" સામાન્ય ભાષામાં કહીએ તો પ્રમાણિકતા એટલે કોઈને છેતરવું બીજાને છેતરવાથી આપણા પર બહુ મોટી જોખમદારી આવે છે. એ ગુનાનો દંડ બહુ ભારે આવે છે.
પ્રમાણિકતા એ મોટામાં મોટો ધર્મ છે. જેટલા જેટલા મહાન પુરુષો થઈ ગયા એમનામાં આ ગુણ મહદ્ અંશે કેળવાયેલો હતો.
દ્બતો આવો, પ્રમાણિકતા એટલે શું ? આ ગુણ કેવી રીતે કેળવાય ? અપ્રમાણિકતામાંથી કેવી રીતે છૂટાય ? એની વિશેષ સમજણ પરમ પૂજ્ય દાદાશ્રી પાસેથી આ અંકમાંથી મેળવીએ અને અપ્રમાણિકતાના ગુનામાંથી પાછા ફરીએ.
"