જણાવવાનું કે , હવેના દિવસોમાં આપણાં દેશમાંથી કોરોના ની મહામારી ધીમે ધીમે ઓસરી રહી છે ત્યારે , આશા રાખીએ છીએ કે , સહુ વડીલોએ એમનો બુસ્ટર ડોઝ પણ લઈ લીધો હશે અને 15 થી 18 વર્ષની વચ્ચેના યુવાધનએ પણ ડોઝ લેવાની શરૂઆત કરી દીધી હશે.... કોરોનાની ત્રીજી લહે રની અસર ઓછી થઈ રહી છે અને જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે ત્યારે , આનંદ સાથે જણાવવાનું કે , યુવાસંઘના રીજીયનની કાર્યશાળાની જાહે રાતો થઈ રહી છે ....યુવાસંઘની YSK ટીમ

યુવાસંઘ ની કલમે યુવાસંઘ, પ્રમુખશ્રીઃ હિતેશભાઈ રામજીયાણી

દ્વારા એક ZOOM મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાસંઘના દરે ક કાઉન્સિલ PDO તેમજ દરે ક રીજીયનના કન્વીનરને YSK ના નીતિ નિયમો સાથે બંધારણની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવેલ હતી... સાથે

યુવાસંઘ જોગ સંદેશ કે ન્દ્રીય પ્રમુખ કે ન્દ્રીય PRO નમસ્કાર.... નવી ટીમનું સુકાન મળ્યા બદલ ખૂબ ખૂબ અભિનંદન.યુવાસંઘની ટીમનો પરિચય અને માહિતી સનાતન પત્રિકા દ્વારા ભારતભર સ્થાપિત આપણી સમાજ સુધી પોહચાડી અને અત્યારે કાઉન્સિલના હોદ્દેદારોની નિમણુકની માહિતી નામ, ફોટા, હોદ્દા અને થીમના આકર્ષક લોગો દ્વારા આખા ભારતમાં આ માહિતી સનાતન પત્રિકાના માધ્યમથી ઘર-ઘર પહોંચાડવા પ્રયત્નશીલ છે ..આ કાર્ય ડે ઇલીના માધ્યમથી પણ થાય છે અને કાર્ય કરવું એ પત્રિકાની ફરજમાં આવે છે . તમે જાણો જ છો આ કામ ખૂબ સારી રીતે થઈ રહ્યું છે . હજી તો નવી ટીમ ફક્ત બની છે , કાર્ય કરવાની શરૂઆત છે . આગળ યુવાસંઘ દ્વારા જે પણ કાર્ય થશે એની સુવાસ અસરદાર રીતે પત્રિકા દ્વારા ઘરઘર પોહચશે એ નક્કી છે , જેના થકી તમને નામ, પ્રસંશા અને પ્રતિષ્ઠા પણ મળશે.. પણ કહે વાય છે ને કે , આ બધાની આપણે કિંમત ચૂકવવી પડતી હોય છે . કશું પણ મફતમાં મળતું નથી.હવે યુવાસંઘ કે કાઉન્સિલની પણ ફરજ બને છે કે , આપણી પત્રિકાનો વિકાસ થાય અને આર્થિક રીતે મજબૂત બને. આના માટે તમારે ફક્ત ને ફક્ત એટલું જ કરવાનું છે કે , સેન્ટ્ર લની ટીમ, રિજિયન

મા

ટીમ અને કાઉન્સિલ ટીમના સર્વે સભ્યો સ્વંય પણ સભ્ય બંને(ના બન્યા હોય તો) તથા સનાતન પત્રિકા માટે ફક્ત 25-25 સહયોગ નિધિ લઈ આવે. આમ કરવાથી સનાતન પત્રિકા હજી સુધી નિર્ધારિત લક્ષ્યાંક હાંસલ નથી કરી શક્યું એ હાસલ કરી શકશે અને તમારા કાર્યોની મધુર સુગંધ વધારે ઘરો સુધી પહોંચશે... યુવાસંઘનું નામ વધશે... સાથે સાથે આપ સૌ આપના વિસ્તારની ધંધાકીય જાહે રાતો કે પછી હોદ્દેદારોના જન્મદિવસ, લગ્નતિથિ જેવા શુભ અવસરોની શુભેચ્છા જાહે રાત આપી, અપાવીને પત્રિકાને સ્વાવલંબી બનવા માટે આર્થિક સહાય પણ કરી શકશો... સનાતન ધર્મ પત્રિકા આપણી છે , આપણું મુખપત્ર છે , એના વિકાસ માટે આટલું તો કરી જ શકાય ને, યુવાસંઘ કે ન્દ્રીય પ્રમુખ સાહે બ??? મને ખાતરી છે ... જરૂર કરશો.... અંતે તો તમે બધા કદાવર નેતાઓ છો.. અને અનુકરણીય કાર્ય કરશો જ.... मांगना और मरना दोनो एक ही काज पर मांगना हो समाज काज तो मोहे ना आवे लाज એક નાનકડો સંયોજક પરસોત્તમભાઈ માકાણી, ગોવા.

સંયોજક મિત્રો ને નિવેદન

રૂ દરે ક સંયોજકોને નિવેદન છે કે , આપણે આ ગ્રુપમાં જોડાયા છીએ તો આપણી કાંઈક ફરજ બને છે કે , આપણે ફક્ત સમાચાર મુકવા અને વાંચવા એ પુરતું નથી. પત્રિકાને ચલાવવા માટે આર્થિક સહાય પણ જોઈશે. માટે દરે ક સંયોજક આખા વર્ષ દરમિયાન ઓછામાં ઓછી બે થી ત્રણ જાહે રાત અથવા શ્રધ્ધાંજલિ અથવા પાંચ થી દસ સભ્યો બનાવવા જોઈએ. અગર આટલું જો આપણે ન કરતા હોઈએ તો ફક્ત આ ગ્રુપમાં જોડાઈ રહે વું મને યોગ્ય નથી લાગતું. સાચા

દિલથી જો મન કરીએ તો આ મુશ્કેલ નથી. પણ આપણે કરતા નથી. માટે ઓફિસવાળા દરે ક સંયોજકોની કામની નોંધ રાખે. અગર આપણને કાંઈ કરવું ન હોય તો સંયોજક પદે થી છૂ ટા થઈને આ ગ્રુપમાંથી પણ નીકળી જવું જોઈએ. આમાં કોઈ ને ઉતારી પાડવાની વાત નથી, પણ નૈતિક ફરજ નિભાવવાની વાત છે . નામોની મોટી યાદીના બદલે કામગીરી જરૂરી છે માટે આજથી કર્તવ્ય નિષ્ઠ બની કાંઈક કરી બતાવીએ. જય સનાતન. સંયોજક:- વસંતભાઈ ગોરાણી ઉડપી

મહામંત્રીઃ શ્રી ભરતભાઈ છાભૈયા

સાથે પૂર્વ કચ્છ રીજીયન દ્વારા બિઝનેસ સેલ... હે લ્થ કે ર... તેમજ સામાજિક અને આધ્યાત્મિક થીમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું... તેમજ સૌરાષ્ટ્ર રીજીયન દ્વારા એક Zoom મિટીંગ દ્વારા આગામી દિવસોમાં થનાર કાર્યક્રમો વિશે

ચર્ચા કરી નિર્ણય લેવામાં આવ્યા.... તથા નર્મદા કાઉન્સિલ પ્રમુખ ડૉ વિપુલભાઈ તેમજ મહામંત્રી દિલીપભાઈ દ્વારા નર્મદા કાઉન્સિલની Zoom મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નર્મદા કાઉન્સિલમાં આવતા ચારે ય રીજીયનના

મુખ્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ભવિષ્યમાં કાઉન્સિલ લેવલના કાર્યક્રમનું આયોજન કરવું, આની શરૂઆત FACE TO FACE જેવા કાર્યક્રમના આયોજન કરીને કરવી.. આ જ રીતે યુવાસંઘના બીજા કાઉન્સિલમાં પણ કાઉન્સિલ લેવલના કાર્યક્રમના આયોજન માટે વિચારણા ચાલી રહી છે , જેની રજૂ આત ટૂં ક સમયમાં કરવામાં આવશે... દરે ક જ્ઞાતિજન આપના તેમજ પોતાના કોઈ પણ પરિવારજનના જન્મદિવસ કે બીજા કોઈ પણ ખુશીના પ્રસંગે આપના દ્વારા એક વૃક્ષનું વાવેતર તો અવશ્ય કરવું અને પર્યાવરણનું જતન કરવું એવું ટીમ યુવાસંઘ આપની પાસે અપેક્ષા રાખે છે ..

30 વર્ષ પછી અનુભવાયેલ જીં દગીને માણીએ મહિલાસંઘનો નાદ

મહિલા સંઘ પ્રમુખ શ્રીમતિઃ જશોદાબેન નાકરાણી

કે

મ છો જ્ઞાતિજનો,મજામાં છોને? મજામાં જ હશો, કારણ કે , આપણી રક્ષા માં ભગવતી કુ ળદે વી શ્રી ઉમિયામાના હાથમાં છે . જય લક્ષ્મીનારાયણ…. જય સનાતન…. મિત્રો આપણા સહુ ના આ બે વર્ષ એટલે કે , કોરોના કાળની ત્રણ લહે ર એક પછી એક આવી. કઠીન પરિસ્થિતિ અને ક્યારે ય ન વિચારે લ, ન જાણેલ અને આટલી કઠીનાઈ ભરી પરિસ્થિતિમાંથી પસાર થવું, કે ટલાય નજીકના સ્વજનો, મિત્રો અને જાણીતા અજાણતાઓને સ્વધામ જતાં દુ:ખભરી નજર અને કરૂણ હ્રદયથી વિદાય આપી. ઓહ્ ! ઈશ્વર આવું જોવું પડશે એવું તો વિચાર્યું પણ નહોતું, કોઈ તૈયારી પણ નહોતી છતાં નાના-મોટા સહુ એ આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું અને આ કોરોનાએ ઘણું બધું શીખવાડ્યું, જિંદગીની ખરી કિંમત સમજાવી, એનું મૂલ્ય સમજ્યા. તો ચાલો આ વખતે આપણે વયસ્ક વડીલો સાથે ચર્ચા કરીએ અને બાકી બચેલા આયુષ્યનો સદુપયોગ કરી સાચા અર્થમાં જીવનને માણીએ અને અહીં જ સ્વર્ગનો આનંદ લઈએ. સામાન્ય રીતે 60 પછીના વડીલ વર્ગ પોતાની ઉમર કરતાં ઉંમરનો ભાર વધુ રાખે છે . જાણે દરે ક વસ્તુ ઉપર પાબંધી લગાવે છે . ઉંમરનો ભાર જો આપણે ઉતારીએ તો આપણે સ્વાભાવિક રહી શકીએ. મુક્ત પણે હસવામાં ઉંમર શુંકામ આડી આવવી જોઈએ? કે ટલાક લોકો તો કોમેડી પિક્ચર પણ ગંભીર થઈને જોતા હોય છે . ઘરના બધા જ સભ્યો સાથે ભળો માણો. તમે ૭૫ માં વર્ષે પણ ફિલ્મગીત ગાઈ શકો છો. અંતાક્ષરી અક્ષર પરથી ગામનું નામ, ગીતની અડધી લીટી પૂરી

મહામંત્રી શ્રીમતિઃ રમીલાબેન રવાણી

કરવી આવી આનંદ મળે તેવી દરે ક રમતો રમો. પત્તા, ચેશ, ચોપટ રમતી વખતે ઉમરને ભૂલી જવું જોઈએ. કે ટલાક વળી હવે ખાવાના દિવસો ગયા, જુ વાનીમાં ઘણું બધું ખાધું. હા, ડોક્ટરે ના પાડી હોય તો અમુક ચીજ ના ખાવી જોઈએ પણ, પ્રેમથી સ્વાદપૂર્વક જમવું જોઈએ અને જે ચીજ પોતે ન ખાઈ શકીએ એ રસોઈ પ્રેમથી સ્વજનોને પીરસી તો જરૂર શકીએ અને એમ જ આનંદ લઈએ. દાદા દાદી ને ડાયાબિટીસ હોય તો ગળ્યું ખાવું હિતાવહ નથી, પછી પોતાના પૌત્ર-પૌત્રી માટે મોહનથાળ, ગુલાબજાંબુ, સુખડી બનાવો, પુત્રવધુ મદદ કરે અને મીઠાઈ બને ત્યારે થોડી ચાખી લેવી અને તે પણ ભાર વિના, ચિંતા વિના ચાખી લેવી જોઈએ. કે ટલાક તો અમુક ન ખાવાની લાંબી યાદી લઈને જીવતા હોય છે . એટલે મન સતત એજ યાદીમાં રહે છે અને આ ચિંતાને લીધે જ સ્વાસ્થ્ય નબળું પડે છે . જરાક માપમાં ખાઈ લેવું, વાત પૂરી થઈ. તમને કે ટલા વર્ષ થયા એ યાદ કરવાની કાંઈ જરૂર નથી. એનોએ ભાર લાગતો હોય છે . જેટલા વર્ષ થયા એ થયાં. હવે પછીના દિવસો તમારા હાથમાં છે તેને ભરપૂર જીવીએ. પાણીપુરી કે રગડાપેટીસ ખાતા ન ખચકાઈએ. અતિ કં ઈ ન કરીએ પણ સહજ થતું હોય તે બધું કરીએ તો ઉમર સાથે ચાલે,માથે ન બેસે. ઘણા માણસો સામાન્ય રીતે ઉંમર કરતાં ઉંમરનો ભાર વધુ રાખતા હોય છે . હાલતા ચાલતા કોઈપણ કરતા કે ટલી ઉંમર થઈ ગઈ એનો ભાર લઈને ફરતા હોય છે . ઉંમર વધવાનું કોઇના હાથમાં નથી, એ તો દરરોજ વધે જ છે . તો ઉંમરનો ભાર ઉતારી નાખવો

એજ સહે લો ઉપાય છે . ઉંમરનો ભાર ઉતારીએ તો જ આપણે સ્વાભાવિક રહી શકીએ. વૃદ્ધાવસ્થા અંગે દરે ક વ્યક્તિના વિચારો અલગ અલગ હોય છે . કોઈ પણ હકારાત્મક અભિગમ અપનાવી ઘડપણને માણે છે , તો કોઈ ઘડપણને બોજારૂપ માની માત્ર જીવવા ખાતર જીવે છે . સૂર્યોદય ઓર સૂર્યાસ્ત હમે બતાતા હે કી, જીવન મે કુ છભી સ્થાઈ નહીં હૈ . ઈસલીયે હં મેશા ખુશ રહો એવમ જીવનકી યાત્રાકા ભરપૂર આનંદ લો. લોકો આપણા માટે શું વિચારશે? તેની ચિંતા છોડી દે વી. કોઈના આદર કે માનપાન પામવાની મથામણમાં પડવું નહીં. પૈસા, સમાજ અને કુ ટં ુ બથી પણ વિશેષ મૂલ્યવાન આપણું શેષ જીવન છે . આ સમય જ આપણા જીવનની અંતિમ ઈનપ્રિન્ટ તૈયાર કરશે માટે આપણી કાર્યશીલતા, તંદુરસ્તી, શોખ, વૈચારિક, આધ્યાત્મિક અને આંતરિક શક્તિને ઉચ્ચ સ્તરે વિકસિત કરવા માટે અધિક સમય આપવો. ટીકાટિપ્પણીથી દૂર રહે વું, ઈશ્વર ઉપર અતૂટ વિશ્વાસ રાખી ફક્ત દ્રષ્ટા ભાવે પરમ આનંદ અને શાંતિની અનુભૂતિ કરવી. કોઈનામાં દખલ ન દે વી અને કોઈને આપવી. સ્વતંત્રતામાં દખલ દેવા દેવી નહીં કોઈ પણ સંકોચ સાથે. સ્મિત સાથે પ્રણામ આભાર તથા સોરી શબ્દનો ઉપયોગ કરવો. ટૂં કમાં 60 ની ઉંમર પછી જો સુખી રહે વું હોય તો, પોતા માટે પૂરો સમય વાપરવો અને પાછલી જિંદગીનો આનંદ લુટવો, ખુશ રહે વું એ જ સાથે ફરી મળીશું. જતાં જતાં આપ સહુ જ્ઞાતિજનો સ્વસ્થ રહો.. વ્યસ્ત રહો.. ઔર મસ્તરહો.. એજ અભિલાષા સહ...


3

દાં

પત્ય જીવનમાં પડે લી ઘુંચનો અંત લાવવા કરવી પડતી વિધિ એટલે “છૂ ટાછે ડા” જેમાં બંને પાત્રોને દાંપત્ય જીવનથી છૂ ટા કરી સ્વતંત્ર જીવવાનો અધિકાર મળે છે . આવી પ્રક્રિયા આપણી જ્ઞાતિમાં મોટા ભાગે સમાજ, સમાજ દ્વારા નિયત પંચો દ્વારા સંપન્ન થાય છે , જે બન્ને પક્ષે માન્ય રહે છે . દાંપત્ય જીવનનો પ્રારં ભ, પ્રથમ સગપણ વિધિ ત્યારબાદ વિવાહ એમ બે ધાર્મિક તથા સામાજિક વિધિઓ પૂર્ણ કર્યા પછી થાય છે . જૂ ના જમાનામાં આશરે અડધી સદી પૂર્વ સગપણ વિધિનું કાર્ય સગા- સંબંધીઓ, મામા, માસી, ફઈ,કાકા વગેરે દ્વારા સંપન્ન થતું, જે પરિવાર તથા સંતાનોને માન્યા રહે તું. તે સમયે ખાનદાન જોવાતું. કહે વત છે “કૂ વામાં હોય તે અવાડામાં આવે.” સારું ખાનદાન હોય તો સંતાનો સંસ્કારી જ હોવાના. “કાકો જોયો તો કુ ટં ુ બ જોયું” સગપણ બાબતે પરિવારના કાકાનો પરિચય, વહે વાર પણ માન્ય રહે તો. આમ સરવાળે સગાસંબંધીઓએ કરે લા સગપણ સફળ રહે તાં. તેમના દાંપત્યજીવન સરળ રીતે ચાલતા. ઉંમરમાં બે-ચાર વરસ નાનામોટા હોય, તે પણ ચાલતાં. જૂ જ કારણોસર “છૂ ટાછે ડા” થતા, તેમાં પણ સમાજ, પરિવારની બીક બહુ જ રહે તી. સંતાનો તથા વાલીઓમાં ખાનદાની હતી, જેના થકી સહનશીલતા વર્તાતી. ના છૂ ટકે અસહ્ય કારણોસર છૂ ટાછે ડા સુધી વાત પહોંચતી. નાની-મોટી બાબતો બને પક્ષે પરિવારો જ નિપટાવી લેતા. ગંભીર બાબતમાં સમાજના પંચો પાસે મામલો પહોંચતો. દં ડ ભરવો પડશે એ બંને પક્ષે બીક રહે તી, જે એક નાલેશી બાબત હતી. દં ડ પણ બહુ નાની નાની રકમ નો રહે તો, પરં તુ નાલેશીની બીક મોટી રહે તી. એટલેજ છુ ટાછવાયા દાખલા બનતા. આજકાલ સમય બદલાયો. મા સરસ્વતી, ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ તથા કુ ળદેવીની આપણી જ્ઞાતિ પર કૃ પા ઉતરી. શિક્ષણ, લક્ષ્મી ની કૃ પા સાથે આધુનિક રહન-સહન, સાથે ફે શન તથા વ્યસન વધ્યાં, જેના થકી સંસ્કારોમાં

છૂ ટા છે ડા

ઓટ આવી. સગપણ સંતાનોની પસંદગીથી થવા લાગ્યાં. ભલે આજના આધુનિક યુગ પ્રમાણે સારું જ કહે વાય, પરં તુ કુ સંસ્કારોનો પ્રવેશ યોગ્ય તો ન જ કહે વાય. આજકાલ ટૂં કાગાળાના દાંપત્યજીવન પણ તું તું મેં મેં સાથે તૂટવા લાગ્યા, છૂ ટાછે ડા થવા લાગ્યા. આજકાલ વડીલોએ પરબારા કરે લા બાળપણના સંબંધોની અનુપાતમાં દિકરા-દીકરીએ જોઈ તપાસીને કરે લા, પોતાની પસંદના સંબંધો પ્રમાણમાં વધારે તૂટતા જોવા મળે છે . કારણ ! ફે શન, દૂષણો તથા સહનશીલતાનો અભાવ. આવી બાબતો હવે બંને પક્ષે ચર્ચા કરી પતાવટ કરવાના પ્રયત્નો થાય, પરં તુ અરસપરસના અહમ્ તેમાં ઘણીવાર સફળ થવા ન દેતા હોય ત્યારે વાત સામાજિક લેવલે ચર્ચાય. ઘટક સમાજો કે પંચો સમજાવટ કરી જોડી રાખવા પ્રયત્નો કરે . ક્યારે ક આવા પંચો સફળ ન થાય ત્યારે ના છૂ ટકે “છૂ ટાછે ડા”નો વિકલ્પ અપનાવતા હોય છે , પરં તુ સમાજના “તોડવા કરતાં જોડવાના” ના પ્રયત્નો હં મેશા રહે છે . આવા કિસ્સામાં “છૂ ટાછે ડા”માં બંને પક્ષે સામાન્ય “ધર્માદા દં ડ” ની રકમ ભરી છૂ ટા કરી દેવાતા હોય છે . આવા દં પતિના બાળકો હોય તો તેની પણ ચિંતા સમાજ કરે તથા

તેના ભવિષ્યનો વિચાર કરી વ્યવસ્થિત રસ્તો અપનાવે. આજકાલ એક કડવી વાસ્તવિકતા પણ જોવા મળે છે . છે લ્લા થોડા સમયથી આપણી આ વ્યવસ્થામાં ધરખમ ફે રફાર દેખાઈ રહ્યો છે . સામાન્ય નજીવી બાબતે પણ દિકરી રિસાઈને માવતરે ચાલી જતી હોય છે તથા પુરુષ પાત્રને જ દોષિત ગણવામાં આવતું હોય છે . કારણ કે , દિકરી હં મેશા બેચારી લેખાય છે . માટે તેના પ્રત્યે સૌને સહાનુભૂતિ વધારે હોય છે . ખાલી દિકરી દોષિત હોય એવું મારે કહે વું નથી, પરં તુ ઘણીવાર દિકરાઓ પણ અવળે માર્ગે ચડી જાય, ખોટી ટે વોના રવાડે ચડી દૂષણોનો શિકાર બને છે , ત્યારે ભોગવવાનું દિકરીના પક્ષે જ આવતું હોય છે . આવા સમયે પરિસ્થિતિ વિકટ અસહનીય બનતા દાંપત્ય જીવન છૂ ટાછે ડામાં પરિણામે છે , જે એક વ્યવસ્થાનો ભાગ છે . પરં તુ, વાત કરવી છે મારે આવા સમયે ન્યાય સમિતિ દ્વારા કરવામાં આવતા દં ડની રકમની, જે મોટા ભાગે દિકરા પક્ષે જ ચૂકવવામાં આવતી હોય છે . ઘણીવાર આ રકમ ચાર આંકડા લંગીને પાંચ અંકો કે તેથી વધુમાં હોય છે . આ રકમ જો દિકરી “બીજુ ઘર” ના કરે તો તેના નિભાવ માટે વ્યાજબી છે . પરં તુ, મોટાભાગે દિકરીઓ ટૂં ક

આ અંકનો માનનીય લેખ કાન્તિભાઇ રમાણી

સમયમાં જ બીજુ ં ઘર કરી લે છે ત્યારે એ રકમની એને ક્યાં જરૂર રહે છે . બીજા ઘરે એને સંપૂર્ણ વ્યવસ્થા, સગવડો મળવાની જ છે ત્યારે આવી દં ડની રકમની એને ક્યાં આવશ્યકતા રહે છે . આવી રકમ દિકરી પાસે રહે અથવા એના વાલીઓ પાસે રહે , જે એક ખોટો ચિલો પાડે છે . કરવામાં આવેલ દં ડનો ઉપયોગ તથા ઉદ્દેશ્ય ખોટો ઠરે છે . આવી રકમો આવકનો રસ્તો ન બની જાય એ પણ સમાજો સાથે ન્યાય સમિતિએ જોવું રહ્યું. બીજુ ં ઘર કરવા પછી દિકરીને રકમની જરૂર રહે તી નથી. માટે એ દં ડની રકમ બીજુ ં ઘર કરનાર દિકરીના વાલીએ સમાજમાં જમા કરાવવી જોઈએ, જેથી આવકની લાલચ મનમાં ન ઉદ્દભવે તથા સમાજમાં ખોટાં દુષણને પ્રોત્સાહન ન મળે . હાલ એવું પણ દેખાય છે કે , દિકરી પક્ષવાળા આવો પ્રશ્ન સમાજ કે ન્યાયપંચમાં ન લઈ જઈ ક્યારે ક કોર્ટ કચેરી કે સરકારી મહિલા આયોગમાં ડાયરે ક્ લઈ જાય છે , જે સમાજની ગરિમાને ઠે સ પહોંચાડે છે . શું સમાજ તે મામલો સુલજાવવા સક્ષમ નથી? સમાજની અનુમતિ લિધા વગર જો કોઈ આવું કરતા હોય તેની સામે ઘટક સમાજોએ સામાજિક નિયમો મુજબ પગલાં લેવાં જોઈએ, જેથી સમાજની ગરિમા જળવા શે. અન્યથા આમ જનતામાં સમાજની ખોટી છાપ ઊભી થશે. આજે દેશની અઢારે વરણમાં, બીજી જ્ઞાતિઓમાં કચ્છ કડવા પાટીદાર સમાજની સામાજિક વ્યવસ્થા તથા ઈમાનદારીની છાપ છે તે નંદવાસે. એક બીજુ કારણ પણ સામે આવે છે કે , દિકરીઓને દૈનિક જીવનમાં ખોટા ભ્રમ ઉભા કરવામાં તેના સગા સંબંધીઓ મહત્વનો ભાગ ભજવે છે . કાજલ ઓઝા વૈદ્ય જેવા સક્ષમ વક્તાઓ પણ આ બાબતે સ્વિકારી ટકોર કરે છે કે “માવતર પક્ષ ના”

દિકરીઓને એકબીજાની વિરુદ્ધ એટલું ચડાવે છે , એટલી નફરત ભરે છે કે , દિકરી પોતાના ભવિષ્યનો વિચાર કરી શકતી નથી અને વહે લી તકે છુ ટા પાડવાનું નક્કી કરી લે છે . ખાસ તો દિકરીના માવતરના ઘરે થી આવતા લાંબા ચાલતા ફોન વધુ મહત્વનો ભાગ ભજવે છે . આવા સમયે કોઈ સમજુ વ્યક્તિને વચ્ચે રાખીને ચર્ચા કરવામાં આવે તો આવા સંબંધ ટકી શ કે છે તથા થહે લ ગલતફહે મી દૂર થઈ શકે છે . આજે સંબંધ જોડવો, ટકાવી રાખો કઠિન છે , પરં તુ તેને તોડવો ખુબ સહે લો છે . આજની શિક્ષિત પેઢી એ પોતાના શિક્ષણ સાથે કાબેલિયતનો ઉપયોગ કરી પોતાના ભાવિનું વિચારવું જોઈએ, ખોટી ચડામણીથી દૂર રહે વું જોઇએ તથા તેને પોતાના અંગત જીવન માં દખલ ન કરવા સ્પષ્ટ જણાવી દેવું જોઈએ પછી ભલે તેની માં, ભાભી કે બહે ન કાં ના હોય. બંને પાત્રે એકબીજા સામે શું ફરિયાદ છે ? શું સમસ્યા છે તેની ઘરમાં વડીલો સામે બેસીને ચર્ચા કરવી જોઈએ તથા વડીલોની સલાહને સ્વીકારી પુનરાવર્તન ન થાય તેમ કાળજી રાખવી જોઈએ. દાંપત્યજીવનમાં બાળકો હોય તો ખાસ વિચારવું જોઈએ. કારણ કે , આવા કં કાસ ઝગડા બાળમાનસ ઉપર ગંભીર અસર કરે છે . બાકી તો ઘરોઘર માટીના ચૂલા છે . વાસણ ભેગા હોય તો ખખડે અવાજ થાય તેથી તેને તરછોડી ન દેવાય કે તિરસ્કાર ન કરાય. સમસ્યાઓ હોય તો એનો ઉપાય પણ હોય છે . માત્ર સમજદારી સાથે બંને પક્ષે સ્વીકારવાની જરૂર છે , તેજ ભાવિ જીવનને તૂટતું અટકાવી શકે છે . રહીમન ધાગો પ્રેમકો, મત તોડો ચુટકાય. તુટે સે ફિર ના જુ ડે, જુ ડે ગાંઠ પરિજાય. વહાલા યુવા દં પતિઓને સમર્પિત....

