વિરુદ્ધ આહાર તમામ રોગોનું કારણ

Page 1

વિરુદ્ધ આહાર -તમામ રોગોન ુંુ કારણ

દરે ક ફળ જોડે દુધ વિરુદ્ધ આહાર થાય. દૂ ધ જોડે મીઠુ​ું

,

દુધ જોડે મગ.

ગરમ પાણી જોડે મધ પણ વિરુદ્ધ આહાર થાય. લસણ

,

ડુગ ું ળી જોડે તો દુધ બધા જાણે છે કે ના લેિાય.

વિરુદ્ધ આહાર એટલે ધીમુ ું ઝેર. રોજ એનુ ું સેિન કરિામાું આિે ત્યારે ધીમે ધીમે એની અસર થાય.

,

વિરુદ્ધ આહાર ના લીધે અકાળે િાળ સફેદ થિાું


ચામડી માું કરચલી પાડિી

, ,

સાુંધા માું ઘસારો પડિો

,

પાચનતુંત્ર નબળું પડવુ ું

,

શરીરે સોજા આિ​િા

ચામડી ના રોગો થિા િગેરે...

એક દદિસ માું ના થાય પરું ત ુ જેમ જેમ શરીર માું એની માત્ર િધે અને જયારે રોગ પ્રવતકારક શક્તત

,

નબળી પડે

ત્યરે રોગ સ્િરૂપે બહાર આિે.

,

ઘણા એવુ​ું પણ કહે કે આવુ​ું કઈ હોત ુ ું હશે

અમારા

બાપદાદા શાક રોટલો અને દુધ બધુજ જોડે જમતા અને અમે પણ જોડે જ જમી એ હજી સુધી અમને કેમ કાુંઈ નથી થયુ.ું

,

જે વનયવમત શારીદરક શ્રમ કરતાું હોય

રોગ પ્રવતકારક

શક્તત સારી હોય તેને વિરુદ્ધ આહાર ની અસર જલ્દી ના થાય પરું ત ુ આજ ના યુગ માું શ્રમ કોઈ ને રહ્યો નથી.

-

૧. લગ્ન પ્રસુંગ માું દાળ-ભાત-શાક-છાસ દહીં સાથે આપણે

બાસુદી ું પણ લઇએ. બધુ ું જ જમવુ ું

પરું ત ુ બાસુદી ું ના લેિી. કારણ કે લસણ ડુગ ું ળી િાળા શાક

,

,

દહીં- છાસ જોડે દુધ ની િાનગી વિરુદ્ધ આહાર થાય

,

ચામડી નાું રોગો

ઝાડા-ઉલ્ટી િગેરે થાય..


.

સિારે ચા-દુધ સાથે નમક-લસણ ડુગ ું ળી િાળા નાસ્તા

પરોઠા

,

ઉપમા િગેરે ના લેિા.ચા-દુધ એકલા જ લેવ.ુ ું

દુધ પીધા પછી ઉપર જણાિેલ આહાર િચ્ચે એક કલાકનો અંતર રાખવુ.ું િૈદ્ય વમદહર ખત્રી (B.A.M.S.)

િૈદ્ય િુંદના ખત્રી (B.A.M.S.)

|| स्वस्थस्य स्वास्थस्य रक्षणम ||

Website: https://www.medbox.mobi Website: http://b2c.digital Just give missed call on 0781-9999-222 to receive MEDBOXTM app download link.


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.