Latest rajkot city news in gujarati

Page 1

સુવિચાર

સેન્સેક્સ

દરેક નવા કામમાં ભૂલથી બચવા માટેનો પ્રયત્ન જ સૌથી મોટી ભૂલ છે. - એલ્બર્ટ હુબ્બાર્ડ

સોનું

26,900

ચાંદી

36,500

ડોલર

62.33

યુરો

70.47

પાછલો પાછલો પાછલો પાછલો

કુલ પાના 28 | કિંમત ~ 4.00 | 16 + 12 (મધુરિમા)

પાછલો

રાજકોટ પહેલાં ગૂડ ન્યૂઝ પડતર કેસો માટે ફોજદારી અને ટેક્સ માટે નવી બે અદાલત

નવી દિલ્હી | પેન્ડિંગ કેસ પૂર્ણ કરવા માટે સુપ્રીમકોર્ટે 9 માર્ચથી બે નવી કોર્ટો ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. એક કોર્ટ ટેક્સને લગતા કેસ સાંભળશે અને એક કોર્ટ ફોજદારી કેસોને સાંભળશે. હાલના સમયે 11,137 ફોજદારી અને 10,843 ટેક્સ સાથે જોડાયેલા કેસો પેન્ડિંગ છે. સુપ્રીમકોર્ટ પરિસરમાં ફ્રી વાઈફાઈ મળશે.

વર્લ્ડ કપ વિન્ડો

ઈંગ્લેન્ડ 119 રને જીત્યું ઈંગ્લેન્ડ

303/8 (50)

સ્કોટલેન્ડ

184/10 (42.2)

આજની મેચ વેસ્ટ ઈન્ડિઝ्यूजीलैं इंग्लैंडઝિમ્બાબ્વે સવારેबह 9.00 વાગ્યાથી

ન્ઝ યૂ ઈન બોક્સ બજેટ પૂર્વે શેર અને સોનું-ચાંદી ગગડ્યાં, વૈશ્વિક બજારો ડાઉન અમદાવાદ | સંસદમાં શરૂ થયેલું બજેટ સત્ર માર્કેટને ફળ્યું નથી. આજે સેન્સેક્સ 29 હજાર અને નિફ્ટી 8800ની અંદર પહોંચી ગઇ હતી. છેલ્લા બે સેશનમાં સેન્સેક્સમાં 487 પોઇન્ટનો કડાકો બોલી ગયો છે. સેન્સેક્સની સાથે સોના-ચાંદીમાં પણ નરમાઇ હતી. (અહેવાલ બિઝનેસ પાને)

ઓસ્કાર ‘બર્ડમેને’ બેસ્ટ ફિલ્મ સહિત ચાર એવોર્ડ જીત્યા

લોસ | ઓસ્કારમાં અલેજાન્દ્રો જી ઇનારિતુની ફિલ્મ ‘બર્ડમેન’ને બેસ્ટ ફિલ્મ સહિત ચાર એવોર્ડ પણ જીત્યા. બેસ્ટ એક્ટરનો એવોર્ડ એડી રેડમેને અને બેસ્ટ અભિનેત્રીનો જુલિયન મૂરેને મળ્યો હતો. (અહેવાલ દેશ-વિદેશ પાને)

બીજા અને ચોથા શનિવારે સરકારી બેન્કોમાં રજા રહેશે

મુંબઈ | હવે દર મહિને બીજા અને ચોથા શનિવારે સરકારી બેન્કોમાં રજા રહેશે પરંતુ બાકીના શનિવાર સંપૂર્ણ દિવસ કામ કાજ થશે. અત્યાર સુધી શનિવારે બેન્કોમાં અડધા દિવસ સુધીની રજા રહેતી હતી. (અહેવાલ અંદરના પાને)

તમારો મોબાઈલ ફોન જ બની જશે તમારો ડેબિટકાર્ડ

નવી દિલ્હી | નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ લોન્ચ કર્યું છે. જેની મદદથી મોબાઈલ ફોન ડેબિટકાર્ડ બની જશે. તેનાથી ખાતાધારક બધી બેન્કોને ઓપરેટ કરી શકશે.