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ- મુંબઈ ઝોન – કારોબારી સભા નો અહે વાલ

તા

. ૨૯/૧૨/૨૦૨૧- બુધવાર ના રોજ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ મુંબઈ ઝોનની નવરચિત કારોબારીની પ્રથમ કારોબારી સભા પાટીદાર સમાજ વાડી થાણા ખાતે પ્રમુખશ્રી કાંતિલાલ લખમશી લીબાણીના અધ્યક્ષ સ્થાને બોલાવવામાં આવી.- મીટિંગની શરૂઆત હોદેદારોના સ્થાન ગ્રહણ સ્વાગત – પ્રાર્થના સાથે મહામંત્રી પરે શ માવાણી દ્વારા કરવામાં આવેલ. દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલી આપ્યા બાદ એજન્ડા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. મીટિંગનું વાંચન મંત્રી જયંતીલાલ રામજીયાણી દ્વારા કરવામાં આવેલ. ઝોન પ્રતિનિધિઓની ખાલી પડે લી બે જગ્યા માટે અમૃતભાઈ જયંતીલાલ સેંઘાણી – ઘાટકોપર અને શાંતિલાલ રૂડાણી

– બોરીવલી ની નિમણૂક કરવામાં આવી. ખજાનચી શાંતિભાઈ કરસન ગોરાણીએ હિસાબની જાણકારી અને ઘટક સમાજો માંથી આવેલ દિવાળી બોણીની માહિતી આપેલ. ઉપપ્રમુખ કે શવજીભાઈ લીંબાણી એ દિવાળી બોણીની રકમનો કે ન્દ્રીય સમાજ દ્વારા વિવિધ સહાય યોજનામાં થતાં ઉપયોગની માહિતી આપેલ અને બોણીની યોગ્ય વ્યવસ્થિત રકમ આપવા ભારપૂર્વક જણાવેલ. ભુજ ખાતે કે ન્દ્રીય સમાજ દ્વારા સંપાદિત થયેલ જમીન માટે ભૂમિદાન માટે ની સવિસ્તાર માહિતી પ્રમુખશ્રી કાંતિભાઈ લીંબાણી દ્વારા આપવામાં આવેલ. મુંબઈના ભાઈઓ એ અગાઉ પણ સમાજ ના વિકાસ કાર્યો મા સારો સહયોગ આપેલ છે અને આ કાર્ય માટે

પણ આપણે સૌ વધુ મા વધુ ભૂમિદાન નોંધાવીએ અને આપણી સમાજના ભાઈઓ ને પણ આની જાણકરી આપીને આ સેવાકાર્ય મા જોડવા આહ્વાન કરે લ. મહે ન્દ્રભાઈ સંઘાણી દ્વારા ભુજ ખાતેની ૪.૫ એકર જગ્યા કે વી રીતે સ્વ. પ્રેમજીભાઈ કે શરાણી ના પ્રયતો થી સમાજને પ્રાપ્ત થયેલ તેની માહિતી આપેલ. ભૂમિદાન અને કે ન્દ્રીય સમાજની વિવિધ યોજનાઓ વગેરેની માહિતી જન જન સુધી પહોંચે તે માટે ઘટક સમાજો માસંપર્ક યાત્રા કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું. જેના પ્રતિસાદ રૂપે વસઇ - વિરાર વિભાગ સમાજ દ્વારા મુંબઈ ઝોન ને આમંત્રણ પણ આપવામાં આવ્યું. આગામી તા. ૮ અને ૯ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ નરોડા ખાતે આયોજિત સમાજની કાર્યશાળાની પણ માહિતી

આપવામાં આવેલ અને ભાગ લેવા માટે પણ રજૂ આત કરવામાં આવી. કરમશીભાઈ લધા રામજીયાણી બાબતે કે ન્દ્રીય સમાજ ના આવેલ પત્ર ના અનુસંધાને થયેલ કાર્યવાહી ની સંપૂર્ણ માહિતી પ્રમુખ કાંતિભાઈ લીંબાણીએ આપેલ હતી. અંતે ઘાટકોપર સનાતન સમાજના અને મુંબઈ ઝોનના હોદેદારો અને કરમશીભાઈ લધા રામજીયાણી સાથેની સંયુક્ત મીટિંગમાં આ વિષયને લઈને તેમને હકારાત્મક નિવેદન લેખિતમાં આપેલ છે તેમ જણાવેલ. ખોપોલી – રસાયણી સમાજનો મુંબઈ ઝોનમાં સમાવેશ કરવા માટે અરજી આવેલ જેને કે ન્દ્રીય સમાજની મંજૂરી લઈ સમાવેશ કરવો તેમજ કામોઠા અને ખારઘરની સનાતન સમાજો નો પણ મુંબઈ ઝોન મા સમાવેશ કરવા કાર્યવાહી

કરવાનું નક્કી થયેલ . પ્રમુખીય ઉદબોધન માં કાન્તીભાઈએ દિવાળી બોણી જમા કરાવવા, અને ભૂમિદાન માટે વિશેષ ભાર મુકેલ. કરમશીભાઈ લધા રામજીયાણી બાબતે સમાજના મુખપત્રો મા પ્રેસ નોટ આપવાની જાણ કરે લ. આ સભામાં કે ન્દ્રીય સમાજ ના ટ્ર સ્ટી - છગનભાઇ કાનજી પોકાર, ઝોન પ્રતિનિધિઓ - ઉમેશભાઈ ડાહ્યાલાલ નાથાણી અને મણિલાલ વાલજી લીબાણી, પ્રભારી રતનશીભાઈ લાલજી દિવાણી અને સહ. પ્રભારી ગંગારામ જીવરાજ પોકારની વિશેષ ઉપસ્થિતિ રહે લ હતી. સભાના અંતે આભારવિધિ મંત્રી શ્રી શાંતિલાલ ભગત દ્વારા કરવામાં આવેલ અને રાષ્ટ્ર ગીત સાથે સભા સમાપ્ત કરવામાં આવેલ.


4 કીચન કોર્નર ચંદ્રીકાબેન ભદ્રેશભાઈ કાલરીયા, ચેન્નાઈ. 880728623

આલૂ પરાઠા

સામગ્રી 2 કપ લોટ, અડધી ચમચી મીઠું , 2 ટે બલસ્પૂન તેલ, 3 મોટા બાફે લા બટાકા, 7-8 લસણની કળી, 56 લીલા મરચાંનો પાવડર, 1 ચમચી દાડમનો પાવડર અથવા આમચૂર પાવડર, મીઠું , ખાંડ, તેલ અથવા ઘી તળવા માટે . રીત:દાણાદાર તેલ, મીઠું , ખાંડ ઉમેરી લોટ બાધીને ઢાંકી દો. સ્ક્વોશની છાલ, તેને છીણી અને રસ સ્વીઝ કરો. છીણેલા બટાકામાં છીણેલું લસણ, મરચું, ખાંડ, મીઠું , દાડમ પાવડર અથવા આમચૂર પાવડર ઉમેરો. પલાળે લા લોટને હાથ વડે ભેળવીને તેના આઠ સરખા ભાગોમાં વહેં ચો. બટાકાની પેસ્ટને સરખી રીતે વહેં ચો. કણકનો એક ભાગ હાથ વડે વાળી લો. તેમાં સરણાનો એક લાડુ ભરો અને લાથાનું મોઢું ચારે બાજુ થી બંધ કરી દો અને ગોળ પરાઠાને પલથાની પાછળ હળવા હાથે ફે રવો. જાડા અથવા નોનસ્ટીક તવા પર ઘી અથવા રિફાઈન્ડ તેલ નાખી બંને બાજુ શેકી લો.

ચીઝ અને વેજીટે બલ પરાઠા

સામગ્રી:1 કપ લોટ, 6 ચમચી ડાલડા મોહન ધી, 1/4 કપ છીણેલું ચીઝ, 1 નાની કોબીજ, 1 ગાજર, 1 કપ વટાણા, 1 ડું ગળી, 3/4 લીલા મરચાં, નાના આદુના ટુ કડા, 2/4 લસણની કળી, થોડો ફુદીનો, કોથમીર

પરાઠા

રીત:બધી શાકભાજીને છીણી લો. વટાણા અને શાકભાજીને થોડા મીઠાવાળા પાણીમાં બાફી લો. ત્યારબાદ તમામ મિશ્રણને ભેળવી લો. પાણીને અડ્યા વિના છોડવું જોઈએ નહીં. પછી તેમાં મીઠું , મરચું, આદુ, લસણ, ફુદીનો વગેરે ઉમેરીને બરાબર મિક્સ કરી પનીર ઉમેરો. પછી મિશ્રણને ઠં ડુ થવા દો. કણકમાં થોડું મીઠું ઉમેરીને મધપૂડાના કણકની જેમ પલાળવું. ફૂલના આકારના બે મધપૂડા બનાવો, વચ્ચે સરન ફે લાવો, કાપી કાપીને પરોઠો શેકવો. ઘીને બાજુ પર મૂકી દો. રિવર્સ કરતી વખતે ખૂબ કાળજી રાખો અને રિવર્સ કરો. આ પરાઠાનો સ્વાદ ખૂબ જ સુંદર છે .

દૂધી કોળા પરાઠા

સામગ્રી:300 ગ્રામ દૂધી, 3 કપ લોટ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી મીઠું , 2 ચમચી ધાણા-જીરું પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 4 ચમચી ડાલડા મોહન ધી રીત:કોળાને છીણી લો. પાણી નિચોવીને બાજુ પર રાખો. પછી બધું ભેગું કરી લોટ પલાળો. લોટ જાડો હોવો જોઈએ. જો તમને એવું લાગે તો કોળાના અર્ક ના પાણીનો ઉપયોગ કરો. પછી તેને બંને બાજુ થી તળી લો અને પછી બંને

બાજુ ઘી છોડો. 4) દાળ પરાઠા મિક્સ કરો સામગ્રી:3 કપ લોટ, 1/4 કપ ઝીણી સોજી, મીઠું , 1/2 તેલ, ઓવા સમાન સામગ્રી 1/4 કપ દરે ક તુવેર, ચણા, મસૂર, ગ્રામ દાળ, 1 ટીસ્પૂન આદુ-લસણ-મરચાંની પેસ્ટ, સફે દ મિર્ચ પાઉડર, દાડમ/ આમચૂર પાવડર રીત:લોટ, સોજી, મીઠું અને તેલ ઉમેરીને 1 કલાક પલાળી રાખો. પછી એક સામગ્રી બાઉલમાં ભેળવી દો. કઠોળને 2-3 કલાક પલાળી રાખો. તેલ ગરમ કરી ઓવા તળી લો. દાળનું મિશ્રણ ઉમેરો અને 2 મિનિટ માટે ફ્રાય કરો. આદુ-લસણમરચાંની પેસ્ટ, મરચાંનો પાવડર, મીઠું , કોથમીર, સી.મસાલો ઉમેરી સાંતળો. આમચૂર પાવડર ઉમેરો. કણકને સમાન

ભાગોમાં ફે રવો. આ પરાઠા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે .

કોબી પરાઠા

સામગ્રી:500 ગ્રામ કણક, 200 ગ્રામ. છીણેલી કોબી, 1 શણ સમારે લી કોથમીર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન મીઠું , 3/4 ટીસ્પૂન લાલ મરચું, 1 નંગ બારીક સમારે લા આદુ, 2 સમારે લા લીલા મરચા, તળવા માટે ઘી રીત:એક ચપટી મીઠું વડે લોટ બાંધો. કોબી, કોથમીર, ગરમ મસાલો, બાકીનું મીઠું , લાલ મરચાં, આદુ અને લીલાં મરચાં નાખીને 2 મિનિટ સાંતળો. લોટ વડે 8 બોલ બનાવો. કોબીને એક પછી એક રોલ કરીને તવી પર શેકી લો. આ રીતે બધા પરાઠા બનાવો અને દહીં અથવા ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.

શ્રી કરમશીભાઈ લધા રામજીયાણી વિષય બાબત ખૂલાસો

તા. ૨૯/૧૨/૨૦૨૧- બુધવાર ના રોજ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ મુંબઈ ઝોનની કારોબારી સભા પાટીદાર સમાજ વાડી થાણા ખાતે મળે લ, જેમાં શ્રી કરમશીભાઈ લધા રામજીયાણીએ તા. ૬, ૭, અને ૮ નવેમ્બર ૨૦૧૯ ના કુ રબઇ સતપંથ સમાજના મંદિરના જીર્ણોદ્ધાર કાર્યક્રમ દરમ્યાન આપેલ વક્તવ્ય અંગે મુંબઈ ઝોનના હોદેદારો અને શ્રી ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ – મુંબઈ ના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રી સાથે રહીને તા. ૨૮/૧૦/૨૦૨૧ ના રોજ ઘાટકોપર પાટીદાર વાડી મધ્યે કરે લ કાર્યવાહીની માહિતી આપવામાં આવેલ. આ મીટિંગમા કરમશીભાઈ પોતાની સાથે ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના ચાર પ્રતિષ્ઠિત વડીલોને પણ સાથે લાવેલ હતા. આ

મીટિંગમા કરમશીભાઈ એ પોતાના ઉપરોક્ત કાર્યક્રમ વખતના ઉદબોધન બદલ દિલગીરી વ્યક્ત કરે લ અને ભવિષ્યમા આવું ફરીથી નહી થાય તેની ખાત્રી આપેલ છે . કારોબારી મીટિંગમાં શ્રી કરમશીભાઈ લધા રામજીયાણીનું નિવેદન વાંચી સંભળાવ્યા બાદ મુંબઈ ઝોનના હોદેદારો અને શ્રી ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજે સમજદારી પૂર્વક અને સનાતની પરં પરા ને અનુરૂપ કાર્યવાહી કરે લ તે બદલ હાજર સર્વેએ ખુશી વ્યક્ત કરે લ અને તાળીઓથી વધાવી લીધેલ. લી. (૧) પ્રમુખશ્રી કાંતિભાઈ લખમશી લીબાણી. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ ઝોન-મુંબઈ (૨) પ્રમુખશ્રી - અમૃતભાઈ જયંતીલાલ સંઘાણી શ્રી ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ.

રાયપુર સમાજમાં ધર્મસભાનું આયોજન

૫.પૂ. ભારતી દીદી બડવાહ આશ્રમ પ.પૂ. નમસ્વીદીદી.. ગંગદેવજી વિરક્ત સાધુ મંડળી સાથે જગન્નાથ પુરીથી પરત બડવાહ પ્રસ્થાન કરતા રાયપુર મથે બે દિવસ રોકાણ કરે લ અને તારીખ ૩૦/૧૨/૨૦૨૧ ના શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ રાયપુર ખાતે બપોર પછી ૩:૩૦ કલાકે વિરાટ ધર્મસભાનું આયોજન કરે લ અને સર્વે સંતો તથા પૂજ્ય દીદી ના મુખારવિંદ થી સનાતન ધર્મ અને સંસ્કારો વિષે ખુબજ વિસ્તારથી સમજણ પાડે લ અને ખોટા રિવાજો અને દુષણો ન પ્રવર્તે તેના ઉપર ભાર મુકેલ અને વ્યસનો ન કરવા બહુ જ ભલામણ કરે લ. પૂજય દીદી અને સંતો ના ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. રાયપુર સમાજના

પ્રમુખશ્રી મોહનભાઈ છાભૈયા તથા તેમની ટિમ,રાયપુર મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી ઉર્મિલાબેન નાકરાણી તથા તેમની ટિમ, રાયપુર યુવામંડળના પ્રમુખશ્રી હરસુખભાઈ રૂડાણી, છત્તીસગઢ ઝોન સમાજ પ્રમુખશ્રી કાંતિભાઈ લીંબાણી અને મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી વિજયાબેન બાથાણી તેમજ યુવાસંઘ રિજીયન ચેરમેનશ્રી કિશોરભાઈ નાકરાણી તથા સમાજના આદરણીય વડિલો અને જ્ઞાતિ ગંગા ઉપસ્થિત રહી ધર્મસભાને ખૂબ જ સફળ બનાવેલ. ધર્મસભાનું સફળ સંચાલન ઝવેરભાઈ રામાણી અને સમાજના મહામંત્રી નરસિંહભાઈ વેલાણી દ્વારા કરવામાં આવેલ..

દેશભરમાં યોજાયેલ લગ્ન સમારોહમાં પ્રભુતામાં પગલા પાડતા નવદં પતિને YSK યોજનાની ઉપયોગીતા સમજીને સમાજના સ્થાનિક કાર્યકરોએ નવદં પતિને YSK યોજનાથી આર્થિક સુરક્ષાની ભેટ આપી પરિવારને આર્થિક સુરક્ષા કવચ આપ્યું.


5 CA ચંદ્રકાન્તભાઈ છાભૈયા મુંબઈ. 098336 18099

કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ઇતિહાસની મહત્વની તિથિઓ / દીનાંકો

ક્રમશઃ


6

ક્રમશઃ


7

વસંતપંચમી ૨૦૨૨ ના નવદં પતીઓ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ વ

સંતપંચમી તારીખ 05 મી ફે બ્રુઆરી 2022 ના શ્રી અખિલ ભારતીય કચ્છ કડવાં પાટીદાર સમાજના સંઘઠન અને વ્યવસ્થા ના ભાગ રૂપે વિવિધ ઘટક સમાજો ના આંગણે સનાતની સમાજ ના નવદં પતીઓ એ સપ્તપદીના દ્વારા પ્રભુતામાં પગલાં માંડ્યાં. “અખાત્રીજ” અને “વસંતપંચમી”. આ બે દિવસોમાં સમગ્ર ભારત માં સમૂહ વિવાહ થકી 500 થી વધુ “કન્યાદાન પ્રસંગ” ને દીપાવવા માં આવે છે જે શ્રી સમાજ માટે ગૌરવ ની બાબત છે .

સમૂહલગ્નોત્સવ ના પ્રસંગે ખુલા દિલે કન્યાદાન સ્વરૂપે વિવિધ ઘર સામગ્રી અને સામાજિક સંસ્કૃ તિ ના સનેહ ભર્યા આર્થિક સહયોગ થી સહુ ને ગૌરવ થાય તેવા ભાવ સહ સાનુકૂળતા મુજબના આયોજન દર વર્ષે થાય છે ... સમૂહલગ્નોત્સવ પ્રસંગો કરીયાવર માં દરે ક દીકરીને અનેક દાતાશ્રીઓ ના આશીર્વાદ અને લાગણીથી આપેલ શુભલક્ષમી, સુવર્ણ દાન થકી દીપી ઉઠે છે . કોરોના ગાઈડલાઈન મુજબ ગત વર્ષે

તીરપુર સમૂહ લગ્નમાં ૨ નવદં પતીઓ

બેંગ્લોર ઇન્દિરા નગર સમૂહ લગ્નમાં ૩ નવદં પતીઓ

સિકં દરબદ સમૂહ લગ્નમાં ૨ નવદં પતીઓ

આવા આયોજનો ને ટૂં કાવવા સાથે મુલતવી રાખવાની ફરજ પડી પરં તુ આ વર્ષે 2022 માં મર્યાદિત સંખ્યામાં સમગ્ર ભારત માં જુ દા જુ દા સમાજ અને ઝોન સમાજો દ્વારા વસંતપંચમીના “સમૂહ વિવાહ” નાં આયોજનો સરકારી ગાઇડ લાઇન મુજબ થયાં. સંક્રમણ ના તમામ કાયદા ના પાલન સાથે સ્વચ્છતાની મિશાલ સમાં આયોજન થયાં, ટાઈમ ટે બલના જતન અને કોઈ ગેરવ્યવસ્થા ના થાય તેની સતત ચિંતન કરતા કાર્યકરોએ નિષ્ઠા ભાવથી વ્યસવસ્થા આયોજકોએ કરી

ચેન્નઈ સમૂહ લગ્નમાં ૨ નવદં પતીઓ

બેંગ્લોર નેલમંગલા સમૂહ લગ્નમાં ૩ નવદં પતીઓ

મુંબઈ સમૂહ લગ્નમાં ૬ નવદં પતીઓ

તેમાટે તેઓ ધન્યવાદ ના હકદાર છે . નવદં પતીઓ આ પરિણય ના પ્રસંગે શ્રીસમાજ ના આજીવન સભ્ય બની “સનાતન ધર્મ પત્રિકા” ના વાચક બને, તે માટે સહુ કટિબદ્ધતા દાખવે એવી શ્રીસમાજ ની પ્રચાર અને પ્રસાર સમિતિ ની અપેક્ષા. શ્રી અ ભા ક‌‌‌કડવા પાટીદાર સમાજ. શ્રી અ ભા ક‌‌‌કડવા પાટીદાર મહિલા સંઘ. શ્રી અ ભા ક‌‌‌કડવા પાટીદાર યુવાસંઘ. સર્વે આયોજકો તથા નવદપતિઓ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે .

બેંગ્લોર મેસૂર રોડ સમૂહ લગ્નમાં ૩ નવદં પતીઓ

બેંગ્લોર લાલબાગ સમૂહ લગ્નમાં ૩ નવદં પતીઓ

નડિયાદ સમૂહ લગ્નમાં ૧૨ નવદં પતીઓ

વાંઢાય સમૂહ લગ્નમાં ૨ નવદં પતીઓ નાગપુર સમૂહ લગ્નમાં ૬ નવદં પતીઓ

બેલગાવ સમૂહ લગ્નમાં ૩ નવદં પતીઓ

ધનસુરા સમૂહ લગ્નમાં ૧૩ નવદં પતીઓ માણસા સમૂહ લગ્નમાં ૧૧ નવદં પતીઓ


8


9

સાવધાન: લગ્ન મા બેદરકારીથી મહાલતા સાવચેતી રાખીએ

પણા સૌ જ્ઞાતિ પરિવાર જનોને સખેદ જણાવવાનું કે આજકાલ આપણી સમાજ સાથે બીજી જ્ઞાતિની સમાજોમા પણ લગ્નની મૌસમ પુરબહાર ખીલી છે ... આવા શુભ પ્રસંગે સૌ પરિવારને આ કોરોના મહામરીનો સામનો કરતા હવે થોડી પરિવાર સ્નેહી સ્વજનોને મળવાના હરખમા કાઈને કઈક ભુલી જઈએ છીએ... આવા હમણાં લગ્ન પ્રસંગે જે આપણા ભાઈબહે નો પોતાને સુંદર તો છે એમાં પણ વધુ સુંદર દેખાવવાની લાહ્યમાં શરીર પર સોના-ચાંદીના આભૂષણો સાથે સજીધજીને એક આગવી ઓળખ ઊભી કરીએ છીએ... લગ્ન પ્રસંગમાં જ અનેક વર્ષો વર્ષની મહે નત કશ કમાણીનું ઉદાહરણ રૂપ પ્રગટ કરવાનો અવસર મળે છે એવા આ લગ્ન પ્રસંગ સાથે બીજા પણ અનેક પ્રસંગે પહે રતા આપણા પરસેવાના ઘરે ણાં ને સાચવવા પણ આપણી જવાબદારી બને છે . હમણાં ગુજરાતનું એક નડિયાદ ગામ, જ્યાં આપણી જ સમાજનો એક પરિવાર આવી ઝપેટમાં આવી ગયો છે . આપણી સમાજનો પ્રતિષ્ઠત પરિવાર કે જે પોતાના નિયાણા પરિવાર સાથે મામેરાનો શુભ પ્રસંગ દિપાવે એ પહે લાં જ તસ્કરો જે સોના-ચાંદીના દાગીના ચોરનારની ટોળકી આપણા પરિવારમાં મહે માન રૂપે સમીલ થઈ અને બંધ ગાડી કે જે ખોલતાં જ સાઇરન વાગે એવી આધુનિક ગાડીના કાચને હળવેકથી તોડફોડ કરીને

સમસ્ત દાગીના સાથે રોકડ રકમ કે જે જીવનભરની મહે નત કરે લ કામની બધીજ મત્તા ઉઠાવી જતાં આ પરિવાર સાથે સમસ્ત ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ એવી શોકની લાગણી પ્રસરી ગઈ છે .. હવે ઉઠો. જાગો. અને દરદાગીના રોકડ એવી રીતે સાચવીએ કે જમણા હાથમાં શું છે એ ડાબાને પણ ખબર ન પાડવી જોઈએ... બધુ સમાન એક બેગમા ન ભરવા કાળજી રાખવી જેથી ઉપાડનાર ચોરને સહે લાઈથી એકજ સામાન ન મળે અજાણી દેખાતી કે વિવાદાસ્પદ લાગતી ગમે તેવી વ્યક્તિની તરત જ ઘર પરિવાર સમાજને જાણ કરવી કે આ અજાણી વ્યક્તિ કોણ છે .. ઘણી વાર કે ટરિંગવાળા, મંડપ ડે કોરે શનવાળા, કે પછી બ્યુટી પાર્લરવાળી બહે નો પણ હોય શકે . આ વાત હળવાશથી ન લેતા કોઈ પણ શહે ર કે ગામમા જતા પહે લા વાડી પાર્ટીપ્લોટ રિસોર્ટમા સીસીટીવી કે મેરા છે કે નહી તથા સિક્યુરિટી છે કે નહી ચેક કરી લેવું. અને આપણી સૌની સલામતી રાખવી. બીજાને પણ જાણ કરવું જરૂર એક સરસ કામનું ઉદાહરણ બની રહે શે અને આવા દુ:ખદ ઘટનાને અટકાવવા સફળતા મળી રહે શે. પ્રસંગના હરખ પદુડા ના થઈએ અને વડીલોની વાતને ધ્યાન લઈએ... લી. એક શોકાતુર શુભ ચિંતક પરિવાર

સરહદી ગામડાની મુલાકાતે યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયન

મા

રો છે વાડા નો ભાઈ એકલતા મહે સુસ ન કરે અને હમેશા અગ્રેસર રહે એ હે તુથી - પાટીદારો ઓછા ને પ્રોપર્ટીઓ જાજી.. લખપત વિસ્તારના સમય જતાં સમૃદ્ધ ગામડાઓમાં પાટીદારોની વસ્તી ધીમીધારે ઘસાતી ગઈ..! જમીન માફક પાણી રહ્યા નહિ , અને રહ્યા તો એરં ડા જેવા પાકો લઈ શકાય એ પૂરતા જ..! કે મ કે પાણીના તળિયાએ 550+ ઉડા ગયા અને ધંધાકીય સ્કોપ બીજા રહ્યા નહિ એમા વડીલો સમય જતાં માઈગ્રેશન કર્યું. આમ પણ કુ દરતનો નિયમ છે કે માઈગ્રેશન માણસની પ્રગતિનો મોટો ભાગ છે . લખપત તાલુકાના સરહદી ગામોમાં દયાપર સેન્ટર અને આસપાસના ગામડાઓમાં હજુ એ પાટીદારોની વસ્તી તો છે જ , પણ પહે લા કરતા 1 ભાગની. આજે આ સરહદી ગામડાઓમાં બહાર રહે તા પાટીદારોની સ્થાનિક મોટા પાયે ખેતી , ઘર , પ્લોટ વગેરે જેવી કિંમતી પ્રોપર્ટીઓ છે . પણ સદનસીબે ખાલીખમ પડ્યું છે . દર વર્ષે આ પાટીદાર ના ગામડાઓમાં એકાદ - બે પરિવાર ઓછા થતા જાય છે અને આમને આમ ધીમીધારે વસ્તી ઘસાતી જાય છે ..આ સરહદી ગામમાં રહે લ પ્રોપર્ટી અંગે અત્યારથી જાગવાની જરૂર છે . -સતર્ક તા જરૂરી... યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયન અને તેમાંય બે ડીવીઝનોમાં નારાયણ ડિવિઝન અને કે શરા પરમેશ્વરા ડિવિઝન. કે શરા પરમેશ્વરા ડિવિઝનોમાં આવતા સરહદી ગામડાઓમાં જાગૃતિ અર્થે તેમજ સામાજીક ક્ષેત્રે યુવા હ્ર્દય

‘શ્રીઅભાકકપા યુવા સંઘ’ “મધ્ય મહારાષ્ટ્ર રીજીયન” Ocean Council 2021-23 ! ️ ‘નાશિક-નગર વિભાગની પ્રથમ કારોબારી સભા’ તા. 05/12/2021 (રવિવાર) સમય બપોરના 3.00 (PM) વાગે, સ્થળ : દર્શન બંગલો, તપોવન, પંચવટી, નાશિકમાં... ‘પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ જબુવાણી’ ના અધ્યક્ષતા હે ઠળ સફળતા પૂર્વક પાર પાડવામાં આવેલ. જેમાં... - MMR રીજીયનના મિશન ચેરમેન દીપકભાઈ ભગત, - MMR નાશિક-નગર વિભાગીય પ્રમુખ જીતેન્દ્રભાઈ જબુવાણી, - MMR રીજીયન PRO સાગરભાઈ ભાવાણી, - MMR સહ ખજાનચી ભાવિનભાઈ પોકાર, - નાશિક-નગર વિભાગીય મંત્રી ભાવેશભાઈ પોકાર, - નાશિક-નગર વિભાગના ખજાનચી મનોજભાઈ ભગત, - કૃ ષિ અને પર્યાવરણના સેન્ટ્ર લ કન્વિનિયર અંબાલાલભાઈ પોકાર, - Council PDO (Social & Spiritual) નરે ન્દ્રભાઈ સાંખલા, - Council PDO (Education & Talent Hunt) છગનભાઈ સાંખલા, વિશેષતામાં માલેગાંવથી પધારે લ, - રીજીયન Sports કન્વિનિયર રમેશભાઈ પાંચાણી અને માલેગાંવ - યુવામંડળ મંત્રી દિપકભાઈ વાગડીયા પધારે લ, તેમજ... - રીજીયન YSK કન્વિનિયર ચિંતનભાઈ પરવાડીયા, - રીજીયન Business Cell કન્વિનિયર જીગ્નેશભાઈ જબુવાણી, - રીજીયન Political & Leadership કન્વિનિયર દિલીપભાઈ પોકાર,

- નાશિક-નગર Webcom કન્વિનિયર દીપકભાઈ રં ગાણી, - નાશિક-નગર YSK કન્વિનિયર હિરે નભાઈ સાંખલા, - નાશિક-નગર Business Cell કન્વિનિયર મનોજભાઈ છાભૈયા, - નાશિક-નગર Health & Disaster કન્વિનિયર ધીરજભાઈ માકાણી, - નાશિક-નગર Sports કન્વિનિયર જગદીશભાઈ સેંઘાણી, - નાશિક-નગર Yuva Utkarsh કન્વિનિયર પારૂલબેન દિવાણી, - નાશિક-નગર Political & Leadership કન્વિનિયર જયેશભાઈ સાંખલા, - MMR એક્ઝીક્યુટીવ મેમ્બર ભાવિકભાઈ રવાણી. આમ ઉપરોક્ત સર્વે લોકોએ હાજરી નોંધાવેલ. ત્યારબાદ સભામાં બધાના પાત્ર પરિચયથી લઈને 13 થીમોના મહત્વથી સૌને અવગત કરે લ અને ભવિષ્યમાં 13 થીમોને પોતપોતાની થીમના હિસાબે કે વીરીતે અને કયા કયા કાર્યક્રમો યોજવા તેની ચર્ચા વિચારણા કરવામાં આવેલ. સેન્ટ્ર લની સ્વર્ણિમ કાર્યશાળા અને અન્ય વિષયો પર ચર્ચા વિચારણા બાદ અંતે સૌ છુ ટા પડે લ. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ. મધ્ય મહારાષ્ટ્ર રિજીયન. ટીમ નાશિક-નગર વિભાગ

સમાજ પ્રત્યે સજાગ રહે તે હે તુથી યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયન તારીખ 29/11/2021 ના રાત્રે સંપર્ક યાત્રા કરી હતી.. કોટડા પ્રકરણમાં 30/11/2021 ના સવારે 10.00 કલાકે કલેકટર શ્રી ને આવેદનપત્ર આપવામાં જે રે લી યોજાવાની હતી તેમાં બહોળી સંખ્યામાં છે વાડા ના ગામનો પાટીદાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તે અર્થે લોક સંપર્ક કરે લ... - 15થી 25 ગામડાઓના પાટીદાર ભાઈઓ ઉપસ્થિત રહે લ.. યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયનનું કે શરા પરમેશ્વરા ડિવિઝન ના ગામડાઓમાં નેત્રા, વીગોડી ,રસલીયા , રવાપર , ઘડાણી , હરિપર , દયાપર ,ખોમ્ભડી , વાલકા , નાની વિરાણી , સિયોત , દોલતપર , પાનેલી , ઘડુ લી વગેરે ગામના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.. સરહદી ગામ ના પાટીદારો એ દિલાસો આપ્યો હતો કે અમને જ્યારે સમાજ અને યુવાસંઘ હાદ કરશે ત્યારે અમે ચોક્કસ હાજરા હજુ ર હશુજ.. - પ્રમુખ સેવક શાંતિલાલ નાયાણી સાથે જોશીલી ટીમ.. યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયન તેની કામગીરી પુરજોશમાં ચાલુ કરી

દીધી છે ..કારણે ઈશ્વરે પ્રમુખ સેવક શાંતિલાલભાઈ ને હાઈ hpનું એન્જીન આપ્યું છે . ગમે એટલો ભાર નાખો ભાઈ દબાય એમ જ નથી..મારો છે વાડાનો ભાઇ એકલતા મહે શુંશ ન કરે અને હં મેશા અગ્રેસર રહે એ હે તું થી ટીમ દયાપર મધ્યે પોહચી.. પ્રમુખ સેવક શાંતિલાલ નાયાણી સાથે , પૂર્વ પ્રમુખશ્રી શૈલેષભાઇ પોકાર , મંત્રી શ્રી રાજેશભાઈ સાંખલા , સહ મંત્રીશ્રી તુલશીભાઈ લીંબાણી , ખજાનચી શ્રી પ્રકાશભાઈ ભીમાણી , સહ ખજાનચી વિજય સાંખલા , PRO મનોજ વાઘાણી , નારાયણ ડિવિઝન પ્રમુખશ્રી નવીનભાઈ પોકાર , ઉપ પ્રમુખશ્રી હસમુખભાઈ પારશિયા , મંત્રીશ્રી નીતિનભાઈ ભાદાણી , કે શરા પરમેશ્વરા ડિવિઝન પ્રમુખશ્રી કિશોરભાઈ સાંખલા તેમજ મંત્રી શ્રી ભાવિન લીંબાણી તેમજ ysk રિઝિયન pdo નવીનભાઈ ભાવાણી વગેરે હોદેદારો જોડાયા હતા.. - માતાના મઢ મંદિરે 4 મિનિટ ચમત્કારી લાભ. લોક સંપર્ક બાદ પાછા ફરતી વખતે યોગાનુંયોગ રાત્રે 8.26 થતી હતી અને મંદિર ને વધાવાનો ટાઈમ 8.30 છે . કુ દરતે મા ના ધામ પોહતા એ 4 મિનિટના ચમત્કારિક દર્શનનો લાભ પણ મળ્યો હતો

મિશન સામાજિક અને આધ્યાત્મિક ABKKP યુવાસંઘ દ્વારા ૧૩ સમિતિઓ ઉપર ખુબ જ સુંદર કાર્ય ભારતભરમાં થઈ રહ્યું છે , જેમાં સામાજિક અને આધ્યાત્મિક સમિતિ દ્વારા મિશન અભિમન્યુ વિષય પર ખુબ જ સુંદર કાર્ય થઈ રહ્યું છે .મેન્ટર બહે નો દ્વારા બાળકોમાં સંસ્કારોનું સિંચન કરી બાળકને અભિમન્યુ બનાવવાનું સુંદર પ્રયાસ થઈ રહ્યો છે .આવા જ એક સુંદર પ્રયાસ હે ઠળ સામાજિક આધ્યાત્મિક સમિતિ દ્વારા નાગપુર ખાતે લક્ષ્મીનારાયણ સંસ્કાર ધામના વરિષ્ઠ કાર્યકર્તા ધીરુભાઈ ભગત સાથે સુંદર સંસ્કારોની ચિંતન બેઠક કરવામાં આવી હતી. જેમાં ખુબ સરસ ચિંતન મનન મંથન બાળકોના સંસ્કાર માટે કરવામાં આવ્યું હતું. આપણા બાળકો પરિવાર તથા સમાજની જ નહીં પરં તુ રાષ્ટ્ર ની પણ બહુ મૂલ્ય સંપત્તિ છે . સંસ્કાર સંપન્ન સંતાન જ ગૃહસ્થાશ્રમની સફળતાના પરિચાલક છે . બાલ્યાવસ્થામાં જ ઉત્તમ નાગરિકતાના સંસ્કારોનું બીજારોપણ અને પોષણ સહજતા પૂર્વક કરી શકાય છે . બાળકોમાં સારા સંસ્કારો નું સંવર્ધન થાય , શારીરિક તથા માનસિક વિકાસ યોગ્ય રીતે થાય તેમજ ઉત્તમ કે ળવણીથી મહાન બને, તે માટે ના નિરં તર પ્રયાસ કરી ભારતીય સંસ્કૃ તિના મૂલ્યો અને સનાતન ધર્મના સંસ્કારોનું સિંચન કરવાનું એક અભિયાન શરૂ કર્યું છે , આપણી પાટીદાર સમાજ માં જેમના થકી આ પ્રયાસ નિરં તર કાર્યરત છે તેવી સંસ્થા શ્રી લક્ષ્મીનારાયણ કે ન્દ્ર સ્થાન, સંસ્કારધામ ,દેશલપર ના વરિષ્ટ કાર્યકર્તા અને બાલ સંસ્કાર કે ન્દ્ર ના પ્રબંધક શ્રી ધીરુભાઈ ભગત , અને તેમના ધર્મ પત્ની શ્રીમતી દુર્ગા બેન ભગત ની એક સુવર્ણ અને અવિસ્મરણીય મુલાકાત નાગપુર ખાતે , નાગપુર લકડગંજ મહિલા મંડળ ના અધ્યક્ષ શ્રીમતી કસ્તુર બેન વાલાણી, ઉપ પ્રમુખ શ્રીમતી હે મલતા બેન પોકાર , મહામંત્રી શ્રીમતી રાધાબેન લીંબાણી ,કારોબારી સદસ્ય જ્યોતિ સેંઘાણી , ભક્તિ સુરાણી અને બાલ સંસ્કાર કે ન્દ્ર ની સંચાલિકા બહે નો સાથે લકડગંજ ,નાગપુર સમાજમાં થઈ હતી. શ્રી ધીરુભાઈ પાસે થી ખુબ જ સરસ બાલ સંસ્કાર કે ન્દ્ર ની માહિતી,માર્ગદર્શન અને જ્ઞાન વર્ધક વિષયો ની જાણકારી મેળવેલ તેમના અનુભવો અને આધ્યાત્મિક વિચારો થી ખુબ સરસ પ્રેરણા મળી છે .


10 યુવામંડળ “સેતુ”-ગુણાતીતપુર, વર્ષ ૨00૯ જાન્યુઆરી ૨૬, ભાગ - ૧. નમસ્કાર, “મને સદ્દભાગ્ય કે શબ્દો મળ્યા આપને નગર આવવા, ચરણ લઈને દોડવાબેસું તો કદાચ વર્ષોના વર્ષો લાગે” ગઈકાલે કાઉન્સિલ પ્રમુખશ્રી પરસોત્તમભાઈ અને અમે ત્રણ-ચાર મિત્રો ફોન પર કોન્ફરન્સ કરી રહ્યા હતા. અહી જવું કે ત્યાં જવું, મારા પ્રોગ્રામમાં થોડી અડચણો હતી. આ વખતે યુવાસંઘમાં કે ટલીક પદ્ધતિઓ નક્કી કરી છે . કે ન્દ્રીય યુવાસંઘ પ્રમુખને ક્યાં જવું અને ક્યાં નાં જવું એ નક્કી કરનાર ટીમ છે . એના વડા વિઠ્ઠલભાઈ માવાણી પીઆરઓ (પ્રવકતા) તરીકે જવાબદારી સંભાળે છે . એટલે બપોરે વિઠ્ઠલભાઈનો ફોન આવ્યો જયંતીભાઈ તમારો અમદાવાદનો પ્રોગ્રામ કે ન્સલ કરી, ગુણાતીતપુર જવાનું છે . એટલે કહે વાનું કે , મને સદભાગ્ય કે તમારા સુધી આવવાનો મને મોકો મળ્યો. અને એક મોડલ ગામને જોવાનો અવસર મળ્યો. ખરે ખર એક અદભૂત ગામના દર્શન કર્યા. જે વિચાર લઈને આપણે ચાલી રહ્યા છીએ, યુવાસંઘે જે મિશન ૨૦૨૦ નો જે પાયો નાંખ્યો છે . એની જે આધારભૂત વ્યવસ્થા ઊભી કરી છે . એનું માળખું જોવાનો સુંદર અવસર ગુણાતીતપુરમાં જોવા મળ્યો. સૌથી પહે લા તમને બધાને ધન્યવાદ આપવા ઘટે કે પાંચ મિનીટ ઉપર ગઈ કે તમે કાર્યક્રમ શરુ કરી દીધો. તમે સમયબધ્ધતા પાળી બતાવી, યુવાસંઘ હં મેશા સમયને વરે લું છે . જો સમય સાચવીશું તો બધું જ સચવાઈ જશે, બધુ એની પાછળ છે . વર્ષો પહે લાં એક લોકગીત રચાયું, વાગડની વઢિયારી સાસુ, વાગડમાં

યુવાસંઘ પૂર્વ પ્રમુખ જયંતિભાઈનાં પ્રવચનોમાંથી સાભાર... વિઝન ડે વલોપમેન્ટ જયંતિભાઈ રામાણી, અમદાવાદ - નરોડા નાં દેજો રે સઈ, આ લોક મુખે ગવાતું. આપ વાગડ પંથક અને ગુણાતીતપુરે એ બદલાવી નાંખ્યું છે . ભલે જે કહે વાતું હોય પણ દિકરીઓ અહીં આપવાનું મન થાય, એવું અજોડ ગામ ગુણાતીતપુર અને સંગમનેર ગુણનો સંગમ જેને કહે વાય. હરિયાળું સ્વર્ગ તમે ઊભું કર્યું છે . એ જોઈને એમ થાય કદાચ ભગવાનને પણ એમ કહે વું પડે ક્યારે ક તું અહિંયા ભૂલો પડ. આજે કુ દરતે ભુલા પડ્યા અને અમારો અહીંયા પ્રોગ્રામ ગોઠવાયો. દામજીભાઈ અને તેમની ટીમને ખરે ખર ધન્યવાદ આપું કે તમે અમને અહીંયા સુધી બોલાવવાનો એક જબરદસ્ત મોકો શોધી આપ્યો. એક સુંદર ગામના અમને દર્શન થયા. હું વિચારતો હતો કે કોને ધન્યવાદ આપું, કારણ કે , કે ન્દ્રીય ટીમ તરફથી જ્યારે અમે ઉપસ્થિત થતા હોઈએ, ત્યારે કે ટલીક વસ્તુઓ પર અમે નજર કરતાં હોઈએ છીએ. કે ટલુંક ઓબઝર્વેશન કરતા હોઈએ છીએ. એ ઓઝર્વેશનમાંથી કં ઈક માપદં ડો અમે મેળવતા હોઈએ છીએ. ગુણાતીતપુર અને સંગમનેર બન્ને ગામ અહીં ભેગું થયું છે . ખરે ખર આ જનજાગૃતિ અભિયાનમાં આખે આખું ગામ ઊભું થાય એવો કિસ્સો મને લાગે છે , કદાચ પહે લી વખત જોઈ રહ્યો છુ ં . બીજી વાત મને જાણવા મળી અને મેં જોયું

પ્રવિણભાઈ, ડૉક્ટર સાહે બ, એક પછી એક અમારા કાર્યક્રમોનું અભિવાદન કરી રહ્યા હતા. કચ્છ રીજીયનની સમગ્ર ટીમ બધા કારોબારી સભ્યો દામજીભાઈની પડખે ઊભા હોય છે . કહે વાનું થાય યુવાસંઘની ગતિ કયાં પહોંચશે? સાથે ને સાથે દામજીભાઈ, તમને ને તમારી ટીમને બધા કારોબારી સભ્યોને અભિનંદન આપવા ઘટે . તમે વ્યવસ્થિત સમય સુચકતા અને એક એક કાર્યક્રમને એવોઈડ કર્યા વગર ટાઈમસર તમે પહોંચો છો. ત્રણથી ચાર કાર્યક્રમમાં હું આવી ગયો. મને એક પણ કાર્યક્રમમાં એવું દેખાયું નથી કે , કચ્છ રીજીયનની કારોબારી તેત્રીસ ટકાથી ઉપર હાજર હોવી જોઈએ એના બદલે છાસઠ ટકાથી ઉપર હાજર રહે છે . સાથેને સાથે તમારા બધા માટે ગર્વની વાત કહે વાય કે , ગુણાતીતપુરની તાકાત તો જુ ઓ. મેં કીધું સાથે શબ્દોની અને પ્રેમની પણ તાકાત છે . આ વખતની કે ન્દ્રીય ટીમમાંથી કે ન્દ્રીય ઉપપ્રમુખ હાજર, કે ન્દ્રીય પ્રભારીપ્રમુખ હાજર, હું બધા હોદા ગુજરાતી બોલું છુ ં . કે ન્દ્રીય પ્રભારીમંત્રી, જે તમારા કે ન્દ્રીય પ્રમુખ અને મધ્યમંત્રી કહે વાય એ બન્ને હાજર છે . અમારા પ્રેમજીભાઈ ડોકટર સાહે બ, સાથે સાથે કે શુભાઈ, નવીનભાઈ, ખજાનચી એવા ઈશ્વરભાઈ,

આમ જુ ઓ તો કે ન્દ્રની લગભગ ટીમ ગુણાતીતપુરમાં હાજ૨ છે . એટલે કે ત્રિવેણી સંગમ જેને કહે વાય કે ચારે બાજુ થી તમે પ્રેમભાવનો એટલો બધો આવકાર આપ્યો કે આટલી બધી ટીમ તમારે ત્યાં ઉપસ્થિત થઈ છે . અમે સવારમાં સંગમનેર પહોંચ્યા ત્યારે ઓળખ કરાવી કે સંગમનેર ગામનો પાયો કે મ નંખાયો. બધા ભાઈઓ વર્ણન કરતા હતા કે , કે વી પરિસ્થિતિમાંથી અમે બહાર આવ્યા, ત્યારે મનોમન વંદન કરવાનું મન થયું કે આ કોલંબસ કોણ હશે? જેણે આ શોધ કરી. એ આપણા વડિલો, જે કોલંબસના સ્વરુપમાં અહીં આવ્યા. પંદર-સત્તર-વીસ વરસ પહે લાં જે સ્થિતિમાં તમે લોહી-પાણી એક કર્યું છે . જે કં ઈ આ ગામને ઊભું કરવા માટે , ગામને મઠે રવા અને તમારી જાતે ઊભા થવા જે તમે તમારી જાતને નીચોવી છે , તો આ ગામ આજે આટલું રુડું અને રળીયામણું બન્યું છે . એટલે જ યુવાનો, બાળકોને અને આવનારી પેઢીને કહે વાનું કે , જે દિવસો તમે લોહી પાણી એક કરીને કાઢ્યા છે , એ ભૂંડા નબળા દિવસોને હમેશાં યાદ રાખશો. ભાઈઓ કહે તા હતા, કે એક બાવળનું ઝાડ અને એના નીચે વીસ પચ્ચીસ ભાઈઓ રોટલા શેકીને ખાઈએ. આ દિવસો તમે પસાર કર્યા છે . કોઈપણમાં આપણી જાતને નિચોવ્યા વગર ક્યારે ય આપણને સિદ્ધી નથી મળતી. હમણાં પ્રભારી પ્રમુખશ્રીએ કીધું, કે જયંતીભાઈ મહિને ચૌદ-પંદર દિવસ માંડ ઘરે રહે છે . અરે , ચૌદ-પંદર દિવસ

પશ્ચિમ કચ્છના કનકપરની ગૌરવવંતી સિદ્ધિ : જળસંચય ક્ષેત્રે ઉત્કૃ ષ્ટ કામગીરી બદલ ભારતના બીજા નંબરના શ્રેષ્ઠ ગામ તરીકે પસંદગી

બે

ટર્મથી મહિલાશાસિત સમરસ પંચાયત ધરાવતા અબડાસાના છે વાડાના ગામમાં સહિયારા પ્રયાસો રં ગ લાવ્યા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ અને જળસંચય ક્ષેત્રે ઉત્કૃ ષ્ટ કામગીરી બદલ કે ન્દ્રના જળશક્તિ મંત્રાલયે રાષ્ટ્રીય પુરસ્કારની કરી જાહે રાત. અબડાસા તાલુકામાં બે ટર્મથી મહિલા શાસિત સમરસ પંચાયત ધરાવતા છે વાડાના કનકપર ગામમાં સહિયારા પ્રયાસોથી પાણીની બચત સાથે જળસંચય માટે થયેલી શ્રેષ્ઠ કામગીરી બદલ કે ન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા પશ્ચિમ ભારતના બીજા નંબરના શ્રેષ્ઠ ગામ તરીકે પસંદગી કરાઇ છે અને શ્રેષ્ઠ ગ્રામપંચાયતના અવૉર્ડ ની જાહે રાત કરાઇ છે . રાજ્યમાં સૌથી ઓછા વરસાદવાળા જિલ્લા કચ્છમાં પીવા અને સિંચાઇ માટે પાણીની ખપત વધુ છે , એમાં વળી અબડાસાના છે વાડાનાં ગામોમાં તો પાણીના એક - એક ટીપાની કિંમત વિશેષ હોય છે . મહિલાઓ અને ખેડૂતો જ પાણીની કિંમત સમજી શકતા હોય છે ત્યારે અબડાસામાં સતત બે ટર્મથી સરપંચથી

કનકપૂર ગામમાં ચેક ડે મ દ્વારા જળસંચય લઇને સમગ્ર બોડી મહિલા સમરસ ધરાવતા ગામ કનકપરમાં સહિયારા પ્રયાસોથી ભૂગર્ભ જળ રિચાર્જ, સ્વચ્છતા, પાણીનો કરકસરયુક્ત ઉપયોગ વગેરે ક્ષેત્રે સહિયારા પ્રયાસોથી થયેલી શ્રેષ્ઠ કામગીરી બદલ કે ન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા જાહે ર કરાયેલા ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં અબડાસાના કનકપરને પશ્ચિમ ભારતના બીજા નંબરના

શ્રેષ્ઠ ગામ તરીકે પસંદગી કરાઇ છે . અને શ્રેષ્ઠ ગ્રામપંચાયતના અવૉર્ડ ની જાહે રાત કે ન્દ્રીય જળશક્તિમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કરી છે . ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે કરાયાં છે આ કામો ગામના પ્રગતિશીલ ખેડૂત અગ્રણી વાડીલાલભાઇ પટે લે જણાવ્યું હતું કે પાણીની બચત માટે ૨૦૦૫ થી ૧OO ટકા ડ્રિપ ઇરિગેશનથી સિંચાઇ કરાય છે . વધુમાં ગામના ખેડૂતો

દ્વારા પોતાનાં ખેતર તથા વાડીમાં તૂટી ગયેલા બોરવેલ રિચાર્જ કરવાની કામગીરી ૩૦ જેટલી અલગ અલગ જગ્યાએ વર્ષ ૨૦૧૯ થી કરાય છે , જેમાં દર વર્ષે અબજો લિટર પાણી જમીનમાં સંગ્રહ થાય છે . વાસ્મો યોજના અંતર્ગત પીવાના પાણીની યોજના, ઊંચી ટાંકી વગેરે બનાવી ગામમાં ૨૪ કલાક પાણી મળે છે . અને વાસ્મોના સહયોગથી ગટર યોજનાના તેમજ એસ.ટી.પી. (ગંદા પાણી શુદ્ધીકરણ પ્લાન્ટ ) બનાવાયું છે , જેની ખાસિયત એ છે કે ગટરનું પાણી શુદ્ધ કરી ખેડૂતોને ખેતી માટે વાપરવામાં આવે છે . ઘરે ઘરે વરસાદી પાણી સંગ્રહ અન્ડરગ્રાઉન્ડ ટાંકા તેમજ અગાસીથી ટાંકા સુધીની પાઇપલાઇનનું નેટવર્ક ગોઠવાયું છે , જેના દ્વારા વરસાદી પાણી સંગ્રહ કરી આખું વર્ષ વરસાદી પાણી પીવા માટે ઉપયોગમાં લેવાય છે , જે અદાજે ૮ લાખ લીટર જેટલું પાણી ૮૦ જેટલા ટાંકાઓમા સંગ્રહ કરાય છે આ કામગીરી વર્ષ ૨૦૧૯ થી કરવામાં આવે છે .વધુમાં દાતાઓ અને ગ્રામજનોના સહકારથી ગામનાં ત્રણ તળાવો ઊંડાં કરવામાં આવ્યાં છે . અગાઉ પણ ગામને મળી ચૂક્યા

નહી, કદાચ મારી સમાજને યોગ્ય દિશામાં લઈ જવા ત્રણસો પાંસઠ દિવસ બહાર રહે વું પડે તો એ મને પોસાશે. આ ગામને મઠે રવા, ગામને ઊભું કરવા જો તમે લોહી પાણી એક કરતા હો. તો યુવાસંઘને અને સમાજને બેઠો કરવા માટે અમારા પર જવાબદારી નાંખી છે , ત્યારે વિશેષ જવાબદારી બને છે . તમારા એક-એક શબ્દનું અમે બારીકાઈથી અવલોકન કરતા હોઈએ છીએ. અહીં ભાઈઓએ જે વકૃ ત્વ આપ્યું અને કરમશીભાઈએ ગામની ઓળખ કરાવી, ત્યારે અંદરથી મારાં રુવાડા ઊભા થતા’તા, ખરે ખર આ ગામને તમે કે ટલું સિંચન ક્યું છે , ત્યારે આ જગ્યાએ આજે તમે બધા સુખેથી બેઠા છો. જે આવનારી પેઢી આ વાતને હં મેશાં યાદ રાખે એ ખુબ જ જરૂરી છે . હું હં મેશા ઓન્ઝર્વેશન કરતો હોઉં છુ ં . મેં જોયું, કે ગામને નિરોગી રાખવા તમે ઢોરવાડો અલગબનાવ્યો છે . મને એમાંથી બીજુ ં દેખાયું, સાંજે બધી જ બહે નો, દિકરીઓ, વહુ ઓ દૂધ દોહવા જાય તો તમે બધા ત્યાં ભેગા થાવ. વાતો કરો, હં મેશાં ભેગા થઈએ ને તો જ કં ઈક નવું મળે છે , કોઈ નવાં કાર્ય થઈ શકે છે . આજે અહીં ભેગા થયા છીએ, કં ઈક વલોણું થવાનું જ. એમાંથી કં ઈક નવું નીકળે , કં ઈક નવું જાણવા મળે , ધંધાને કામ લાગે છે . થયું કે અમે શું અહીં કે શું, જયાં બધું જ સુવ્યવસ્થિત છે ત્યાં અમારે કહે વાનું હોય. તમારા પાસેથી ઘણું બધું શીખવા મળ્યું. (ક્રમશ:) વધુ આવતા અંકે... છે આ પુરસ્કાર પૂર્વ રાષ્ટ્ર પતિ એપીજે અબ્દુલ કલામના હસ્તે નિર્મળ ગામનો પુરસ્કાર, સીડમની અવૉર્ડ , ૨૦૧૦૧૧માં તાલુકાની અને જિલ્લાની શ્રેષ્ઠ ગ્રામપંચાયત, ૧૦૦ ટકા ટપક સિંચાઇ, શ્રેષ્ઠ પાણી સમિતિ, ગૌચર જમીનના સંરક્ષણ અને વિકાસ માટે ગૌસેવા સમિતિને ૨૦૨૧ નો આંતરરાષ્ટ્રીય અવૉર્ડ ઉપરાંત શિક્ષણ ક્ષેત્ર સહિત આ ગામને અનેક અવૉર્ડ મળી ચૂક્યા છે . ૨૫૦ એકર ગૌચર જમીનમાં દેશી ઘાસનું વાવેતર કરાયું ગામના વસંતભાઇ પટે લે જણાવ્યું હતું કે અગાઉ ગામમાં ગૌચર જમીન નીમ થયેલી ન હતી. ગામમાં ૪00 જેટલું પશુધન છે ત્યારે ગ્રામપંચાયતે દાખલો બેસાડતાં ૨૫૦ એકર જમીન તા. ૩૧/૮/૧૨ ના નીમ કરાવી છે , જે આખા અબડાસા તાલુકાનો એકમાત્ર કિસ્સો છે . વધુમાં, ગાયોને છાંયડો મળી રહે એ હે તુથી ગૌચર જમીનમાંથી ૨૦ એકરમાં વનીકરણ કરાયું છે . ઉપરાંત ૨૦૧૭ થી ગૌચર જમીનમાં કચ્છના દેશી ઘાસ, જેવા કે ઘામણ, જીજવો, કરળ, શનિયારનું વાવેતર કરાય છે . ઘાસવાળી ૫૦ એકર જેટલી જગ્યાને ફે નસિંગ દ્વારા રક્ષિત કરાઇ છે . વધુમાં ગૌચર જમીનમાં તળાવનું નિર્માણ કરાયું છે . કનકપર ગામમાં ઘરે ઘરે અનુસંધાન પેજ 11


11

શું

પ્રેગ્નન્સીમાં કસરત કરવી હિતાવહ છે ? શું પ્રેગનેન્સીમાં કસરત કરવાથી માં અને બાળકને નુકસાન તો નહીં થાય ને? શું પ્રેગનેન્સી કસરત કરવાથી પ્રિમૅચ્યોર ડિલિવરી તો નહીં થાય ને? પ્રેગનેન્સીમાં કે વી અને ક્યારે કસરત કરવી? ઉપરના પ્રશ્નો પ્રેગનેન્ટ વુમનમાં થાય તે સ્વાભાવિક છે . તે પ્રશ્નોના નિવારણ માટે આ આર્ટિકલ છે .(પહે લાં આર્ટિકલમાં ટૂં કમાં ચર્ચા આપણે કરી છે પરં તુ, વિસ્તૃત ચર્ચા આપણે આમાં કરીશું) સૌથી પહે લાં આપણે એ જાણીએ. પ્રેગનેન્સીમાં કસરત કરી શકાય? હા... ચોક્કસ કરી શકાય કોઈ પણ હે લ્ધી પ્રેગનેન્ટ વુમન કસરત કરી શકે છે . સામાન્ય રીતે જો આપણે પ્રેગનેન્સી પહે લાં કસરત કરતા હોય, રે ગ્યુલર હોય તો કસરત કરવાનો વાંધો આવતો નથી. પ્રેગનેન્સી કસરતમાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે તમારી પ્રિપ્રેગનેન્સી ફિટનેસ. જો તમે પ્રેગનેન્સી પહે લાં એક્ટિવ અને ફિટનેસ પ્રત્યે જાગૃત હોવ અને રે ગ્યુલર એક્સેસ કરતા હો તો પ્રેગ્નન્સી દરમિયાન કસરત કરવામાં કોઈ વાંધો તો નથી. પ્રેગ્નન્સી પહે લાં શરીરને પ્રેગ્નન્સી માટે તૈયાર કરવું તે કોઈ પણ સ્ત્રી ગર્ભધારણ કરવાની ઇચ્છા હોય તેના માટે ખૂબ જરૂરી છે . કારણ કે , જો પરિક્ષા માટે આપણે તૈયારી કરતા હોઇએ તો આ નવા

પ્રેગ્નન્સી અને એક્સરસાઇઝ સનાતન મેડીકોઝ

ડૉ. વિપુલભાઈ છાભૈયા, નરોડા - (7874490435)

કસરત ક્યારે ન કરવી

(contraindication) યોનિમાર્ગમાં રક્તસ્ત્રાવ થવો. નબળું સર્વિક.હૃદયરોગ. પ્લેસન્ટા પ્રેવિયા૨૬ અઠવાડિયા પછી વારંવાર ગર્ભપાત. રપ્ચર મેમ્બ્રેન. ગંભીર એનેમિયા.

ક્રોનિક બ્રોનકાઈટીસ. અત્યંત ઓછુ ં વજન (BMI<12). ચક્કર. ગર્ભની હલચલમાં ઘટાડો. સતત માથાનો દુ:ખાવો. history of preterm labour. History of miscarriage. Pumonary embolism.

પેઢીના નિર્માણનો પ્રશ્ન છે તો તેમની પૂર્વ ભૂમિકા માટે શરીરને ગર્ભ ધારણ કરતાં પહે લાં તૈયાર કરવું પડે , તેના માટે જરૂરી ટે સ્ટ જરૂરી, ફિટનેસ પ્રોગ્રામ ખૂબ જ જરૂરી છે . હવે વાત પ્રેગ્નન્સીમાં કસરત કરવાની તો પ્રેગ્નન્સીના પ્રથમ ત્રણ મહિના કોઈ પણ જાતની કસરત કરવાની હોતી નથી. ગાયનેક ડોક્ટરની સલાહ પ્રમાણે આગળ વધો તો ચાલવાની અને અન્ય હળવી કસરત માટે કહે તો થોડી ઘણી કસરત કરી શકાય છે . કારણ કે , આ અવસ્થામાં ગર્ભધારણ ઇફે ક્ટ સૌથી વધારે હોય છે . કસરત કરવાનો સૌથી યોગ્ય સમય પ્રેગનેન્સીના ચોથા મહિનાથી કરી શકાય છે , ગાયનેક/ ફિઝીયોથેરાપીસ્ટના અભિપ્રાય પછી. પ્રેગ્નન્સીમાં કસરત કરવાના ફાયદા શરીરને ફિટ રાખે છે . ડીલેવરી માટે શરીરને તૈયાર કરે છે . ડિલિવરી દરમિયાન તકલીફ ઓછી પડે છે . જલ્દીથી રિકવરી થાય છે . યોનિમાર્ગના સ્નાયુઓ મજબૂત રાખે છે .શરીર રિલેક્સ રહે છે અને ઊંઘ પણ સારી આવે છે . કસરત કરવાથી એન્ડ્રોફિનનો સ્ત્રાવ થાય છે અને હં મેશા ખુશ રહે વાય

છે . બાળકનો પૂરતા દિવસે તથા પૂરતા વજનમાં જન્મ થવાના ચાન્સ વધે છે . નોર્મલ ડિલિવરીના પણ ચાન્સ વધે છે . શરીરના સ્નાયુનો દુ:ખાવો જેવા કે , કમર, પેટ, હાથ-પગમાં રાહત આપે છે . નાના-મોટા સ્નાયુના દુખાવા જેવા કે , કમર, થાપા, પેટ, હાથ-પગના સ્નાયુનો દુ:ખાવો ઓછો કરે છે . તમે જેટલી તમારી પ્રેગનેન્સી ફિટનેસ વધારશો, બાળજન્મ પછી એટલી ઝડપથી શારીરિક રીતે સ્વસ્થ થશો, ડીલેવરી પછી તમે વધુ ફિટ થશો. કબજિયાતમાં રાહત આપે છે . તણાવમાં રાહત આપે છે . Pre-eclampsia અને ગર્ભાવસ્થા પ્રેરિત હાયપરટે ન્શન જેવી સગર્ભાની જટિલ સમસ્યાઓનું જોખમ ઘટાડે છે . ગર્ભાવસ્થા પ્રેરિત ડાયાબિટીસનું પ્રમાણ ઘટે છે અથવા તો નિયંત્રણમાં રહે છે . તમારા પેલ્વિક ફ્લોરના સ્નાયુઓ ગર્ભાવસ્થા દરમિયાન અને જન્મ દરમિયાન (યોનિમાં ડિલિવરી) નબળા પડી જાય છે , તેથી તમારી ગર્ભાવસ્થાની શરૂઆતથી જ પેલ્વિક ફ્લોરના સ્નાયુઓને કન્ડીશનીંગ કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે . આવતા અંકમાં આપણે કે વી અને કઈ ગર્ભધારણ માટે ની કસરતો, પ્રેગ્નન્સી ફિટનેસની કસરતો, પ્રસૃતિ દરમિયાન પોઝિશનિંગ અને પોસ્ટ પ્રેગનન્સી ફિટનેસની કસરતો વિશે વિસ્તૃત ચર્ચા કરીશું...

કચ્છના ભૂકંપની ૨૧મી વર્ષગાંઠ: ડરવાનો નહી, સતર્ક બનવાનો સમય ... !