રાજકોટના ડીડીઓ અને રાજયમાં 16 કલેક્ટર સહિત 72 IASની બદલી વાંચો પાના ન. 4

ભાસ્કર વિશેષ

28,975.11

29,231.41 27,100

36,800 62.22 70.41

મંગળવાર, 24 ફેબ્રુઆરી 2015, ફાગણ સુદ-6, િવક્રમ સંવત 2071

સંકટ વધ્યું | ગરમી શરૂ થઈ ગઈ છતાં મૃત્યુનો સિલસિલો ચાલુ : વધુ 21 મોત, આંકડો 228

સ્વાઈન ફ્લૂ : આરોગ્યમંત્રી શંકર ચૌધરી ઝપટમાં }િવધાનસભામાં િવરોધપક્ષના સભ્યોનો જોરદાર હંગામો

}રાજ્યપાલે 15 િમનિટમાં જ }નારાજ કોંગ્રેસે સરકારને પણ }નિષ્ફળતા છુપાવવા માટે પ્રવચન અધવચ્ચે ટૂંકાવવું પડ્યું માસ્ક વહેંચ્યા, વોકઆઉટ કર્યો સરકારના રોજ નવા બહાના 228 }નવા કેસ | 230 }કુલ કેસ | 3337 }ડિસ્ચાર્જ | 1945 જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું કુલ મૃત્યુ સ્વાઈન ફ્લૂથી

ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર

ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના રોગે માઝા મૂકી છે. પ્રતિદિન આ રોગનો ભોગ બનનારાઓની સંખ્યમાં કુદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે. એવામાં જેના ઉપર પ્રજાના આરોગ્ય અને સ્વાસ્થ્ય સુખાકારીની જાળવણીની જવાબદારી છે તેવા રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શંકર ચોધરી ખૂદ સ્વાઈન ફ્લૂનો શિકાર બન્યા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે આ વાતની પૂષ્ટી કરી છે આ બાબત દર્શાવે છે કે સરકાર પર સ્વાઈન ફ્લુનું સંકટ અત્યંત ઘેરુ બની ચુક્યું છે.

શંકર ચૌધરી તેમના નિવાસે ડોક્ટરોની દેખરેખ હેઠળ

^

‘શંકર ચૌધરીને તા. 22મીએ તાવ આવતા તા. 23 ફેબ્રુઆરીના રોજ સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતા તેમના મંત્રીમંડળના નિવાસસ્થાને જ આઈસોલેશનમાં રખાયા છે. સિવિલ હોસ્પીટલના ડોક્ટરોની સારવાર હેઠળ છે.’ > નીતિન પટેલ, આરોગ્ય મંત્રી, ગુજરાત

21નાં મોત...

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના સભ્યોએ માસ્ક પહેરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

અમદાવાદ રાજકોટ કચ્છ વડોદરા જામનગર મહેસાણા ખેડા સુરત ગાંધીનગર સુરેન્દ્રનગર સાબરકાંઠા પંચમહાલ

3 3 2 2 2 2 2 1 1 1 1 1

અત્યાર સુધી 3 હજારથી વધુ પોઝિટિવ કેસ ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર

રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કેર ગરમીનું પ્રમાણ વધવા છતાં વધી રહ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં અત્યાર સુધીમાં કદાચ સૌથી વધુ 21ના મોત થયા. એટલું જ નહીં, વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવાને સ્વાઈન ફ્લૂ થયાની ઘટનાના થોડા જ કલાકોમાં ખુદ આરોગ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શંકર ચૌધરીને સ્વાઈન

ફ્લૂ પોઝિટિવ આવ્યાના સમાચાર છે. બીજી તરફ, વિપક્ષ કોંગ્રેસે સોમવારથી શરૂ થયેલા વિધાનસભાના બજેટ સત્રમાં પણ સ્વાઈન ફ્લૂના મામલે ભારે ઊહાપોહ અને સૂત્રોચ્ચાર, દેખાવો કરતાં ગૃહની કાર્યવાહી બબ્બેવાર ખોરવાઈ હતી. એટલે સુધી કે રાજ્યપાલના પ્રવચન દરમિયાન પણ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર અને હોબાળો ચાલુ રહેતાં રાજ્યપાલ ...અનુસંધાન પાના નં.10

આનંદીબહેન સરકારનું આજે બજેટ: ફોકસ સોશિયલ સેક્ટર પર...