ન જાણ્યું જાનકી નાથે કે , સવારે થવાનું છે શુ? ની માફક જ બરાબર આજથી ૨૧ વર્ષ પહે લા સમગ્ર દેશ દુનિયામાં જે ઘટનાનો હાહાકાર મચી જવા પામી ગયો હતો, તેવા રાષ્ટ્રીય આપત્તી સમાન ધરતીકં પે કચ્છને હચમચાવી દીધું હતું. આ મહાવિનાશક ભૂકંપની ઘટનાને આજે ૨૧ વર્ષ પૂર્ણ થવા પામી રહ્યા છે . ૨૦૦૧ના ધરતીકં પ બાદ કોઈએ વિચાર્યું પણ નહોતું કે , કચ્છ ફરી બેઠં ુ થવા પામી શકશે. પરં તુ, રાજયના તત્કાલિન સીએમ. નરે ન્દ્રભાઈ મોદીજીની કોઠાસુજ અને કચ્છ પ્રત્યેની આગવી લાગણી થકી આજે કચ્છ વિકાસનું રોલ મોડે લ બનીને બેઠં ુ છે . હજારો લોકોના જીવ ભરખી જનાર અને કરોડોનો આર્થિક ફટકો આપનાર ધરતીકં પ અથવા તો આંચકાઓનો સિલસિલો આજે પણ કચ્છમાં અવિરત પણે યથાવત જ રહે લો છે . જાન્યુઆરી માસમાં જ કચ્છમાં ધરતીના પેટાળમાં ભારે સખળડખળ થવા પામ્યું હોય તેમ આંચકા નોધાવવા પામી ગયા છે . અહી નોધનીય વાત પણ એજ સામે આવી છે કે , પાછલા એકાદ–બે વરસમાં કચ્છની ધરતીના પેટાળામાં ભુકંપોનું પ્રમાણ વધ્યું છે અને મોટા ભાગના ૨૦૦૧ના અનુસંધાન પેજ 10નું ચાલું

મીટર સાથે પાણી કનેક્શન પાટીદાર અને અનુસૂચિત જાતિની વિશેષ વસતિ ધરાવતા ગામમાં પીવાના પાણી માટે ઘરે ઘરે નળ કનેક્શન અપાયું છે અને ૧૩૦ જેટલાં કનેક્શન સાથે એમાં મીટર પણ લગાવવામાં આવ્યાં છે . ૨૦ એકરમાં ઊભું કરાયું સ્વર્ણિમ વન ગામની ૨૦ એકર જમીનમાં જંગલ ખાતાના સહયોગ

ભુકંપના કે ન્દ્રબિંદુ આસપાસ ભચાઉ પંથકમાં જ ઉદભવી રહ્યા છે . આ આંકડાઓ કે તારણથી ડરવાની જરૂર નથી, પરં તુ ચોકક્સથી સતર્ક બનવું જોઈએ. કારણ કે , કચ્છએ ગુજરાતમાં સૌથી વધુ ભુકંપ પ્રભાવિત એવા ઝોન પાંચના વિસ્તાર પર બેઠં ુ છે . અહી સકીય ફોલ્ટલાઈનો પણ રહે લી છે અને ૨૦૦૧ના ભુકંપ બાદ ધરતીકં પ પ્રતિરોધક્તાને લઈને વાતો ઘણી થઈ પણ કામ નકકર થવા પામ્યું જ નથી. એટલે ભુકંપ પ્રતિરોધક્તા વધે તે જરૂરી બની રહ્યું છે . ઉપરાંત ભુકંપના નામે કચ્છને જે વિકાસકામોના સ્વપ્નો દેખાડાય છે તે આજે બે દાયકાઓ બાદ પણ હજુ ય કાગળ પર જ રહે લા છે . આ કામો પણ ઝડપથી પૂર્ણ થાય તે સમયનો તકાજો બની રહ્યો છે . લઇ ‘સ્વર્ણિમવન” પણ ઊભું કરવામાં આવ્યું છે . ઉપરાંત ૨૦૦૭ માં “વડીલ વન ઉપવન” ઊભું કરાયું, જેની માવજત માત્ર ને માત્ર ગામના વડીલો દ્વારા કરવામાં આવી રહી છે . પંચાયત દ્વારા ૧૦% લોકફાળો ભરીને સરકારમાંથી ૧૩૨ ડસ્ટબીન, ૦૨ ટ્રાઇસિકલ વસાવી, દરે ક ઘરમાંથી કચરો એકઠો કરી એનું કમ્પોસ્ટ ખાતર તરીકે ઉપયોગ કરાય છે .


12

વિશ્વઉમિયાધામ ખાતે નિશુલ્ક ઉમાપ્રસાદમનો શુભારંભ

લક્ષ્મીનારાયણ કે ન્દ્રસ્થાનમાં સંત ઓધવરામજીની િનર્વાણતિથિ ઊજવાઈ

મદુરાઈસમાજનું ગૌરવ

પ્રેમ સાંખલા

મદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઉંચા જગત જનની મા ઉમિયાના સ્મૃતિ મંદિર ખાતે આજે નિશુલ્ક ઉમાપ્રસાદનો શુભારં ભ થયો. સૌરાષ્ટ્ર કચ્છ બાદ ઉતર અને મધ્ય ગુજરાતમાં સૌ પ્રથમવાર જાસપુર વિશ્વઉમિધામ ખાતે નિશુલ્ક ભોજનપ્રસાદની શરૂઆત કરાઈ છે . 2025 સુધીમાં વિશ્વનું સૌથી ઉંચુ 504 ફૂટ જગત જનની મા ઉમિયાનું મંદિર નિર્માણ થાય એ પહે લાં જ વિશ્વઉમિધામના દર્શને આવતાં વિશ્વભરના ભક્તો માટે ઉમાપ્રસાદની યોજનાનો શુભારં ભ કરાયો છે . આ એક અદ્તભુ અને અમુલ્ય ભોજપ્રસાદ યોજના છે . ધર્મશાસ્ત્રોમાં અન્નદાનનો મહિમા ઘણો ઊંચો છે . આનો શ્રેય, દુઆ અને મા ઉમિયાની કૃ પા ભોજનદાતાશ્રીઓનને પ્રાપ્ત થશે. ઉમાપ્રસાદ યોજનાના મુખ્ય દાતા

શ્રી કાભાઈ પટે લ કલોલ છે , જેમને 75 લાખનું અનુદાન આપ્યુ છે અને આ યોજનાના સૌ પ્રથમ દાતા ઉત્કર્ષભાઈ શાહ છે , જેમણે 51 લાખનું દાન આપી આ યોજનાની શરૂઆત કરાવી. આ સાથે 11 લાખના દાન સાથે વી પી પટે લ ( ન્યુજર્સી), સોમાભાઈ પટે લ કામેશ્વર, બાબુભાઈ પટે લ, ડૉ. ડી.જી. પટે લ અને શૈલેષભાઈ પટે લે આ યોજનામાં અનુદાન કર્યું છે . ઉલ્લેખનીય છે કે , અત્યાર સુધીમાં ઉમાપ્રસાદ યોજનામાં 2.5 કરોડથી વધુનું દાન એકત્ર થયું છે . ઉમાપ્રસાદ શુભારં ભ કાર્યક્રમમાં દેશવિદેશથી મહે માનો પધાર્યા હતા, જેમાં સુરેન્દ્રનગરના ધારાસભ્ય ધનજીભાઈ માકાસણા અને કનુભાઈ પટે લ એમનિલ (USA) હાજર રહ્યા હતા. કનુભાઈ પટે લ ઉમાપ્રસાદ યોજનામાં 5 વર્ષ સુધી 5-5 લાખ રૂપિયાનું અનુદાન આપવાની પણ જાહે રાત કરી છે .

મન મોતી અને કાંચ એક વાર તૂટે પછી ગમે તેટલું ધ્યાન રાખીને સાંધો તો પણ તેમાં દાગ તો રહી જ જાય

રોબર આજ રીતે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના તમામ ટ્ર સ્ટીઓએ સમગ્ર વિશ્વના કડવા પાટીદાર, તેમાં પણ ખાસ કરીને કચ્છી કડવા પાટીદાર સનાતન જ્ઞાતિ, સમાજ સાથે લવાદનો ચુકાદો આપ્યા બાદ, એકવાર નહીં પણ બે વખત યજ્ઞ અને શિલાન્યાસના કાર્યક્રમમાં પોતેજ અધ્યયન કરીને જેઓને મુસ્લિમ ધર્મ જાહે ર કરીને, ફરી તેજ લોકોને સનાતની સંસ્થામાં આમંત્રણ આપીને જે રીતે મોતી જેવા મનમાં તિરાડ પાડી છે , તેને ગમે તે કરે પણ હવે તેમાં જોડાણ તો યેનકે ન પ્રકારે કાયમ માં ઉમિયા ને કારણે રહે શે પણ તેમાં જે દાગ લાગ્યો છે તેની નોંધ ઇતિહાસમાં વણાઈ ચૂકી છે . હવે ઉમિયા માતાજી સંસ્થામાં આ લાગેલ દાગને ધોવા પ્રાયશ્ચિત રૂપે આ સંસ્થાના તમામ જવાબદાર ટ્ર સ્ટીઓ અને સાથે આવા અસહનીય કૃ ત્યને જેમ દ્રૌપદીના ચિરહરણ વખતે મૌન બની નજરે જોતાં મહાનુભાવોની જેમ અન્ય ટ્ર સ્ટીઓ પણ પોતાનું રાજીનામું વહે લી તકે આપે તેમાંજ ભલાઈ છે , જેથી પોતાની રહી સહી લાજ કદાચ બચાવી શકે . અન્યથા સમગ્ર વિશ્વના સનાતની હિંદુઓ આવી ઘટનાને અંજામ આપનારને

ક્યારે ય માફ કરશે નહિ. આવા કૃ ત્યથી એવું સાફ દૃશ્યમાન થાય છે કે , શું આવા કૃ ત્યને સહયોગ આપનાર સર્વે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝાના ટ્ર સ્ટીઓએ પોતાનું ઈમાન પણ ઇમામ આગળ વેચિ નાખ્યું? સાથે સોનાની થાળીમાં લોઢાની મેખની જેમ ઉમિયા માતાજી સંસ્થાન,ઉંઝામાં આ કાયમી દાગ લગાડે લ છે તેનો રં જ સમગ્ર વિશ્વના સનાતની હિંદુઓને રહે શે જ. ફરી ફરી ને પ્રશ્ન થાય છે કે , આવું હિન કૃ ત્ય શા માટે ?શું ઇતિહાસમાં મુસ્લિમોના છળકપટની નોંધ ઓછી છે ? શું હિન્દુસ્તાન નો ઇતિહાસ મુસ્લિમોથી થયેલ રક્તરં જિત ઓછો છે ? અત્યાર સુધી સાધુ સંતોએ વ્યાસપીઠ પરથી અલી મૌલા અલી મૌલાની રટને રવાડે ચડાવ્યા, કથા વખતે અજાન થાય તો કથા રોકવાના પ્રવચન અને હવે આમાં ઉજળી સંસ્થાના ટ્ર સ્ટીઓને કે વી કુ બુધ્ધી સુજી કે જેથી કરીને આવા કૃ ત્ય કર્યા? કદાચ આને જ કહે વાય કે , આપણાં જ લોકોએ આપણી પથારી ફે રવી?આવા તમામ પ્રશ્ન સમગ્ર વિશ્વના સનાતનીના હિત માટે બળતા હૃદયે, અતિ અતિ આક્રોશથી પૂછે છે . પ્રદીપ નાથાણી 9820369377

કચ્છના ક્રાંતિકારી અને સમાજ સુધારક સંત શ્રી ઓધવરામ મહારાજ પોષ સુદ ૧૨ ના રોજ મુંબઈ ખાતે બ્રહ્મલીન થયા, પરં તુ તેના બીજા દિવસે એટલે કે પોષ સુદ-૧૩ ના ઈશ્વર આશ્રમ-વાંઢાય ખાતે તેમને સમાધિ આપવામાં આવી. તેથી કચ્છમાં તેમની નિર્વાણતિથિ દર વર્ષે પોષ સુદ૧૩ના રોજ ઉજવવામાં આવે છે . આ વર્ષે તા.૧૫-0૧-૨૨ ના રોજ શ્રી લક્ષ્મીનારાયણ કે ન્દ્રસ્થાન દેશલપર ખાતે આવેલા સંતસ્મૃતિ મંદિરમાં બ્રહ્મલીન સંતશ્રી ઓધવરામજી મહારાજની પ્રતિમાને માળારોપણ કરી સંસ્થાના પ્રમુખશ્રી ગંગારામભાઈ રામાણીએ ભાવવંદના કરી હતી અને લક્ષ્મીનારાયણ મંદિરના

પૂજારી શ્રી હરિશંકર ભટ્ટે સંતનું ભાવપૂજન કર્યું હતું. આમ આ સ્મૃતિ મંદિરમાં બિરાજમાન અન્ય સંતોશ્રી ઈશ્વરરામજી, શ્રી લાલરામજી, શ્રી વાલરામજી અને સમાજ સુધારક શ્રી નારાણજી બાપાની પ્રતિમાઓને પણ સંસ્થાના હોદ્દેદારો ઉપપ્રમુખશ્રી મણિભાઈ ભગત, ટ્ર સ્ટીશ્રી મેઘજીભાઈ રામજીયાણી, મહામંત્રી રતિભાઈ પોકાર, મંત્રીશ્રી મોહનભાઈ ચોપડા અને કો-ઓપ્ટ સભ્યશ્રી શાંતિભાઈ ચોપડાએ હારારોપણ કરી વંદના કરી હતી. આ કાર્યક્રમમાં ધીરજભાઈ રૂડાણી, ધીરજભાઈ ભગત, કરસનભાઈ કાનાણી, પરસોત્તમભાઈ રૂડાણી, તુલસીભાઈ ભીમાણીએ વ્યવસ્થા સંભાળી હતી.

ગુજરાત NRG સેક્રે ટરી સાથે માપસા યુવામંડળ પ્રમુખની મુલાકાત

થોડા દિવસ પહે લા જ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના NRGના ઓફિસરો સાથે સદાકાળ ગુજરાતનો સફળ કાર્યક્રમ ગોવા ખાતે યોજાયો હતો. એ પ્રોગ્રામના આનુસંગીક માપસના યુવામંડળ દ્વારા NRG કાર્ડ માટે ૯૮ અરજી આવી હતી. તે સર્વે અરજીને યુવામંડળના પ્રમુખ વિસનજી વાસાણી

દ્વારા સ્વયંમ જાદવજીએ ખાસ ફાળવેલ સમયે ઉદ્યોગ ભવન ખાતે મળીને અરજી સુપરત કરી અને સાથે જરૂરી ફી પણ ભરી હતી. ગુજરાત સરકાર દ્વારા NRG (નોન રે સીડે ન્ટ ગુજરાતી) કાર્ડ ધારક ને વિવિધ યોજના અનુસાર ઉદ્યોગ ધંધાની સ્થાપના માટે વિશેષ લાભ આપે છે . સંયોજક પુરસોત્તમ માકાણી ગોવા

મદુરાઇ સમાજના પ્રમુખશ્રી યોગેશભાઈસાંખલા અને રે ખાબેનસાંખલા (કચ્છ - ઉખેડા) ના સુપુત્ર તેમજ અમદાવાદ - ગીતા મંદિર ખાતેની શ્રી સૂર્ય વિજય સો મિલવાળા શ્રી નરસિંહભાઇદેવજીભાઈ સાંખલાના પૌત્ર, પ્રેમ સાંખલાએ જૂ ન-૨૦૨૧ માં અન્ના યુનિવર્સિટી(ચેન્નાઇ)માંથી BE MECHANICAL ENGINEERની ડીગ્રી ફર્સ્ટ ક્લાસ કે ટેગરીમાં મેળવીને સાંખલા પરિવાર તેમજ મદુરાઇ સમાજનું ગૌરવ વધારે લ છે અને વધુ અભ્યાસ (Mechatronics)અર્થે તેઓ કે નેડા જઈ રહ્યા છે . ચિ. પ્રેમના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે. શુભેચ્છક: યોગેશ સાંખલા(Preyore Sweet Water Technologies, Madurai), સંપર્ક –8870622422 સંયોજક : અમૃત પ્રેમજી ભાવાણી (ચેન્નાઇ) પ્રેમ સાંખલા – મિકે નીકલ એન્જીનિયર બન્યા

ફે ડરે શન પ્રમુખ બાબુભાઈ દ્વારા શુભેચ્છા મુલાકાત

નવનિયુક્ત છત્તીસગઢ ચેમ્બર ઓફ કોમર્સ & ઇન્ડસ્ટરીઝના પદાધિકારી

કાંતિભાઈ પટે લ (છાભૈયા) નો સમાવેશ. પ્રદેશ મહામંત્રી કાંતિભાઈ ભીમજીભાઈ છાભૈયા કચ્છમાં દેવીસર હાલે રાયપુર અને છત્તીસગઢ રિજયન વર્તમાન યુવા ઉત્કર્ષ કન્વીનર છે અને કોરોનામાં કપરા સમયમાં બેડ ની ઉપલબ્ધતા કરાવવામાં મોટો સિંહફાળો રહ્યો છે અને યુવક મંડળની ટર્મ 18-21 માં સાંસ્કૃતિક સમિતિ મંત્રી રહી યુવાઓને સાહસ જેવા કાર્યક્રમથી આનંદ કરાવ્યો હતો. ખૂબ ખૂબ અભિનંદન ટીમ યુવસંઘ છત્તીસગઢ રીજીયન.

ગાંધી સ્કૂ લ કપડવંજના વિદ્યાર્થી વિજ્ઞાનમેળામાં પ્રથમ અગત્ય ફાઉન્ડેશન દ્વારા રાજ્ય કક્ષાએ જિજ્ઞાસા સાયન્સ મોડલ મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગ સ્વરૂપે ૨૫૦ સ્કુલોએ ભાગ લીધો. જેમાં પ્રથમ રાઉન્ડમાં પ૦ અને બીજા રાઉન્ડમાં ૬ વિવિધ કૃ તિઓની પસંદગી થઈ અને આ સ્પર્ધામાં કપડવંજ લાટીબજાર સમાજનો દીકરાએ શ્રીમતી ગાંધી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ કપડવંજનું પ્રતિનિધિત્વ કરી ધોરણ ૧૦ ના વિદ્યાર્થી વાલાણી પ્રીત સુરેશભાઇ ” ઓશન થર્મલ એનર્જી કનવર્ઝન પ્લાન્ટ” વિષય ને ધ્યાનમાં રાખી પોતાની કૃ તિ તૈયાર કરી ભાગ લીધો. જેમાં તેમની કૃ તિ ‘પ્રથમ નંબરે ’ આવી. આગામી દિવસોમાં આ કૃ તિ નેશનલ કક્ષાએ ભાગ લેશે.

તા.૨૬/૦૧/૨૦૨૨ ના રોજ ગુજરાત ટીમ્બર મર્ચન્ટ ફે ડરે શનના પ્રમુખશ્રી બાબુભાઈ માકaાણી તેમજ મહામંત્રીશ્રી ભરતભાઈ લીબાણીએ હાલોલ સૉ મિલ એસોસિએશનની શુભેચ્છા મુલાકાત લીધી હતી, તેમાં હાલોલ એસોસિએશનના પ્રમુખશ્રી વિરજીભાઈ ગોરાણી તથા કાલોલ એસોસિએશનના પ્રમુખશ્રી રતીભાઈ બાથાણી દ્વારા સાલ અને પુષ્પ ગુચ્છ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ સૉ મિલ માલિકને નડતા પ્રશ્નોનો નિકાલ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશું તેવો સૌ સભ્યોને વિશ્વાસ આપવામાં આવ્યો હતો. આ બેઠકમાં હાલોલ-કાલોલ સો મિલ એસોસિએશનના દરે ક મેમ્બર હાજર રહ્યા હતા.


13

સુ

ખપર (રોહ) મધ્યે યુવસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન મન સાથે આત્મીય થવા પહોંચ્યું ત્યારે અંતરનો અવાજ માજી કૌશલ્યાબેન નાકરાણીએ ઉદાહરણ સહિત સંભળાવ્યો. “દેણું દળાવવા પૈસા ન હતા તેવી ગંભીર પરિસ્થિતિમાં દિકરીને પાછી માવતરે બોલાવવાની જગ્યાએ મોટીવેટ કરવાની જવાબદારી માતાની હોય.” લેડીશને જ તમે જવાબદાર કે મ ગણો છો..? આરોપ કે મ લગાડો છો..?? કચ્છ ટીમ દ્વારા સંપર્ક યાત્રા દરમિયાન ઘણાબધા બહે નો અમને તેજબી સવાલ કરતા હોય છે ..? સાથે એમ પણ કહે તાં હોય છે કે વળીવળીને તમે જેન્સ લોકો લેડીશને જ કે મ જવાબદાર ગણો છો..?? દિકરી સાસરે થી પાછી ફરે અથવા તો દિકરી કોઈક છોકરા સાથે માં-બાપની મરજી વગર પ્રેમ લગ્ન કરી લેતી હોય ત્યારે સમાજ કે સગાંસબંધીઓ એક આરોપ લગાવે કે માંને ધ્યાન ન રાખવું જોઈએ? ફરી કહે પણ એની માંને એટલી એ ખબર ન હોય કે દિકરી ક્યાં દિલ પોરવીને બેઠી છે . વાત પણ સત્ય છે ..!! આપણા પાટીદારોમાં બીજી જ્ઞાતિની સરખામણીએ મોસ્ટ ઓફ જુ વાનીયા છોકરાઓ રખડું જોવા નહિ મળે . અભ્યાસ છોડયા પછી કે અભ્યાસ દરમિયાન બાપ-દાદાના ગલ્લા કે કોઈક પાસે શીખવા પુરતા નોકરીએ લાગી જતાં હોય છે .(લારા લપાટામાં બહુ ઓછા પડે મતલબ એટલો ટાઈમ પણ ન હોય) એટલે એ જુ વાની દરમિયાન જ શીખી જતો હોય છે કે મારા ઘરપરિવારને સુખી કે વી રીતે કરું શકું ? એવી જ રીતે ઘરના જવાબદાર વ્યક્તિ બાપ કે દાદા વ્યવસાયને તંદુરસ્ત બનાવવા હં મેશા મથતા હોય એટલે ઘરની આર્થિક પાસા

સાસરે વળાવ્યા પછી માં-દિકરી વચ્ચે સંવાદ કે વો હોવો જોઈએ

સિવાયની સાચવવાની જવાબદારી મહિલાઓ પાસે રહે તી હોય. દિકરી જ્યારે ઉછે રતી હોય ત્યારે વઘારે પડતો ટાઈમ ઘરમાં સ્પેન્ડ કરતી હોય એ પણ તેમની માતાની દેખરે ખ માં, એટલે જ દિકરીની જરાકશી હલચલની માતાને ગંધ તો આવી જતી હોય એટલે જ જવાબદાર માતાને વધારે માને છે . હ્રદયમાં સોંસરવી ઉતરી જાય તેવી સ્પષ્ટ વાત સુખપર રોહા મધ્યે કૌશલ્યાબેન નાકરાણી કહે લી...! યુવસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન જ્યારે સુખપર રોહા મધ્યે પોહચ્યુ ત્યારે ખુલ્લા મંચ પર એવો સંવાદ થયેલ, આપના ઘણા દિકરાઓ કું વારા રહી જાય છે અને દિકરીઓ નાની નાની વાતે માવતરે રિસાઈને કે મ આવી જાય છે ? અથવા તો સાસુ સાથે માથાકૂ ટ થઈ જાય છે તેના પર સુખપર રોહના કૌશલ્યાબેન નાકરાણી એ જાહે રમાં કહે લું. ઘરની માતાઓ જ આપણે દિકરીને બગાડીએ છીએ! ૨૦ વર્ષ આપણે ત્યાં ઉછરે લી દિકરી જ્યારે સાસરે વળાવીએ અને દરરોજ શું બે-બે કલાક વાતો કરવાની હોય? તે શું ખાધું? આવી નાની નાની વાતો શું રોજ કરવાની હોય, તમારો થયેલ દરરોજ વાર્તાલાપ ખરે ખર ત્યાં સાસરિયાના વાતાવરણમાં સેટ જ થવા નથી દેતા. મતલબ સાસુ જોડે મનમેળ ઓછો ને માતા સાથે જાજો થતો હોય અને પરિણામે નાની નાની વાતે ચડામણી વાતો ને કારણે રિસામણા થતા હોય.. દિકરીને તો ખરે ખર એવી શિખામણ

આપવી જોઈએ કે ગમે તેટલું દુ:ખ આવે બેટા આવતી કાલે બધું બરાબર થઈ જશે! મારી જ વાત કરું તો મે મારી દિકરી જ્યારે પરણાવી ત્યારે તે સુખી સંપન પરિવાર હતો. બધા દિવસો સરખા હોતા નથી અને ક્યારે ક ઉતાર ચડાવતો આવે. સમય જતાં નડિયાદ મધ્યે રહે તો મારા દિકરાનો પરિવાર જ્યારે આર્થિક ભીંસમાં સપડાયો ત્યારે એક વખત મે ફોન કરે લો કે બેટા કે મ છે ? રોતા-રોતા કહે લું કે મમ્મી અત્યારે હું ચક્કીએ દેણું દલાવવા જવું છુ ં પણ મારી પાસે દેણું દળાવવાના પૈસા નથી ! ત્યારે આવેશમાં આવવાને બદલે મે આટલું જ કહે લું કે બેટા આવતી કાલે બધું જ સારું થઈ જશે. આ પણ જીવનનો એક ભાગ છે ..! બસ તમે આવી હું ફ આપતા રહે શો તો ક્યારે દિકરી પાછી નહિ આવે અને સબંધો પણ મધુરા રહે શે. દિકરીનું ઉપરાણું કરવાને બદલે આટલું જ કરવાની જરૂર છે આ ઉદાહરણરૂપ માજીની વાત ખરે ખર ત્યાં ઉપસ્થિત સૌ લોકોના હ્રદયને કનેક્ટ કરી ગઈ. આ પ્રસંગના સાક્ષી યુવસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના પ્રમુખ સેવક શાંતિલાલ નાયાણી, મિશન ચેરમેન હસમુખ નાકરાણી, સલાહકાર અને પૂર્વ ચેરમેન શૈલેષભાઈ પોકાર, ખજાનચી પ્રકાશ ભીમાણી, નારાયણ ડિવિઝનના ચેરમેન અને સેક્રે ટરી નવીન પોકાર અને નીતિન ભાદાણી, નારાયણ ડિવિઝનના YSK કન્વીનર સુરેશભાઈ હળપાણી, સામાજિક આધ્યાત્મિક કન્વીનર પ્રવીણ માવાણી, યોગેશ મંગવાણા અને PRO મનોજ વાઘાણી હાજર રહ્યા હતા.

“આપણી સમાજ... આપના દ્ઘારે ” અંતર્ગત સંપર્ક યાત્રા

તા:- 12/12/21ના રોજ પશ્ચિમ કરછ સમાજ ઝોન દ્વારા “ આપણી સમાજ.. આપના દ્ઘારે .. અંતગર્ત સંપર્ક યાત્રા . કનકપુર -️કોઠારા -️અરજણપર -️ભીટારા -️વેરસલપર -️સુખપર(રોહા) -️ખીરસરા (રોહા) -️મંગવાણા - જી ️ યાપર ️કુરબઇ ▪️માધાપર (મં.) ઉપરોક્ત સંપર્ક યાત્રા દરમિયાન શ્રી સમાજ ની વિવિધ યોજનાઓ જેવીકે નિરાધાર સહાય યોજના, ઉચ્ચ શિક્ષણનિધી લોન યોજના, પ્રમુખશ્રી સહાય નિધી યોજના તેજ શ્રી સમાજ ની દિવાળી બોણી ફં ડ, ભુમિદાન ની માહિતી જ્ઞાતિજનો ને આપવામાં આવેલ, આપણી સમાજ.. આપના દ્ઘારે .. સંપર્ક યાત્રા નો મુખ્ય હે તુ ઝોનના મહામંત્રીશ્રી છગનભાઇ ધનાણી દ્વારા આપવામાં આવેલ. શ્રી સમાજ ની વિવિધ યોજનાઓ ની માહિતી ઝોન પ્રવક્તાશ્રી શાંતિલાલ નાકરાણી દ્વારા આપવામાં આવેલ. શ્રી સમાજ ની દિવાળી બોણી

ફં ડ, ભુમિદાન માહિતી ઝોન પ્રમુખશ્રી રતનશીભાઈ ભીમાણી દ્વારા આપવામાં આવેલ સાથે સર્વે જ્ઞાતિજનો સમયસર દિવાળી બોણી ફં ડ જમા કરવો સાથે ભુમિદાન માં વધુ ને વધુ જ્ઞાતિજનો પોતાનું યોગદાન આપવા માટે આહ્વાન કરે લ.. આ સંપર્ક યાત્રા માં મહિલાસંધના પ્રમુખશ્રી જશોદાબેન નાકરાણી , યુવાસંઘ પશ્ર્ચિમ કરછ રિજીયન પ્રમુખશ્રી શાંતિલાલ નાયાણી, ઝોન ઉપપ્રમુખશ્રી ધીરજભાઈ ભગત દ્વારા આશિર્વાદ પ્રવચન આપેલ. આ સંપર્ક યાત્રા નું સંચાલન ઝોન મંત્રીશ્રી નરશીભાઈ પોકાર દ્વારા કરવામાં આવેલ. ઉપરોક્ત સંપર્ક યાત્રા માં શ્રી સમાજ/મહિલાસંધ/યુવાસંઘ ના હોદેદારો ઉપસ્થિત રહે લ. આ સંપર્ક યાત્રા દરમિયાન ધટક સમાજ/યુવક મંડળ/મહિલા મંડળ હોદ્દેદારો , કારોબારી સભ્યો જ્ઞાતિજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ‌

સમાજમાં દિન પ્રતિદિન વધતા જતા ભાગેડુ લગ્ન અંગે થોડું ક....!

જકાલ સમાજમાં ભાગેડુલગ્નની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો જાય છે . તેના જવાબદાર કોણ..? કોઈ *મા-બાપ* ને પોતાની દિકરી ભાગી જઈને અન્ય લફં ગાઓ સાથે લગ્ન કરી જીવન બરબાદ કરે એવી ઈચ્છા બિલકુ લ ન જ હોય...પરં તું....! *માવતર* ની બેદરકારી ને લીધે જ અને દિકરી પર વધુ પડતો વિશ્વાસ રાખી તેને સ્વચ્છંદી બનાવી દેવાનો આરોપ સીધો *મા-બાપ* ઉપર જ આવે તેને કોઈ નકારી શકે નહી...! દિકરી આખો દિવસ અને મોડી રાત્રે પણ મોબાઈલમાં માથું ગાલીને બીજાના સાથે વાતો કરતી હોય અને ઘરના કામમાં ધ્યાન ન આપે ત્યારે , ખાસ *મા*એ વધું ધ્યાન રાખવું જોઈએ. વળી સેલફોન કોઈ મિત્રએ લઈ આપ્યો હોય તો તો ખુશ થવાને બદલે અવશ્ય ગંભીરતાથી ધ્યાનમાં લેવું જ જોઈએ....! આપણને આવકની જરૂર ન હોય છતાં જો દિકરી જોબ કરવા જવાની હઠ લે, તો આપણને સમજી જ જવું જોઈએ, વળી જોબ કરવા જતી દિકરીઓને અન્ય

જ્ઞાતીવાળા તેમાં પણ ખાસ મુસલમાન છોકરાઓ ટાંકીને તેમને લાલચ આપી ફસાવવાની કોશિશ કરતા જ હોય છે , ત્યારે લાલચમાં આવી જઈને દિકરીઓ તેમના સાથે વધુ ગાઢ સંપર્ક રાખે છે ...! હિન્દુની દિકરીઓ ફે શનમાં ટુ કાં કપડાં પહે રે છે અને કોઈ વખાણ કરે તો તેના તરફ આકર્ષાઈ જઈને ફસાય છે . મુસલમાન દિકરાઓનો તો મકસદ્ બીજો જ હોય છે , પ્રેમમાં છળ હોય છે ...! એક તો તેમને તેમની જ્ઞાતીમાંથી આવા કામ માટે પૈસા મળે છે અને પૈસા મળી જવા પછી દિકરી પાસે માંસ મટન વેચવા અને ઘરમાં રસોઈ કરવાની ફરજો પાડે છે . દિકરીને ન ગમે તો પુરો પરિવાર માર મારીને દુ:ખી કરે છે , ત્યારે દિકરીને અણસાર આવે છે કે , પોતે ગલતી કરી છે . પણ પછી છૂ ટવાનું કોઈ બારૂ મળતું નથી....! જ્યારે મુસલમાનની દિકરીઓ ગમે તેટલાં મોઘાં અને લાંબાં કપડાં પહે રે છે , છતાં ઉપર બુરખો પણ પહે રે જ છે , જેથી તેઓ તેમની આબરૂ જાળવી રાખે છે ....! તેઓનાં છોકરી છોકરાઓ

સ્કુલમાં કુ રાનના પાઠ ભણે છે અને રોજ મસ્જિદમાં નમાજ પડે છે અને તેના ધર્મને સમજે છે અને પાળે પણ છે ....! આમ જ જો ચાલશે તો એક દિવસ એવો આવશે કે *હિન્દુની બધી મિલકત* મુસલમાનને જ મળશે. અને હિન્દુમાં ધર્મનાં નામો ભુસાઈ જશે અને મુસલમાનોનો સમય અને જોર એવો આવશે કે જબરદસ્તી હિન્દુને વટલાવી મુસલમાન બનાવી દેવામાં આવશે. યુવાન દિકરીઓને ઘરમાંથી ઉપાડી લઈ જઈ નિર્વસ્ત્ર કરીને બજારમાં હરાજી કરી બોલી બોલાવીને વેચી નાખશે....! માટે હિન્દુ ભાઈઓ આ બાબતને ગંભીરતાથી વિચારજો....! દિકરી ઉંમર લાયક ૧૮ કે ૨૦ વર્ષની થાય એટલે

સગાઈ કરીને પરણાવી દેજો. જોબ કરાવવાના અભરખા ન રખાવજો. *દિકરીઓ કમાય અને માવતર ખાય* એ આપણી સંસ્કૃ તિ નથી. દિકરીઓ ઘરમાં જ શોભે. સારી ગૃહલક્ષ્મી બનીને રહે એ હિતાવહ છે . જેમ ધનને આપણે સાચવીએ છીએ એમ દિકરીનું જતન કરતાં શીખવું જોઈશે....! લખનાર તો લખી મોકલશે અને વાંચનારા વાંચી પણ લેશે, પણ કોઈ ગંભીરતાથી આ વાતને વિચારતું નથી. જ્યાં સુધી પોતાના ઘરમાં આવું બનતું નથી ત્યાં સુધી કોઈ જાગતું નથી. પણ જ્યારે એ દુ:ખનો રે લો આપણા ઘર સુધી પહોચી આવશે ત્યારે બહુ મોડું થઈ ગયું હશે....! સમાજની બહે ન દિકરીઓને ખાસ કહે વું છે કે ... આપણી સમાજની બહે ન દિકરીઓમાં બીજી જ્ઞાતિના છોકરાઓ સાથે મેરેજ તથા રખડવાના બનાવો ખૂબ વધી ગયા છે . આવુ કરતાં પહે લાં તમારા માં-બાપ અને ભાઈઓની સામે જોઈને વિચાર કરજો, ક્યાંક તમારો જ ભાઈ

લગ્ન કર્યા વગરની જિંદગી કાઢી નાખે છે અને ઉંછીના પૈસા લઈને એક બે ઘડી તમને ફે રવે ત્યાં તમે એની સાથે મેરેજ કરવા તૈયાર થઈ જાવ છો. આવું કરતાં પહે લાં વિચાર જો. “કોઈ બીજી કાસ્ટમાં મેરેજ કરે લી છોકરીઓને પુછજો,” તે બહુ પસ્તાવો કરતી હશે. તમને તો પટે લ હોવાનો ગર્વ હોવો જોઈએ. તમારે જો પોતાની જાતેજ છોકરો ગોતવો હોય તો સમાજના દિકરાઓમાંથી ગોતો, જેથી તમારા માં-બાપ ને ક્યાંય નીચે જોઈને ચાલવું ન પડે અને આપણો સમાજ પણ બદનામ નહીં થાય. મારા માનવા પ્રમાણે આપણો એક પણ છોકરો લગ્ન જીવન વગરનો નઈ રહે ... તમારા માત-પિતા સામે જોઈને એકવાર વિચાર કરજો તમારા ભોળપણાનો લાભ અમુક લુખ્ખાઓ ઉઠાવી રહ્યા છે . માટે હવે તો જાગો. એ...જાગ હિન્દુ જાગ હવે. ઘણા દિવસો તું સુતો... સંકલન/રજુ આત :- જયંતિભાઈ રતનસી ભાવાણી (ઐયર), બીદર.


14 સોશિયલ મીડિયા ને આંગણે ડૉ. વિઠ્ઠલભાઈ ભાવાણી, નરોડા - અમદાવાદ. *પટે લો ખેતરમાં મજૂ રી પણ કરી શકે છે * *પટે લો ઉદ્યોગપતિ પણ બની શકે છે * *પટે લો હીરા પણ ઘસી શકે છે * *પટે લો ડોકટર પણ બની શકે છે * *પટે લો લેથના મશીન પર ઉનાળામાંય કામ કરી શકે છે * *પટે લો કરોડોની સંપત્તિ હોવા છતાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા જઇ બધી સુખસાહે બી છોડી નવા દેશમાં નવેસરથી એકડો ઘૂંટવાનો જુ ગાર પણ રમી શકે છે * *પટે લો પાનના ગલ્લાય ચલાવી શકે છે તો મોરબીની સિરામીક ઇન્ડસ્ટ્રી અને કરોડો રૂપિયાની લેવડ દેવડમાં એક રૂપિયો પણ આઘોપાછો ન થાય એવા આંગડીયા પેઢીઓ અને કોઓપરે ટિવ સોસાયટીઓ પણ ચલાવે છે * *પટે લો કોથળો ભરીને કમાય છતાં એક એક રૂપિયાનો હિસાબ ચિવટપૂર્વક રાખે અને સમય પડે કોથળો ભરીને વાપરે કે દાન પણ કરે * *પટે લોના સમારં ભમાં 10 હજાર કમાનારો મંચ સંચાલન કરતો હોય કે મંચ પર સન્માનિત થતો જોવા મળે ત્યારે 300 કરોડનો માલિક જમણવારમાં લોકોને પિરસતાંય જોવા મળે * *પટે લ 100 કરોડનું ટર્નઓવર ધરાવતી કં પનીનો માલિક બને તોય ફે શનમાં આવી ઘરમાં બાજરીના રોટલા કે છાશને ત્યાગે નહિ, પોતાની બોલીના લઢણ પર શરમ ન અનુભવે* *2 પેઢીથી NRI હોય તોય પોતાના ગામમાં લાયબ્રેરી સ્કૂલ કોલેજો બનાવડાવે* *પટે લો બધા ક્ષેત્રમાં, કોઈપણ રાજ્ય કે દેશમાં જઈ મહે નત કરી શકે , બધા પાસેથી શીખી શકે , બધા ક્ષેત્ર બાબતે શીખવાનું ખુલ્લાંપણું ધરાવે છે * Proud to be a *PATEL* નિવૃત્તિ કે સિનિયર સીટીઝન નું જીવન

ત તા:12/12/2021, રવિવારના “રીજીયન નવચેતન” 2021-2023 ની પ્રથમ સંપર્ક યાત્રા એગ્રા સમાજજનો (વડીલ, યુવા અને મહિલા) ની ઉપસ્થિતિ માં એગ્રા ખાતે યોજવામાં આવી.. રીજીયન તત્કાલીન અધ્યક્ષ નરે ન્દ્રન માકાણી દ્વારા તા 11/11/2021, શનિવારે એગ્રા સમાજના મંત્રીશ્રી તુલસીભાઈ વાસાણી પરિવાર ની મુલાકાત સાથે ‘એગ્રા સંપર્ક યાત્રા’ ની શુભ શરૂઆત કરી હતી. WEBCOM ની CM APP દ્વારા મોબાઈલ ફોન થી FAMILY ID ડે ટા UPDATION અને CHOICE FAMILY ID ની માહિતી થી પરિવાર ને અવગત કરવામાં આવ્યા. રાત્રીવાસ માં પુરબો મેદિનીપુર ના કાંથી ગામમાં થતા નૂતન વિકાસ ની વિગત પરિવાર ના નિતેશ તુલસીભાઈ ની સાથે નગર ભ્રમણ દ્વારા મેળવી હતી. એગ્રા સંપર્ક યાત્રા ના દ્વિતીય દિવસ

*સોલ ગાર્ડ ન અને હે રોલ્ડ બ્રેચરે એક પુસ્તક લખ્યું, જેનું શીર્ષક છે ‘Life is uncertain... Eat dessert First*.’ *જિંદગી અનિશ્ચિત છે , પહે લાં મિષ્ટાન્ન આરોગવાનું રાખો, મિષ્ટાન્ન એટલે મનગમતી પ્રવૃત્તિઓ, સૌથી મહત્ત્વનું અને સૌથી વધારે ગમતું કામ*. *જિંદગી અનિશ્ચિત છે . એ કટુ સત્ય નિવૃત્ત થયેલા મિત્રો માટે વધારે સાચું છે * *પૈસા ભેગા કરવા દોડતા રહે વું, પદ અને પ્રતિષ્ઠાનો મોહ રાખવો એ બધું યૌવનની પાંખો વીંઝાતી હોય ત્યાં સુધી યોગ્ય છે પરં તુ, સાંઠ અને સિત્તેરની વય પછી તો આપણી નજર માત્ર પસંદગીની અગ્રિમતાઓ પર સ્થિર થવી જોઇએ*. *ગયા અઠવાડિયે વરિષ્ઠ નાગરિકોની સભામાં સંબોધન કર્યા પછી મેં એક પ્રશ્ન ઉછાળ્યો, તમારામાંથી કે ટલા મિત્રો પૂર્ણકાલીન નોકરી કે ધંધામાં વ્યસ્ત છે ?*.. *લગભગ અઢીસો મિત્રો ત્યાં ઉપસ્થિત હતા. સત્તાવીસ આંગળીઓ ઊંચી થઇ. મેં બીજો પ્રશ્ન રજૂ કર્યો. આ સત્તાવીસમાંથી કે ટલા મિત્રો એવા છે કે , જેમણે આજીવિકા માટે કામ કરવું જ પડે એવું છે ?* *આખી સભામાં માત્ર ચાર સભ્યો એવા હતા કે , જેમણે આવક અને ખર્ચના બે છે ડા ભેગા કરવા લાચારીથી કામ કરવું પડતું હતું* *બાકી રહે લા ત્રેવીસનું શું?* *તેઓ જે પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોય એ પ્રવૃત્તિ એમને મનગમતી હોય તો પણ એ ફરજ પૈસા અને પગાર સાથે જોડાયેલી હોવાથી પેલા ત્રેવીસ જણને એમાંથી નિર્ભેળ આનંદ પ્રાપ્ત થાય એવી સંભાવના ખૂબ ઓછી છે .* *નિવૃત્તિ પછી આપણી અગ્રિમતા કઈ હોઈ શકે ? વહે લી સવારે ફરીથી દોડીને ટ્રે ન પકડી બોસની સેવામાં હાજર

થઇ જવાની? જે ત્રીસમા કે ચાળીસમા વર્ષે કર્યું એ જ જો સિત્તેરમા વર્ષે પણ કરવાનું હોય તેનો કોઈ મતલબ ખરો? *ડે વીડ પોસન your self a break’માં નોંધે છે , માણસે વૃદ્ધાવસ્થામાં સ્ટ્રેસ જન્માવે એવી પ્રવૃત્તિઓથી દૂર રહે વું જોઇએ. નિવૃત્તિ પછી નિવૃત્ત થવાને બદલે પૈસા, પ્રતિષ્ઠા અને સત્તા મેળવવાના મોહમાં ઘણી બધી જવાબદારીઓ આપણે માથે મારનારો હોદ્દો સ્વીકારીએ તો હાર્ટએટે કથી કે ઊંચા બ્લડપ્રેશરથી અચાનક લાંબી યાત્રાએ નીકળી પડવાની તૈયારી રાખવી પડે * *નિવૃત્તિ પછી માણસે શું કરવું અને શું છોડવું? તે નક્કી કરવા માટે પોતાની ઉંમરનો આદર જાળવીને નિર્ણયો લેવા પડે . ગયા અઠવાડિયે હાથ ધરાયેલા સર્વેક્ષણમાં નેવું ટકા વરિષ્ઠ નાગરિકોએ પોતાની અગ્રિમતાઓ નીચેના ક્રમમાં દર્શાવી* *સ્વાસ્થ્યની જાળવણી* *પરિવારજનો સાથે સમય પસાર કરવો*. *પૈસા પાછળ ક્યાં સુધી દોડશો?* *ખૂબ ઓછા-દસ ટકા-વરિષ્ઠ નાગરિકો રૂપિયા કમાવા નોકરી-ધંધે જવાનું કે સત્તા મેળવવા ઊંચું પદ મેળવવાનું પસંદ કરે છે . આખી જિંદગી, નિવૃત્ત થયા ત્યાં સુધી જે કામ કર્યું એ કામ નિવૃત્તિ પછી નહીં સ્વીકારવું એ શેષ જીવન શ્રેષ્ઠ રીતે પસાર કરવાનો એક માત્ર વિકલ્પ છે * *છોડવા જેવાં આ કામો કયાં છે ? કાવાદાવા ખેલવા, વિરોધીઓને માત કરવા, પ્રપંચ રચવો, ઇર્ષા-અદેખાઇમાં રાચવું, પોતાની લીટી લંબાવી શકવાની આવડત ન હોવાથી બીજાની લીટીને ભૂંસતા રહે વું, સૌની સાથે લડાઈઝઘડો કરતા રહે વું એ બધાં કામો માણસે નિવૃત્ત થતાંની સાથે જ છોડી દેવાં જોઇએ*

પટે લ એટલે પટે લ *સાચું જીવન નિવૃત્તિ પછી શરુ થાય છે * ... *જો જીવતાં આવડે અને માણતાં આવડે તો*... *_” આનંદમ્ પરમ સુખમ્ “_* _એક ગ્રુપમાં દર મહિનાનાં પહે લા_ _શનિવારે એક વિષય નક્કી કરી,_ _એ વિષય પર પોતાના વિચારો_ *_માઇક્રોફિક્શન_* _અર્થાત્_ *_બને એટલા ઓછા શબ્દોમાં_*, _પોતાની વાત ચોટદાર રીતે લખીને પોસ્ટ કરવાનું રહે તું હતું ._ _આ વખતે વિષય હતો;_ *_” આનંદમ્ પરમ સુખમ “_* _બધાએ_ *_” આનંદમ્ પરમ સુખમ “_* _પર પોતાના વિચારો_ *_ માઇક્રોફિક્શન_* _માં રજૂ કરવાનું શરૂ કર્યું . . ._ -_એક આધેડ ઉંમરના કાકા બોલ્યા:_ _” ઘરે પહોંચું ત્યારે ,_ _ઓછુ ં જોઈ શકતી મારી વૃદ્ધ મા, મારી આહટ ઓળખીને કહે આવી ગયો દિકરા, , ,_ _એટલે મારે મન . . ._ *_” આનંદમ્ પરમ સુખમ “_* -_એક યુવાન બોલ્યો : _કં ઈ વાંધો નહિં, બીજી નોકરી મળી જશે, કહે તો, પત્નિનો હિંમત આપતો અવાજ એટલે. . ._ *_” આનંદમ્ પરમ સુખમ “_* -_એક પિતાએ કહ્યું : કં ઈ જ_ _કહ્યા વિના, બધું સમજી જતું સંતાન એટલે. . ._ *_” આનંદમ્ પરમ સુખમ “_* - _એક ભાઈએ કહ્યું: રોજ ઈશ્વર સમક્ષ, કોઈ માગણી વિનાની પ્રાર્થના એટલે. . ._ *_” આનંદમ્ પરમ સુખમ “_* - _એક કાકીએ કહ્યું: રોજ જમતી વખતે આ પ્રભુકૃપા જ છે ,_ _એનો અહે સાસ એટલે. . ._

*_” આનંદમ્ પરમ સુખમ “_* - _એક કાકા બોલ્યા: વહે લી સવારે મૉર્નિંગ વૉક પર પાછળથી ધબ્બો મારી,_ _અલ્યા રસિકયા . . . કહી વર્ષો_ _પછી મળનાર જૂ નો મિત્ર એટલે. . ._ *_” આનંદમ્ પરમ સુખમ “_* _તો બીજા કાકાએ કહ્યું: સાસરે ગયેલી દિકરીની ખોટ પૂરી દેતી,_ _ વહુ નો મીઠો રણકો એટલે. . ._ *_” આનંદમ્ પરમ સુખમ “_* -_એક દાદા બોલ્યા: પૌત્રના_ _સ્વરૂપમાં મળી જતો, એક નવો મિત્ર એટલે. . ._ *_” આનંદમ્ પરમ સુખમ “_* - _એક યુવતી બોલી: ઓફિસેથી ઘરે પહોંચતાં જ, સાસુમાએ આપેલો પાણીનો ગ્લાસ એટલે. . ._ *_” આનંદમ્ પરમ સુખમ “_* - _એક મહિલાએ કહ્યું: થાકી_ _ ગયાં હોઈએ, ત્યારે વહાલથી_ _પતિનું કહે વું, કોઈ એક વસ્તુ બનાવ, ચાલશે, એટલે. . ._ *_” આનંદમ્ પરમ સુખમ “_* _છે લ્લે છે લ્લે મેં કહ્યું:_ _તમારા જેવા મિત્રો સાથે, વાતો_ _કરતાં કરતાં જે આનંદ આવે એટલે. . ._ *_” આનંદમ્ પરમ સુખમ “_* _આ બધાં_ *_” આનંદમ્ પરમ સુખમ “_* _ની વાતોમાં ક્યાંય*_પૈસા, મોંઘાં વસ્ત્રો કે દાગીના કે અન્ય કોઈ મોંઘીદાટ ચીજો_* _નથી, એ ધ્યાનથી જોજો અને આવી કે ટલીયે_ *_” આનંદમ્ પરમ સુખમ “_* _ની ક્ષણો તમારી પાસે છે , એ તપાસી_ *_ઈશ્વર_*_નો આભાર ચોક્કસ માનજો_ . LAST BUT NOT LEAST આ વખતનો કોરોના ઑમિક્રૉન જીવલેણ કે જોખમી નથી, પણ, તકે દારી જરૂરી, માસ્ક, સોસાયલ ડિસ્ટનસ, દ્રાક્ષ આમળાનું સારું પરિણામ.

નવચેતન રીજીયન કાર્ય નો પ્રારંભ, સંપર્કયાત્રા સાથે મિશન વ્યાપક્તા અભિગમ

નિર્ધારિત કાર્યક્રમ અનુસાર એગ્રા સમાજ જનો (વડીલ, યુવા અને મહિલા) સારી સંખ્યામાં ઉપસ્થિતિ રહી સંપર્ક યાત્રા માં પધારે લા મહે માનો નું સ્વાગત સનાતન પરં પરા દ્વારા કરી સ્થાન ગ્રહણ કરવામાં આવ્યું હતું. મંચસ્થ.. એગ્રા સમાજ પ્રમુખ: જયંતીભાઈ ભીમાણી, મંત્રી: તુલસીભાઈ વાસાણી, અધ્યક્ષ સ્થાને: વડીલશ્રી પ્રેમજીભાઈ વાલજીભાઈ ધોળું, રિજીયન તત્કાલીન અધ્યક્ષ : નરે ન્દ્રન માકાણી, એગ્રા યુવા પ્રમુખ : કરણ ધોળું અને યુવા

મંત્રી: ચિરાગ નાકરાણી રહ્યા હતા. સર્વપ્રથમ સભાએ ભારત ના પ્રથમ CDS શ્રી બિપિન રાવત સહિત અન્ય શહીદ થયેલ વીર જવાનો ને બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ અપી હતી, ત્યારબાદ વર્તમાન પરિસ્થિતિ ઉપર મંત્રીશ્રીએ જણાવ્યું કે એગ્રા સમાજ માં હાલે 5 ફર્મ ની સાથે 5 પરિવાર (ધોળુ (2), ભીમાણી (1), વાસાણી(1), નાકરાણી(1), ની કુ લ 39 જેટલી જનસંખ્યા છે . સામાજિક પર્વ (જન્માષ્ટમી, નવરાત્રી,

નૂતન વર્ષ મિલન, જલારામ જયંતિ અન્ય ગુજરાતી વર્ગ સાથે મળીને ઉજવવામાં આવે છે . ત્યારબાદ સભા નું સંચાલન યુવા મિત્રો ને સોપવામાં આવ્યું જેમાં નરે ન્દ્રન ભાઈ માકાણી દ્વારા ગત રી યુવાસંઘ AGM ના અહે વાલ તેમજ સ્વર્ણિમ ટીમ અને આવતી વડતાલ ની કાર્યશાળા વિષય પર સભા જનો ને અવગત કરાવ્યા હતા. YSK અતિરિક્ત સહયોગ બિલ Rs : 1100/- ની જાણકારી અને વર્તમાન પરિસ્થિતિ અને હિસાબો ના આવતાં પ્રશ્નોના સંતોષકારક જવાબ અને અહે વાલ સભા સમક્ષ પ્રસ્તુત કર્યા હતા. માનવતા ગૌરવ સંકલ્પ પત્ર અને સમાજ દ્વારા અન્ય ચાલતી રાહત કાર્યક્રમની જાણકારી અપાઈ હતી.

યુવાસંઘ ત્રિસ્તરીય માળખું અને 13 થીમ લીડર ના કાર્ય ઉપર આવેલ પ્રશ્નો ની વિસ્તૃત જાણકારી આપી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ વડીલો ના આશીર્વચન મેળવી સમુદ્ર તટ દીઘા પ્રવાસનો આનંદ લેવા સહ પરિવાર સાથે ની દ્વિતીય સંપર્ક યાત્રા નું આમંત્રણ નવચેતન ને પાઠવીએ એવી આશા સાથે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ ની જય ઘોષ કરી સભા પૂર્ણ કરી સૌ સાથે રહી સ્વાદિષ્ટ ભોજન નો આનંદ માણ્યો હતો. ભોજન બાદ સમય હોતા વડીલો સાથે રયાણ કરી મહે માનોએ જગદીશભાઈ અને અમૃત ડાહ્યાભાઈ છાભૈયા પરિવાર ના નુતન વ્યવસાય ની વિશેષ મુલાકાત લઈ સંપર્ક યાત્રા નો સમાપન કર્યો હતો.


કે

15

દારનાથ મંદિર કોણે બનાવ્યું તે વિશે ઘણી વાતો કહે વામાં આવે છે . પાંડવોથી લઈને આદ્ય શંકરાચાર્ય સુધી પણ, પરં તુ અમે તેમાં જવા માંગતા નથી. આજનું વિજ્ઞાન સૂચવે છે કે કે દારનાથ મંદિરનું નિર્માણ કદાચ ૮મી સદીમાં થયું હતું. જો તમે ના કહો તો પણ આ મંદિર ઓછામાં ઓછા ૧૨00 વર્ષથી અસ્તિત્વમાં છે . કે દારનાથ પાસેની જમીન ૨૧મી સદીમાં પણ ખૂબ જ પ્રતિકૂ ળ છે . કે દારનાથ પર્વત એક તરફ ૨૨,000 ફૂટ ઊંચો છે , બીજી બાજુ ૨૧, ૬00 ફૂટ ઊંચો કરચકું ડ અને ત્રીજી બાજુ ૨૨,૭00 ફૂટ ઊંચો ભરતકું ડ છે . આ ત્રણ પર્વતોમાંથી વહે તી પાંચ નદીઓ મંદાકિની, મધુગંગા, ચિરગંગા, સરસ્વતી અને સ્વદરી છે . તેમાંથી કે ટલાક આ પુરાણમાં લખાયેલા છે . આ પ્રદેશ ‘મંદાકિની નદી’ નું એકમાત્ર રાજય છે . ઠં ડા દિવસે ભારે બરફ અને વરસાદની મોસમમાં ભારે વરસાદ, આવી ભારે પ્રતિકૂ ળ જગ્યામાં આર્ટવર્ક બનાવવાનો અર્થ ઘણો ઊંડો અભ્યાસ કરવો પડશે.આજે પણ તમે જ્યાં “કે દારનાથ મંદિર” ઉભું છે ત્યાં સુધી તમે વાહન ચલાવી શકતા નથી. આવી જગ્યાએ શા માટે બાંધવામાં આવ્યું? તેના વિના, ૧૦૦-૨૦૦ નહી,પરં તુ ૧૦૦૦ વર્ષથી વધુ, મંદિર આવી પ્રતિકૂ ળ સ્થિતિમાં કે વી રીતે ટકી શકે ? આપણે બધાએ ઓછામાં ઓછુ ં એકવાર આ વિચારવું જોઈએ. વૈજ્ઞાનિકોએ અનુમાન કર્યું છે કે જો તે ૧૦મી સદીની આસપાસહોત તો આ મંદિર ટૂં કા “બરફ યુગ” સમયગાળા દરમિયાન પૃથ્વી પર સ્થિત હોત.વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીઓલોજી, દેહરાદૂને કે દારનાથ મંદિરના ખડકો પર “લિગ્ના મેટ્રિ ક ડે ટિંગ” પરીક્ષણ હાથ ધર્યું હતું

કે દારનાથ મંદિર - એક વણઉકે લાયેલ કોડ

કે , તે ખાતરી કરવા માટે કે તે મંદિર જ્યાં સ્થિત છે તેની નજીક બરફમાં સંપૂર્ણપણે દટાયેલું હોવું જોઈએ. લિગ્નોમેટિક ડે ટિંગ ટે સ્ટ “પથ્થરનું જીવન” ઓળખવા માટે કરવામાં આવે છે . આ પરીક્ષણ દર્શાવે છે કે મંદિર ૧૪મી સદીથી ૧૭મી સદીના મધ્ય સુધી સંપૂર્ણપણે બરફમાં દટાયેલું હતું. જો કે મંદિરના નિર્માણમાં કોઈ નુકસાન થયું નથી. વર્ષ ૨૦૧૩માં કે દારનાથમાં આવેલા વિનાશક પૂરને બધાએ જોયો જ હશે. આ સમયગાળા દરમિયાન વરસાદ સરે રાશથી ૩૭૫% વધુ” હતો. આગામી પૂરમાં ઓછામાં ઓછા ૫,૭૪૮ લોકો માર્યા ગયા (સરકારી આંકડા). ૪૨00 ગામોને નુકસાન થયું હતું. ભારતીય વાયુસેના દ્વારા ૧ લાખ ૧૦ હજારથી વધુ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. બધું વહી ગયું. પરં તુ આ વિનાશક પૂરમાં પણ કે દારનાથ મંદિરના સમગ્ર માળખાને

પર્યાવરણ મુદ્દે લડત આપનાર સાંગનારા ગામ

ખત્રાણા નજીક સાંગનારા ગામે વિવાદ પાછો ઉથલો માર્યો. પર્યાવરણ માટે લડતા ખેડૂતો ને કરવામાં આવે છે પરે શાન અને કં પની ના કોન્ટ્રાકટ દ્વારા ખોટા કે સો વ્યકતીઓ પર કરી ને પરે શાન કરતા હોવાની નખત્રાણા નાયબ કલેકટર ને સાગનારા ગ્રામ જનો ની રાવ. અટ્રોસિટી જેવી કલમ નો વારે ઘડીએ દુરુપયોગ કરી ગ્રામ જનો ને દબાવવા નો પ્રયાસ કરી ને સત્ય નો આવાઝ દબાવી ને વીજ ટાવર કં પનીઓને છાવરવામાં આવે છે એવી સીધી જ વાત આમ જનતા કરી રહી છે . સરકાર પ્રજાની કે સરકાર માત્ર કમ્પની ની તે સમજાતું જાય છે . પર્યાવરણ બચાવવા પવનચક્કીઓ વિરુદ્ધ લડત ચલાવતા સાંગનારા ગામને 250 ગામના સરપંચોનો ટે કો હાલ થોડા સમયથી પર્યાવરણ બચાવવા પવનચક્કી કં પનીઓ વિરુદ્ધ લડત ચલાવતો નખત્રાણા તાલુકાનો સાંગનારા ગામ ફરી ચર્ચામાં આવી રહ્યો છે . અમુક દિવસો પહે લા ગામમાં પવનચક્કી ની કામગીરી શરૂ થતાં ફરી ગ્રામજનો અને કં પનીના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.

પણ આ વખતે મામલો થોડો ગંભીર બનતા વાત ઝઘડા સુધી પહોંચી હતી અને કં પનીના એક કર્મચારીએ તેના પર હુ મલો થયો હોવાની વાત રાખી ગામના 14 લોકો વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી છે . તે સંદર્ભે ભારતીય કિસાન સંઘ ઉપરાંત અનેક પર્યાવરણ સંસ્થાઓ અને 250 ગામના સરપંચોએ સાંગનારા ગામની લડતને ટે કો આપ્યો છે . અઢીસો સરપંચો તેમજ પર્યાવરણ સંસ્થાઓ દ્વારા સહી કરાયેલું આવેદનપત્ર મંગળવારે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકને આપવામાં આવ્યું હતું. ઉપરાંત એટ્રોસિટીની ફરિયાદમાં તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં આ કે સ ચાલી રહ્યું છે અને જ્યાં સુધી તેનો ચુકાદો ન આવે ત્યાં સુધી ગ્રામજનોએ પવનચક્કી ઊભી કરવાનું કામ આગળ ન વધવા દેવાનું નક્કી કર્યું છે .