વાંચો પાનાં નં 4

અમદાવાદનાં થિયેટરોમાં હવે માસ્ક પણ ફરજિયાત }પૂર્વ મંજૂરી વગર કોઈપણ શહેરની ચાર ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર

જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ ભાસ્કર ન્યૂઝ.અમદાવાદ

અમદાવાદમાં સ્વાઇનફૂલુનો રોગ બેકાબુ નબી જતાં હવે સરકાર સફાળી જાગી છે અને જેતે જિલ્લા કલેકટરને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેકટર ખાતે સોમવારે મળેલી રીવ્યુ બેઠકમાં પરિસ્થતીની સમીક્ષા કર્યા બાદ કલેકટર દ્વારા જારી જાહેરનામાં મૂજબ શહેર અને જિલ્લામાં કોઇ પણ પ્રકારની સભા, સરઘસ, સંમેલન કે મે‌ળાવડા કે લોકમેળાનું સક્ષમ અધિકારીની મંજુરી વગર આયોજન થઇ શકશે નહીં. આ ઉપરાંત ફિલ્મી થીયેટરોમાં પણ માસ્કની વ્યવસ્થા પૂરી પાડવાની રહેશે. જોકે સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા જાહેર હિતમાં કરાતા કાર્યક્રમો સહિત લગ્ન,

કલેકટરની સૂચના બાદ ચાર હોસ્પિટલોએ સ્વાઇનફૂલુના દર્દીઓને મફત સારવાર આપવા માટે સમંતિ દર્શાવી છે. 1 બોપલ-ઘૂમાની ક્રિષ્ના સેલ્બી હોસ્પિ. 2 બાવળાની ત્રિમૂર્તિ હોસ્પિટલ 3 વિરમગામની ભાગ્યોદય હોસ્પિ.માં મફત ઓપીડી સારવાર 4 ધંધુકાની આર.એમ. એસ.હોસ્પિટલમાં બીપીએલ લાભાર્થીઓને મફત સારવાર અપાશે.

સ્મશાન યાત્રા જેવા અપવાદોને બાદ રખાયા છે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે દંડ ઉપરાંત કલમ 188 મૂજબ શિક્ષાને પાત્ર ગણાશે. આ જાહેરનામાનો 22મી માર્ચ સુધી અમલ કરવાનો રહેશે.

શિવ- પયગમ્બર મોટા નેતાઓ ગાંઠતા નહીં હોવાથી કોંગ્રેસના ઉપાધ્યક્ષ ખફા અણ્ણા રિટર્ન્સ |‘અબકી મુફ્તીના શિરચ્છેદ માટે એક નારાજ રાહુલ લાઓસ જતા રહ્યા બાર...મોદી સરકાર’... ત્યારે હવે જો કે કોંગ્રેસ કહે છે : પક્ષના ભાવિ અંગે

નિશાન પર : મનમોહન સરકાર નિશાન પર : મોદી સરકાર પદ્ધતિ : પદ્ધતિ : ત્રણ દિવસનું અનશન બે દિવસનાં ધરણા મુદ્દો : જમીનસંપાદન મુદ્દો : જનલોકપાલ, સ્થળ : જંતર-મંતર કાયદો , સ્થળ : એ જ જંતર-મંતર સંસદમાં પ્રથમ દિવસે જમીન સંપાદન વટહુકમ અંગે મોદી સરકાર ઘેરાઈ ભાસ્કર ન્યૂઝ . નવી દિલ્હી

ભાસ્કર ન્યૂઝ નેટવર્ક. બરેલી/લખનઉ

એક અઠવાડિયા પહેલાં અયોધ્યામાં ભગવાન શિવને ઈસ્લામના પહેલા પયગમ્બર ગણાવનારા જમિયત-એ-ઉલેમાના મુફ્તી મોહમ્મદ ઈલિયાસ મુશ્કેલીમાં પડી ગયા છે. તેમના નિવેદનથી કાયદો પાછો ખેંચો, નહીંતર મોટું આંદોલન નારાજ ઓલ ઈન્ડિયા ફૈજાન-એઆ સ્વતંત્રતાની મોટી લડાઈ છે. પણ મદીના કાઉન્સિલના અધ્યક્ષ મુઈન આ વખતે હું મરવા માટે અનશન સિદ્દીકીએ મુફ્તીનો શિરચ્છેદ કરનારાને રૂપિયા એક લાખ 786નું નહીં કરું. દેશભરમાં ચાર મહિના સુધી પદયાત્રા કરીશ. ત્યારપછી રામલીલા મેદાનમાં ઈનામ આપવાની જાહેરાત કરી જેલભરો આંદોલન થશે. - અણ્ણા હજારે છે. આ ફતવો બહાર પાડનારા સિદ્દીકીએ રવિવારે કહ્યું હતું કે મુફ્તી ઈલિયાસ આરએસએસના ઈશારે } આ ફેરફારથી માત્ર કોર્પોરેટ ગૃહો, શરિયત વિરુદ્ધ બેફામ નિવેદનો કરે બિલ્ડર્સને લાભ, ખેડૂતને નહીં. છે. જો તમારી પાસે કોઈ માહિતી } આનાથી તો સરકારી લૂંટ વધશે.

અણ્ણા હજારે ચાર વર્ષ પછી ફરી ધરણાં પર પાછા ફર્યા છે. મોદી સરકારના જમીન સંપાદન વટહુકમ વિરુદ્ધ જંતર- મંતર પર બે દિવસના ધરણાં પર બેઠા છે. બીજી તરફ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ અભિભાષણમાં જણાવ્યું કે સરકારને મન ખેડૂતોનું હિત સર્વોપરી છે, તેથી જ જમીન સંપાદન કાયદામાં ફેરફાર કર્યો છે. વિરોધપક્ષના વિરોધ વચ્ચે સરકારે છ વટહુકમ } જમીનો તો અંગ્રેજો પણ લૂંટતા હતા. બહાર પાડી દીધા હતા. મંગળવારે 17 રાજ્યોમાંથી પાંચ } ખેડૂતો પહેલેથી મજબૂર છે, હજાર ખેડૂતો દિલ્હી પહોંચશે આનાથી આત્મહત્યા વધશે. અને આંદોલનમાં જોડાશે. } આ મનમરજી છે. આ રીતે તો ...અનુસંધાન પાના નં.10 લોકશાહીની પરિભાષા જ બદલાશે

અણ્ણાને વાંધો

હવે શું ?

લાખના ઈનામની જાહેરાત મુફ્તી ઈલ્યિાસ

મુઈન સિદ્દીકી

જોઇતો હતો. પછી સમાચાર આવ્યા કે મોટા નેતાઓથી કારણે રાહુલે રજા લીધી છે. જો કે, પક્ષના ચિંતન માટે રાહુલે સોનિયાની રજા લીધી નારાજગીને પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું ‘રાહુલે એજન્સી. નવી દિલ્હી આત્મચિંતન અને પક્ષના ભાવિ અંગે વિચારણા કરવા સંસદનું બજેટસત્ર સોમવારે શરૂ થયું પરંતુ કોંગ્રેસના માટે રજા લીધી છે. તેઓ બે સપ્તાહ પછી કામ પર પરત ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપસ્થિત ન હતા. તેઓ લાઓસ આવશે. તેઓ રેલવે બજેટ અને સામાન્ય બજેટ રજૂ જતા રહ્યા છે. જો કે સોનિયા ગાંધીએ જણાવ્યું કે તેમને કરવાના સમયે પણ તેઓ સંસદમાં રહેશે નહીં. થોડાક દિવસની રજા અપાઇ છે. તેમને થોડોક સમય ...અનુસંધાન પાના નં.10