સહે જ પણ અસર થઈ નથી. આર્કિયોલોજિકલ સોસાયટી ઑફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, પૂર પછી પણ મંદિરના સમગ્ર સ્ટ્રક્ટરના ઑડિટમાં ૯૯ ટકા મંદિરો સંપૂર્ણપણે સુરક્ષિત છે . ‘મદ્રાસ” એ ૨૦૧૩ ના પૂર દરમિયાન ઇમારતને કે ટલું નુકસાન થયું હતું અને તેની વર્તમાન સ્થિતિનો અભ્યાસ કરવા માટે મંદિર પર NDT પરીક્ષણ હાથ ધર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે મંદિર સંપૂર્ણપણે સુરક્ષિત અને મજબૂત છે . મંદિર બે અલગ-અલગ સંસ્થાઓ દ્વારા ખૂબ જ “વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક’ રીતે આયોજિત કરાયેલી કસોટીમાં પાસ નહોતું થયું, પણ “શ્રેષ્ઠ” હતું એનો નિર્વાલા આપણને શું કહે છે ? ૧૨0 વર્ષ પછી, જયાં તે વિસ્તારની દરે ક વસ્તુ વહી જાય છે , ત્યાં એક પણ માળખું બાકી નથી. આ મંદિર મનમાં ત્યાં ઊભું છે અને માત્ર ઊભું નથી. પણ ખૂબ જ મજબૂત

છે . તમે માનો કે ના માનો, જે રીતે આ મંદિરનું નિર્માણ થયું છે . જે જગ્યા પસંદ કરવામાં આવી છે . આજે વિજ્ઞાન કહે છે કે આ મંદિરના નિર્માણમાં પથ્થર અને બંધારણનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના કારણે જ આ મંદિર આ પૂરમાં પોતાના બે પગ પર ઊભું રહી શક્યું. આ મંદિર “ઉત્તર-દક્ષિણ” તરીકે બંધાયેલું છે . કે દારનાથનું નિર્માણ “દક્ષિણ-ઉત્તર” છે જયારે ભારતમાં લગભગ તમામ મંદિરો “પૂર્વ-પશ્ચિમ “ છે . નિષ્ણાતોના મતે, જો આ મંદિર ‘‘પૂર્વ-પશ્ચિમ “ હોત તો તે પહે લાથી જ નાશ પામ્યું હોત. અથવા ઓછામાં ઓછુ ં ૨૦૧૩ ના પૂરે તેનો નાશ કર્યો હોત. પરં તુ આ દિશાને કારણે કે દારનાથ મંદિર બચી ગયું છે . બીજી વાત એ છે કે તેમાં વપરાયેલ પથ્થર ખૂબ જ સખત અને ટકાઉ છે . ખાસ વાત એ છે કે આ મંદિરના નિર્માણ માટે જે પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ત્યાં ઉપલબ્ધ નથી, તો જરા વિચારો કે તે પથ્થર ત્યાં કે વી રીતે લઈ જવામાં આવ્યો હશે? તે સમયે આટલા મોટા પથ્થરને લઈ જવાના સાધનો પણ નહોતા. આ પથ્થરની ખાસિયત એ છે કે વાતાવરણમાં તફાવત હોવા છતાં બરફની નીચે રહે વાના ૪00 વર્ષ પછી પણ તેણે તેની ‘ગુણધર્મો’ બદલી નથી. તેથી, મંદિરે પ્રકૃ તિના ચક્રમાં તેની તાકાત જાળવી રાખી છે . મંદિરના આ મજબૂત પત્થરો કોઈપણ સિમેન્ટના ઉપયોગ વિના “એશલર’’ રીતે એકબીજા સાથે જોડાયેલા છે . તેથી, પથ્થરની સાંધા પર તાપમાનના ફે રફારોની કોઈપણ

અસર વિના મંદિરની મજબૂતાઈ અભેદ્ય છે . ૨૦૧૩ માં, વિટા ઘાલાઈ દ્વારા મંદિરના પાછળના ભાગમાં એક મોટો ખડક ફસાઈ ગયો અને પાણીની ધાર ફાટી ગઈ. જેમને બીજા દિવસે ભારતીય વાયુસેના દ્વારા એરલિફ્ટ કરવામાં આવી હતી. પ્રશ્ન એ છે કે શ્રદ્ધા રાખવી કે નહી. પરં તુ એમાં કોઈ શંકા નથી કે મંદિરના નિર્માણ માટે સ્થળ પસંદ કર્યા પછી, જે તેની સંસ્કૃ તિ અને શક્તિને ૧ ૨00 વર્ષથી વધુ સમય સુધી જાળવી રાખશે, તેની દિશા, સમાન નિર્માણ સામગ્રી અને પ્રકૃ તિને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી. ટાઇટે નિક ડૂ બી ગયા પછી, પશ્ચિમના લોકોને સમજાયું કે “NDT પરીક્ષણ’’ અને ‘તાપમાન” કે વી રીતે ભરતીને ફે રવી શકે છે . પરં તુ અમે ૧૨૦૦ વર્ષ પહે લા વિચાર્યું હતું. શું કે દારનાથ એ જ આબેહૂબ ઉદાહરણ નથી? થોડા મહિનાનો વરસાદ, થોડા મહિનાનો બરફ, અને થોડા વર્ષો બરફમાં, હજુ પણ ઊન, પવન અને વરસાદથી ઢં કાયેલો છે . અને ૬ ફૂટ ઊંચા પ્લેટફોર્મની મજબૂતાઈ જોતાં, અમે વિચારીને દં ગ રહી જઈએ છીએ. વિજ્ઞાનનો કે ટલો ઉપયોગ થયો છે . આજે, તમામ પૂર પછી, અમે ફરી એકવાર કે દારનાથના વૈજ્ઞાનિકોના નિર્માણ સામે નમન કરી રહ્યા છીએ, જેમને ફરી એકવાર “૧૨ જ્યોતિલિંગોમાં સર્વોચ્ચ“તરીકે સન્માનિત કરવામાં આવશે. વૈદિક હિંદુ ધર્મ અને સંસ્કૃ તિ કે ટલી આગળ હતી તેનું આ ઉદાહરણ છે . તેથી જ મને ‘‘હિન્દુ” હોવાનો ગર્વ છે . || ઓમ નમ: શિવાય ||

ઉત્તર ગુજરાત રિજીયન Calendar Project 2022 શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ ઉત્તર ગુજરાત રિજીયન (ગ્રીનલેન્ડ)નું નવું વર્ષ 2022 નું કે લેન્ડર છપાવવા માં આવેલ છે ... જેના વિમોચન ની શરૂઆત મહે સાણા ખાતે યોજાયેલ ક્રિકે ટ ટુ ર્નામેન્ટ માં આજ રોજ તા.16/12/2021 થી ઝોન સમાજ ના વડીલો, રિજીયનના હિદેદારો તેમજ મહે સાણા સમાજ ના વડીલો,મહિલાઓ તેમજ યુવાઓના સાનિધ્ય માં કરવામાં આવેલ... હવે કે લેન્ડર નું વિતરણ ઉત્તર ગુજરાત ઝોનની દરે ક ઘટક સમાજોના ઘર ઘર સુધી પહોંચાડવાની કામગીરી શરૂ કરે લ છે ... રિજીયન ના કે લેન્ડર પ્રોજેક્ટ ને સફળ બનાવવામાં સહભાગી થયેલ જાહે રાત ના દાતાશ્રીઓ તેમજ ઝોન સમાજ ના વડીલશ્રીઓ, મહિલાઓ અને રિજીયન ના હોદ્દેદારશ્રીઓ

હિટ પાટીદાર તો ફિટ પાટીદાર

તેમજ દરે ક યુવા મંડળના સભ્યશ્રીઓનો અને કે લેન્ડર પ્રોજેક્ટ ની ટિમ નો ખુબ ખુબ આભાર... ઉત્તર ગુજરાત રિજીયન ગુજરાત યુનિવર્સિટીમાં એથીલેટિક્સ સ્પર્ધામાં વિજેતા.. નાકરાણી પરિવાર, રણજીતપુરાકં પા નું ગૌરવ કે યુરીબેન પ્રફુલભાઈ નાકરાણી, હાલ-રણજીતપુરાકં પા, કચ્છમાં -મોટી વિરાણી, જેવો તાજેતરમાં ગુજરાત યુનિ.ની એથીલેટિક્સ સ્પર્ધા અમદાવાદ ખાતે યોજાઈ હતી, જેમાં ચક્ર ફેં કમાં તૃતીય નંબર પ્રાપ્ત કરે લ છે અને કે યુરીબેને પંચમ યુવા ઓલમ્પીયાડ હિંમતનગર ખાતે પણ ચક ફેં કમાં તૃતીય નંબર મેળવેલ હતો, તેવો Y.BA નો ગાંધીનગર ખાતે અભ્યાસ કરી રહયા છે . આપ રાષ્ટ્ર ની સાથે સમાજનું નામ પણ રોશન કરો તેવી ટિમ બાયડ-કપડવંજ ડિવિઝન (સાબર રિજીયન) વતી ખૂબ ખૂબ શુભેચ્છા સહ અભિનંદન. .


16

ગંગાસાગર કાઉન્સિલ સરસ્વતી સન્માન સહ સાંસ્કૃ તિક કાર્યક્રમ - ૨૦૨૨

તારીખ ૨ જાન્યુઆરી ૨૦૨૨ ના દિવસે આસનસોલ માં ‘રવિન્દ્ર ભવન’ મણે રિજીયન યુવાસંઘ નો સરસ્વતી સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ હર્ષો ઉલ્લાસ અને જોશ સાથે યોજવામાં આવ્યો હતો. સ્વામી વિવેકાનંદ રીજીયન ના આમંત્રણને માન આપી કે ન્દ્રીય યુવાસંઘથી પધારે લ મહે માન.. ગંગાસાગ૨ કાઉન્સિલ પ્રેસિડે ન્ટ પ્રતાપ કરમશીભાઈ છાભૈયા, સુરત,કાઉન્સિલ સેક્રે ટરી, મુકેશ ગોવિંદભાઈ છાભૈયા, બાલાસોર મિશન ચેરમેનઃ નવનીત ડાહ્યાભાઈ લીંબાણી ડિવિઝનલ વાઇસ પ્રેસિડે ન્ટ: ઉમેદ બાબુલાલ લીબાણી, જે ઈન્ટ સેક્રે ટે ઇઃ ચંદ્રેશ મણીલાલ કે શરાણીઆસનસોલ ઝોન સમાજની સમગ્ર ટીમ પ્રમુખશ્રી રામજી હરજી ધોળું અને મહામંત્રી ગંગારામ પરબત ચૌહાણ સાથે હાજરી આપેલ. કાર્યક્રમ માં આસનસોલ, બકુ ડા, પાનાગઢ, બ૨ડવાન, રાંચી, બિરભુમ ના ભાઈઓ અને બહે નો ઉપસ્થિત રહ્યાં હતાં. વર્ષ ૨૦૧૮,-૧૯, ૨૦૧૯-૨૦, ૨૦-૨૧ માં માધ્યમિક, ઉષ્મધ્યામિક, સ્નાતક, અનુસ્નાતક થયેલ ૧૪૦ જેટલા સરસ્વતીના સાધકોનું સન્માન કરવામાં આવેલ. સંસ્કૃ તિક કાર્યક્રમ કોવીડના કરણ ૦૩ વર્ષ અંતરાલ થવા બાદ વડીલો, યુવાનો અને બાળકો લઈને નાના મોટા દરે ક સભ્યોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. બાકી રહે લ વિદ્યા-લક્ષ્મી અમૃત કું ભ નો સ્થાનીય રીજીયન નો ડો કરવામાં આવ્યો જેમાં ૧૫ ઈનામો ના વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતાં, આજના કાર્યક્રમને સફળ બનાવા બદલ સ્વામિ વિવેકાનંદ રિજીયનએ સર્વે દાતા નો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ ને પૂર્ણ કર્યો હતો,

હે મંત માકાણી, બીલીમોરાને, કોરોના સમયે સેવા બદલ અવોર્ડ થી સન્માનિત બીલીમોરા કકપા સમાજના યુવા હે મંત માકાણીને પોતાના જીવનમાં ઉત્તમ સેવા કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા.. બીલીમોરા યુવક મંડળના સલાહકારશ્રી હે મંતભાઈ કમલેશભાઇ માંકાણી (ડાયમંડ વુડ ઇન્ડ.) જેઓ Giants Group of Bilimora Pride નાં પ્રમુખ છે . તેમના નેતૃત્વ હે ઠળ કોરોનાની મહામારી દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિ Giants Group of Bilimora pride દ્વારા કરવામાં આવેલ, જેના પરિણામ સ્વરૂપે હે મંતભાઈ ને outstanding President Award મળે લ. ખૂબ ખૂબ અભિનંદન હે મંતભાઈને સમગ્ર યુવક મંડળ તથા બીલીમોરા સમાજ તરફ થી.

કોટડા (ચકાર)નું ગૌરવ એન.એસ.એસ. મા જોડાયેલ દરે ક યુવક/ યુવતીનું દિલ્હીની પરે ડમાં ભાગ લેવાનું એક સોનેરી સ્વપ્ન હોય છે . પણ બધાને આનો લાભ મળતો નથી. ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની પરે ડમાં દિલ્હીમાં રાજપથ પર ચકાર કોટડા ગામનું ગૌરવ એવા હસ્તીબેન વાડીલાલ માકાણી એન.એસ.એસ. કે ન્ટીજન્ટ સાથે ભાગ લીધો હતો. સમગ્ર દેશ માંથી જૂ જ યુવા પૈકી કોટડા ગામની દિકરી પરે ડ માટે પસંદ થાય એ સૌ માટે ગૌરવની વાત છે . ખૂબ ખૂબ અભિનંદન

ભરતનાટ્યમ નૃત્યમાં ગ્રેજ્યુએટ

હાલે ઔરં ગાબાદ નિવાસી ‘રમેશભાઈ રવજીભાઈ લખાણી’ ની સુપુત્રી રિધ્ધિબેન.. ‘ભરતનાટ્યમ’ નૃત્યમાં ફર્સ્ટ ક્લાસ સાથે ‘ગ્રેજ્યુએટ (વિશારદ)’ થઈ પોતાનો પરિવાર તેમજ ઔરં ગાબાદ સમાજનું નામ રોશન કરે લ છે . ‘રિધ્ધિબેનને’ મધ્ય મહારાષ્ટ્ર રીજીયન વતી ખૂબ ખૂબ અભિનંદન સાથે ઢે ર સારી શુભેચ્છાઓ. SABKKP યુવસંઘ. મધ્ય મહારાષ્ટ્ર રીજીયન. સાગરભાઈ ભાવાણી. (રીજીયન PRO)

નાંદેડ સમાજનું ગૌરવ !

‘શ્રી ગુજરાતી સમાજ નાંદેડ’ સંચાલિત ‘શ્રી ગુજરાતી શિક્ષણ સંસ્થા’ ની સ્થાપના સન 1938 વર્ષની સાલમાં થઈ છે . તે આજે મરાઠવાડા વિભાગમાં નાંદેડ જીલ્લાની નામાંકિત શાળા છે .

જેમા સુરુવાત મા ગુજરાતી માધ્યમ હતી ત્યાર પછી મરાઠી માઘ્યમમા શિક્ષણ ચાલુ છે . ‘શ્રી ગુજરાતી શિક્ષણ સંસ્થાની પંચવાર્ષીક ચુટણી 2021-2026’ નુ મતદાન તા. 12-12-2021 ના સંપન્ન થયું, જેમાં ’શ્રી ક.ક.પા. સમાજ નાંદેડ’ ના સભ્ય… ઉપાધ્યક્ષ પદે શ્રી ચન્દ્રકાન્તભાઈ નાનજીભાઈ વાસાણી, ખજાનચી પદે શ્રી શાન્તીભાઈ કરશનભાઈ રામાણી, શ્રી અશ્વિનભાઈ જયંતીલાલ ચિકાણી, તેમજ શ્રી જયંતીલાલ પરબતભાઈ ચિકાણી. શ્રી યોગેશ શાન્તીલાલ નાકરાણી સભાસદ તરીકે ચુટણીમાં ભારી મતોથી ચુંટાઈ આવેલા છે . જે નાંદેડ સમાજ માટે ગૌરવ ની વાત છે . મધ્ય મહારાષ્ટ્ર રિજીયન.

ધનસુરા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોને આત્મા પ્રોજેકટ અંતર્ગત સન્માન કરવામાં આવ્યું

અમૃતભાઈ રામાણી, જેઓ સામાજિક ક્ષેત્રે ઉત્કૃ ષ્ઠ સેવા પણ કરે છે અને સહુ સાથે આત્મિય ભાવે કૃ ષિ અને પર્યાવરણના ક્ષેત્રે પ્રકૃ તિમય જીવનશૈલી સાથે તેઓ લેખન પ્રવૃતિઓ થકી સહુ ના રાહબર પણ છે . ખેડૂતના ઉત્કર્ષ અને વિકાસના કાર્યનો પ્રોજેક્ટ, જેને આત્મા પ્રોજેકટ કહે વાય છે , જેના અંતર્ગત તાલુકાના ખેડૂતોને બેસ્ટ આત્મા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાલુકા કક્ષાએ ૧૦ હજાર રૂપિયાનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો, જેમાં રાજપુરકં પાના ખેડૂત પટે લ અમૃતભાઈ રતનશીભાઈ તેમજ ભાઈલાલ પ્રેમજીભાઈ તથા લાલુકંપાના વાડીભાઈ

ગોવિદભાઈને આત્મા પ્રોજેકટ દ્વારા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કૃ ષિ અને પર્યાવરણ મિશન યુવાસંધ સહુ ને અભિનંદીત કરે છે અને ઉત્તમ કાર્ય માટે બિરદાવે છે .

પૂર્વ કચ્છ રીજીયન યુવાસંઘ, સ્વર્ણિમ સંપર્ક યાત્રા તા ૨૬/૦૧/૨૦૨૨ના રોજ પૂર્વ કચ્છ રીજીયન દુજાપર અને વડવાના દ્વારે ... માંડવી ડિવિઝનમાં આવતા દુજાપર અને વડવા યુવક મંડળમાં સ્વર્ણિમ સંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. યુવક મંડળ દ્વારા આવેલ રીજીયનના હોદેદારોને ગામજનો દ્વારા મીઠો આવકાર કરવામાં આવેલ. રીજીયન સલાહકાર શાન્તિભાઈ ભગતએ યુવાસંઘની રચના અને માળખા વિશે માહિતી આપી. રીજીયન કન્વિનર સુભાષભાઈ રૂડાણીએ YSK ની માહિતી આપી. રીજીયન સેક્રે ટરી વિનોદભાઈ લીંબાણીએ સામાજિક અને આધ્યાત્મિક થીમની માહિતી સાથે આપણી સમાજને શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ થાય તેવા પ્રયાસો યુવાસંઘ દ્વારા આવનારા તા.૨૭/0૨/૨૦૨૨ ના ગાંઘીઘામ પાટીદાર ભવન ખાતે શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન યોજાવા જઇ રહ્યું છે . રીજીયન પ્રવક્તા જીતેશ હળપાણી સનાતન ધર્મ પત્રિકા વિશે માહિતી સાથે આપણી સમાજનુ આ મેગેઝિન સમાજના લોકો સુધી કઇ રીતે પહોંચે તેની માહિતી આપી. સ્વર્ણિમ સંપર્ક યાત્રા દુજાપર સમાજના પ્રમુખ નારણ ખીમજી ચૌહાણ, મંત્રી જેન્તીલાલ ભગત, યુવક મંડળના પ્રમુખ વિનોદ પ્રેમજી દિવાણી, મંત્રી અરવિંદ ઘોળુ, મોહન દિવાણી, નરસિહ ભગત, ભરત ચૌહાણ, વડવા સમાજના પ્રમુખ ડાહ્યાલાલ વાસાણી, મંત્રી બાબુભાઇ વાસાણી, યુવક મંડળ પ્રમુખ રમેશ વાસાણી, મંત્રી દિક્ષિત પોકાર, સમાજના પૂર્વમંત્રી લવજીભાઈ પોકાર, મનસુખ વાસાણી, મહિલામંડળ પ્રમુખ વિમળાબેન પોકાર, મંત્રી પ્રવીણાબેન વાસાણી, યુવાસંઘ પૂર્વ કચ્છ રીજીયન ચેરમેન સુરેશભાઈ ભગત, મિશન ચેરમેન અશોકભાઈ ઠાકરાણી, મંત્રી શ્રી રમેશભાઈ રામાણી, સલાહકાર શાન્તિભાઈ ભગત, ખજાનચી અજયભાઈ પરવાડીયા, ડિવિઝન પ્રમુખ મનોજભાઈ દડગા, ઉ.પ્રમુખ મુકેશ ભાઈ વાસાણી, મંત્રી પીયૂષભાઈ લીંબાણી, રમેશભાઈ સેંઘાણી, મુકેશભાઈ, ગિરીશભાઈ, જેવિનભાઈ, કુ રેશભાઇ, સંદિપ

ગોગારી, પ્રકાશ વેલાણી તેમજ કારોબારી સભ્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા.. સમાજના પ્રમુખશ્રી દુજાપર સમાજના પ્રમુખ નારણ ખીમજી ચૌહાણ સમાજની એકતા જળવાય તેવી ટકોર સાથે રાજકારણમાં યુવાનો આગળ આવે સાથે યુવાસંઘની કામગીરીને બિરદાવી સાથે આશિર્વાદ પ્રવચન આપેલ.. આ સ્વર્ણિમ સંપર્ક યાત્રાનું સંચાલન મંડળના કારોબારી સભ્ય અને રીજીયન સામાજિક આધ્યાત્મિક કન્વિનર મોહન નથુ વાસાણી દ્વારા કરવામાં આવેલ.


17

ક સમયે પંચ ત્યાં પરમેશ્વરના સિધ્ધાંત ઉપર ઉભા થયેલા જ્ઞાતિ પંચો કજીયાના દલાલ બની બેઠેલા જેમનું આજે અસ્તિત્વ જ પૂર્ણ નથી. તેમ આજે સમાજના ઉધ્ધારના હે તુ બહાને ઉભા થયેલા સમાજ સંગઠનો વોટબેંક ઉભી કરવી અને વેચવીનો ક્યાંક વ્યવસાય તો બની નથી ગયો ને?? સરદાર સાહે બે પ૬ર રજવાડાનું વિલિની કરણ કર્યું, આજે તેમના વારસદારો સમાજ સંગઠનના નામે ઠે ર ઠે ર રજવાડા ઉભા કરી રહ્યા છે . આ સંગઠનોના બંધારણનો અભ્યાસ કરો તો પણ તેમનો ઇરાદો ખુલ્લો પડી જાય તેમ છે . સમાજના સંગઠનો તેમના સ્થાપકો માટે બહુ હેતુક યોજના છે . જેના છૂ પા હે તુઓ નીચે દર્શાવ્યા મુજબ છે તેવી આશંકા છે . ૧. ચેરીટી ટ્ર સ્ટના કાયદા નીચે ઉદ્યોગ ગૃહોએ ‘સમાજીક જવાબદારી’ નીચે ફરજીયાત ફાળવવાના ફં ડના રોકાણ ની તક ઉભી કરવી અને ફાળવેલ ફં ડ ઉપર પોતાનો અધિકાર રહે તેવું આયોજન. ૨. ચેરીટી ટ્ર સ્ટને ફાળવેલ ફં ડ આવક વેરામાંથી બાદ મળે છે તેનો

સામાજીક સંગઠનો અને વોટબેંક લાભ લેવો. ૩. ચેરીટી ટ્ર સ્ટના નામે લોકો પાસેથી ફં ડ ઉઘરાવવાની સત્તા મેળવવી પણ ફં ડ આપનાર સંસ્થાના વહિવટમાં કદી કોઇડખલ ના કરે તેવી ટ્ર સ્ટના બંધારણમાં જોગવાઇ કરવામાં આવે છે . ૪. સમાજના ઉદ્ધારના નામે ઉભી કરે લી સંસ્થાથી પોતાની અને ધંધાની પ્રસીધ્ધી થાય. ૫. સમાજના ઉદ્ધારની પ્રવૃત્તીઓથી એક વોટબેંક ઉભી થાય છે જેના આધારે પોતાના ધંધાની ફાઇલો સરકાર પાસે પાસ કરાવી શકાય છે . ઓછા રોકાણમાં વધુ લાભનો વેપારી નીયમ અહીં પણ લાગુ પડે છે . ૬, આજે ધંધો ટકાવવા અને વિકસાવવા રાજકીય સપોર્ટ આવશ્યક બની ગયો છે ત્યારે કોઇને કોઇ સમાજ સંગઠનના સભ્ય બનવું ફરજીયાત છે . (જેમ સરકારી નોકરીમાં કોઇને કોઇ રાજકીય ગોડ ફાધર રાખવો ફરજ એક ભાગ બની ગયો છે )

૭, પોતાના અને લોક ફાળાથી ઉભી થયેલી અકસ્યામતો કાયમી આવકનો સ્ત્રોત બનીને રહે છે અને આ આવક ઉપર આવક વેરો ઓછો લાગે છે . ૮, બંધારણમાં જોગવાઇ કરી સંસ્થાનો વહીવટ વારસાઇમાં પણ આપી શકાય છે . ગુજરાત સાર્વજનિક ટ્ર સ્ટ અધિનીયમો, ૧૯૫૦ માં બનાવવામાં રહે લી રાખવામાં આવેલ છટકબારીનો ઉપયોગ કરી ચેરીટી દ્રષ્ટના મથાળા નીચે ભાગીદારી પેઢીની રચના કરવામાં આવે છે , જેને ચેરીટી ટ્ર સ્ટનું રૂપાળું નામ આપવામાં આવે છે . જેમાં સમાજ ઉદ્ધાર આકર્ષક ઉદ્દેશો બતાવી વોટબેંક ઉભી કરી વેચાણ કરવાનો ધંધો છે . રાજકીય સત્તાધીશોને પ્લેટફોર્મ પુરુ પાડવામાં આવે છે . તેથી સમાજને થતા અન્યાય માટે સરકારમાં કદી રજુ આત કરતા નથી. એક વખત સમાજના લોકો બધુ સમજી જશે ત્યારે જ્ઞાતિ પંચોની માફક આ સંગઠનોને લોકો નફરત કરતા હશે, જેમ આજે ‘GO’ નામ પોતેજ બદનામ

અને નફરત ભર્યું થઇ ગયું છે . બધા “NGO” કે સંગઠનો બધા ખરાબ નથી હોતા છતાં પણ આમ આદમીમાં ખરાબ છાપ ઉભી થઇ છે એ હકીકત પણ છે . કન્યાઓ માટે એક રુપીયા ટોકનથી પ્રવેશ, યુવાશક્તિમાં રોકાણ, કુ ળદેવીનો નાદ કે બિજા રાજ્યોમાંથી કન્યા લાવી આપવા જેવી આકર્ષક અને લોભામણી જાહે રાતોથી વોટબેંક ઉભી કરી રાજયસત્તાને હવાલે કરી ઉદ્યોગ ગૃહોને રક્ષણ અને વિકાસ માટે ની ફાઇલો પાસ કરાવાય છે પરં તુ છે વાડાના અભાવમાં જીવતા કુ ટં ુ બ કે યુવાનોને થતા અન્યાયો માટે કોઇ રજુ આત કરવામાં આવતી નથી. સંગઠનો વચ્ચે હરીફાઇ અને અંદરનો કલેશ હવે સપાટી ઉપર આવતાં લોકોમાં વધુ સમજ આવવા લાગી છે . તાજેતરમાં ઉમીયાધામ સોલા અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વૈશ્નોદેવી ઉત્સવ ઉજવાઇ ગયા પરં તુ ઉંઝા વાળા વૈશ્નોદેવીના કાર્યક્રમમાં અને વિશ્વ ઉમિયા

શ્રી હૈ દરાબાદ કચ્છ કડવા પાટીદાર સમાજ, સામાન્ય સભા અહે વાલ

શ્રી હૈ દરાબાદ કચ્છ કડવા પાટીદાર સમાજની સામાન્ય સભા યોજાઇ ગયેલ તેનો અહે વાલ આપતાં પહે લાં આગામી તા.૧૪-૦૧-૨૦૨૨ ના મકરસક્રાંતિ પર્વની આપ સૌને શુભેચ્છાઓ. આ પર્વ નિમિત્તે પતંગો ચગાવવાનો મોટો મહિમા માણીએ છીએ અને ઉજવીએ છીએ પરં તુ અત્યારના ઓમિક્રોન, કોરોના મહામારીનો પ્રકોપ વધવા લાગ્યો છે તેને ધ્યાનમાં રાખીને મકરસક્રાંતી મહોત્સવમાં સમય વર્તયે સાવધાન રહી કાર્યક્રમ માણસો શ્રી સમાજની સામાન્ય સભા તા.૦૯-૦૧-૨૦૨૨ ના પાટીદાર ભવન કોતાપેટ, મધ્ય સમાજના પ્રમુખશ્રી જીવરાજભાઈ મનજી જબુવાણી ના અધ્યક્ષ સ્થાને મળે લ. સભામાં શ્રી સમાજ, યુવક મંડળ, મહિલા મંડળના સભ્યો હાજર રહે લ. મહામંત્રીશ્રી શંકરલાલ સામજી રામાણી એ આવેલ સભ્યોનું સ્વાગત કરે લ. સમાજના હોદેદારોએ દીપ પ્રાગટ્ય કરી પ્રભુ પ્રાર્થના સાથે સભાની શરૂઆત કરે લ. સમાજના દિવંગત થયેલ સભ્યોને બે મિનિટ નું મૌન પાળી ને શ્રદ્ધાંજલી આપવામાં આવેલ. ગત મીટીંગની મિનિટ બૂકનું વાંચન સહમંત્રી ખુશાલ ગોવિંદ ચૌધરી એ કરે લ. સભાસદોના અનુમોદન બાદ પત્રનું વાંચન કરવામાં આવેલ, જેમાં ટ્ર સ્ટી ચેરમેનશ્રી કરશનભાઇ લધા દિવાણીએ ઉમરના કારણે હોદાથી પદમુક્ત કરવા સામેથી સમાજને પત્ર દ્વારા પોતાના અંતકરણથી રજુ આત કરે લ જેની સભાસદોએ નમ આંખોએ ટ્ર સ્ટી ચેરમેનશ્રીનું ચેરમેન પદેથી રાજીનામું સ્વીકાર કરે લ. હૈ દરાબાદ સમાજની રચના થઈ છે ત્યારથી અત્યાર સુધી, તન મન અને ધન થી વડિલશ્રી કરશનભાઇ લધા દિવાણીએ સમાજને સેવા આપેલ તે

સમાજ ના મોભીઓ દ્વારા કરશન દિવાણીનું સ્વાગત અને સન્માન કરવામાં આવેલ. બદલ સમાજે આભાર વ્યક્ત કરે લ. સમાજ ના કારોબારી સભ્યો, સમાજના વડીલો તથા સભ્યો એ વડિલશ્રી ના ઘરે જઈને તેમનું બહુ માન કરવામાં આવેલ. સમાજના પ્રમુખશ્રી જીવરાજભાઇ મનજી જબવાણીએ વડિલશ્રી ને તિલક કરી ગુલદસ્તો આપેલ. ટ્ર સ્ટીશ્રી રામજીભાઈ રામાણી દ્વારા સાલ દ્વારા સન્માન કરવામાં આવેલ . પ્રમુખશ્રી જીવરાજભાઇ જબુવાણી, ઉપપ્રમુખશ્રી શંકરભાઇ ચૌધરી, દેવશીભાઇ પોકાર, ઓડિટરશ્રી માવજીભાઈ પુંજા ભાવાણી અને મહામંત્રીશ્રી શંકરલાલ રામાણી દ્વારા મોમેન્ટો અને બહુ માન પત્ર આપીને સન્માન કરવામાં આવેલ . ત્યારબાદ સમાજના ખજાનચી પુરુષોત્તમ મનજીભાઈ ભાવાણી દ્વારા સમાજનો આવક જાવક તેમજ બંને ભવનોના રિનોવેશન ખર્ચનો અહે વાલ આપેલ. તેને સામાન્ય સભા એ

સહમતિ થી પાસ કરે લ યુવક મંડળના નવા વરાયેલા પ્રમુખ ગોવિંદ કરમસી સાંખલા અને મહામંત્રી પંકજ દિનેશ પોકારનું સભાસદો દ્વારા અભિવાદન કરવામાં આવેલ. ત્યારબાદ યુવક મંડળનોઅહે વાલ મંડળના મહામંત્રી પંકજ દિનેશ પોકારે આપેલ. અહે વાલ આપતા જણાવેલ કે ૧૮ વર્ષ સુધીના બાળકો માટે રસીકરણ ના થતા અને કોરોના ગાઇડ લાઇન ના હિસાબે રમત ગમત તથા બીજા કોઈપણ કાર્યક્રમો થઇ શક્યા નથી. સમાજના નિર્દેશન પ્રમાણે રસીકરણ થયા પછી કાર્યક્રમ યોજશું. ત્યારબાદ મહિલા મંડળનો અહે વાલ પ્રમુખ શ્રીમતી રાધાબેન દિવાણીએ આપેલ તેમજ તેલંગાના આંધ્રપ્રદેશ સમાજ TAP નો અહે વાલ કરસનભાઈ સંઘાણી એ આપેલ. અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નો અહે વાલ મહામંત્રી એ આપેલ જેમાં કે ન્દ્રીય સમાજની નવી

વરાયેલ કારોબારી સમિતિની જાણકારી આપેલ અને સમાજશ્રી એ જમીન ખરીદી કરી છે તેમાં ભૂમિદાન કરવાનો આગ્રહ કરે લ. અન્ય પ્રશ્નો માં સમાજના પ્રમુખશ્રી એ જણાવેલ કે કોરોનાના હિસાબે સમાજ ભવન બુકિંગ ઓછી આવે છે , આપણી સમાજના સભ્યો ને જણાવેલ કે banquet હૉલ તેમજ હોટે લ, કોઈ પણ નાના - મોટા પ્રસંગોમાં બુકિંગ ના કરતા, આપણા સમાજના ભવન બુકિંગ કરવા જોઈએ, જેમાં સમાજની આવક ઊભી થાય તથા નાના મોટા પ્રસંગો તેમજ લગ્ન પ્રસંગોમાં દેખાદેખી, ખોટા ખર્ચ ઓછા કરવા જોઈએ. કોરોના ના લીધે સમાજના વડીલો તેમજ યુવાન સભ્યો દેવલોક પામ્યા તે માટે ખેદ વ્યક્ત કરે લ. તેમજ વડીલશ્રી કરશનભાઇ લધા દિવાણીના આશીર્વાદને યાદ કરતા કહે લ કે , સમાજને એકજૂ ટ રાખજો અને સંગઠન મજબૂત કરજો અને સમાજમાં મતભેદ હોય પણ મનભેદ ના હોવા જોઈએ, કોઈ પણ ભૂલ થાય તો સુધારી લેવી જોઈએ તોજ સમાજ પ્રગતિ ના પંથે જાય, માર્ચ ૨૦૨૨ નું હિસાબી વર્ષ પુરૂ થતાં એપ્રિલ મહિનામાં સમાજની દ્વિવાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવશે અને તેમાં નવી કારોબારનું ગઠન કરવું એવું પ્રમુખશ્રી એ જણાવ્યું તેને સર્વે સભાસદોએ મંજૂર કરે લ. અન્ય પ્રશ્નો, ના હોતા પ્રમુખશ્રી ની અનુમતિ થી સહમંત્રી શ્રી કરસનભાઈ સંઘાણીએ રાષ્ટ્ર ગીત સાથે સમાજની સભાને પૂર્ણ જાહે ર કરે લ અને સમૂહભોજન લીધા બાદ છુ ટા પડે લ.