હોય તો, કુરાન અને શરિયતના હિસાબે માહિતી આપો. સમજ્યા વગર આપેલાં નિવેદનો તેમને મોંઘાં પડી શકે છે. મુક્તીએ આમ કહ્યું હતું ભગવાન શિવ મુસ્લિમોના પહેલા પયગમ્બર હતા. મુસ્લિમો પણ સનાતન ધર્મી છે અને હિન્દુ દેવતા શિવ-પાર્વતી ...અનુસંધાન પાના નં.10

સરકારને 20 માર્ચ સુધી ચાલનારા આ સત્રમાં છ વટહુકમને પસાર કરવાના છે. તેમાં જમીન સંપાદન, કોલસા ખાણ હરાજી, વીમામાં 49 ટકા એફડીઆઇ, ઇ -રીક્ષા અને સિટિઝનશિપનો સમાવેશ થાય છે. રાજ્યસભામાં ભાજપ બહુમતીમાં ન હોવાથી આ વટહુકમ પસાર કરવામાં મુશ્કેલી થશે.

મા સાથે વાત કરવા હિન્દી શીખવાનો પ્રયત્ન કર્યો પણ, ના આવડી

વિદેશી દીકરો અને ભારતીય માનો અવાજ બની શહેનાઝ ચિશ્તી વાસુદેવ ચૌહાન. ખંડવા મધ્યપ્રદેશ

માતાને અંગ્રેજી નથી આવડતું અને દીકરો હિન્દી જાણતો નથી. વિદેશમાં પાળીપોશી ભણેલા દીકરાએ માતા માટે હિન્દી શીખવાનો પ્રયત્ન કર્યો પણ પૂર્ણ રીત ના આવડી. એવામાં મા દીકરાની જીભ બની ખંડવાની 57 વર્ષીય શિક્ષિકા શહેનાજ ચિશ્તી. જ્યારે પણ વિદેશથી દીકરાનો ફોન આવે ત્યારે શહેનાજ બંને વચ્ચે દુભાષિયાનું કામ કરે છે. આ અજીબ ઘટના છે ઓસ્ટ્રેલિયામાં પાળીપોશીને ઉછરેલા સારુ બ્રોલી અને તેની માતા ખંડવાની ફાતીમા મુન્શી. 1987માં તેના દીકરાને ખોઈ ચૂકેલી ફાતીમાએ જણાવ્યું કે 25 વર્ષ બાદ દીકરો ...અનુસંધાન પાના નં.10

વર્ષ 11 | अंक અંક 7 | महानगरમહાનગર

‘દીકરાએ કહ્યું ચાલો સાથે, પણ જઈશ નહીં’

શહેનાઝની સાથે શેરુની માતા ફાતિમા (જમણે)

ફાતીમાએ જણાવ્યું કે એક-બે મહિનામાં દીકરા સાથે શહેનાજના માધ્યમથી વાત થઈ જાય છે. જ્યારે તે અહીં આવે ત્યારે એક-બે દિવસ પહેલા મેસેજ કરે છે. હું વાંચવા લખવાનું જાણતી નથી. શેરુએ કેટલીક વખત મને ઓસ્ટ્રેલિયા સાથે આવવાનું કહ્યું પણ મારે મારો પ્રદેશ છોડવો નથી.

દૈિનક ભાસ્કર સમૂહ

14 રાજ્ય | अंक 58 સંસ્કરણ

}

મધ્યપ્રદેશ | છત્તીસગઢ઼ | રાજસ્થાન | નવી િદલ્હી | પંજાબ | ચંદીગઢ઼ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | ઉત્તરાખંડ | જમ્મૂ-કશ્મીર | બિહાર }

ગુજરાત | મહારાષ્ટ્ર }

મહારાષ્ટ્ર }

ગુજરાત | રાજસ્થાન }

7 રાજ્ય | 17 સ્ટેશન


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.