ફાઉંડેશન વાળા ઉમિયાધામ સોલામાં હાજર હતા ના હતા જેવું જ અને તેમની અંદર શીત યુધ્ધ cold war ચાલુ થઇ ગયું છે . તે મુજબ ખોડલધામના નરે શભાઇ સરકાર સામે રજુ આત કરે કે આ સરકારમાં પાટીદારો સાથે કનડગત થાય છે ત્યારે સરદારધામ વાળા જાહે ર કરશે કે અમો પી.એમ. અને સી.એમ હસ્તે ભવનનું લોકર્પણ કરવાના છીએ. અહીં પણ અંદરનો કલેશ બહાર દેખાઇ આવે છે . સમાજ વિકાસ ની આ વિરાટ દોડ માં ક્યાંક ને ક્યાંક રાજકારણ તો આવી જ ગયુ છે અને તેના કારણે વાતાવરણ બગડી પણ રહ્યું છે ..કરવું પણ શું રાજકારણ અને તેમાં પોતાના જ જોઈએ છે ..ખૂબ સરસ હસમુખ પટે લ સાહે બ નીવીટ માં લખ્યું છે .. પોલીસ ની ભરતી માટે જુ દા જુ દા સમાજ ના લીડર પોતાની જ્ઞાતિ માટે ના યુવાઓ ભરતી માટે આવે તેને સગવડ આપવાની જાહે રાત કરે છે . આ ઉમેદવારો સિલેક્ટ થઈ ને ડ્યુટી જોઈન કરશે ત્યારે જ્ઞાતિ માટે અને અન્ય જ્ઞાતિ માટે નિર્ણય લેવામાં ચોક્કસ પરિણામ બદલશે.. કે મ કોઈ પણ સમાજ આવા કાર્ય સર્વ જ્ઞાતિ માટે ના કરી શકે ..?

ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત થશે

ડા પ્રધાન નરે ન્દ્ર મોદીની જાહે રાત ગ્રેનાઈટથી બનેલી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. દેશની રાજધાનીમાં ઈન્ડિયા ગેટ પર મહાન સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની મૂર્તિ લગાવવામાં આવશે. પીએમ. મોદીએ આ જાહે રાત કરી છે . ઈન્ડિયા ગેટ પર ગ્રેનાઈટથી બનેલી નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મૂકાશે. પ્રધાનમંત્રી નરે ન્દ્ર મોદીએ ટવીટ કરીને કહ્યું કે , એવા સમયે કે , જ્યારે આખો દેશ નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫ મી જયંતી ઉજવી રહ્યો છે , મને એ જણાવતા આનંદ થાય છે કે , ગ્રેનાઈટથી બનેલી તેમની ભવ્ય પ્રતિમા ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે, જે તેમના પ્રત્યે ભારતના ઋણી હોવાનું પ્રતિક હશે. પી.એમ. મોદીએ અન્ય એક ટ્વીટમાં લખ્યું કે , જ્યાં સુધી નેતાજી બોઝની વિશાળ પ્રતિમા તૈયાર ન થઈ જાય ત્યાં સુધી તે જગ્યાએ એક હોલોગ્રામ પ્રતિમા લગાવવામાં આવશે. નેતાજીની જયંતીના દિવસે ૨૩ જાન્યુઆરીએ હું હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરીશ.


18

કચ્છના વધારાના નર્મદાના પાણી માટે સરકારે લીલી ઝંડી આપી: ૪૩૬૯ કરોડના કામો મંજુર

ચ્છી માડું ઓની વરસો જૂ ની તપસ્યા ફળી . કચ્છના ખેડૂતો ને હવે સિંચાઈ માટે પૂરતા પાણી મળી રહે શે ગાંધીનગર : કચ્છ જિલ્લાને નર્મદાના વધારાના એક મિલીયન એકર ફીટ પાણી આપવા માટે ના કામોને વહિવટી મંજુરી આપવામાં આવતા હવે આ કામો ઝડપથી હાથ ધરાશે જેના કારણે લાંબા સમયથી સિંચાઈ માટે નર્મદાના નીરની આતુરતાથી રાહ જોઇ રહે લા કચ્છ ના ખેડૂતોની આતુરતાનો અંત આવશે. કચ્છને નર્મદાના વધારાના એક મિલીયન એકર ફીટ પાણી આપવાના થાય છે . આ પાણી આપવા માટે નાં કામો

હાથ ધરવા માટે વહીવટી મંજૂરી ન મળતા છે લ્લા કે ટલાય વર્ષોથી કચ્છના ખેડૂતો સિંચાઈ માટે નર્મદાના નીરથી વંચિત રહ્યા હતા. નર્મદાના વધારાના એક મિલીયન એકર ફીટ પાણી કરછને આપવા માટે કે ટલાય વર્ષોથી કચ્છના લોકો માગણી કરી રહ્યા હતા અને આ સંદર્ભે તાજેતરમાં જ કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલન પણ શરૂ કરવામાં આવ્યું હતું, જેના પગલે રાજ્ય સરકારે આ વખતે આ પ્રશ્ન ગંભીરતાથી લઈને કચ્છ જિલ્લાને નર્મદાના વધારાના એક મિલીયન એકર ફીટ પાણી આપવા માટે ના કામોને વહિવટી મંજુરી આપવાનો આજે નિર્ણય કચ્છના ખેડૂતો ને હવે લેતા કચ્છના ખેડૂતોને લાંબા સમયથી ચાલી આવતી આ માગણીનો અંત આવ્યો છે . કચ્છ જિલ્લાની નર્મદાના વધારાના એક મિલીયન એકર ફીટ પાણી આપવા માટે ના કામોને વહિવટી મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવતા કચ્છના ખેડૂતો અને લોકોની લાંબા સમયની માગણી અને આતુરતાનો અંત આવ્યો છે .

વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, નખત્રાણામાં સ્વાગત

તા.30-01-2022 ના ભરત સોમજીઆણી સાથે બાબુભાઈ ધનાણી, MLA પ્રદ્યુમસિંહ જાડે જા સાથે દેવી દર્શને. વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ દેશદેવી માં આશાપુરાના દર્શન

કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ તકે મંત્રીશ્રીએ માતાનામઢ વિકાસ પ્રોજેકટ અને મંદિર પરિસરના વિકાસ અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીનું માતાનામઢ જાગીર ટ્ર સ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે માતાનામઢ ગામના સરપંચશ્રી સુરેન્દ્રસિંહ જાડે જા, ટ્ર સ્ટીશ્રી પ્રવિણસિંહ વાઢે ર, નાયબ વન સંરક્ષકશ્રી તુષાર પટે લ, લખપત મામલતદારશ્રી તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

સનાતન સમાજના વિવિધ ૧૧ સ્થળે સમૂહવિવાહ વસંતપંચમીના સમગ્ર ભારતમાં સનાતન સમાજ ના વિવિધ ૧૧ સ્થળે સમૂહવિવાહ ના આયોજન કરવામાં આવ્યા. જેમાં કુ લ ૭૧ યુગલ દામત્ય જીવનમાં સામાજિક મેળવડામાં પગલાં પાડયા હતા. જે તે સ્થળે આયોજન થયા તેની માહિતી અત્રે આપવામાં આવેલ છે . ્રી સમાજ પ્રચાર પ્રસાર સમિતિ દરે ક આયોજકોને અભિનંદિત કરે છે . યુગલના જીવનમાં સદા ઉત્સાહ અને ઉમંગ તરોતાજા રહે અને આવતી કાલ સમાજનું ઉજ્જવળ ભવિષ્ય બને તેવી શુભકામનાઓ.

તીરપુર - ૦૨ ચેન્નઈ - ૦૨ બેંગ્લોર - ૧૨ સિકં દરાબાદ - ૦૨ મુંબઈ - ૦૬ નડિયાદ – ૧૨

વાંઢાય - ૦૨ માણસા - ૧૧ નાગપુર - 06 ધનસુરા - 13 બેલગામ - ૦૩ કુ લ લગ્ન – ૭૧

નમર્દાના નીર કારણે કચ્છની ધરતી સાચેજ હરિયાળી ક્રાંતિ કરશે

તન થી દૂર થયેલ ખેડૂતો વતન ની જમીન, જે સમૃદ્ધિ તરફ લઈ જશે..સરહદી કચ્છ જીલ્લાની સાચી વ્યથાને હાલની માનનીય શ્રી ભુપેન્દ્રભાઇ પટે લની ગતિશિલ સરકારે સાચા અર્થમા વાચા આપીને વર્ષોના અધૂરા સ્વપ્રો પૂર્ણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આ માટે પ્રયાસ કરનારા સૌનો ખૂબ ખૂબ આભાર.સિચાઇના નીર ખતમ થઈ જતા અને પાતાળના પાણી ખૂટી જતા નીચે દરિયાઈ ક્ષારયુક્ત પાણીથી ખેતી કરવી અશક્ય થતા લાંબા સમયથી ખેડુતો આજીવિકા માટે વતનને નમન કરીને અન્ય પ્રાંતમા અને વિદેશમા ન છૂ ટકે હિજરત કરી વસવાટ અને રોજી રળવા ગયેલ છે . તેઓ પોતાની ખેતી માટે પૂરતા નીર મળશે તો પરત આવી ખેતી કામમા લાગશે, જેથી સરહદો સૂની થતી બચશે.

આ કે ટલો ગંભીર અને આવશ્યક પ્રશ્ન હતો, જેને સરકારશ્રીએ ગંભીરતાપૂર્વક હાથમાં લીધેલ છે . તેવીજ રીતે મિલિયન એકર ફીટ પાણીની અગાઉ ૨૦૧૧ની સાલમાં “મલ્ટીમેન્ટે ક ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટે ડ કં પની” એ જે પ્રમાણે પ્લાનએસ્ટિમેટ બનાવેલ છે તે મુજબ જ પુરતી વહન ક્ષમતા મુજબ આયોજન થાય તે જરૂરિયાત છે , જે માટે અમો કચ્છ-જલ પર્યાવરણ વિકાસસંઘ પ્રયાસમા રહે શે. કે શુભાઈ ઠાકરાણી- કન્વીનર શ્રી કચ્છ જલ-પર્યાવરણ વિકાસ સંઘ

પોડા(ગોવા) સમાજ દ્વારા નૂતન પાટીદાર ભવનનું ભૂમિપૂજન તા: ૨૦/0૧/૨૦૨૨ ગુરુવાર પોષવદ બીજ શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ પોંડા-ગોવા નૂતન પાટીદાર ભવનનું ભૂમિપૂજન સવારના રમણીય વાતવરણ, પક્ષીના મીઠા ક્લરવ અને કોરોના કાળમાં સરકારની માર્ગદર્શિકા મુજબ સમાજના અગ્રીમ સભ્યની હાજરીમાં ભૂમિપૂજન કરવામાં આવેલ હતું. તેમાં પ્રમુખ વિનોદભાઈ જાદવાણી, ઉપપ્રમુખ મણીલાલ છાભૈયા, મહામંત્રી દેવજીભાઈ ભગત. સહમંત્રી સંજયભાઈ દિવાણી, ખજાનચી હરિભાઈ ધોળું, નવચેતન યુવા મંડળના પ્રમુખ સુરેશભાઈ જાદવાણી, મહામંત્રી પુરષોત્તમ જાદવાણી, ખજાનચી હૈ દરાબાદ ખાતે દક્ષિણ ભારતનું પ્રથમ શ્રી ઉમિયા માતાજીનું મંદિરના નિર્માણ કાર્યની મુલાકાત લેતા મધ્ય મહારાષ્ટ્ર ઝોન સમાજના ઉપપ્રમુખશ્રી શંકરલાલ રાજારામ લિબાણી. શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, હૈ દરાબાદ સિકં દરાબાદના ભૂતપૂર્વ ટ્ર સ્ટી ચેરમેનશ્રી પુંજાલાલ રામજી સુરાણીની પોત્રીના શુભલગ્નમાં આવેલ મહે માનોને ગત બુધવાર તા.૨૬૦૧-૨૦૨૨ ના રોજ સવારના ઉમિયાધામ, મેડચલ, હૈ દરાબાદ મધ્યે સિકં દરાબાદ સમાજ દ્વારા દક્ષિણ ભારતમાં શ્રી ઉમિયા માતાજીનું પ્રથમ મંદિરના નિર્માણ કાર્યની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મધ્ય મહારાષ્ટ્ર ઝોન

પરશુરામ વિભાગના ચીફ સેક્રે ટરી ચેતન ભીમાણી, મહિલામંડળના પ્રમુખ વિમળાબેન ભગત, મંત્રી સાવિત્રીબેન જાદવાણી તેમજ ઉન્નતિ યુવતિ મંડળના પ્રમુખ કવિતાબેન જાદવાણી, મહામંત્રી નેહાબેન જાદવાણી વગેરે સહુ એ આ

દક્ષિણ ભારતના હૈ દરાબાદમાં શ્રી ઉમિયા માતાજીનું પ્રથમ મંદિરના નિર્માણ કાર્યને બિરદાવતા જ્ઞાતિજનો સમાજના ઉપપ્રમુખશ્રી અને જલગાંવ સમાજના પ્રમુખશ્રી શંકરલાલ રાજારામ લિબાણી પણ ઉપસ્થિત રહી નિરીક્ષણ કરી શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણ કાર્ય ચાલુ કરે લ છે તેને સફળતાપૂર્વક પાર પાડવા અભિનંદન પાઠવ્યા અને આપણી ભાવી પેઢીમાં આપણી સંસ્કૃ તિ સાથે જોડી રાખવા આ આસ્થાનું કે ન્દ્ર બની રહે શે એવા સુંદર કાર્ય સિકં દરાબાદ સમાજે હાથમાં લિધેલ છે તેને બિરદાવતા અભિનંદન આપેલ.

આંનદપુરાકં પા(બાયડછાભૈયા પરિવારનું ગૌરવ રાજ્ય કક્ષાએ ટે કવાંડો (કરાટે ) મા ઝળક્યા ભાઈ-બહે ન સાબર રીજીયનના બાયડકપડવંજ ડિવિઝનના આનંદપુરાકં પાના અશ્વિનભાઈ પરસોત્તમભાઈ છાભૈયા ના દિકરા વંદન અને દિકરી ધ્યાનવીએ અમદાવાદ ખાતેના કાંકરિયા રમત ગમત સંકુલમાં તાજેતરમાં યોજાયેલ ગુજરાત રાજ્યની રાજ્ય કક્ષાની ટે કવાડો(કરાટે ) સ્પર્ધામાં ભાગ લીધેલ હતો, જેમાં ધ્યાનવીએ પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને વંદનને કાંસ્ય પદકમાં (ત્રીજુ સ્થાન) મેળવ્યું હતું ધ્યાનવી હવે આગામી નેશનલ ચેમ્પિયશિપ માટે દુબઈ જવાની છે , ધ્યાનવીએ ગોલ્ડ મેડલ જીતીને સમાજ તથા યુવાસંઘનું નામ રોશન કર્યું છે ,

નિર્માણ કાર્ય પ્રારં ભમાં સમાજના આગેવાનોએ હાજરી આપેલ. પૉડા સમાજ સભ્યોની સંખ્યાની દૃષ્ટિએ નાની સમાજ છે . પણ, સમાજ એક પરિવારની જેમ સમાજના કાર્યમા હર્ષોલાસથી ભાગ લે છે અને સમાજને પાટીદાર ભવનના નિર્માણ બાબતે આનંદનો અવસર, પોતનું ઘર બનાવવાનો હોય એટલો જ આનંદ સમાજનું પોતાનું ભવનના નિર્માણ બનાવવાનો છે . છે લ્લા ભૂમિપૂજન કાર્યક્રમ મનાવીને ગોળ – ધાણા અને લાડુ ની પ્રસાદી લઈ બધા સભ્યના ચેહરા પર આનંદની સાથે સભારં ભ સ્થળથી વિદાય લીધેલ.

તેથી અ.ભા.ક.ક.પાટીદાર સમાજ યુવાસંઘ તથા સાબર રીજીયન ગૌરવ અનુભવે છે અને ધ્યાનવી ધોરણ ૧૧ અને વંદન ધોરણ ૭ માં રાજકોટ અભ્યાસ કરી રહયા છે . ધ્યાનવી તથા વંદન ભવિષ્યની તમામ સ્પર્ધાઓ જીતે અને પરિવાર તથા સમાજનું નામ રોશન કરે તેવી ઉમિયા માતાજીને પ્રાર્થના. અશ્વિનભાઈ પરસોત્તમભાઈ છાભૈયા સાબર રિજીયનના પોલિટિકલ એન્ડ લીડરશીપના કન્વીનર અને અરવલ્લી જિલ્લાના કિશાન મોરચાના પ્રમુખ ની જવાબદારી નિભાવી રહ્યા છે અને પોતાની અમૂલ્ય સેવા સમાજ માટે કરી રહ્યા છે . બાયડ તાલુકા તથા અરવલ્લી જિલ્લામા તેવો રાજકીય રીતે આગવું સ્થાન ધરાવે છે .. બાયડ-કપડવંજ ડિવિઝન


19

7

પાટીદાર વિદ્યાર્થી ભવન, નખત્રાણા ખાતે આઝાદી નો અમૃત મહોત્સવ

3મા પ્રજાસત્તાક દિન નિમિત્તે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ (પાટીદાર વિદ્યાર્થી ભવન) ખાતે રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી શ્રીસમાજ ના ઉપપ્રમુખશ્રી રાજેશભાઈ દિવાણીના વદ્દહસ્તે ધ્વજવંદન કરી કરવામાં આવેલ. આ પ્રસંગે શ્રી કે ન્દ્રીય સમાજ ના ખજાનચીશ્રી પ્રવિણભાઇ ધનાણી, પ્રશ્ચિમ કરછ સમાજ ઝોન ના મહામંત્રીશ્રી છગનભાઇ ધનાણી, પાટીદાર વિદ્યાર્થી ભવન સંચાલન સમિતિ કન્વીનરશ્રી ગોવિંદભાઈ ધોળુ, કે ન્દ્રીય સમાજ માજી મહામંત્રીશ્રી ઈશ્વરભાઈ ભગત , નખત્રાણા ગ્રામ પંચાયત ના ઉપસરપંચશ્રી નૈતિકભાઇ પાંચાણી, નખત્રાણા વેપારી મંડળ પ્રમુખશ્રી બાબુભાઈ ધનાણી, મહિલાસંધના ઉપપ્રમુખશ્રી ગંગાબેન રામાણી, મહિલાસંધ મંત્રીશ્રી અનુરાધાબેન સેધાણી , જિલ્લા પંચાયત સદસ્યશ્રી નયનાબેન પટે લ, વગેરેએ આ પ્રસંગે હાજર રહી પોતાના રાષ્ટ્રીય પ્રેરીક વિચારો આપેલ. આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રશ્ચિમ કરછ સમાજ ઝોન, પાટીદાર વિદ્યાર્થી ભવન સંચાલન સમિતિ,નખત્રાણા પશ્ચિમ વિભાગ, નખત્રાણા નવાવાસ વિભાગ, નખત્રાણા મધ્ય વિભાગ તેમજ આજુ બાજુ ના ગામના સમાજ/યુવક મંડળ/મહિલા મંડળ હોદ્દેદારો, કારોબારી સભ્યો તેમજ સામાજિક/રાજકીય આગેવાનો, યુવાસંઘ કરછ રિજીયન, નખત્રાણા પાટીદાર વિધાર્થી યુનિયન ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પ્રારં ભે શ્રીસમાજના માનનીય ઉપપ્રમુખશ્રી રાજેશભાઇ દિવાણીના

વરદ હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રીય ગીત સાથે સલામી આપવામાં આવી. ઉપપ્રમુખ રાજેશભાઇ એ પોતાના પ્રવચનમાં દેશ તથા સમાજ ના વિકાસ માટે સમાજ તથા દેશ ના બંધારણ ના પાલન નો ખાસ અનુરોધ કર્યો હતો. ખજાનચી પ્રવિણભાઈ એ આજને ગૌરવ શાળી દિવસ ગણાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા. સરપંચશ્રી નૈતિક પાંચાણીએ સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું કે શ્રી સમાજ સાથે વ્યક્તિગત પણ કોઈને મારા લાયક કામ પડે ગમે ત્યારે મળી શકો છો. હું હં મેશા તૈયાર મળીશ. જીલ્લા પંચાયત સદસ્યા નૈનાબેન , મહિલા સંઘ ના ઉપપ્રમુખ ગંગાબેન તથા મંત્રી શ્રી અનુરાધાબેન આજના પ્રસંગે સૌને અભિનંદન પાઠવ્યા હતા તથા દેશના વિકાસ સાથે સમાજના વિકાસ માં શ્રી સમાજની સાથે છીયે એવું જણાવ્યું હતું. સ્વતંત્રત ભારત માં તો જ સ્વતંત્ર રહી શકશું જો બંધારણ સાથે નિતિનીયમોનુ પાલન કરશુ, એજ મહાપુરુષો ને સાચી શ્રદ્ધાંજલિ છે . સંચાલન સમિતિ ના કનવીનર ગોવિંદ ભાઈ ધોળુ એ આજના દિવસ

સંદર્ભે પોતાના બોર્ડિંગ માં રહી અભ્યાસ કાળ નાં સંસ્મરણો તાજાં કર્યો, ત્યારે આજના દિવસ નો મહત્વ સમજ્યા નહોતા પરં તુ આજે જ્યારે સમજી રહ્યા છીયે ત્યારે જેમ દેશનું બંધારણ છે તેમ શ્રીસમાજ નુ પણ બંધારણ છે . બંધારણ ના પાલન થકી જ સમાજ તથા દેશ પ્રગતિ કરી શકે . માટે આ બંધારણોનુ ચુસ્ત પાલન કરવું જોઈએ. આજે આપણું છાત્રાલય ખાલી રહે છે કારણ કે ઘર આંગણે, ગામડે ગામડે શિક્ષણ ની વ્યવસ્થા છે માટે શ્રી સમાજ આપણા ભવનનો “સમાજવાડી” રૂપે ઉપયોગ કરી રહી છે . છતાં કોઈ વિદ્યાર્થી જો અહીં રહી અભ્યાસ કરવા ઈચ્છશે તો તેની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો ૧૫મી ઓગસ્ટ તથા ૨૬મી જાન્યુઆરી જેવા ઉત્સવોજો દેશમાં ના ઉજવાતા હોત તો દેશનું અસ્તિત્વ ખતમ થઈ જાત. આપણો ભારત દેશ ઉત્સવોનો દેશ છે . ઉત્સવો થકી જ ભારતીયતા સાથે સંસ્કૃ તિ ટકી રહી છે . પશ્ચિમ કચ્છજીવન મહામંત્રી છગનભાઈ ધાનાણીએ આજના દિવસને આપણા સ્વાભિમાન નો દિવસ ગણાવતાં જણાવ્યું “જો માનનીય મોદી સાહે બ

નાના અંગીયામાં મેઘસર તળાવને નંદનવન બનાવવાનો શુભારંભ- પંચાયત ટીમનો કાર્ય પ્રારંભ

તળાવનું નવીનીકરણ થયા બાદ પ્રથમ વખત મેઘસરને પૂરું સાફ સુફાઈ JCB ની મદદથી કરવામાં આવી રહ્યું છે . સવારે ૯.૩૦ કલાકે આશરે ૧૩એક એકરના વિસ્તારમાં મેઘસર તળાવની પાળ અને પુરા વિસ્તારમાં ગાંડો બાવળ ફે લાઈ ગયેલ, જેને પોતાના સાફસફાઈ અભિયાનનો હિસ્સો માનીને તળાવને JCB ની મદદથી સાફસફાઈ કરવાનો પ્રારં ભ શ્રીફળ વધેરીને નાના અંગીયાના પ્રથમ નાગરિક શ્રીમતિ હં સાબેન મહે ન્દ્રભાઈ પારસિયા સાથે વોર્ડ સભ્યો હાજર રહીને સ્ટાર્ટઅપ અપાવ્યો હતો, તેની આછે રી ઝલક આપ સમક્ષ..

આ સફાઈ અભિયાનથી રમતપ્રેમીઓ અને ગ્રામજનો પોતાનો અંતરનો રાજીપો વ્યક્ત કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા મારફતે ગ્રામપંચાયતને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે .. આશરે ૨૦એક વર્ષ પહે લાં મેઘસર તળાવનું નવીનીકરણ થયા બાદ તળાવનો ૧૪એક એકર જેવા વિસ્તારમાં ફે લાઈ ગયેલ ગાંડા બાવળને તેમજ ક્રિકે ટ ગ્રાઉન્ડનું શ્રીફળ વધેરીને સફાઈ અભિયાનનો સ્ટાર્ટઅપ આપતા નાના અંગીયા ગ્રામપંચાયતના સરપંચ શ્રીમતિ હં સાબેન પારસિયા સાથે સભ્યશ્રીઓ.

મેઘસર તળાવનું પાણી સંચય માટે નવીનીકરણ થયા બાદ આસપાસ ગાંડા બાવળોએ જાણે તળાવ વિસ્તારમાં ઠે ક ઠે કાણે પોતાનો કબજાનો વિસ્તાર બીજા હરિયાળા વૃક્ષનું વાવેતર કે મેદાનની પ્રવૃતિઓ ના કરતા હોય ગાંડપણની જેમ ગાંડા બાવળનું સંક્રમણનો વિસ્તાર વધાર્યો હતો..! એન્ટ્રીથી લઈને તળાવ અંદર, તળાવની ફરતે પાળ પર, પ્રવેશ કરવામાં ખૂબ મુશ્કેલ થાય એટલો બંધો મોટી સંખ્યામાં ગાંડો બાવળ ઉગીને મોટા ઝાડ જેવો નેટં ુ થઈ ગયેલ. જે યુવાઓ હવે વિવિધ પ્રવૃતિઓ થકી નંદનવન બનશે..

“૭૦” વર્ષ પછી નેતાજી ને આજીવન યાદ રાખવા તેનું વિશાળ સ્ટેચ્યુ બનાવી રાખતા હોય તો આપણી પણ ફરજ છે આપણી શ્રીસમાજને સમર્પિત વડીલોને યાદ કરવાની, જે અમોએ અમારા પશ્ચિમ કચ્છ પ્રવાસ થી પ્રારં ભ કર્યો છે . પરં તુ અમુક લોકોને એ ખટકી રહ્યું છે માટે તેઓ વખોડે છે પરં તુ અમારા ઉદ્દેશ્યને સમજવાનો પ્રયાસ કરતા નથી જે અત્યંત દુઃખદ બાબત છે . અમારો ઉદ્દેશ્ય માત્ર આપણા દિવંગત તથા વર્તમાન કર્મનિષ્ઠ વડીલોએ કરે લા પુરૂષાર્થ અંગેની માહિતી ગામડે ગામડે પહોંચાડી લોક જાગૃતિ લાવવાની છે , સમાજ સાથે જોડવાની છે . વડીલોના કાર્યોને તથા તેમનો ઉદેશ્ય ઘર ઘર પહોચાડવાનો છે . આ કાર્યોમાં વિગ્નસંતોષીઓ મદદ ન કરે તો કાંઈ નહીં. વિરોધ ન કરે તો પણ સારું , એવી ટકોર પણ કરી. ઇશ્વરભાઇ ભગત,માજી મહામંત્રી, શ્રીસમાજ તથા દેશની સમસ્યાઓ સમાંતર છે તથા બને સામનો કરતાં કરતાં પ્રગતિ તરફ પરિણામ કરી રહ્યા છે જે એક સારી વાત છે . બોર્ડિંગ આગળ ગ્રાઉન્ડ ઉપર પડોશીઓના દબાણ અંગે અમોએ શ્રી સમાજ તથા

નૈતિક પાંચાણીને જાણકરી હતી જે અંગે એમનો જવાબ આપતા નૈતિક પાંચાણીએ જણાવ્યું કે દબાણ નથી તેઓ એમની હદમાં જ છે તથા આપણી સમાજને અરચણ કરતા નથી એવા મતલબના ઠરાવો પંચાયતમાં થયેલા છે . વેપારી મંડળ પ્રમુખ શ્રી બાબુભાઈ ધનાણી એ દેશના ધડવૈયાઓ ને યાદ કરી એમને કરે લા સંઘર્ષની સરાહના કરી હતી સાથે આપણા વડીલોએ સમાજ ઉત્થાન માટે કરે લા સંઘર્ષની પણ વાત મૂકી વધુમાં જણાવ્યું કે જે દેશ,સમાજ પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે તેનું પતન નિશ્ચિત થાય છે . માટે આપણે આપણા દેશના નેતાઓ, સ્વતંત્રતાસંગ્રામિઓ તથા સમાજના વડીલોનો પુરુષાર્થ તથા બલિદાનને આજના દિવસે યાદ કરવા જોઈએ. તેમણે અમેરિકા ના ગત ૧૦૦ વર્ષના પ્રગતિના ઇતિહાસનો દાખલો આપતાં જણાવ્યું કે ત્યાંની પ્રજાએ સંકલ્પ કરે લો કે હું દેશ પાસે માંગીશ નહીં, હું આપીશ. આપણે પણ “સમાજ શું આપશે એ ન વિચારી મૈં શું આપ્યું છે તથા હું શું આપી શકીશ એવો સંકલ્પ કરવો જોઇએ.” તો જ દેશ સાથે સમાજની પણ પ્રગતિ થશે. વિશેષ નોંધ... બાબુભાઇ ધાનાણીએ જણાવ્યું કે આજના મંગળ દિવસે આપણી શ્રીસમાજના ખજાનચીશ્રી પ્રવિણભાઈ ધનાણી ને ઘેર લક્ષ્મી સ્વરૂપ બે પૌત્રીઓ નો જન્મ થયો છે માટે આજના પ્રસંગે અલ્પાહાર ના દાતા તેઓ છે . સંચાલન :- પશ્ચિમ કચ્છ સમાજ ઝોન પ્રવક્તા શાન્તિલાલ નાકરાણીએ કર્યું. આભાર વિધિ નખત્રાણા મધ્ય વિભાગ ના મહામંત્રી મંત્રી મિતેશભાઈ સાખલાએ કર્યું.

ગત તા. 6/02/2022 ને રવિવારના રોજ પ્રશંગોપાત કે ન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી અબજીભાઈ કાનાણી કે .આર.પુરમ (બેંગલોર) સમાજવાડી માં પધારે લ ત્યારે કે .આર.પુરમ સમાજના હોદ્દેદારોએ શુભેચ્છા મુલાકાત લીધેલ અને સમાજ વતી તેમનું સન્માન કરી અને સમાજ વિષયક ચર્ચાઓ કરી અને વિચારોની આપ-લે કરી હતી. તે પ્રશંગે કે .આર.પુરમ સમાજના પ્રમુખ શ્રી શંકરભાઈ મનજી રવાણી અને મહામંત્રી શ્રી પુરૂષોત્તમ ડાહ્યાભાઈ નાકરાણી તેમજ સમાજ ના અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ શુભેચ્છા મુલાકાત માં યેલહં કા બેંગલોર સમાજનાના પ્રમુખશ્રી વિશ્રામ ભાઈ છાભૈયા કે (જેઓ કે ન્દ્રીય સમાજના ટ્ર સ્ટી પણ છે ) તેમજ અન્ય સમાજોના હોદ્દેદાર ભાઈઓ પણ હાજર રહ્યા હતા. સામાજિક ચર્ચા માં કે ન્દ્રીય પ્રમુખશ્રીએ કે ન્દ્રીય સમાજે લીધેલ જમીનના ભૂમિ દાન વિશે માહિતી આપી હતી અને તેમાં કે .આર.પુરમ સમાજે ભૂમિ દાનમાં એક લાખ રૂપિયા આપેલ છે અને હજુ પણ સમાજ ના સભ્યો પાસેથી વધારે દાન માટે પ્રયત્ન કરશું એવી જાણકારી આપી હતી. કે ન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી તેમજ ટ્ર સ્ટી શ્રી દ્વારા સમાજની હાલની ગતિવિધિ ની તેમજ ભવિષ્યમાં કરવાનાં કાર્યોની માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ સ્થાનિક બેંગલોર સમાજોના સભ્યો તેમજ કે ન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી દ્વારા સારીએવી ચર્ચાઓ થઈ હતી અને દરે ક સભ્યો ને ખૂબ આનંદ આવ્યો હતો. સબકા સાથ સમાજકા વિકાસ


20

સ્વામી સચિદાનંદજી: પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત - એક વિરલ સંત

.પૂ.મહર્ષિ સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પરમહં સ, ભકિત નિકે તન આશ્રમ. દં તાલી-પેટલાદ. પ.પૂ.મહર્ષિ સ્વામિ શ્રી સચ્ચિદાનંદજી પરમહં સને ભારત સરકારનાં પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે . * જન્મ તારીખઃ- ૨૨ એપ્રિલ ૧૯૩૨(ચૈત્ર વદ બીજ) * જન્મ સ્થળ:- મોટી ચંદુર,જિ. પાટણ. (મોસાળ) * વતનઃ- મુંજપુર. * નામ:ન્હાનાલાલ ત્રિવેદી * પિતાજી:- મોતીલાલ ત્રિવેદી * માતાજી:- વહાલીબેન *ભાઇ: ૧. સ્વ.ડાયાલાલ એમ.ત્રિવેદી ૨. સ્વ. ચિમનલાલ એમ.ત્રિવેદી પૂર્વાશ્રમ:રાધનપુર અને બીલીમોરામાં પ્રાથમિક શિક્ષક. ૧૯૫૩:-૨૧ વર્ષની ઉંમરે બીલીમોરાથી પગપાળા ગૃહત્યાગ. (વાંચો મારા અનુભવો ) પોણા ભાગના ભારતનું પગે ચાલીને ભ્રમણ.સન્યાસી બનીને પ્રથમ રાત ભીખારીઓ વચ્ચે સુરતની ધર્મશાળામાં વિતાવી. ૧૯૫૪:- ગુરુની શોધ અને બ્રહ્મચર્યદીક્ષા : પ્રયાગરાજના કું ભમેળામાં. ૧૯૫૫:- વૃંદાવનમાં ‘લઘુકૌમુદી’ નો અભ્યાસ.કાશીમા ૧૨ વર્ષ સુધી અભ્યાસ . ૧૯૫૬:- પંજાબનાં ફીરોજપુર શહે રમાં સ્વામી શ્રીમુકતાનંદજી પાસે સંન્યાસદીક્ષા. ૧૯૬૬:- ‘વેદાન્તાચાર્ય’ (શાંકર વેદાંતના મુખ્ય વિષય સાથે)ની પદવી. યુનિવર્સિટીમાં પ્રથમ સુવર્ણચંદ્રક વિજેતા (બનારસ) અમરનાથ યાત્રા ત્રણ વાર કાશીને વિદાય. ૧૯૬૮:- સંપૂર્ણ ભારતયાત્રી. ૧૯૬૯:-દં તાલી(પેટલાદ) માં શ્રી ભકતિ નિકે તન આશ્રમની સ્થાપના. *૧૯૭O:- પૂર્વ આફ્રીકાનો પ્રવાસ.૧૯૭૩:- સૂઇગામ (બનાસકાંઠા) માં દુષ્કાળ રાહત કાર્ય અને ‘મહર્ષિ કણાદ ગુરુકુ ળ ‘માધ્યમિક શાળા અને છાત્રાલયની સૂઇગામમાં સ્થાપના. નડે શ્વરી માતાજી મંદિર (નડાબેટભારત-પાકીસ્તાન સરહદ) નો સંપૂર્ણ વિકાસ અને બારે માસ સદાવ્રતની સેવા. દર રામનવમી એ લોકમેળો અને હજારો લોકોને ભોજન પ્રસાદ. * રાજસ્થાનથી કચ્છ સુધીની ભારત-પાકિસ્તાન સરહદ પર સખત ગરમીમાં સેવા આપતાં આપણા BSF ના

વીર જવાનોને સાયકલ, વોટર કુ લર અને વારં વાર મિઠાઈ તથા જરૂરી વસ્તુઓનું વિતરણ. ભારતયાત્રા ત્રણ વાર ૧૯૭૪:દં તાલી-પેટલાદના આશ્રમમાં સમાજસેવાની પ્રવૃત્તિઓ, દં તાલી-પેટલાદના આશ્રમનું ટ્ર સ્ટ કર્યું. તથા વાલમ (તા.વીસનગર) માં બ્રહ્મસુત્ર અને ભારતીય દર્શનો ‘ વિશે વ્યાખ્યાનો આપ્યાં, જે એમના પ્રથમ પુસ્તક રૂપે પ્રકાશિત થયાં. કુ લ ૮૫ થી વધુ દેશોની વિદેશયાત્રા દ્વારા તુલનાત્મક અભ્યાસ કરી ને જે તે યાત્રા વિશેના સુંદર પુસ્તકો લખ્યાં. ૧૯૮૫:- ‘સંસાર રામાયણ’ અને ‘ શ્રી કૃ ષ્ણલીલા રહસ્ય’ બંને પુસ્તકોને શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રકઃ (ગુજરાતી સાહીત્ય પરિષદ.) ૧૯૮૬:- ‘મારા અનુભવો’ પુસ્તકને કાકાસાહે બ કાલેલકર પારિતોષિક. (ગુજરાતી સાહિત્ય પરિષદ.) તથા નર્મદ ચંદ્રક, સુરત તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત.. પુસ્તક ‘વેદાન્ત સમિક્ષા’ ગુજરાતી સાહિત્ય દ્વારા પુરસ્કૃત. ૧૯૮૭:-“ચાલો, અભિગમ બદલીએ” તથા ‘નવા વિચારો’ અને ‘પૃથ્વી પ્રદિક્ષણા’ (૧૯૯૦-૯૧)) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત. ૧૫૦ થી વધુ પુસ્તકો લખ્યાં છે અને આ પુસ્તકોનો હીન્દી, અંગ્રેજી તથા મરાઠી ભાષામાં અનુવાદ થયાં છે .(સંકલન સાથે તેનાથી વધુ પુસ્તકો). ૫000 થી વધું પ્રવચનો દ્વારા સમાજમાં જાગૃતિ લાવી રહ્યાં છે . ૧૯૮૮-૮૯: દધીચિ એવોર્ડ :(‘હે લ્પિગ હે ન્ડ’-અમદાવાદ). *આનર્ત એવોર્ડ મહે સાણા-(ઉ. ગુજરાત) શ્રી ગોન્ધિયા એવોર્ડઃ રાજકોટ: ધર્મમય માનવસેવા માટે દિવાળીબહે ન મહે તા ટ્ર સ્ટ (મુંબઈ) દ્વારા એવોર્ડ. ગુજરાત દૈનિક પત્રકાર સંઘ દ્વારા ‘લોકસાગરને તીરે તીરે (સંદેશ) માં ચિંતન લક્ષી કટારલેખન માટે એવોર્ડ. ૧૯૯૪ :-વિદેશયાત્રા.દક્ષિણ અમેરિકા અને અન્ય દેશો. ૧૯૯૮-૨૦OO:- દ.આફ્રિકા, યુરોપ, ટાન્ઝાનિયા અને ચીનની યાત્રા. ૨૦૦૬: - આંદામાન અને ન્યુઝીલેન્ડ તેમજ શ્રીલંકાનો પ્રવાસ. ૨૦૦૧:- કચ્છનાં ભુકંપમાં રાપરમાં રાહત કે મ્પ અને સૌના માટે રસોડું તથા જીવન જરૂરી વસ્તુઓ, તાડપત્રી અને ટેં કરો દ્વારા પાણીની સેવા સાથેનો સેવાયજ્ઞ કર્યો * નર્મદા બંધના

મિશન સામાજિક અને આધ્યાત્મિક અંતર્ગત શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ પ્રશિક્ષણ કાર્યક્રમ

નેક જીવો સૃષ્ટિની અંદર અવતાર ધારણ માટે બ્રહ્માંડમાં પરિભ્રમણ કરે છે , તેમને સારી કૂ ખે જન્મ ધારણ કરવો છે પણ તેવી કુ ખો અત્યારે આ ઝડપી યુગમાં મળવી મુશ્કેલ છે . શિવાજીને જન્મ લેવા જીજાબાઈ જેવી માં જોઈએ.... વીર અભિમન્યુ જેવા દિકરાઓને જન્મ લેવો છે પણ સુભદ્રા

માં

જેવી માતાઓ જોઈએ ઉત્તમ સંતાન ઇચ્છુ ક માતા-પિતાને યોગ્ય માર્ગદર્શન મળે એ હે તુસર યુવાસંઘ પૂર્વ કચ્છ રીજીયન સામાજિક અને આધ્યાત્મિક સમિતિ દ્વારા આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે , આવા

વિરોધીઓનો વિરોધ કરીને સરદાર સરોવર ડે મ પૂર્ણ કરવામાં તન-મનધનથી સંપૂર્ણ સહયોગ. * જળ સંકટ દૂર કરવા માટે ગુજરાતનાં અનેક તળાવોને ઊંડા કરાવી આપ્યાં. * ચેકડે મ બાંધવા માટે અનેક ગામોને આર્થિક સહયોગ. * અનેક શાળાઓના વર્ગખંડો બનાવી આપ્યા. * વિવિધ સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થાઓને વર્ણ-કોમ, જ્ઞાતિના ભેદભાવ વિના અત્યાર સુધીમાં રુ. ૨૬,00,00,000/- (છવ્વીસ કરોડ રુપિયા) થી વધુનું દાન અર્પણ કર્યું છે . * દં તાલી, કોબા-ગાંધીનગર અને ઊંઝાના ત્રણેય આશ્રમમાં વૃદ્ધાશ્રમો તથા સેવાકીય પ્રવૃત્તિઓ. * તેજસ્વી અને ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્કૉલરશિપ અને મફત પુસ્તકો. * સેવાભાવી મહિલા અગ્રણી તથા સંગીત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનારને એવોર્ડ. * મૂલ્યનિષ્ઠ સાહિત્યકારનું દર વર્ષે સન્માન કરવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદને રૂપિયા ૩,૦૦,૦૦૦ (ત્રણ લાખ) નું દાન. * લોહીની જરૂરીયાતને પુરી પાડવા માટે અનેકવાર રક્તદાન કે મ્પ શિબિરનું આયોજન કરીને હજારો બોટલ રક્ત બ્લડ બેંકોને અર્પણ. * “ક્રાંતિચક્ર” એવોર્ડ રૂ.૧,૫૧,૦૦,૦૦૦ (રૂપિયા એક કરોડ

રીજીયન ચેરમેનઃસુરેશભાઈ ભગત મિશન ચેરમેનઃઅશોકભાઈ ઠાકરાણી મહામંત્રી:- રમેશભાઈ રામાણી

એકાવન લાખ) નું સૌરાષ્ટ્ર માં ચેકડે મ બાંધવા માટે દાન આપ્યું. આ ઉપરાંત... * ફે સબુક પેજ:- “ગુરુ નહીં માર્ગદર્શક’ * ફે સબુક ગૃપ:- “મહર્ષિ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી પરમહં સ” *વોટ્ સએપ ગૃપ--“વીરતા પરમો ધર્મ” * યુટ્યુબ ચેનલ:- સ્વામી સચ્ચિદાનંદજી પરમહં સ. * ફ્રી વેબસાઇટ:-..sachhidanji. org * Telegram Group :-એકતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ. જેવી અસંખ્ય સોશ્યલ મીડિયા સાઈટ, ફોલોવર્સ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને જાગૃતિ લાવવાનું કાર્ય સતત કરવામાં આવી રહ્યું છે . તા.૨૩/૧૨/૨૦૨૧ ને ગુરુવારે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. તા.૧૨/૧૨/૨૦૨૧ ને રવિવારે સાડીઓ તથા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. તા. ૦૫/૧૨/૨૦૨૧ ને રવિવારે પૂજય સ્વામીજીના ભક્તિ નિકે તન આશ્રમ દં તાલી-પેટલાદથી જરુરીયાતમંદ હજારથી વધુ પરિવારોને શિયાળાની ઋતુમાં આ વર્ષે સતત ત્રીજીવાર ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. તા. ૦૨/૧૨/૨૧ ને ગુરુવારે પ.પૂજય મહર્ષિ સ્વામિ શ્રી સચ્ચિદાનંદજી પરમહં સના ઊંઝાના આશ્રમ પરથી ધાબાળાનું વિતરણ કરવામાં આવ્યું. તા. ૨૮/૧૧/૨૦૧૧ ને રવિવારે પૂજ્ય સ્વામીજીના ભક્તિ નિકે તન આશ્રમ દં તાલી-પેટલાદથી જરુરીયાતમંદ હજારથી વધુ પરિવારોને શિયાળાની ઋતુમાં આ વર્ષે બીજીવાર ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. તા.૧૪/૧૧/૨૦૧૧ ને રવિવારે પૂજય સ્વામીજીના ભક્તિ નિકે તન આશ્રમ દં તાલી-પેટલાદથી જરુરીયાતમંદ હજારથી વધુ પરિવારોને શિયાળાની ઋતુ પહે લાં જ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત તા.૦૬/૦૬/૨૦૨૧ ને રવિવારે કર્મકાંડી બ્રાહ્મણો ને અનાજ અને રોકડ રકમ આપવામાં આવી હતી અને પેટલાદ નાં ઘોડાગાડી (બગી) વાળાને પણ રોકડ રકમ આપીને સહાય કરવામાં આવી હતી. * પરમ પૂજ્ય મહર્ષિ સ્વામિ શ્રી સચ્ચિદાનંદ પરમહં સના ભક્તિ નિકે તન આશ્રમ (દં તાલી) થી લો કડાઉનના

દિવ્ય તેજસ્વી જીવો આપણા કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજમાં જન્મ ધારણ કરી કુ ટં ુ બ, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર ને ઉપયોગી થાય તેવી આશા સાથે તા.૨૭/૦૨/૨૦૨૨ રવિવારે ગાંધીધામ પાટીદાર ભવનની

કપરાં સમય દરમિયાન અને ત્યારબાદ પણ જરૂરિયાતમંદ હજારો પરિવારોને સંપૂર્ણ રાશનકીટનું વિતરણ અને ત્યારબાદ વારં વાર (૧૨ વાર) અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું, ધાબ ળાનું પણ વિતરણ કરાયું. પરં તુ કૉવિડ-૧૯ ના બીજા વેવમાં પહે લાં કરતો પણ ભયંકર પરિસ્થિતિ ઉભી થઈ અને બિમાર માણસોને પડતી વિવિધ મુશ્કેલીઓ જોઈને અને તેમાં પણ ઓક્સીજનની અછત જોઈને પુજય સ્વામીજીનું હ્રદય કકળી ઉઠ્યું એટલે તેઓએ પેટલાદની સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક યુદ્ધના ધોરણે ઓકિસજનનો પ્લાન્ટ ઊભો કરવામાં આવે તે માટે રૂપિયા ૩૫,00,000/- (પાંત્રીસ લાખ પુરા) આપીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું. પૂજ્ય સ્વામીજીના “ભક્તિ નિકે તન આશ્રમ” દ્વારા ત્રણ વૃદ્ધાશ્રમ, રાહતનાં દવાખાના, સદાવ્રત, છાસ કે ન્દ્ર, ચા સેન્ટર, શિષ્યવૃત્તિ, વિધવા સહાય, મેડીકલ સહાય, કપડાનું દાન, ધાબળાનું દાન, ગરીબ પરિવારોને રોકડ સહાય, વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ અને માત્ર ૧ રૂપિયામાં (જ્ઞાતિ-જાતિના ભેદ્દભાવ વિના) સ્મશાનમાં લાકડાની સહાય, સેવાભાવી સંસ્થાઓને લાખો/ કરોડો રૂપિયાનું (છવ્વીસ કરોડ રૂપિયાથી વધુ)નું દાન આપીને દરે ક સમાજ, સાધુ સંસ્થાઓ, સંપ્રદાયો, પરિવારો અને મંડળોને, ૧) “માનવતાથી મોટો કોઈ ધર્મ નથી” અને ૨) “સંપ્રદાય મુક્ત ધાર્મિકતા” તથા ૩) “એકતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ” સુત્રને સાર્થક કરીને સાચી રાહ બતાવી રહ્યાં છે અને દરવર્ષે કરોડો રૂપિયાનું દાન આપતાં એકમાત્ર યુગપ્રવર્તક, સંત, ઋષિ એવાં પરમ પૂજ્ય મહર્ષિ સ્વામિ શ્રી સચ્ચિદાનંદજી પરમહં સજીના ચરણોમાં સહ્યદય કોટી કોટી પ્રણામ. (તા.ક. પૂજય સ્વામીજી હાલમાં ૯૦ વર્ષની ઉંમરે પણ તન, મન અને ધનથી સતત સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે . પોતાની અંગત જરૂરિયાત માટે AC તો દુરની વાત છે , પરં તુ પંખો પણ ચલાવતા નથી અને તેઓ સાદી લાકડાંની પાટ પર જ આરામ કરી લે છે .) સંકલન, સનાતન ધર્મ પત્રિકા ‘એક્તા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ.” ‘સંપ્રદાય મુક્ત ધાર્મિકતા” “માનવધર્મ શ્રેષ્ઠ ધર્મ”

અંદર આ શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે . તો આપણી સમાજના વધુમાં વધુ નવ દં પતી આ કાર્યક્રમનો લાભ લે તેવી અપેક્ષા સહ વિનંતી


21

હાર્દિક અભિનંદન સમાજનું ગૌરવ

દરે ક રાષ્ટ્ર કે સમાજની પ્રગતિ તેમના શિક્ષણ થકી અંકિત થાય છે

શિક્ષણ થકી મળે લું વિદ્યા-જ્ઞાન માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે . સમાજમાં અત્યારે ૧૦૦% ટકા સાક્ષરતા આવી ગઈ છે . અત્યારે બોર્ડ ની પરીક્ષાઓમાં વિદ્યાર્થી-બાળકો ખૂબ આશ્ચર્યજનક માર્ક્સ સહજ રીતે મેળવતાં થયાં છે . આ અંકમાં આપણી જ્ઞાતિના વિદ્યાર્થીબાળકો પોતાના પરિવાર તથા શ્રીસમાજને ગૌરવ અપાવીને શાબાશી, પ્રશંસા સાથે *પ્રોત્સાહનનાં હકદાર બન્યાં છે . શિક્ષણ જ આપણી સમાજને ભવિષ્યમાં ખૂબ ઉચ્ચ શિખરે લઈ જશે. આ સમસ્ત વિદ્યાર્થી-બાળકો અને તેમના વાલીઓ તથા પરિવારજનો તેમજ સ્થાનિક સમાજને ખૂબખૂબ અભિનંદન સાથે સુંદર ભવિષ્યની શુભકામનાઓ. - ટીમ : પ્રચાર પ્રસાર સમિતિ

C. A. થયા

પાર્થ માકાણી કચ્છગામ-ગડુ લી, હાલેગીતામંદિર, અમદાવાદ, પ્રભુદાસભાઈ માકાણીના સુપુત્ર

M.B.B.S. થયા

ડો. ગૌરવ હળપાણી કચ્છગામ-મથલ, હાલે-ધુલિયા, પુષ્પાબેન દિનેશભાઈ હળપાણીના સુપુત્ર

કે

કે પી રણજી ટ્રોફી ક્રિકે ટર પરે શ ચુનીલાલ રૂડાણી, ભુવનેશ્વર, ઓડીસા, કચ્છમાં દેવપર(યક્ષ) એ ક્રિકે ટ નાદરે ક format થી સન્યાસની કરી જાહે રાત. ઓડીસા રીજીયન અને ઓડીસા ઝોન સમાજના સભ્ય એવા પરે શ ચુનીલાલ રૂડાણીએ દરે ક પ્રકારના ક્રિકે ટ થી સન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે . તેઓએ ૨૦૦૫-૦૬ થી ઓડીસા રાજ્યની ક્રિકે ટ ટીમ વતીથી ૨૦-૨૦, One day અને રણજી ટ્રોફી મેચ રમી રહે લ હતા. પોતાની કારકિર્દી દરમિયાન ૨૦ પ્રથમ શ્રેણી મેચ રમીને તેમણે ત્રણ અર્ધ

C. A. થયા

મનન વેલાણી કચ્છગામ-કોટડા(જ), હાલે-નાગપુર,

ફિઝિયોથેરાપી ડોક્ટર થયા

ડો. પ્રિયંકા નાકરાણી કચ્છગામ-પાલનપુર, હાલે-બેંગ્લોર, ઉર્મિલાબેન શાંતિલાલ નાકરાણીના સુપુત્રી

C. A. થયા

જીજ્ઞેશ પોકાર કચ્છગામ-ઘડાણી, હાલે-ઉમરગામ, કસ્તુરબેન કાંતિલાલ પોકારના સુપુત્ર

LLBમાં 67.33%

કામળાબેન પુરષોત્તમભાઈ ગોગારીના પૂત્રવધૂ છે , હાલેધુલિયા મહારાષ્ટ્ર ,

C. A. થયા

મેહુલ રવાણી

કચ્છગામ-રતડિયા, હાલેબેંગ્લોર, પર્વતીબેન મોહનભાઈ રાવાણીના સુપુત્ર

C. A. થયા

મયુર ખેતાણી કચ્છગામ-કોટડા(જ), હાલે-ઈન્દોર, રસીલાબેન મનોજભાઈ ખેતાણીના સુપુત્ર

C. A. થયા

જય ઘોઘારી કચ્છગામ-સાયરા યક્ષ, હાલે-નરોડા,અમદાવાદ, રમણિકભાઈ ઘોઘારીના સુપુત્ર

C. A. થયા

પ્રણવ વાસાણી

કચ્છગામ-રાવપર નવવાસ, હાલે- નવસારી, ગંગદાસભાઈ ખેતશીભાઈ વાસાણીના સુપુત્ર

ઈશ્વર પાંચાણી કચ્છગામ-નખત્રાણા, હાલે-ઈન્દોર, વિજયાબેન રતિલાલભાઈ પાંચાણીના સુપુત્ર

C. A. થયા

C. A. થયા

મોનિકા કલ્પેશ નાકરાણી હાલે-કરાડ, મહારાષ્ટ્ર , રતિલાલ કરમશીભાઈ નાકરાણીના પૂત્રવધૂ છે

C. A. થયા

વિનય બાથાણી કચ્છગામ-કોટડા(જ), હાલે-બેંગ્લોર, વૃંદાબહે ન હર્ષદકુ માર બાથાણીના સુપુત્ર

પરે શભાઈ રૂડાણીએ ઓરિસ્સા ક્રિકે ટથી લીધો સંન્યાસ શતક સાથે ૨૩.૫૧ રનની સરે રાશથી ૭૭૬ રન કર્યા છે . તેમજ તેઓએ ૩૬ લિસ્ટ છ મેચ રમીને ૩૨.૦૯ ની સરે રાશ સાથે તેમજ બે શતક અને ૦૫ અર્ધ શતક નોંધાવીને ૧૦૫૯ રન કરે લા છે . તેમણે બત્રીસ ૨૦-૨૦ મેચ રમીને ૪૯૫ રન કરે લા છે . એવી જ રીતે બોલીંગમાં પણ તેમણે ઉત્કૃ ષ્ટ પ્રદર્શન કરીને 1st class ક્રિકે ટમાં 0૯ વિકે ટ, List A ક્રિકે ટમાં ૩૬ વિકે ટ અને ૨૦૨૦ ક્રિકે ટમાં ૩૭ વિકે ટ ઝડપી હતી. તેમણે દેવધર ટ્રોફીમાં પૂર્વ ભારત ઝોન

તરફથી રમવાનું તથા Challenger ટ્રોફી{kt INDIA-RED) ટીમ વતીથી રમવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેઓશ્રીએ BCCI દ્વારા આયોજિત

C. A. થયા

કરવામાં આવતી CORPORATE ટ્રોફી {kt INDIAN OIL CORPORATION COMPANY, MUMBAI નું ઘણા સમયથી પ્રતિનિધિત્વ કરીને જબરદસ્ત દેખાવ કર્યો હતો. પોતાની નિવૃત્તિની જાહે રાત કરતાં તેમણે BCCI, ODISHA CRICKET ASSOCIATION, INDIAN OIL CORPORATION તેમજ પોતાની ક્લબ RAMESWAR SPORTING, BHUBANESWAR નો સાથ સહકાર આપવા બદલ ઘણો ઘણો આભાર માન્યો હતો.

પાર્થ ભાડાણી કચ્છગામ-દેશલપર, ગુતલી, હાલે-કોલ્હાપુર, જીતેન્દ્રભાઈ ખીમજીભાઈ ભાદાણીના સુપુત્ર

C. A. થયા

કલ્પેશ પેથાણી કચ્છગામ-નેત્રા, હાલે-બેંગ્લોર, રાધાબેન હિંમતભાઈ પેથાણીના સુપુત્ર તેઓ આપણા ઓડીસા રીજીયન આયોજિત - ગંગાસાગર કાઉન્સિલ ટ્રોફી-૨૦૧૩ (વિદર્ભ, છત્તીસગઢ, ઓડીસા, સ્વામી વિવેકાનંદ અને નવચેતન) માં પણ જબરદસ્ત ALL ROUND પ્રદર્શન કરી તેમજ MAN OF THE SERIES રહીને ટીમ ઓડીસા રીજીયનને વિજેતા ટ્રોફી અપાવી હતી. તેમણે મુંબઈ અને સુરત ખાતે યોજાયેલા કે ન્દ્રીય યુવાસંઘના અખિલ ભારતીય ક્રિકે ટ ટુ ર્નામેન્ટમાં પણ જબરદસ્ત દેખાવ કર્યો હતો. આવા ઉચ્ચ કોટિના KKP ક્રિકે ટર તરીકે પોતાનું કૌવત દાખવાનાર કે કેપી યુવા ક્રિકે ટરને તેમની કારકિર્દી બદલ અભિનંદન


22


23

©Øktsr÷ Mð.rðê÷¼kE ™khý¼kR ‚U½kýe

sL{ Œk: 1-1-1952 Mð„oðk‚: 26-12-2021

W{h ð»ko:69 Mð.rðê÷¼kE ™khý¼kR ‚U½kýe, nk÷u h‚÷eÞk fåA r™ðk‚e ðŒo{k™ xÙMxe©e „kihûkk fuLÿ {Úk÷-fåA Œk: 26-12-2021™u hrððkh™k hkus yk…™k yð‚k™ ÚkÞk™k Ëw:¾Ë ‚{k[kh òýe ‚{Þ …nu÷kt òýu ‚qÞo yMŒ ÚkR „Þku y™u ûkýðkh{kt ytÄfkh AðkE „Þku. yýÄkhe rðËkÞ ÷R «¼w{kt ‚{kE „Þk. yk ‚tMÚkk{kt f{oÞku„e ƒ™e „ki‚uðk™e ‚kÚku ‚{wn÷ø™™e y{qÕÞ ‚uðk fhe, su fËe ™rn rð‚hkÞ, yk…™u ytsr÷ yk…Œkt niÞwt Œqxu Au, ©Øktsr÷ yk…Œkt þçËku ¾qxu Au. «¼w yk…™k rËÔÞ ykí{k™u …h{ þktrŒ yk…u yuðe ø÷kr™¼Þko ÓËÞÚke fhƒæÄ «kÚko™k. r÷. yk…™e þkuf{ø™ ‚tMÚkk ©e …kxeËkh ‚uðk ‚t½ y™u „kihûkk fuLÿ 24 „k{ ‚{wn÷ø™ ykÞkus™ ‚r{rŒ {Úk÷-fåA


24


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.